________________
શ્રી રાયપાસેણઈય સુત્ત
એ મેઘની પેઠે ગાજતે મૃદંગ-એ બધાંમાંથી નીકળતા મધુર સ્વરો સાંભળતે સાંભળતો દિવ્ય ભેગેને ભેગવતે રહેતે હતે.
૨૨ સૂર્યાભદેવે સમગ્ર જબૂદ્વીપને નિરખતાં નિરખતાં ભારતવર્ષમાં આમલકા નગરીની બહાર અંબાલવણ ચૈત્યમાં આવી રહેલા અને એગ્ય અવગ્રહપૂર્વક સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીરને જોયા.
૨૩ ભગવાનનું દર્શન કરીને તે સૂર્યાભદેવ પહષવાળ, તેષવાળે અને આનંદિત ચિત્તવાળ થશે તથા ભગવાન તરફ એના મનમાં પ્રીતિ થઈ–પરમ સૌમનસ્ય થયું. હર્ષના આવેગથી તેનું હૃદય ધબકવા લાગ્યું, એનાં કમળ જેવાં ઉત્તમ નેત્રો ખીલી ઉઠયાં, આનંદના વેગથી એનાં ઉત્તમ કડાં બેરખાં કેયૂર મુગટ બન્ને કુંડલે અને સુંદર હારથી સુશોભિત છાતી–એ બધું ચલાયમાન–હલુંહલું–થઈ ગયું.
૨૪ નીચે સુધી લટકતા પ્રલંબને અને કંપાયમાન થએલાં બીજાં આભૂષણોને ધારણ કરતો તે સૂર્યાભદેવ ભગવાન મહાવીરને જોતાં જ સંભ્રમ સાથે ત્વરા અને ચપળતાપૂર્વક સિંહાસનથી ઊભું થઈ ગયે, પછી તેણે પાદપીઠ ઉપર ચડી પાદુકાઓ–મેજડીઓ-કાઢી નાખી અને તીર્થકરની સામે સાત આઠ પગલાં જઈ ડાબા ઘૂંટણ ઉંચા કરી જમણો ઘુંટણ ધરણું ઉપર ઢાળી મસ્તકને ત્રણ વાર ધરણું ઉપર નમાવ્યું. પછી જરાક માથાને ઉંચું કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org