________________
૧૧૨
શ્રી રાયપસેણય સુત્ત
ચઢાવ્યું અને તેઓ કેશી કુમારના આગમનની રાહ જોવા
લાગ્યા.
૨૦૪ મિચવણના રખેવાળાને પૂર્વોક્ત ભલામણ કરી ચિત્ત સારથિ સેયવિયા નગરીએ આવી પહોંચ્યું. નગરીની વચ્ચેાવચ્ચ થતાય તે, પચેસી રાજાના ઘરમાં બહારની ઉપસ્થાનશાળા તરફ ગયા. ત્યાં પહોંચી તેણે ઘેાડાઓને થંભાવી રથ ઊભા રાખ્યા, રથથી ઊતરી રાજા જિતશત્રુએ આપેલું મહામૂલ્ય ભેટણું લઈ તે સારથિ રાજા પચેસી પાસે ગયા, હાથ જોડી રાજા ચેસીને વધાવી તે ભેટછુ તેને નજર કર્યું. રાજા ચેસીએ જિતશત્રુની ભેટ સ્વીકારતાં ચિત્ત સારથિનું સન્માન કર્યું, સત્કાર કર્યાં અને તેને પેાતાને ઘેર જવાની અનુજ્ઞા આપી.
૨૦૫ રાજા પાસેથી નીકળી રથમાં બેસી સારથિ પેાતાને ઘેર આવ્યેા, નાહ્યા, લિકર્મ કર્યું, ખાઈ પીને શુદ્ધ થયે! અને પછી પેાતાના ઉત્તમ પ્રાસાદમાં સુશોભિત સિંહાસને બેઠે. ત્યાં તેની સામે મૃદંગા વાગવા લાગ્યા, ખત્રીશ પ્રકારનાં નાટકા થવા લાગ્યાં અને ઉત્તમ તરુણીએ નાચવા લાગી : એ રીતે તે, ગાનતાનમાં પેાતાને સમય વિતાવતા ઉત્તમ સુખાને ભાગવતે રહેવા લાગ્યું.
૨૦૬ હવે અન્ય કાઈ દિવસે કેશી કુમારશ્રમણે માગી આણેલાં પીઠ પાટીયાં શય્યા અને સંથારા૧૩૩ પાછાં આપી દીધાં અને પેાતે પેાતાના પાંચસે અનગારા સાથે મહાર વિહાર અર્થે નીકળી પડ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org