________________
-
--
૧૧૬
શ્રી રાયપસણય સુત્ત
તેમજ જે મનુષ્ય શ્રમણ બ્રાહ્મણની પાસે જવા છતાં પોતાની જાતને હાથ કપડું કે છત્રીવડે ઢાંકી રાખે છે– છુપાવી રાખે છે અર્થાત્ એક ખૂણામાં જઈ ચુપચાપ બેસી રહે છે પણ કશે ખુલાસો પૂછવા આગળ આવતા નથી, તેઓય ધમને સાંભળવાને લાભ ખેાઈ બેસે છે.
પણ હે ચિત્ત ! જે મનુષ્ય આરામ ઉદ્યાન કે ઉપાશ્રયમાં આવેલા શ્રમણ બ્રાહ્મણનો આદર કરે છે, ગેચરીએ આવેલા તેમને વિપુલ દાન આપે છે અને તેમની પાસે જતાં પિતાની જાતને ન છુપાવતાં જ્યાં જ્યાં પ્રસંગ મળે ત્યાં ત્યાં સર્વ ખુલાસા પૂછી લે છે, તેઓ જ ધર્મને સાંભળવાને સમજવાને કે મેળવવાને લાભ મેળવી શકે છે.
૨૧૪ તે હે ચિત્ત ! તારા રાજા પએસીને અમે ધર્મ કેવી રીતે કહી શકીએ, કેમકે તે અમારી પાસે આવતે નથી તેમજ અમારી સામું પણ જેતે નથી.
૨૧૫ પછી સારથિ બેલ્યઃ
હે ભગવન્! કોઈ એક વખતે મારી પાસે કંજ દેશમાંથી ચાર ઘેડાઓની ભેટ આવેલી છે, એ મેં ન રાખતાં પરબારી રાજાને ત્યાં મેકલી આપી છે, તે હે ભગવન્! એ ઘોડાઓના બહાનાથી રાજા પએસીને હું આપ દેવાનુપ્રિયની પાસે લાવી શકીશ; માટે હે દેવાનુપ્રિય! તે સમયે તમે રાજા પએસીને ધર્મકથા કહેતાં લેશ પણ ૧૩૪ ગ્લાન થશે નહિ. તમે તમારે રાજા પસીને ખૂબ છૂટથી ધર્મ કહેજે-લેશ પણ અચકાશે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org