________________
-
-
-
શ્રી રાયપણુઈય સુત્ત
૧૧૧ ૨૦૦ પછી ચિત્ત સારથિએ કેશી કુમારશ્રમણને એમ કહ્યું કે-હે ભગવન્! તમારે રાજા પાસી સાથે શું કરવું છે ? સેયવિયા નગરીમાં સાર્થવાહ વગેરે બીજા ઘણા લેકે છે, જેઓ આપ દેવાનુપ્રિયને વાંદરો નમશે અને આપની સેવામાં રહેશે. તેમ જ એ લેકે આપને ખાનપાન ખાદિમ સ્વાદિમ પ્રતિલાભશે તથા પીઠ ફલક શય્યા સંસ્મારક વગેરે દ્વારા પણ આપને ઉપનિમંત્રિત કરશે.
૨૦૧ સારથિનું આ કથન સાંભળી કેશ કુમાર બેલ્યાચિત્ત! ત્યારે વળી કોઈ વખતે તારી સેયવિયા નગરીએ પણ આવીશું.
૨૦૨ પછી સારથિ કેશી શમણને વાંદી નમી ત્યાંથી પોતાના ઊતારા તરફ જવા માટે પાછે . ઊતારે આવી ઘેડે જોડેલા ચાર ઘંટાવાળા રથમાં બેસી સેયવિયા નગરીથી જે રીતે આવ્યું હતો તે રીતે કુણાલદેશની વચમાં થતોક પાછે ત્યાં જવા નીકળે.
૨૦૩ કેકચિઅર્ધ દેશની સેવિયા નગરીમાં આવતાંજ ચિત્ત સારથિએ ત્યાંના મિયવણ ઉદ્યાનના રખેવાળોને બોલાવી સૂચના કરી કે–હે દેવાનુપ્રિયે ! પાર્થાપત્ય કેશી કુમારશ્રમણ કમે કમે ગામેગામ ફરતા ફરતા અહીં આવવાના છે, તે તેઓ અહીં આવે ત્યારે, દેવાનુપ્રિયે તમે તેમને વાંદજે, નમજે, તેમને રહેવાગ્ય સ્થળમાં રહેવાની અનુજ્ઞા આપજે અને પીઠ ફલક શય્યા સંસ્કારક લઈ જવા નિમંત્રણ કરજે.
તે એવાળાએ ચિત્ત સારથિનું ઉક્ત કથન માથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org