________________
શ્રી રાયપસેય સુત્ત : ટિપ્પણા
જણાય છે, ત્યારે કામેા ભાગેા કરતાં વિશેષ મ લાગે છે. એ દૃષ્ટિએ આ વિભાગ થયેા જણાય છે.
મહાવીર
૧૭૦
૩૬ જૈન ધર્મના ચેાવીશ તીર્થંકરામાંના છેલ્લા તાર્થંકર. તેમના પિતાનું નામ સિદ્ધા, માતાનું નામ ત્રિશલા, ભાઇનું નામ નંદિવર્ધન, પત્નીનું નામ યશેાદા, પુત્રીનું નામ અનવદ્યાંગી, અને જમાઈનું નામ જમાલી હતું. જમાલી મહાવીરની મેન પ્રિયદર્શીનાને! પુત્ર હતા. મહાવીરના માતાપિતા પાર્શ્વનાથના શ્રમણાપાસક હતાં, તેમના પિતા જ્ઞાત કુળના ક્ષત્રિય હતા. (આવશ્યકચૂર્ણીમાં ઋષભદેવના જ પેાતાના લેાકેાને જ્ઞાતા તરીકે જણાવેલા છે. તેઓનું કુળ તે જ્ઞાત કુળ અને તેને વશ તે જ્ઞાત વંશ.) મહાવીરને જન્મ વૈશાલીમાં (અત્યારનું અસાર પટણાથી ૨૭ માઈલ ઉત્તરે) ક્ષત્રિયકુંડમાં થયે હતા. તેમનાં માતાપિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું હતું. તે ત્રીશ વર્ષોના થતાં તેમનાં માતાપિતા મૃત્યુ પામ્યાં. ત્યારબાદ મેટા ભાઇની રજા લઈ તેમણે પ્રત્રજ્યા લીધી, અને આર વ તપશ્ચર્યાં અને ધ્યાનમાં ગાળ્યા ખાદ સ્થિતપ્રઽપણું પ્રાપ્ત કર્યું. ત્યારપછી તે ત્રીશ વર્ષ સુધી ઉપદેશ આપતાં જીવ્યા, અને મહેાંતેર વર્ષની ઉમરે ઇ. સ. પૂર્વે ચારસા એંસીની આસપાસમાં તેએ પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. શ્વેતાંબરા તેમજ દિગમ્બરા અન્નને મહાવીર સ્વામી તીર્થંકર તરીકે સરખાજ માન્ય હાવા છતાં તેમના જન્મની અને વિવાહની હકીકત તથા સમયાદિ વિષે બન્નેમાં મતભેદ છે.
તેમનાં ખીજા નામ આ પ્રમાણે છેઃ–વીર, ચરમતી કૃત, દેવા, નાતન દન,વૈશાલિક, સન્મતિ, મહતીવીર, અંત્યકાશ્યપ, નાથાન્વય (જ્ઞાતાન્વય); બૌદ્ધ ગ્રંથામાં તેએ દીતપસ્વી નિગ્ નાતપુત્ત તરીકે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org