________________
૨૦
પણ તેની જેવાજ ક્રૂર હતા અને માતામહી તા ધનિષ્ઠ શ્રમણાપાસિકા હતી અને જીવ અજીવ તત્ત્વાની જાણકાર હતી.
પએસીનું વર્ણન આપતાં મૂળકાર કહે છે કે તે અધાર્મિક ચંડ રૌદ્ર સાહસિક અને ધાતક હતા, શ્રમણ બ્રાહ્મણ વિનય ન કરતા, એટલુંજ નહિ પણ એ પેાતાના સુદ્ધાં બરાબર ન ચલાવતા.
શરીરથી જુદાએક આત્મા છે', ‘મરણ પછી જન્માંતર છે’, ‘પુણ્યપાપની પ્રવૃત્તિદ્વારા જ સુખદુઃખનું નિર્માણુ છે’ એવા એવા ખ્યાલાને તે સ્વીકારતા નિહ. તેને લીધેજ સંભવ છે કે તે એવા ક્રૂર અને વિનયી થઇ ગયે હાય.
ગુરુન ફાઇના દેશને કારભાર
તેના કલ્યાણમિત્ર ચિત્ત, પએસીના એ ખ્યાલેા સંબંધે બહારથી તેા ઉદાસીન-તટસ્થ જેવા રહેતા, પણ પોતાના મિત્ર રાજાને એ સંબંધે કહેવાના-સમજાવવાના અવસર તે તે શેાધ્યા જ કરતા.
એક પ્રસંગે ચિત્ત, રાજકીય કાર્યો માટે રાજધાની છેાડી ખીજે ગામ ગયે, ત્યાં તે કેશી નામના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના મુનિના ધર્મોપદેશ સાંભળી તેમને અનુયાયી થયા-શ્રમણેાપાસક થયે.
એ ચિત્તે પેાતાના ગુરુભૂત મુનિને પેાતાના રાજાની માન્યતાએ વિશે વાત કરી અને રાજાની એ માન્યતાઓને લીધે પેાતાના દેશની દુઃખમય કથની કહી સંભળાવી અને એ દુઃખમય સ્થિતિમાંથી દેશને અને રાજાને છેડવવા અને તે અર્થે પોતાની રાજધાનીમાં પધારવા તે મુનિરાજને તેણે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું અને સાથે ઉમેર્યું કે, આપ આવશે! તેા રાજા જરૂર સુધરી જશે અને તે દ્વારા અમારાઅમારા આખા દેશને!-દેશની સમસ્ત જનતાનેા ઉદ્ઘાર કરવાનું શ્રેય આપને મળશે.
રાજાને ક્રૂર સ્વભાવ અને નાસ્તિકતાભરેલા ખ્યાલે જાણી કેશી મુનિએ ચિત્તના તે આમત્રણને પ્રથમ તે અસ્વીકાર કર્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org