________________
૧૪૦
શ્રી રાયપાસેણદય સુત્ત કેશી–હે પએસી! કામ, રાગ, મેહ, વેદ, વેશ્યા અને શરીરને ધારણ કરનારા એ વાયુને તું જોઈ શકે છે?
પએસી–ના, ભંતે! હું તેને જોઈ શકતું નથી.
કેશી–રૂપધારી, દેહધારી, મહી અને રાગી એવા વાયુને પણ તું જોઈ શકતા નથી, તે ઈદ્રિયાતીત એવા જીવને હું તને શી રીતે બતાવી શકું?
પએસી ! ખરી વાત તો એ છે કે, જે મનુષ્ય રાગષથી પર છે, તે ધમસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અશરીરીજીવ પરમાણુપુદ્ગલ શબ્દ ગંધ વાયુ એ આઠ પદાર્થોને સારી રીતે જાણી શકે છે–સમજી શકે છે અને “આ જિન થશે કે નહિ” “આ બધાં દુઃખને નાશ કરશે કે નહિ ? ” એ બે હકીકતેને પણ તેજ જાણી શકે છે. અર્થાત્ વીતરાગ મનુષ્ય એ દસ બાબતોને સારી રીતે જાણી શકે છે; માટે હે પએસી! તું એમ સમજ કે જીવ અને શરીર જુદાં જુદાં છે પણ એક નથી.
૨૪૩ એસી બેહે ભંતે! હાથીને અને કંથવાનો જીવ એક સરખો છે? હે પએસી ! હા. તે બનેના જીવ એક સરખા છે.
હે ભંતે! હાથી કરતાં તે કંથ અ૮૫ કર્મવાળે અ૫ કિયાવાળે અને અ૫ આસવવાળે છે તથા કંથવાના આહાર, નિહાર, શ્વાસોચ્છુવાસ, બળ, વીર્ય અને ઘુતિ વગેરે પણ અ૫ છે, અને એથી ઉલટું, એ બધું કંથવા કરતાં હાથીમાં વધારે છે; આમ હાથીમાં અને કંથવામાં આસમાન જમીન એટલે ચેકો ભેદ જણાય છે, છતાંય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org