________________
શ્રી રાયપસેય સુત્ત
દર્શનીય, મનેાહર, પ્રાસાદિક અને અસાધારણ સૌંદયવાળી૧૨ હતી.૧૩
૪
૨ એવી એ આમલકપ્પા નગરીથી બહાર ઇશાન ખૂામાં ખસાલવણ નામનુ એક ચૈત્ય૧૪ હતું.
એ ચૈત્ય ઘણા લાંબા કાળનુ પુરાણું, પૂર્વ પુરુષાએ ગાએલું-વખાણેલું હતું, છત્ર, ધજા, ઘંટ, પતાકા, લામહસ્ત૧૫ મારપીંછી અને વેદિકા વગેરેથી શૈાભિત હતું, ચૈત્યનુ ભાંતળ છાણુ વગેરેથી લીંપીને ચાકખુ' કરેલું અને ભીંતા વગેરે ખડીથી ધાળીને ચકચકતી કરેલી, ઉત્તમ રક્ત ચંદનના થાપાવાળુ, ચંદનના સુંદર કળશૈાથી મંડિત હતું, એના દરેક દરવાજા ઉપર ચંદનના ઘડાવાળાં તારણા બાંધેલાં હતાં,
એમાં ઉપર નીચે સુગ ધી પાણીને છંટકાવ કરીને માટી મેટી માળાએ લટકાવેલી હતી, પાંચ વર્ણનાં સુગંધી ફુલા, કાળા અગર, ઉત્તમ કુદુરુ, તુરુકના ૬ ઉંચા પ્રકારને ધૂપ વગેરે અનેક સુગંધી ધૂપેાથી એ મહેકી રહેલું હતું-જાણે કે સુગંધાને ભરેલા એરડા જ ન હોય?
એ ચૈત્યમાં નટ,૧૭ નાચનારાઓ, જલ્લા, મલ્લા, મૌષ્ટિકા, વિષકા, કૂદનારાઓ, તરનારા, જ્યેાતિષિકા, રાસ લેનારાએ, ભાંડા, કથા કરનારાએ, ચિત્રપટને ખતાવનારાઓ, તૃણુ અને તુંવીણાને વગાડનારાઓ, ભુજગેભાગી શેખી–જના અને મગધા-ભાટા વગેરે રહેતા હતા, એ ચૈત્ય ઘણા લેકામાં અને અનેક દેશેામાં પ્રખ્યાત હતું, ઘણા આહાતા લાકે ત્યાં આહુતિ દેવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org