________________
૨૦૪
શ્રી રાયપણુઈય સુત્ત ઃ ટિપણે
કરવાનું છે?
૧૧૨ ટીકાકાર લખે છે કે આ સ્થળે પુસ્તકમાં ઘણોય વાચનાભેદ–પાઠભેદ છે અને તેમને કેટલેક તે પ્રાયઃ અપૂર્વ છે, તેથી શિષ્યોને સંમેહ તો થવાને પણ એ ન થાય તે માટે અહીં એક સુગમ પાઠ અમે આપેલ છે. ( “ હું કાનો ગ્રન્થ: પ્રાચ: અપૂર્વક भूयान् , अपि च पुस्तकेषु वाचनाभेदः ततो मा भूत् शिष्याणां सम्मोह इति क्वापि सुगमोऽपि यथावस्थित वाचनाक्रमप्रदर्शनार्थं लिखित:-५० ૧૨) મારી સમજમાં ફેર ન હોય તો જે હકીકતને આશ્રીને જન સમાજમાં મેટો મતભેદ પ્રવર્તે છે તે હકીકતને લગતો આ પાઠભેદ લાગે છે. આ પાઠભેદ બાબત ખૂબ વિચારીને તત્ત્વશોધ થાય તો જ જન સમાજમાં શાંતિ પ્રવર્તે એ ધ્યાનમાં રાખવાનું છે. પવિત્ર પાણી
૧૧૩ જુઓ ટિપણ ૭૭ મું. પ્રભાસ-તીર્થધૂળ
૧૧૪ એક તરફ કહેવામાં આવે છે કે મનુષ્યલોક અત્યંત દુર્ગધમય છે અને તે એટલો બધે દુર્ગધત છે કે તેની તે દુર્ગધને લીધે દેવે અહીં આવી શકતા નથી, ત્યારે બીજી તરફ દેવના અભિએક માટે મનુષ્યલેકમાં આવેલાં તીર્થોની માટી, પાણી, ધૂળ અને પુષ્પ વગેરે સ્વર્ગમાં લઈ જવામાં આવે છે. સુગંધી પાણીને
૧૧૫ વિમાનશુદ્ધિના આ વર્ણનની કંડિકા જોતાં એમ લાગે છે કે સ્વર્ગીય વિમાનમાં પણ દુર્ગધી હોય છે, ધૂળ હોય છે? વગેરે વગેરે. દેવદૂષ્યયુગલ
૧૧૬ ભગવાન મહાવીરના સમસમયી લકે બે વસ્ત્ર પહેરતા એ હકીકત, તે સમયની વસ્ત્રપરિધાનપદ્ધતિને ઉલેખ અને કેટલાંક પ્રાચીન ચિ ઉપરથી સમજી શકાય એમ છે. એ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org