________________
૧૩૮
શ્રી રાયપણુઇય સુત્ત
ક્ષત્રિયપર્ષદાને અપરાધ કરનાર કાંતો પિતાના હાથ પગ ગુમાવે, માથું ગુમાવે અને કાંતે જીવથી જાય.
ગૃહપતિપર્ષદોના અપરાધીને બંધાઈને આગમાં સળગી જવું પડે.
બ્રાહ્મણ૫ર્ષદાને અપરાધી અનિષ્ટ ઉપાલંભ પૂર્વક કુળના વા શુનકના નિશાનથી અંકિત થાય કે નિર્વાસિત થાયહદપાર જાય.
ઋષિપર્ષદાને અપરાધ કરનાર, અતિ અનિષ્ટ નહિ એવી વાણીવડે ઉપાલંભ પામે.
હે પએસી ! ઉક્ત દંડનીતિથી તું પરિચિત છે, છતાંય તું મારી પ્રતિકૂળ વત્ય કરે છે, વિપરીત રહ્યા કરે છે, માટે જ તારે “તું મૂઢતા છે” એવી હળવી પણ મારી આકોશવાણી સાંભળવી પડે છે.
૨૪૧. પએસી બેલ્યો -
હે તે ! મને એમ થએલું કે હું જેમ જેમ આપની પ્રતિકૂળ વર્તીશ-વિપરીત વર્તીશ, તેમ તેમ તત્ત્વને વિશેષ જાણીશ, જ્ઞાનને પામીશ, કરણ અને દશનને અધિક સમજી શકીશ, તેથીજ હું અત્યારસુધી આપની પ્રતિકૂળ વત્ય છું અને વિપરીત છેલ છું.
કેશી મુનિ બેલ્યાઃ
હે પએસી! તું જાણે જ છે કે વ્યવહારકના ચાર પ્રકાર કહેલા છે.
કેટલાક દે તે છે પણ મીઠી વાણી નથી બેલી શકતા. કેટલાકે વાણીને તે મીઠી રાખે છે પણ કશુંય દેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org