________________
નથી. અહીં તે “માથા સાટે માલ છે.” “મહીં પડ્યા તે મહાસુખ માણે” એ જ ન્યાય છે. માટે તારે હવે આ જ પ્રયોગ કરવાનું રહ્યું અને હું તારી જિજ્ઞાસા અને આત્માનુભવ સંબંધી તાલાવેલીથી જાણું શકું છું કે એ પ્રયોગને અંતે વિજય તારેજ છે.
પએસી ! એ પ્રયોગ તો ઘણા લોકો કરે છે પણ તેમાંના કેટલાક તો સાધનોમાં જ અટકી પડે છે, કેટલાક બાહ્ય પ્રવૃત્તિમાં જ ફસાઈ જાય છે, કેટલાક નરી પ્રતિષ્ઠામાં જ પટકાઈ જાય છે, માટે તારે એ પ્રયોગ કરતાં બરાબર વિવેક–સાવધાની રાખવી જરૂરી છે.
સાંભળ, કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કઈ બાહ્ય ક્રિયામાં રાચતા અંતભેદ ન કાંઈ. ” બંધ મેક્ષ છે કલ્પના ભાખે વાણી માંહિ વતે મહાવેશમાં શુષ્કજ્ઞાની તે આંહિ. ” વૈરાગ્યાદિ સફળ તો જે સહ આતમજ્ઞાન તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિતણું નિદાન.” ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તે ભૂલે નિજભાન.”
જ્યાં જ્યાં જે જે ગ્ય છે તહાં સમજવું તેહ ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન એહ.” “ હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર
હેય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર. ” “ બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય
અથવા નિજકુળધર્મના તે ગુરુમાં જ મમત્વ. ” તાત એસી ! તારે એકડે એકથી શરૂ કરવાનું છે, ગભરાવાનું કશું કારણ નથી. તે અત્યારસુધીમાં ઈદ્રિયના મનના અને સંકલ્પના જે ઘડા પૂરપાટ દોડાવ્યા છે અને તે અર્થે કોઈના પણ સુખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org