SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાયપસેય સુત્ત સમસ્ત લેાકના પર્યાયને જાણશે, અર્થાત્ તે, પ્રાણીમાત્રનાં આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, ક્રિયા, મનાભાવ વગેરેને જાણશે, તેમનું પ્રકટ ક` કે ગુપ્ત ક એ બધું કળી શકશે, તેમનું ખાધેલુ પીધેલું અને ભેગવેલું સમજી શકશે. એવે તે દૃઢપ્રતિજ્ઞ અહુન્ સર્વ લેાકના સર્વે જીવાના સર્વ ભાવાને જાણતા જોતા પૃથ્વીતળ ઉપર વિહરશે. એ પ્રકારે બહુ વર્ષે વિહરતા તે પેાતાના આયુષ્યના અંત નિકટવર્તી જાણી ઘણા દિવસેાનું અનશન લેશે અને જે સાધ્યની સિદ્ધિ માટે નગ્નભાવ, મુંડલાવ, કેશલેાચ, બ્રહ્મચર્યધારણ, અસ્નાન, અદંતધાવન, અણુવહાણુગ, ભૂમિશય્યા, કાષ્ટાસનના આશ્રય, ભિક્ષામાટે પરગૃહપ્રવેશ, માનાપમાનસહન, લોકનિંદા વગેરે ઘણું આકરું કષ્ટ સહેવું પડે છે તથા ન ખમી શકાય તેવા જાત જાતના ખાવીશ પરીષહા ખમવા પડે છે, તે સાધ્યની સિદ્ધિ મેળવશે, અર્થાત્ તે સિદ્ધ થશે, યુદ્ધ થશે, મુક્ત થશે અને સર્વે દુઃખાના અંતને કરશે-પરિનિર્વાણ પામશે. ૨૫૯ હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાન ગૌતમ, શ્રમણ ભગવાન મહાવીરને વાંદી, નમી, સયમ અને તપવડે આત્માને વાસિત કરતા વિહરે છે. Jain Education International ૧૫૫ સમાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004870
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherLaghaswami Pustakalaya Limbdi
Publication Year1935
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy