________________
શ્રી રાયપસેય સુત્ત
છે તેવું સ્ફટિક જેવું ઉજળુ ધાળુ દેવદૃષ્ય યુગલ૧૧૬ તેણે પહેર્યું. પછી હાર, અધહાર, એકાવળ, મેાતીની માળા, રત્નાવળ, અંગદ, કેયૂર, કડાં, બેરખાં, કટ્ટારા, દસે આંગનીએ વેઢ વીંટીએ, છાતી ઉપર દોરા, માદળિયું, કડી, ઝૂમણું, કાને કુડળ અને માથે ચૂડામણિ મુગટ વગેરે આભરણા પહેરી પોતાના દેહને એ સૂર્યાભદેવે ઠીક ઠીક સજાળ્યેા. વળી, ગુંથેલી વીંટેલી ભરેલી અને એક બીજાના નાળથી જોડેલી એવી ચારે પ્રકારની માળાએથી પેાતાની જાતને કલ્પવૃક્ષની પેઠે સુશોભિત કરતાં તેણે દિવ્ય પુષ્પમાળ પણ પહેરી.
૧૬૫ એ રીતે અલંકૃત થએલા તે સૂર્યાંભદેવ, બ્યવસાયસભાને પ્રદક્ષિણા કરતા તેમાં આવ્યા અને ત્યાં સિંહાસનારૂઢ થયેા. પછી તે તેના સામાનિક સભ્યાએ તેની સમક્ષ ત્યાંના પુસ્તકરત્નને મૂકયું, તેણે તેને ઉઘાડી વાંચી તેમાંથી ધામિક વ્યવસાયને લગતી સમજુતી મેળવી લીધી.
૧૬૬ એ ક્રમ પૂરો થયા બાદ તે, ત્યાંથી પૂદ્વારે નીકળી નંદા પુષ્કરણીએ ગયા. ત્યાં ગોઠવેલા સેાપાનદ્વારા પુષ્કરણીમાં ઊતરી તેણે પેાતાના હાથપગ પખાળ્યા, પછી ચોખા પરમચિભૂત થઇ હાથીની મુખાકૃતિની જેવી પાણીથી ભરેલી એક મેાટી ધોળી રજતમય ઝારી અને પુરણીનાં કમળા વગેરે લઇ ત્યાંથી તે સિદ્ધાયતન તરફ જવા નીકળ્યું.
૯૫
૧૬૭ સિદ્ધાયતનમાં જ્યાં દેવછંદ છે અને જે બાજુએ જિનપ્રતિમાઓ છે તે તરફ જઈ એ સૂર્યભદ્રેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org