________________
શ્રી રાયપમેય સુત્ત
પૂજા કરવા, ૧૮ વંદન કરવા અને નમન કરવા આવતા, ઘણા લેાકેાનુ એ સત્કારનું, સન્માનનું અને ઉપાસનાનું સ્થાન હતું, કલ્યાણ અને મંગલરૂપ એવા દેવતા ખુંખંધી ચૈત્યની પેઠે એ, વિનયપૂર્ણાંક પર્યુપાસવાને ચેાગ્ય હતું,
દેવતાઇ શક્તિવાળું, સાચવાળું, સાચા ઉપાયે વાળુ અને હારા યાગાના ભાગે જ્યાં નવેદ્યરૂપે ધરવામાં આવે છે એવા એ ચત્યને ઘણા લેાકેા આવી આવીને પૂજતા-અર્ચતા.
વળી, એ ચૈત્ય, ચારે બાજુ એક મેટા વનડથી ઘેરાએલું હેતું, એ વનખંડ લીલે છમ, ઠંડા હિમ, કયાંય હરી કાંતિવાળા, ક્યાંય નીલી કાંતિવાળા, સઘન છાયાવાળા અત્યંત રમણીય હતા–એ વનખંડ જોતાં જાણે કે મેઘના સમૂહ જ ન હાય એવા ભાસ જોનારને થતા હતા.
ૐ ચૈત્યની ચારે બાજુ પથરાએલા એ પહેાળા વનખંડમાં વચ્ચેાવચ્ચ એક મેઢુ ઉંચુ અશેાકનુ વૃક્ષ હતું, એ પણ આંખને ઠારે એવું, પ્રસન્નતા પમાડનારું ઘણું સુશાભિત હતું.
એ અશાકવૃક્ષની આસપાસ કેટલાંય બીજાં તિલકનાં, લકુચનાં-લવકનાં, છત્રગેાપનાં, શિરીષનાં, સાદડનાં, દધિપણ નાં, લેાદરનાં, ધવનાં, ચંદનનાં, અર્જુનનાં, નીપનાં, કુડજનાં, કદખનાં, ફૅનસનાં, દાડિમનાં, શાલનાં, તાડનાં, તમાલનાં, પ્રિયકનાં, પ્રિયંગુનાં, પુરાત્મક-કુરમકનાં, રાજવૃક્ષનાં અને નંદિવૃક્ષનાં ઉત્તમ વૃક્ષે૧૯ આવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org