________________
૯૬
શ્રી રાયપસેણઈય સુત્ત
તેમને પ્રણામ કર્યા. પછી તેમને મેરપીંછથી પૂજી, સુગંધી પાણીથી પખાળી, સરસ શીર્ષચંદનને લેપ કર્યો, સુવાસિત અંગલુછણાથી તેમને લૂછી અને પછી તે પ્રતિમાઓને અક્ષત એવાં દેવદુષ્ય યુગલ પહેરા વ્યાં. ત્યારબાદ તે વસ્ત્ર પ્રતિમાઓ ઉપર ફૂલ, માળા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર, આભરણ વગેરે ચડાવી તેમને લાંબી લાંબી માળાઓ પહેરાવી અને પાંચે પ્રકારનાં પુષ્પના પગાર ભર્યો. પછી તે જિનપ્રતિમાઓની સન્મુખ રૂપેરી અખંડ ચેખાને સ્વસ્તિક દર્પણ વગેરે આઠ આઠ મંગળ આલેખ્યાં, વૈડુમય ધૂપધાણામાં સુગંધી ધૂપ સળગાવી તે પ્રત્યેક પ્રતિમાઓ આગળ ધૂપ કર્યો અને પછી ગંભીર અર્થવાળા મોટા એકસે ને આઠ ઈદે બેલી તેમની સ્તુતિ કરી.૧૧૭
ત્યારબાદ તે સૂર્યાભદેવ સાતઆઠ પગલાં પાછા ફર્યો, પછી બેસી, ડાબે પગ ઊંચે રાખી, જમણે પગ જમીન ઉપર મૂકી, માથું ત્રણ વાર નીચું નમાવી, હાથ જોડીને આ પ્રમાણે બોલ્યાઃ
અરિહંત ભગવતેને નમસ્કાર, યાવત્ અચળ સિદ્ધિને વરેલાઓ પ્રતિ નમસકાર.
૧૬૮ પછી તે એ સિદ્ધાયતનને વચલો ભાગ, તેની ચારે બાજુને દ્વારપ્રદેશ, મુખમંડપ, પ્રેક્ષાગૃહમંડપ, વજમય અખાડે, બધા ચિત્યસ્તંભે, મણિપીઠિકાઓ ઉપરની જિનપ્રતિમાઓ, બધાં ચૈત્યવૃક્ષે, મહેદ્રવજે, નંદાપુષ્કરિgણીઓ, માણવક ચેત્યસ્તંભેમાં સચવાઈ રહેલાં જિનનાં સકિથાઓ, દેવશય્યાઓ, નાના મહેદ્રધ્વજે, સુધર્માસભા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org