Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 296
________________ ચારિત્રપદ ૨૪૩ સાગપાંગ વિચાર કરે. બેરીસ્ટર જ્યારે બેરીસ્ટર તરીકે ન્યાયમંદિરમાં કામ કરવાને જઈને ઉભે રહે છે ત્યારે તેને માટે ઠરાવેલ ચકકસ પ્રકારને વેષ પહેરે છે. અહીં ડેસનું-વસ્ત્રોનું મહત્વ છે એ વાત સાચી છે, પરંતુ એ માણસ બેરીસ્ટર તરીકે શોભી જ્યારે શકે છે કે જ્યારે તે બારીસ્ટરી કરવા માંડે છે ત્યારે. બારીસ્ટરી કર્યા વિના એકલો ઝભ્ભો પહેરી લીધે તેથી તે ધારાશાસ્ત્રી કાંઈ શેલી નીકળતું નથી. જૈનશાસન એ વૈજ્ઞાનિક દર્શન છે, આ દર્શનમાં એકલા ગુણની તેમજ એકલા ચારિત્રના વેષની કિંમત હેઈ શકતી નથી. બીજી તરફ એ વાત પણ તેટલીજ વિચારવાની છે કે એકલી ભાવનાની પણ જૈનશાસનમાં કિંમત નથી. એક કસાઈ ખરેખરા હદયથી જૈનતવજ્ઞાનને પુરેપુરૂં વ્યાજબી માનતે હોય, ભાવનાથી તેને પુરેપુરું સ્વીકારતે હોય, પરંતુ આચારમાં ન મૂકે અને વ્યાપારધંધાને નિમિત્ત બકરાં કાપતે રહે, તે જૈનશાસનમાં તે શું પરંતુ વિશ્વના વ્યવહારમાં પણ માન્યતાવાળાનું મૂલ્ય નથી જ ! જનશાસને ભગવાન શ્રી મહાવીર દેવને દીક્ષા પર્યાય ૪૨ વર્ષનો ગ છે અને ગૃહસ્થપર્યાય ૩૦ વર્ષને ગણે છે. હવે જે કે ભગવાનના છેલ્લા બે વરસે તે સાધુના જેવાંજ ગયાં છે; પરંતુ યાદ રાખો કે એ બે વરસે “સાધુ તરીકે ગયાં નથી જ, પરંતુ “સાધુના જેવાં” ગયાં છે અને તેથીજ જૈનશાસને ગૃહસ્થપર્યાયને ૨૮ ને ન ગણતાં ત્રીશને ગયે છે. ભગવાન મહાવીર દેવને

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326