________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
૧૦૯
દરવાજાઓ ખુલ્લા કરી નાખ્યા. તેનું શીલ એટલું બધું પવિત્ર બન્યું કે હવે તે કેઈના ઘરમાં કે અંતઃપુરમાં પ્રવેશતો તોપણ લેશમાત્ર અપ્રીતિકર નહેાતે લાગતું. ચૌદશ આઠમ અમાવાસ્યા૧૩૨ અને પૂર્ણિમાના દિવસમાં તે પૂરેપૂરો ઉપસથ પાળતે, નિગ્રંથ શ્રમણોને નિર્દોષ ખાનપાન ખાદિમ સ્વાદિમ પીઠ પાટીયાં શય્યા સંથારે વસ્ત્ર પાત્ર કામળ પગપૂછયું અને ઓસડસડ આપતો હતો તથા શીલવત ગુણ વિરમણ પ્રત્યાખ્યાન અને ઉપસોપવાસ દ્વારા પિતાના આત્માને ભાવિત કરતો અને સાવથી નગરીમાં જે જે રાજકાર્યો અને રાજવ્યવહારે હતા તે બધાંને જિતશત્રુ રાજાને સાથે રાખીને તે પિતેજ સંભાળતો રહેવા લાગે.
૧૬ આમ કેટલાક દિવસે વીત્યા પછી કોઈ એક દિવસે રાજા જિતશત્રુએ એક મહામૂલ્ય ભેટવું તૈયાર કરાવ્યું. પછી ચિત્ત સારથિને બોલાવીને રાજાએ કહ્યું કે-હે ચિત્ત ! તું સેવિયા નગરીએ જા અને હું આ જે નજરાણું આપું છું તે રાજા પસીને નજર કર તથા મારી વતી એમને વિનંતી કરજે કે તેમણે જે મારા ગ્ય સંદેશ કહી મોકલાવ્યું છે તે મારે મન સાચે અને અસંદિગ્ધ છે. આમ સૂચના આપીને રાજાએ વિશેષ આદરપૂર્વક ચિત્ત સારથિને વિદાય આપી.
૧૯૭ ચિત્ત સારથિ પણ એ ભેટછું લઈ પિતાને ઊતારે આવી, જવાની તૈયાર કરવા લાગ્યા. જતાં પહેલાં તે નાહી ધઈ શુદ્ધ વસ્ત્રો પહેરી કેશી કુમારશ્રમણ પાસે ગયે.
શ્રમણે સારથિને ધર્મોપદેશ કર્યો. ધર્મોપદેશ સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org