________________
નવપદની મહત્તા
આત્માની
અને
અને અવિચળ. અને એ સુખ પાછળ તે પ્રવૃત્તિ ચાલુ જ છે; એ વૃત્તિમાં તે મેળવે છે શું તમે કદી વિચાર કર્યાં છે ? હું નથી ધારતા કે તમે શાંત ચિત્તે બેસીને એક ક્ષણ પણ એવા વિચાર કર્યાં હાય કેઃ “હે આત્મા ! તું અનાદિકાળથી લેચૂકની પ્રવૃત્તિ કરતા આવ્યે છે, મેળવે છે, તે મૂકી જાય છે. ત્યારે તેણે શુ મેળવ્યુ ? ” પ્રવૃત્તિ એટલે શુ? શરીર, આહાર, ઈન્દ્રિયા અને તેના આનંદને પોષતા માહ્ય સાધને. હવે વિચાર કર કે શરીર, આહાર, ઇન્દ્રિયા અને તેના આન ંદને પોષતા સાધનામાંથી એવી કઈ ચીજ છે કે જે સદા સદાને માટે ટકવાવાળી છે ? જવાબ એજ આપશે કે એકે નહિ ! હવે અહી વિચાર કરી કે અજ્ઞાની આત્મા કેવા ગોટાળા કરે છે ! આત્મા ઈચ્છે છે સુખ સુખ પણ નિભેળ અને નિશ્ચળ ! એને સુખ મેળવવા કર્યાં છે અને સાધના મેળવ્યા છે તે તે કહે ચંચળ ! આહાર તે કહે ચંચળ ! ઇન્દ્રિયા તા કહે ચંચળ ! તેના ભાગપલેગના સાધના તે કહે ચંચળ ! ભલા માણુસા ! હવે જરા વિચાર તે કરા કે માવળના આજમાંથી આંખેા ઉગે ખરેશ ? સુખના ધારીને મેળવેલા ચંચળ સાધના દ્વારા તે કદી નિશ્ચળ સુખ મળે ખરૂ ? નિશ્ચળ અને નિભેળ સુખ ક્યારે ?
માટે તેણે જે યત્ના બધાંય ચંચળ ! શરીર
તમે નિશ્ચળ અને નિર્ભેળ સુખ માગે માટે પશુ યત્ન કર્યો છે; પણ તમારા એ થયા નથી. ! તમારા યત્ના કેમ સફળ થતા નથી. તેટલાના
છે. તમે તેને યત્ના સફળ