________________
૧૨૮
શ્રી રાયપસેય સુત્ત
એ એના ખરા સંબધીઓને મળી શકતા નથી, એ ત્રીજુ કારણ છે.
ચેાથુ કારણ મનુષ્ય લેાકની માથું ફાડી નાખે એવી ભય’કર ગંદકી છે. ૧૪૪એ ગદકી ઉંચે પણ૧૪૫ચારસે પાંચસા ચેાજન સુધી ફેલાય છે અને એ એવી તીવ્ર હાય છે કે દેવ એને સહી શકતા નથી.
દેવ એની પેાતાની ઈચ્છા હૈાવા છતાં ઉપરનાં ચાર કારણેાને લીધે અહીં આવી શકતે નથી. માટે, હે પએસી ! ‘ શરીર સાથેજ જીવ અહીં મળી જાય છે, એથી મરેલે માણસ ફરી અહીં કયાંથી આવી શકે ? ’ એવી તારી સમજ બરાબર નથી.
મરીને સ્વર્ગમાં ગએલા પ્રાણી અહીં નથી આવી શકતા, તેનું કારણુ સ્વર્ગના મેાજશેાખા તરફ તેની વિશેષતમ અભિરુચિ છે, નહિ કે તે નથી જ, તેથી હું પઐસી! તું એમ સમજ કે જીવ જુદા છે અને શરીર જુદુ છે, પણ તે અન્ને એક નથી.
૨૩૪ વળી ફરીને પએસી બેન્ચે
હું ભંતે ! જીવ અને શરીર જુદાં જુદાં નથી તે માટે આ એક જુદો પુરાવા ધ્યાનપૂર્વક સાંભળે
હું ભંતે ! તમે એમ સમજો કે કોઇ એક દિવસે મારી બહારની ઉપસ્થાનશાળામાં મારા મંત્રી વગેરે રિવારથી ઘેરાએલા હું રાજસિંહાસનમાં બેઠા હાઉં, તે વખતે મારા કાટવાળા કોઇ એક ચારને પકડી લાવે, હું તે ચારને જીવતા ને જીવતા લાઢાની કુભીમાં પૂરી ઢઉં, તેના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org