Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah
Catalog link: https://jainqq.org/explore/034382/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 119111746215 HIEITU) णमो सिद्धाणं, VAVAN सानो तवस्सा, मोदसणस्स। ताण मोलाएसव्वसारण णमा आयारयाण.. पारितस्स. sih bin" मानास्स. LOUSSEFTIN उसर :प्रडाशः Rભયાલાલ જ્યચંદ ક પ ડ વે જ Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમ દ્વારકા ધન્થમાલા રત્ન नमो श्रीसिद्धचक्राय । શ્રીસિદ્ધચક માહાભ્ય (પીઠિકા અને નવપદની ૧૦ દેશનાઓ) દેશનાકાર: ધ્યાનસ્થ સ્વર્ગત આગમ દ્વારકા આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સંપાદકઆગમોદ્ધારકશિશુ નિ કંચનવિજય ચીમનલાલ દલસુખ ભાઈ ગાંધી B. com પ્રકાશક:શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી-કપડવંજ ૧. સં. ૨૪૮૯ પ્રત ૧૦૦૦ આગદ્ધારક સં. ૧૩ આવૃત્તિ બીજી વિ. સં. ૨૦૧૯ ' મૂલ્ય રૂ. ૨-૫૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:રમણલાલ જેચંદ શાહ શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ જૈન પેઢી કપડવંજ વિષય શ્રેણિ ૧--પ્રાદુર્ભાવ ૨- કિચિત ૩-જીવન ઝરમર ૪-નમન પ-વિષય કંડિકા ૬ વિષયામૃત ૭-પ્રમાજન ૮ -સહાયક ૯-દેશનાઓ ૧-૧૦ મુક:જીવણલાલ પુરષોત્તમદાસ પટેલ ઉત્કૃષ્ટ મુદ્રણાલય ગાંધીરોડ, પુલ નીચે-અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાદુર્ભાવ પ. પૂ ધ્યાન રથસ્વગત આગામે દ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના આ પુસ્તિકામાં આપેલાં નવપદના (સિદ્ધચકના) ૧૦ વ્યાખ્યાને સિદ્ધચક માહાત્મય નામની પુસ્તિકા તરીકે ઇ. સ. ૧૯૩૫માં શ્રીસિદ્ધચક્ર સાહિત્યપ્રચારકસમિતિએ બહાર પાડયાં હતાં. તેને આજે ૨૮ વર્ષ વીતી ગયાં છે તેથી તેની નકલે અપ્રાપ્ય થઈ છે. આથી આનું મુદ્રણ ફરીથી થાય તે સ્વભાવિકજ છે. તેને માટે મુનિરાજ શ્રીબુદ્ધિસાગરજી મ. મુનિશ્રી પ્રબોધ સાગરજી મ. મુનિશ્રી વિમલસાગર આદિ મુનિરાજેએ પ્રયત્ન ચાલુ કર્યા, અને કપડવંજમાં ભારત જિનિંગમાં થયેલ પૂજન વખતે આ પુસ્તક છપાવવા માટે પ્રેરણા અને ઉપદેશ કર્યો. તેમાં સહકાર મળે. ત્યારબાદ તેઓશ્રી ઊંઝા ચાતુમસ પધાર્યા અને ત્યાંના સંઘ તરફથી સારે સહકાર મળે; એટલે આ કાર્ય વેગવંતુ બન્યું. અને મુદ્રણને આરંભ થયો. તેના સંપાદનની બધી જવાબદારી આગામે દ્ધારક ઉપસંપદા પ્રાપ્ત મુનિશ્રીકંચનવિજયજી મ.ને સેંપાઈ. તેઓશ્રીએ ચીમનલાલ દલસુખભાઈ ગાંધીને સાથે રાખીને સંપાદનનું કાર્ય શરૂ કર્યું અને તે સાંગોપાંગ સુંદર રીતે પૂર્ણ કરી આપ્યું. જે કે વ્યાખ્યાન તે ટુંક સમયમાંજ છપાઈ ગયાં પણ મહારાજશ્રી વિહારમાં હવાથી ચઢિંચત વગેરેમાં ઢીલ થઈ તેથી અત્યારે બહાર પાડીએ છીએ. Page #5 -------------------------------------------------------------------------- ________________ -પૂ. દેશનાકારના તે ઋણમાંથી મુક્ત ન થવાય માટે તેમને યાદ કરીએ છીએ. તેની કોપી કરી લેનારના, પ્રથમ વખતના સહાયક ને પ્રકાશકના, વળી જે મુનિ ભગવતેએ આ પ્રકાશનમાં ઉપદેશ દ્વારા સહાય અપાવી છે તેઓશ્રીના અમે ઋણી છીએ. સંપાદકે કાર્ય સાગપાંગ કરી આવ્યું છે તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. પુસ્તિકાના પ્રકાશન અર્થે જે સદગૃહસ્થાએ આર્થિક સહાય આપી અને પ્રોત્સાહન આપ્યું છે તેમને, તેમજ બ્લેક આદિની મદદ કરનાર શાહ જશવંતલાલ ગીરધરલાલના, તેમજ ઉત્કૃષ્ટ મુદ્રણાલયના માલિક પટેલ જીવણલાલ પુરાતમદાસના તાત્કાલિક કાર્ય અંગે અમે એ સર્વના આભારી છીએ. છેલ્લી વાત એ છે કે આ પુસ્તકના બીજા પ્રકાશનને ઉપગ આરાધકે કમનિર્જર અથે કરે અને આરાધનામાં તે રીતે તત્પર બને તેજ અભ્યર્થના. પુસ્તિકામાં દષ્ટિદષથી, અતિવિશ્વમથી કે કઈ કારણે અશુદ્ધિ કે પ્રવચનકારના આશયથી વિરુદ્ધ જે કાંઈ આવ્યું હોય તે સુધારી વાંચવા નચ વિનંતિ છે. કેટલાક બુદ્ધિગમ્ય જેવા સુધારાઓ પ્રમાર્જન'માં આપ્યા છે. તેને ઉપયોગ વાચક કરશે એવી આશા અસ્થાને નથીજ. લિ. સં ૨૦૧૯ ફાગણ વદ. ૧૩ રમણલાલ જેચંદ શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ યત્કિંચિત શાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્ રનશેખરસૂરીશ્વરજી મહારાજે શ્રીશ્રીપાલચરિત્રસિરિસિરિવાલકહા)ની રચના કરી છે, તે પરના ધ્યાનસ્થ સ્વગત આગામે દ્ધારક શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીનાં સં. ૧૯૦ ના આ માસની શાશ્વતિ આયંબિલની એ નીમાં આપેલ વ્યાખ્યાનને આ સંગ્રહ છે. તેની પ્રથમ આવૃત્તિ સં. ૧૯૧ માં મહેસાણાવાલાની સહાયથી છપાઈ હતી; તેની જ આ બીજી આવૃત્તિ છે. આ વ્યાખ્યાન સંગ્રહનું નામ “સિદ્ધચક્ર મહાત્મય ” છે. આ વ્યાખ્યાને તે જૂનાં થયાં તેને ફરી છપાવવા સુસંગત છે ? એ પણ પ્રશ્ન ઉદ્ભવે. મને લાગે છે કે જરૂર આ સંગ્રહ ફરી છપાવવા યોગ્ય છે. તેનાં કારણે પણ છેઃ (૧) તેમાં અનેક સામગ્રી છે, (૨) અનેક ખુલાસા છે, (૩) અનેરૂ અને અવનવું માર્ગદર્શન પણ છે. આ બધું છે, તે કારણે પૂરાતન હોવા છતાં સનાતન હોય એમ લાગે છે અને તે પારખવાને વિવેક હેય તે તે સમજી શકે તેમ છે. આ આવૃત્તિને સુવાચ્ય અને સુસ્પષ્ટ કરવા જરૂરી વિરામચિન્હ મૂકવામાં આવ્યાં છે; અને બે ત્રણ સ્થળે શાબ્દિક ફેરફાર પણ કર્યા છે. વાચકને કઈ કઈ જગાએ Page #7 -------------------------------------------------------------------------- ________________ ભાષા કાંઈક કડક લાગવાને સંભવ છે. પરંતુ જે સમયે આ વ્યાખ્યાને આપવામાં આવેલા તે પરિસ્થિતિને જો વિચાર કરવામાં આવે તો તેમાં કંઈ અવાસ્તવિક નથી. બધી રીતે વિચારતાં હેતુ, યુક્તિ, દલીલ પુરઃસર સમજવા માંગનાર માટે આ વ્યાખ્યાનોમાં જે સંભારભર્યા છે તે દષ્ટિએ તેનું મૂલ્યાંકન થશે તે તે ઈષ્ટ ગણાશે.” - શ્રીશ્રીપાલચારિત્ર એ કર્મ પુદગલની લીલાનું ચિત્ર છે. તેમાં અકામનિર્જરા અને સકામનિર્જરાનું અર્થાત્ કર્મયુગલના સ્વપર્યાયપરિણમનનું અને તે કારણે હતા જીવના પરપર્યાયપરિણમનનું જેમ ચિત્ર છે; તેજ રીતે જીવના સ્વપર્યાયપરિણમનનું અને કર્મના પર્યાય પરિણમનનું પણ ચિત્ર જોવા મળે છે. કર્મપુદગલના સ્વપર્યાયપરિણમન એજ જીવના પરપર્યાયપરિણમન છે; અને તે છે અકામનિર્જરા અને તે આ કથાની શરૂઆતમાં શ્રીશ્રીપાલની ગગ્રસ્ત દશા અને તેના સેવતીઓના વર્ણનમાં જોવા મળે છે; જ્યારે જીવનું સ્વપર્યાયપરિણમન એજ કર્મયુગલનું પરપર્યાયપરિણમન છે અને તે છે સકામનિર્જરા; અને તે પણ આ કથામાં મયણા સુંદરીના દમનોભાવમાં મૂર્ત થાય છે. કર્મની પ્રબળતાના કારણે જીવ જાણે અજાણ્ય જે સુખદુઃખ અને રાગદ્વેષ અનુભવે છે; રાગદ્વેષ કરે છે, ક્રોધ, માન, માયા અને લેભ એ કષાયમાં મસ્ત બને છેવિષયમાં તલ્લીન બની પ્રમાદાચારણ કરે છે; કૃણ, નીલ, કાપિત એ લેસ્થામાં રત બને છે, અને એ રીતે માત્ર પૌગલિક સુખ મેળવવા રાતે માતે બની ફરે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ અને તે માટે પ્રવૃત્તિશીલ અને છે, ત્યારે તેને અકાનિર્જરા અથવા કર્મનું સ્વપર્યાયપરિણુમ્ન હેાય છે અને તે કારણે જીવના પ્રદેશમાં જે સ્પદન-ચ ચળતા આંદોલન ઉદ્ભવે છે તે જીવના પરપર્યાયપરિણમન છે. અકામનિર્જરાથી કમ છૂટે છે ખરાં, પણ તે સાથે જ નવાં નવાં ગાઢ અને તીવ્ર કર્મ બંધન પણ થતું રહે છે . અને તે ભવભવાંતરમાં વારવાર અનુભવવાનું કાયમ રહે છે. જીવ જ્યારે પ્રબળ બને છે અને તે પેાતાની વૃત્તિ, વાર્તા, વન પર અકુશ રાખી શકે છે અને પેાતાના કર્મની નિર્જરા માટે પરમાથ મેાક્ષ માટે સચિંતન સાણી અને સન માટે જરૂરી દયા. નિયમ, વ્રત, તપ, આરાધના આદિ જીવનમાં ઉતારે છે ત્યારે તેને સકામનિર્જરા અથવા જીવનું સ્વપર્યાયપરિણમન અને કર્મનું પરપર્યાયપરિણમન હેાય છે. સકામનિર્જરાથી પણુ કમ છૂટે છે ખરાં અને કમ્ મંધાય છે પણ ખરાં; તેમ છતાં પણ તે કર્મનું અંતિમ પરિણામ કમનું પાતળા પડવાનું' રડે છે. આમ વારંવાર કર્મનુ' પાતળા પડવાનું બની રહેતાં જીવમાં પછી સમત આચરવાનું બળ આવે છે; સમતા આવી મળતાં જીવ અનાસક્ત અને છે; અને તેના અંતિમ પરિણામે જીવ કર્મના બંધનથી મુક્ત મને છે. આ આખા ચિરત્રમાં ઊંડા ઉતરી જોવામાં આવે તે આ પરિસ્થિતિનું દર્શન હુબહુ થાય તેમ છે. સકામનિર્જરામાં આત્માના પરિણામના કારણે આરાધના થાય છે અને તેના કારણે કર્મના પુદ્દગલમાં પરિવર્તન થાય છે. અકામનિર્જરા અથવા સકામનિર્જરા એ બેય કારણે Page #9 -------------------------------------------------------------------------- ________________ થતા જીવન પર પર્યાય પરિણમનથી કે સ્વપર્યાયપરિણમનથી જીવનાં આત્મપ્રદેશમાં ન્યૂનાધિકતા થતી નથી માત્ર પ્રદેશની ચંચળતા પૂરતી પ્રદેશની હેરફેર થઈ તે પછી સ્થિતિ સ્થાપકતા ધારણ કરી લે છે. આ વસ્તુ આપણે અતિક્રોધ, માન આદિ ઉપર ચઢીએ છીએ ત્યારે આપણે અનુભવી શકીએ છીએ; તેથી ઉ૯ અનાસક્ત અને સમતાવાન પુરુષમાં પણ તેવી સમવૃત્તિ પણ અનુભવગમ્ય છે. પરંતુ કર્મ પુદ્ગલની બાબતમાં તેમ નથી ત્યાં તે તેના સ્વપર્યાયપરિણમન અને પરપર્યાય પરિણમનમાં કર્મનાં પુદ્ગલ વધે છે પણ ખરાં, ઓછા પણ થાય છે અને અંતે તેને ક્ષય થતાં વ્યક્તિની અપેક્ષાએ નષ્ટ પણ થાય છે. અકામનિર્જરા અને સકામનિર્જરા આ રીતે સમજાવ્યા પછી “સિદ્ધચક્ર માહાત્મયનાં વ્યાખ્યાનસંગ્રહના મુખ્ય મુદ્દા પર આવીએ. આ વ્યાખ્યાનમાં ૯પદેશ કેવી રીતે આપ તે વિષે વાત છે. જે શ્રોતા તેને ઉપદેશ એમ શાસ્ત્ર ટૂંકમાં કહે છે. આમાં તે વાત બીજી રીતે રજુ કરી છે. ઉપદેશ ત્રણ પ્રકારે આપવાને છે (1) પ્રભુસંમિત (૨) મિત્રસંમિત અને (૩) કાંતાસમિત વિવેચન દ્વારા આગમપ્રમાણરૂપ પ્રભુસંમિત ઉપદેશ છે, શ્રદ્ધાવાળા માટે આટલું જ બસ થઈ પડશે; વિશેષ કાંઈ નહિ. શ્રદ્ધાવાળા સિવાય કેટલાક જીવ એવા હોય છે કે જે હેતુ યુક્તિ પ્રમાણ વગર વાત જ કરતા નથી, તે તેમના માટે “ મિત્રસંમિત ” વિવેચન તૈયાર છે; હેતુ યુક્તિ પ્રમાણ આપી શકાય તેટલા Page #10 -------------------------------------------------------------------------- ________________ આપીને પણ તે જો સમજી શકે તેમ હાય તા તેમને તે પ્રકારે ધર્મોપદેશ કરવા. આ ઉપરાંત કેટલાક જીવ એવા છે કે જે આગમપ્રમાણ સમજી શકતા નથી; હેતુ યુક્તિ પ્રમાણુ એ માથાકૂટમાં પણ પડવા તૈયાર નથી. તેવા જીવા માટે ‘ કાંતાસમિત · વિવેચન છે. આમાં જીવનચરિત્ર, રાસ કથા સાહિત્ય આવે છે કે જે માલજીવા સહેલાઈથી સમજી શકે છે અને તે પરથી શિખામણ લઈ પેાતાના જીવનમા ઘડે છે. પ્રથમ વ્યાખ્યાનમાં તત્ત્વચર્ચા, હેતુ યુક્તિ પ્રમાણુ આદિ ચર્ચા અને બીજા વ્યાખ્યાનમાં કથા અથવા જીવનચરિત્ર વાચવાની આજે જે પ્રણાલી છે તે આ ઉપરક્ત ત્રણ પ્રકારના વિવેચન લક્ષમાં લઈ ચાજાઈ હાય તેમ લાગે છે. શ્રીસિદ્ધચક્રમાં” નવપદ છે. (૧) અરિહંત (ર) સિદ્ધ્ (૩) આચાય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (f) દર્શન (૭) જ્ઞાન (૮) ચારિત્ર અને (૯) તપ. આમાં (૧) અને (ર) એ દેવતત્ત્વમાં, (૩), (૪) અને (૫) એ ગુરૂતત્ત્વમાં અને (૬), (૭), (૮) અને (૯) એ ધર્મતત્ત્વમાં આવે છે. હવે આપણે એ ત્રણ તત્ત્વના સંક્ષેપમાં વિચાર કરી લઇએ. અરિહંત અને સિદ્ધ' એ એ તત્ત્વા દેવતત્ત્વનાં છે. જીવને મેહનીયકને ક્ષય થતાં ખારમા ગુરુસ્થાને જેને ત્રીજી સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન શરૂ કરવાનું છે, તે પુરૂ કરતાં જ્ઞાનાવરણુ, દેશનાવરણ અને અંતરાય એ કર્મોના ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન, કેવલગ્દર્શન થાય છે. સ કેવળજ્ઞાની Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અરિહંત નથી; પરંતુ જેને તીથ કરનામ કમ ઉદયમાં છે તેજ અરિહંત છે. તેમને આઠ પ્રાતિહાર્યું, ચાત્રીશ અતિશય અને વાણીના પાંત્રીશ ગુણુ એ વધારાનાં હાય છે. આમ તેમને જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, મેાહનીય અને અંતરાય એ ચાર ધાતીકર્મોના ક્ષય કર્યાં છે, પરંતુ વેદનીય, આયુષ્ય નામ અને ગેાત્ર એ ચાર અધાતી કમ તેમને સત્તામાં ને ઉદયમાં છે; અને તે પૈકી તીર્થંકર નામકર્મ ઉદયમાં પણ છે. જે તેઓ વેદતા રહે છે. જેના માટે તેમના ભવાથી ઉદ્યમ છે. સિદ્ધ તા એ આઠે કર્મથી મુક્ત છે, અર્થાત્ તેમણે એ આઠેય કર્મને ક્ષય કરેલા છે. આમ ગુણની અપેક્ષાએ સિદ્ધ અધિક હોવા છતાં ગુણમાં ન્યૂન એવા ‘ અરિહંત ’ને પ્રથમપદ શા કારણે તે પ્રશ્ન ઉદ્ભવે તેવા છે. તેનુ નિરાકરણ એ છે કે દરેક કાળે તીર્થંકર અથવા અરિહંત એ ધર્મના માર્ગ ખુલ્લા કરે છે. કેવળજ્ઞાન પામ્યા પછી સિદ્ધનુ સ્વરૂપ ગુરૂતત્ત્વનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, નવતત્ત્વા, ચાર પ્રકારના ધમ, ખારવ્રત, પાંચમહાવ્રત, જીવનું સ્વરૂપ, અજીવનું સ્વરૂપ, પુદ્દગલ સ્વરૂપ, કમ પગલનું સ્વરૂપ આદિ અાવનાર અરિહંત છે; સિદ્ધ નહિ. સિદ્ધ । કૃતકૃત્ય અન્યા છે. તેમને તે કાંઈ કરવાપણું જ નથી. આમ ભ જીવાને અરિહતના ઉપકાર પ્રત્યક્ષ છે, સિદ્ધના નહિ; તે જ કારણે અરિહંત પ્રથમ પદે છે અને સિદ્ધ ખીજે પદે છે. ગુરૂત્ત્વમાં ત્રણ સમષ્ટિના સમાવેશ થાય છે; (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય અને (૩) સાધુ. પાંચ ઇન્દ્રિને કાબુમાં રાખનાર; બ્રહ્મચર્યની નવ ગુપ્તિના ધારક અને Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પાલક, ચાર કષાયથી મુક્ત; પાંચ મહાવ્રતના ધારક અને પાલક; જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ આઠ પ્રવચન માતાને પાળનાર. આ રીતના છત્રીશ ગુણ સહિત હોય તે આચાર્ય છે. આચાર્યનું કાર્ય પંચાચારમાં શ્રદ્ધા રાખવાનું, તેને આચારમાં મૂકવાનું અને તેને બીજાઓ પાસે પણ શ્રદ્ધા અને આચરણમાં મૂકાવવાનું છે. શ્રી તીર્થકર ભગવતે આચાર્યને ઉચ્ચપદ આપે છે, તેનું કારણ વિચારવાનું છે. શ્રી તીર્થકર ભગવંત ઉપદેશ આપી ધર્મપ્રવર્તન શરૂ કરે છે ત્યારે ગણધરે કે જે આચાર્યો છે તે તેમના ઉપદેશને સૂત્રમાં ગૂંથે છે. આ ઉપરાંત સિદ્ધ અને અરિહંત એ બેની ગેરહાજરીમાં શાસનની ધૂરા આચાર્યો વહે છે. આ જ કારણે તીર્થકર ભગવંતની બાર પર્ષદામાં કેવલીઓનું સ્થાન ગણધર ભગવંત પછી હોય છે. આચાર્ય પછી આવે છે ઉપાધ્યાય, ઉપાધ્યાય ૧૧ અંગ અને બાર ઉપાંગ ભણે અને ભણાવે, આ ઉપરાંત ચરણસિત્તરી અને કરણસિત્તરી પાળે; એમ પચીશ ગુણવાળા ઉપાધ્યાય છે. આ ઉપરાંત ગરછમાંના નવદીક્ષિત, ચીરદીક્ષિત બળદીક્ષિત, લાન, તપસ્વી, અને અન્ય સાધુઓની સંભાળ રાખવાની તેમની જવાબદારી છે. આટલું જ બસ નથી. અવિરત પણે શાસનનાં કાર્યો અને આરાધના થતી રહે તેને પ્રચાર ચાલુ રાખવાનું પણ તેમનું કાર્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, અરિહંત અને સિદ્ધ સિવાયના સર્વ સાધુ સાધુપદમાં સમાઈ જાય છે. જનકલ્પી, વીરકલ્પી, પ્રતિમા ધારી, Page #13 -------------------------------------------------------------------------- ________________ અપ્રતિમા ધારી, પ્રમાદી, અપ્રમાદી, ચૌદપૂવ, દશપૂવર, નવ પૂવર, ક્રમશઃ એકપૂવી, બાર અંગના જ્ઞાનવાળા, અગીયાર અંગના જ્ઞાનવાળા, ક્રમશ: અષ્ટ પ્રવચનમાતા પૂરતા જ્ઞાનવાળા મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, વિદ્યાચારણ, જધાચારણ તપસ્વી, ગલાન, નવદીક્ષિત, સામાન્ય સાધુ આદિ સર્વને સમાવેશ સાધુપદમાં છે. અરિંહત અને સિદ્ધ એ બને સિદ્ધકૃતકૃત્ય બનેલા છે; જ્યારે આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુઓ મોક્ષમાર્ગના સાધક છે, એ ત્રણેને પિતાની મેક્ષ સાધના ઉપરાંત પિતાના અનુયાયી અને આશ્રિત શ્રમણવર્ગની સાધના અને આરાધનાની જવાબદારી ઉપાડવાની છે. આ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે જે આચાર્ય અને ઉપાધ્યાય પોતાની જવાબદારી ઉઠાવે છે, તેમને ત્રીજે ભવે મોક્ષ મળવાની તક મળે છે. એક વસ્તુ વિચારવાની છે. આ “ઓળી” માં જે આરાધના છે તે કેની છે ? કેઈએક અરિહંતને, કેઈએક સિદ્ધને, કેઈએક આચાર્યને, કેઈએક ઉપાધ્યાયને કે કેઈએક સાધુને ઉદેશી આ આરાધના નથી. આ આરાધના તે તે જુદા જુદા વર્ગના સમૂહની અર્થાત્ સમષ્ટિની આરાધના છે. આ કારણે આ “ઓળીની આરાધનાની ઉત્કૃષ્ટતા છે. . આચાર્યશ્રીએ જે રીતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદનું વિવરણ કર્યું છે, તે રીતે આપી શકવાનું મારું ગજું નથી; માત્ર યત્કિંચિત પૂરતી સંક્ષેપ સમજૂતી આપી છે અને તે પરથી વાચકને કાંઈ અભિરૂચિ Page #14 -------------------------------------------------------------------------- ________________ થાય તે વ્યાખ્યાન સંગ્રહમાંથી વધુને વધુ પ્રાપ્ત કરે તે ભાવના છે. હવે આવે છે ધર્મતત્વ –તેમાં (૧) દર્શન (૨) જ્ઞાન (૩) ચારિત્ર અને (૪) તપ ક્રમશઃ આવે છે. હવે એ દરેક વિષે સંક્ષેપમાં વિચારી લઈએ. જીવને આયુષ્ય સિવાયના દરેક કર્મમાં કાંઈક ન્યૂન એક કટાકેટી સાગરોપમ સ્થિતિ બાકી રહે ત્યારે તેને અપૂર્વકરણ-ગ્રંથભેદ થાય; આ ગ્રંથભેદના પરિણામે સમકિત અથવા સમ્યગદર્શન તેને સ્પર્શી જાય. આ પછી પણ અનેક વખત સમકિત આવે અને જાય, પરંતુ તેના અંતિમ પરિણામે ક્ષાયિક સમ્યગદર્શન. દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશ્રમણિ, ક્ષપકશ્રેણિ અને મેક્ષ. સમ્યગ્રદર્શનનું આ અંતિમ પરિણામ. અકામનિર્જરા કરતાં કરતાં જીવ જ્યારે અનંતાનુબંધી કષાયચતુષ્ક (ક્રોધ, માન, માયા, અને લેભ) અને દર્શન મેહનીય તેને ઉપશમ અથવા ક્ષપશમ અથવા ક્ષય કરે ત્યારે તેને ઉપશમસમકિત અથવા શાપથમિકસમકિત અથવા ક્ષાયિકસમકિત પ્રાપ્ત થાય. સમકિત પ્રાપ્તિના ક્રમમાં ત્રણ કારણ છે, (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ, આ જીવે યથાપ્રવૃત્તિકરણ તે અનેક વખત કર્યું હોય છે અર્થાત્ જીવ અનેક વખત અકામનિજ રાથી આયુષ્ય સિવાયના દરેક કર્મની એક કટાકેટી સાગરોપમ સ્થિતિ Page #15 -------------------------------------------------------------------------- ________________ સુધી તે આવે છે, પરંતુ જ્યારે તેમાં પણ પાપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ ઓછી થાય ત્યારે જ તે ગ્રંથીભેદના સ્થાન સુધી પહોંચે. અને તે પછી પણ કાંઈક સ્થિતિ ન્યૂન થાય અર્થાત્ તેને અર્ધ પુદ્દગલપરાવર્ત સંસાર બાકી રહે ત્યારે ગ્રંથભેદ. પરંતુ ગ્રંથભેદે કરવાની તેની પૂરતી તૈયારી તે અપૂર્વકરણ કરે ત્યારે જ થાય અને ગ્રંથભેદ, ગ્રંથભેદ થતાં અનિવૃત્તિકરણ તે નિશ્ચિત થાય જ. આ ત્રણ કરણનું ફળ સમકિત-સમ્યગદર્શનની પ્રાપ્તિ છે. સમ્યગદર્શન અથવા સમ્યકત્વનાં પાંચ ક્રમિક પગથિયાં માની શકાય. અને તે આઃ (૧) સુદેવ સુગુરૂ, અને સુધર્મ પર ઘથી શ્રદ્ધા, (૨) વીતરાગદેવના વચન પર અર્થાત્ જીવ અજીવ આદિ તેની તેમની પ્રરૂપણા પર ઘથી શ્રદ્ધા, (૩) સુદેવ, સુગુરૂ અને સુધર્મ તેમજ જીવ અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા રાખવા છતાં પુણ્યાનું બંધી પુણ્ય માટે કવ્યારાધના, (૪) ભવનિર્વેદ અને તેના પરિણામે કર્મક્ષય અર્થે ભાવ આરાધના અને (૫) ભવનિર્વેદ-સંસારટાળવા અર્થે કરવામાં આવતી આચરણા. આવું સ્પર્શ કરેલ સમકિત શુદ્ધ કરવા, ટકાવવા વિકસાવવાનું સાધન એ સમ્યગુજ્ઞાન. આ જ્ઞાન મેળવવા માટે વાચન, સ્વાધ્યાય, ઉપદેશશ્રવણ, મનન, ચિંતન, નિદિધ્યાસન આદિની જરૂર રહે છે. જીવનું, અજીવનું, દેવનું, ગુરૂનું, ધર્મનું, પુગલનું, કર્મનું આદિ સ્વરૂપ સમજવા માટે પ્રયાસ કરે જરૂરી છે. તે વિના પ્રાપ્ત થએલ દશનગુણ ટકે નહિ, વિકસે પણ નહિ. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હવે આવે છે સમ્યફચારિત્ર, સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાનને જીવનમાં ઉતારવું એ ચારિત્ર. સમ્યગ્ગદર્શનના પાંચ લક્ષણ છેઃ (૧) ઉપશમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા અને (૫) આસ્તિય. જીવનમાં સમતા ધારણ કરી તેને વિકાસ કરે એ ઉપશમ. આવા ઉપશમથી જીવનમાં આવતા અનેક પ્રકારની ભાવિની શાંતિ શક્ય બને છે. મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચછાએ સંવેગ. જન્મમરણ સંસારથી વિરક્ત બનવાની ભાવના તે નિર્વેદ. આધિ, વ્યાધિ અને ઉપાધિ આદિથી દુઃખી જી પર દયા એ અનુકમ્પા અથવા સંસારાસક્ત દુઃખી જીવો પ્રતિ દયા એ અનુકમ્પા અને અતીન્દ્રિય વિષયમાં સમજવાને પ્રયત્ન કરવા છતાં ન સમજાય ત્યાં આગમપ્રમાણમાં શ્રદ્ધા એ આસ્તિક્ય. સમ્યગૂ જ્ઞાનથી આ લક્ષણોને વિકસાવ્યાં છે. જેણે એવાને માટે સમ્યફ ચારિત્ર છે આવું ચારિત્ર યથાશક્તિ પાલન કરી શકાય તે માટે તેના બે પ્રકાર છેઃ (૧) દેશતઃ (૨) સર્વત, દેશતઃ ચારિત્ર શ્રાવકના એક વ્રતથી બારવ્રત ધારણ કરવા, અને પાલન કરવાવડે જીવમાં હોય છે, પરંતુ અહિં તે જે ચારિત્ર આ નવપદમાં સ્થળ પામેલ છે તે સર્વવિરત ચારિત્ર છે. એટલે આપણે તેને વિચાર જરા વિસ્તારથી કરવાનું રહે છે. દેશતઃ વિરત જીવ મોક્ષને ધીમે સાધક છે, જ્યારે સર્વતઃ વિરત ઉતાવળે સાધક છે. બને સાધક છે પરંતુ તેમની શ્રેણિ અને ગુણશ્રેણિ એ બેમાં તફાવત છે. સર્વવિરત જીવના ત્રણગુપ્તિ, પાંચ સમિતિ, દશપ્રકારને, Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ યતિધર્મ, બાવીશ પ્રકારના પરીસહ, પાંચ પ્રકારનાં ચારિત્ર અને ખાર પ્રકારનાં તપ એમ ચારિત્રના સત્તાવન પ્રકાર ગણાય છે. ચાર પ્રકારની ભાવના તેમજ બાર પ્રકારની ભાવના એ શ્રાવક અને સાધુ બન્ને માટે સમાન હેાઈ તેને સમાવેશ આમાં ગણ્યા નથી. ગુપ્તિ ત્રણ છે-(૧) મન, (ર) વચન, (૩) કાયા. અસત્ પ્રવૃત્તિ શકી. મન, વચન, અને કાયાને સત્ પ્રવૃત્તિમાં ચૈાજવાં એ ગુપ્તિ છે. સમિતિ પાંચ છે–(૧) ઇર્ષ્યા, (ર) ભાષા, (૩) એષણા, (૪) આદાનનિક્ષેપ અને (૫) ઉત્સ અથવા પારિષિપાનિકા. ઉપયાગ અને જયણાપૂર્વક વ્યવહાર ચલાવતા સત્પ્રવૃત્તિમાં તલ્લીન બનવું એ સમિતિ છે. જયણાપૂર્વક ગમન-આગમન એ *સમિતિ. સત્ય, હિતકર, પરિમિતિ અને સ્પષ્ટભાષા વ્યવહાર એ ભાષાસમિતિ છે. આહાર, પાણી, ઔષધ આદિ નિર્દોષ મેળવવા અને તેમાં ખેડતાલીશ દાષ તજવા એ એષણાસમિતિ છે. ભૂમિ રૂડી રીતે જોઈ, પ્રમાઈ વસ્તુને લે મૂક કરવી એ આદાનનિક્ષેપ સમિતિ છે. ભૂમિ રૂડી રીતે જોઈ પ્રમાને અનુપયેગી વસ્તુને વિસર્જન કરવી તે ઉત્સસમિતિ. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ આઠ પ્રવચનમાતા ગણાય છે, કારણ કે તેનું રૂડી રીતે પાલન કરતાં ચારિત્ર શુદ્ધ રહી શકે છે અને વિકસી પણ શકે છે. પ્રાણીને દુર્ગતિમાં પડતા મચાવનાર અને આધાર આપનાર ધર્મ છે. તેના દૃશ પ્રકાર છે.(૧) ક્ષમા એ ક્રોધ જીતવાનુ` સાધન છે, (૨) માવ એ માન જીતવાનું સાધન Page #18 -------------------------------------------------------------------------- ________________ છે, સ્વભાવમાં મૃદુતા-કમળતા એ માર્દવ છે, (૩) આર્જવા એ સરળતા છે; તે માયાને જીતવાનું સાધન છે, (૪) શૌચ–ત્યાગ અથવા નિર્લોભતા; એ લોભને જીતવાનું સાધન છે, (૫) સત્ય એ જીવન વ્યવહારની સરળતાનું સાધન છે, (૬) સંયમ ઈન્દ્રિય નિગ્રહ એ વાસનાના નિયંત્રણનું સાધન છે, (૭) ત્યાગ બાહ્ય ઉપાધિને ત્યાગ એ આસક્તિ જીતવાનું સાધન છે, (૮) આકિંચન્ય ભિક્ષુકવૃત્તિને સ્વીકાર; એ માન મર્દનનું સાધન છે. (૯) તપ એ કાયકલેશ રૂપ છે અને તે ઈન્દ્રિયોને કાબુમાં રાખવાનું સાધન છે. અને (૧૦) બ્રહ્મચર્ય એ ગુરૂકુળવાસમાં રહી શીલ પાળવું એ છે કે જેથી અનેક ગુણ, શક્તિ આદિ ખીલે છે. પૂર્વ કર્મના પરિણામ રૂપે અકસ્માત રૂપે આવી પડતા એવા ઉપસર્ગ છે. તેના બે પ્રકાર છેઃ (૧) પ્રતિકૂળ અને (૨) સાનુકૂળ. પ્રતિકૂળઉપસર્ગમાં જીવ સમતા સહેલાઈથી જાળવી શકે છે. સામાકૂળ ઉપસર્ગમાં જીવને સમતા જાળવવા ખૂબ શ્રમ લે પડે છે. આ ઉપસર્ગને સમાવેશ પરીષહમાં થાય છે. સ્વીકારેલ ધર્મજીવનના કારણે તે જીવન જીવતાં આવી પડતા કુદરતી ઉપદ્રવે એ પરીષહ છે. આવા પરીપહથી કંટાળ્યા વિના ધાર્મિક જીવનમાં સમતા ટકાવવાની જરૂર છે, આમ સમતા કેળવતાં જીવને આધ્યાત્મિક વિકાસ થાય છે. પરીષહ બાવીશ છે –(૧) સુધા. (૨) પિપાસા, તૃષા, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દંશમશક, (૬) નગ્નત્વ, (૭) અરતિ, (૮) સ્ત્રી અથવા પુરુષ અથવા વિજાતીય આકર્ષણ, (૯) ચર્યા, (૧૦) નિષદ્યા, (૧૧) શય્યા, (૧૨) Page #19 -------------------------------------------------------------------------- ________________ આક્રેશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ (૧૬) ગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મલ, (૧૯) સત્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) જ્ઞાન અથવા અજ્ઞાન અને (૨૨) અદર્શન. જે સમ્યફ ચારિત્ર સ્વીકાર્યું છે તેના પાલનમાં આવતી ઉપરોક્ત પ્રકારની મુશ્કેલીઓને સમતાભાવે સામને કર એ પરીષહ છે. કષાય અને વેગ એ બેના નિગ્રહ અથે સંયમ છે. તેના પાંચ પ્રકાર છેઃ (૧) સામાયિક. (૨) છેદેપસ્થાપનીય (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂફમસં૫રાય, (૫) યથાખ્યાત. સમતા કેળવવા કરાતું આચરણ તે સામાયિક છે. તે બે પ્રકારનું છેઃ (૧) ઈત્વરિક અને (૨) યાવકથિક. બે ઘડીનું સામાયિક જે શ્રાવક-શ્રાવિકા આચરે છે, તે ઈરિક સામછે. જ્યારે જાવજાજીવ માટે પ્રથમવાર સ્વીકારાતું એવું યાવથિક સામાયિક છે. વડી દીક્ષા વખતે ફરી અપાતું ચારિત્ર એ છેદપસ્થાપનીય ચારિત્ર છે, આવું ચારિત્ર મહાવ્રતમાં દેષ આવે ત્યારે જૂનો દીક્ષા પર્યાય છેદ કરી ફરી પણ આપી શકાય છે. અમૂક પ્રકારની નિયત તપ ક્રિયા કરવારૂપ જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. બાદર, ક્રોધ, માન, માયા, અને લોભને ઉપશમ અથવા ક્ષય કરી સૂક્ષમ, કોધ, માન, માયા, આદિને પણ પણ ઉપશમ અથવા ક્ષય કર્યો છે અને સૂમ લેભને ઉપશમ અથવા ક્ષય કરવાનું બાકી છે તેવા જીવને હેતું સૂમસંપરાય ચારિત્ર છે. ક્ષીણમેહગુણસ્થાનથી આગળના ગુણસ્થાનમાં જીવને ચારિત્ર એ યથાખ્યાત ચારિત્ર છે. આ દરેક ચારિત્રમાં મહાવ્રતનું પાલન એ મુખ્ય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ' ૧૯ પ્રમાદ અને કષાય જીતવા માટે તપ જરૂરનું છે. ઈન્દ્રિયની વાસના પર કાબુ મેળવવા પણ તપની જરૂર છે. તપનું જુદુંજ પદ હોવાથી તેને જુદે વિચાર તે કરવાને છે જ. તપ એ છેલ્લું પદ છે. તે કાયલેશ રૂપ છે. છતાં તે સ્વેચ્છાએ આચરાતું હોવાથી દુઃખરૂપ નથી. તેના બે પ્રકાર છેઃ (૧) બાહ્યા અને (૨) આત્યંતર. બાહ્ય તપના છ પ્રકારે છે. (૧) અનશન, (૨) ઉદરી, (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ; (૫) કાયકલેશ અને (૬) વિવિક્ત શય્યાસન. નિયત કરેલ અમૂક ટંક આહારને ત્યાગ એ અનશન છે. જરૂર કરતાં બે પાંચ કેળિયા ઓછા વાપરવા એ ઉદરી છે. વાપરવાની દ્રવ્ય સંખ્યામાં કાપ મૂક એ વૃત્તિ સંક્ષેપ છે. વિગઈમાંથી એક કે અધિકને ત્યાગ કર એ રસત્યાગ છે. કાયાને સરાવી ધ્યાનમન રહેવું એ કાયકલેશ છે. અને જુદા જુદા પ્રકારે આસન બદ્ધ બેસી અથવા ઉભે રહી કે સૂતા એકાગ્રતા કેળવવી એ વિવિક્તશાશન છે. છેલ્લા બેને આહાર પાણી સાથે સંબંધ નથી. તે માત્ર સમતા અને એકાગ્રતાની તાલીમ માટે છે. અર્થાતર તપના છ પ્રકાર છેઃ (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ઉત્સગ અને (૬) ધ્યાન. જીવનશોધનજીવનશુદ્ધ કરવામાં સાધન એ પ્રાયશ્ચિત છે. આલેચના, પ્રતિક્રમણ આદિ તેના પ્રકાર છે. વડીલ અને ગુણીજનનું બહુમાન એ વિનયગુણ છે. વડીલ. પ્લાન, શિક્ષ, તપસ્વી, આદિની સેવા સુશ્રષા એ વૈયાવૃત્ય છે. વિનય એ આત્યંતર Page #21 -------------------------------------------------------------------------- ________________ ગુણ છે. અને જીવનમાં દેખાડેલી નમ્રતાથી તે ગુણનું દર્શન થઈ શકે છે, જ્યારે વિયાવૃત્ય એ બાહ્યગુણ છે અને તે શરીરદ્વારા કરાતી સેવા મારફત તરત જ દેખી શકાય છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન, સમતા આદિ ગુણ શુદ્ધ કરવા, ટકાવવા, વિકસાવવા સારૂં સ્વાધ્યાય છે. તેમાં વાચના, પૃચ્છના, પ્રતિપૂછના, ચિંતન, મનન, નિદિધ્યાસન આદિને સમાવેશ થાય છે. ઉત્તમ સંહનનવાળા જીવની એકજ વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન એ ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુક્લધ્યાન. આd અને રૌદ્ર એ બે ધ્યાન તજવા લાયક છે, કારણ કે તે સંસારવૃદ્ધિનાં કારણરૂપ છે. ધર્મ અને સુફલ એ બે ધ્યાન મેક્ષના હેતુ ભૂત છે. - ધર્મધ્યાનના ચાર પ્રકાર છે -(૧) આજ્ઞા, (૨) અપાય, (૩) વિપાક અને (૪) સંસ્થાન(લેકસ્વરુપ). વીતરાગની આજ્ઞાની વિચારણા એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. આધિ, વ્યાધિ, અને ઉપાધિ રૂ૫ દુઃખનાં કારણોને વિચાર કરે એ અપાયરિચય ધર્મધ્યાન છે. કર્મના જુદા જુદા વિપાકપરિણામને વિચાર કરવો એ વિપાકવિચય-ધર્મધ્યાન છે. ચૌદરાજ લોકરૂપ જે સંસ્થાનકના સ્વરૂપને વિચાર એ લોકસ્વરૂપ ધર્મધ્યાન છે. શુક્લધ્યાનના ચાર પાયા-પ્રકાર છેઃ (૧) સપૃથ–સવિતર્ક સવિચાર, (૨) અપૃથફત્વ સવિર્તકસવિચાર. (૩) સૂમક્રિયાઅનિવૃત્તિ અને (૪) સમુચ્છિન્નક્રિયાઅનિવૃત્તિ. શુફલધ્યાનના પહેલા બે પાયા વિતર્ક-શ્રુત Page #22 -------------------------------------------------------------------------- ________________ પર અવલંબેલા છે, તેમાં પહેલે પાયે ભેદપ્રધાન અને વિચાર સંક્રમણ સહિત છે. જ્યારે બીજે પાયે અભેદપ્રધાન અને વિચાર સંક્રમણ રહિત છે. પહેલા બે પાયા પૂર્વધરને હેય છે; કઈ કઈ જીવ પૂર્વધર ન હોય તેને ત્રીજુ ધર્મધ્યાન જે ગુફલધ્યાન તુલ્ય છે તે તેને હોય છે. ઉપશમશ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ કરતાં જીવને શુકલધ્યાનને પહેલો પાયે આઠમા-અપૂર્વકરણ, નવમા-અનિવૃત્તિ બાદરસં૫રાય અને દશમા-સૂઢમસંપરાય ગુણસ્થાને હોય છે. ઉપશમણિ કરનાર જીવને અગિયારમાઉપશાંતમહ ગુણસ્થાને પણ સપૃથફવસવિતર્ક સવિચાર ગુફલધ્યાનને પહેલે પાયે હોય છે. પરંતુ તે ધ્યાન પુરૂં થતાં જ જીવન દર્શનમેહ અથવા ચારિત્રમેહને ઉછાળો આવતાં તેનું પતન થતાં તે ક્રમશઃ ગુણસ્થાન ઉતરતે જાય છે અને તે સાતમાં ગુણસ્થાને અથવા ટૂઠા ગુણસ્થાને અથવા પાંચમા ગુણસ્થાને અથવા ચેથા ગુણસ્થાને અથવા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાને એ ક્રમે ક્યાંક કયાંક અટકી જાય છે અથવા છેલ્લે નીચે ઊતરી જાય છે. કેઈ કઈ જીવ જ સાતમા, છટૂઠા, પાંચમા અને ચોથા આદિ ગુણસ્થાને અટકે છે; સામાન્યતઃ તે ઘણા જ મિથ્યાત્વ સુધી પહોંચી જાય છે. ક્ષપકશ્રેણિ કરનારને બારમાં ક્ષીણમેહ એ ગુણસ્થાને અપૃથફત્વ સવિતર્ક સવિચાર એ શુક્લધ્યાનને બીજે પાયે હોય છે, જેના પ્રતાપે તે પિતાના જ્ઞાનવરણ દર્શનાવરણ અને અંતરાય કર્મ ખપાવી કેવળજ્ઞાન, કેવળદર્શને પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેને પિતાનામાં પ્રગટાવે છે. તેમાં ગુણસ્થાને Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કૈવલીને ધ્યાનાંતરિકાદશા હાય છે, પરંતુ તે ગુણુસ્થાનના પ્રાંતભાગે તેને સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ એ શુકલધ્યાનને ત્રીજો પાચા હાય છે કે જેના પ્રતાપે તે મન, વચન અને કાયાના માદર ચાગાને સૂક્ષ્મ બનાવી મન અને વચનના સૂક્ષ્મ ચોગાના નિરોધ કરી શકે છે. સૂક્ષ્મ કાયયેાગના નિરાધ આકી છે ત્યાં તે શુધ્યાનના ત્રીજો પાચા અને સચેાગીકેવલી એ તેરમું ગુરુસ્થાન પુરુ' થાય છે. ચૌદમા ગુણસ્થાને સમુચ્છિન્નક્રિયાઅનિવૃત્તિ એ શુકલધ્યાનના ચાથે પાયે જીવ શરૂ કરે છે અને સૂક્ષ્મ કાયયેાગના તેના પ્રતાપે નિરોધ થતાં શૈલેશીકરણ દશા થઈ જાય છે. અને તે ધ્યાન પુરૂ થતાં જીવ મુક્ત થતાં સિદ્ધિગતિને પામે છે. શુલધ્યાનના પહેલા એ પાયા કષાય નિમિત્તક સંયમ સ્થાનને સ્પર્શે છે; જ્યારે છેલ્લા બે શુલધ્યાનના પાયા ચૈાગનિમિત્તક સંયમસ્થાનને સ્પર્શે છે. કષાયનિમિત્તક સંયમસ્થાનને સ્પર્શતા શુકલધ્યાનના પહેલા પાયાના પરિણામે દશમા સૂક્ષ્મસ પરાય ગુણસ્થાનના અંતે જીવના નાકષાય અને કષાયઆદિ મેહનીય કર્મનાં ઉપશમ થાય છે, જ્યારે બારમા ગુણસ્થાનની શરૂઆતમાં જીવના નાકષાય અને કષાય આદિ મેહનીયને ક્ષય થાય છે. કષાયનિમિત્તક સયમસ્થાનને સ્પર્શતા જીલધ્યાનના બીજા પાયાના પરિણામે જીવના જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, અને અંતરાય એ કોને ક્ષય થાય છે. ચેગ નિમિત્તક સયમસ્થાનને સ્પર્શતાં શુક્લધ્યાનના ત્રીજા પાયાના પરિણામે જીવના મન, વચન, અને કાયા એ ત્રણ માત્તર ચેાગ સૂક્ષ્મ અને છે; તે ઉપરાંત તેના Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ મન અને વચન એ એ સૂક્ષ્મયાગના નિરાધ થાય છે. ચેગેાના નિરોધ થયા છે અને જે ચેગ સૂક્ષ્મ રહ્યો છે તે સૂક્ષ્મક્રિયા ફરી પાછી ફરી પ્રાપ્ત થવાની નથી તેથી આ શુલધ્યાન સૂક્ષ્મક્રિયા=અપ્રતિપાતી કહેવાય છે. યેાગનિમિત્તક સંયમસ્થાનને સ્પર્શતા શુલધ્યાનના ચેાથા પાયાના પરિણામે સૂક્ષ્મકાયયેાગના પણ નિરાધ થાય છે. આમ જે ક્રિયા શાંત થઈ ગઈ છે તે કરી પ્રાપ્ત થવાની નથી તે કારણે આ જીલધ્યાનના આ પાયા વ્યુપરતક્રિયા-અનિવૃતિ કહેવાય છે. ઉપરોક્ત નવપદોનું સક્ષેપમાં વન કરતાં ઘણી વસ્તુએની વિચારણા નથી કરી, કારણ કે વિસ્તાર ભય એ પણ પ્રસ્તાવનામાં જોવાનેા રહ્યો. પરંતુ ખની શકે તેટલી મુખ્ય ચર્ચા કરી છે. વાચક તેમાંથી જે ઉપાદેય લાગે તે સ્વીકારે, હેય લાગે તેના ત્યાગ કરે તે વ્યાજખી છે. આ ઉપાદેય અને હેય ના વિવેક કરવા કઠણ છે. સંસારાસક્ત જીવ પૌદ્ગલિક પદાર્થોને પ્રાધાન્ય આપે તેમ અને, જ્યારે મુમુક્ષુ જીવ આત્માના ગુણધર્મોને પ્રાધાન્ય આપે તેમ પણ અને આમ છતાં 66 સિક માહાત્મ્ય ” આયંબિલની આળી કરનારને ઉદ્દેશીને છે, તેઓને એધથી સમકીત અથવા સમ્યગ્દર્શન સ્પર્શેલું છે એમ માની લઈએ તે તેએ વિવેકથી હૈયને ત્યાગ, ઉપાદેયને સ્વીકાર કરશે તેવી આશા રાખવી નિરર્થક તા નથી. આયંબિલની ઓળી કરનારને જે ક્રિયા કરવાની છે તે કનિર્જરા માટે-મેાક્ષના હેતુએ કરવાની છે; સંપત્તિ, Page #25 -------------------------------------------------------------------------- ________________ રોગનિવારણ, પદગલિક પદાર્થોની પ્રાપ્તિ આદિ અર્થે કરવાની નથી, આ વસ્તુ ભવ્ય જીવ લક્ષમાં લેશે તે તેને આત્મકલ્યાણ થવાનું છે, કારણ કે પૌગલિક પદાર્થોની પ્રાપ્તિ અર્થે કરાતી ક્રિયા ગરલ ક્રિયા છે. ગરલ ક્રિયા દૂધપાકમાં ઝેરનું બિંદુ ભેળવ્યું હોય તેવા દૂધપાક જેવી છે, જ્યારે કર્મનિર્જરા અર્થે કરાતી કિયા એ સકામનિર્જરા કરનાર છે. આ પ્રસ્તાવનામાં ક્ષયે પશમ, મતિમંદતા આદિ કારણે જાણતાં અજાણતાં જે કાંઈ શાસ્ત્રવિરૂદ્ધ, દેશનાકારના આશય વિરૂદ્ધ વિચારાયું હોય, લખાયું હોય, છપાયું હોય તે માટે “મિચ્છામિ દુક્કડું ” માંડવીની પિળ, નાગજીભૂદરની પોળ, દેરાસર પાછળ અમદાવાદ નં. ૧ સં. ૨૦૧૯ ચિ. વ. ૧૩ | ચીમનલાલ દલસુખભાઈ ગાંધી B com. પૂર્તિ-જ્યારે શ્રી મયણાસુંદરી રાજદરબારમાં પરણવા માટે શ્રીશ્રીપાલ કુમારને હાથ પકડે છે, ત્યારથી તેમને કર્મવિવર માર્ગ આપે છે અને પછી તેઓને શ્રી મયણસુંદરીની માફક જીવના સ્વપર્યયનું પરિણમન શરૂ થાય છે. જીવના આ સ્વપર્યાનું પરિણમન એ કર્મયુગલનું પરપર્યાય પરિણમન છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ દેશનાકારની જીવન ઝરમર अचिन्त्यलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः જેનશાસનમાં મુખ્ય આરાધના જેવી છે તેવા શ્રી. સિદ્ધચક્રની “આગમેદ્વારકશ્રીએ જુદી જુદી “નવપદની એળીઓના જુદા જુદા પ્રસંગમાં દેશનાઓ આપી છે. તે દેશનાઓ પૈકી કેટલીક જુદાં જુદાં પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ છે. તે પિકી આ “સિદ્ધચક્ર માહાત્મય” નામની પુસ્તિકા પ્રથમ સંપાદિત થઈ ગઈ છે. એ વાત આગળ પ્રાદુર્ભાવમાં જણાવી છે. આથી યત્કિંચિત ”માં દેશનાકારના જીવનને પ્રસંગ આવે પણ અત્રે તે સ્વતંત્ર આપવાનું હોવાથી ત્યાં તેને નિર્દેશ જ કર્યો છે. આથી દેશનાકારની જીવન ઝરમર અત્રે આપીએ છીએ. જનશાસનમાં “અરિહંત પરમાત્મા સ્વયં ઉપદેશક છે–પ્રવચનકાર છે. જ્યારે “ગણધર ભગવંતે અર્થરુપ પ્રવચનને સૂત્રરૂપે ગૂંથનાર છે, તેથી તેમને સૂત્ર એ આત્માગમ છે અને અર્થ એ અનંતરાગામ છે. બાકી બધાને તે તે સૂત્રના આધારે જ ચાલવાનું હોય છે તે રીતે પૂર્વના મુનિ ભગવંતે ચાલ્યા અને વર્તમાનના મુનિભગવતે ચાલે છે. તે અનુસાર આ દેશનાકાર પણ ચાલ્યા છે. આ “જીવન ઝરમર માં અપાએલી કેટલીક વાત અપ્રગટ હતી તેવી આ.મશ્રીવિજયકમલસૂરિજી મહારાજની હાથની લખેલી પિોથીમાંન મુનિરાજ શ્રી દર્શન વિજયજી (ત્રિપુટી) મ. પાસેથી મેળવેલી છે; એટલે તે પ્રસંગે આ Page #27 -------------------------------------------------------------------------- ________________ “જીવન ઝરમર માં સ્વતંત્ર આપ્યા છે. આ સિવાયની વાતે અને અત્રે નહિ આપેલા પ્રસંગે છે તે ખરા જ, પણ પુસ્તિકા મટી ન કરવાના કારણે શ્રીઆમેદારકની શ્રતઉપાસનામાં જેવા ભલામણ છે. તેમજ બીજાં પણ આગમેદ્ધારકનાં “જીવન ચરિત્ર” જેવા અતિદેશ છે. દેશનાકારના ગુરૂદેવ દેશનાકારના ગુરૂદેવ મુનિશ્રઝવેરસાગરજી મ. હતા. તેઓશ્રી સ્થાનકવાસીના સામા તે સિંહની માફક રહેતા હતા. તેમનું નામ સાંભળીને જ ઢુંઢીયા તે પલાયન થઈ જતા હતા. મેવાડમાં તેઓશ્રીને ઉપકાર હતે. કાઠીયાવાડ પણ તેમને યાદ કરનાર હતું. તે કાળે -તેમનું વચન રાખનારા ઘણા જ સાધુ ભગવર્નો હતા. ઉદયપુરમાં જ્ઞાન ભંડાર દુરસ્ત કરી આપેલે આજે પણ મોજુદ છે. * લીંબડીમાં તે તેમને ઉપકાર આજે પણ ગવાય છે. લીંબડીમાં રાજાને ચમત્કાર બતાવ્યો હતે; અને મંદિરમાર્ગની હેરાન ગતિ દૂર કરાવી હતી. રાજા તેઓશ્રીની સાથે ધર્મચર્ચા કરવા આવતા હતા. રાજાએ દેરાસરના નિભાવ માટે પિસા અને જમીન આપી હતી. એક પ્રસંગમાં રાજાને પલંગ ઉંચે નીચે કરીને ચમત્કાર બતાવ્યું હતું. લીંબડીમાં પાણી ન હતું તે આવવાથી તેમની વાહવાહ બિલાવાઈ હતી. ઢુંઢીયાએ જિનેને વરઘડે કાઢવા દેતા ન હતા તે ઉછાળેલાં નાળિયેરનાં કાછલાં ન દેખાય તે ચમત્કાર બતાવી વરઘેડા કઢાવ્યા હતા. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સવંત ૧૯૪૪માં મુનિ શ્રીમુલચંદજી મ. મુનિ શ્રીઝવેરસાગરજી મ. વગેરે ઠાણાં ૧૦ સંઘપતિ દેવચંદ ને દીપચંદભાઇના સિદ્ધગિરિરાજના સંઘમાં પધાર્યા હતા ને પાલીતણા ચાતુર્માસ કર્યું હતું. ભાવનગરના સંઘની વિન'તિથી શ્રીમુલચંદજી મ. શ્રીવેરસાગરજી મ. વગેરે ત્યાં પધાર્યા હતા. ત્યાં શ્રીમુલચંદજી મ. ની તબીયત બગડતાં બધાને મેલાવીને મુનિ શ્રીઝવેરસાગરજી મને, ઝવેરચંદભાઇ વગેરે બધાને કહ્યું હતું કે મારી પાછળ મારા નાના ચેલા મુર્નિકમલવિજયજીને ૫. બનાવજો. બધાએ આપણી આજ્ઞા પ્રમાણુ તેમ કહ્યું હતું. ત્યારબાદ શ્રીમુલચંદજી મ. ૧૯૪૫ ના વદ ૬ ના અપેારે કાળધર્મ પામ્યા હતા. માગસર સંવત ૧૯૪૫માં મુનિ શ્રીકમલવિજયજી મ. લબ્ધિ વિજયજી મ. હેમવિજયજી મ. થેાભણવિજયજી મ. વગેરે ને લીંબડી ખેલાવી ત્યાં ચાતુર્માસ કરાવ્યું હતું અને ચામાસામાં પન્નવાસૂત્ર ને નંદીસૂત્રના અભ્યાસ કરાવ્યેા હતા. સ'સારી કુટુમ્બઃ-કપડવંજ નિવાસી ગાંધી કુટુમ્બના ભાયચંદના પુત્ર મગનભાઈ ઝરમર નાયકના પિતા હતા અને જમનાબાઇ માતા હતાં. મણીલાલ હેમચંદભાઈના મેાટા ભાઇએ હતા. હેમચંદભાઇ એટલે ઝરમર નાયક. મણીલાલના જન્મ સ. ૧૯૨૯ માં થયા હતા. તેમને ૧૯૪૬ માં મહા સુદ ૧૦ ના કાસિદ્રામાં મુનિ શ્રીમુલચંદજી મ.ના શિષ્ય મહાતાર્કિક પંજાબી શ્રીદ્યાનવિજયજી મ.ના શિષ્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ દિપવિજયજી મ. ના હસ્તે દીક્ષા લીધી હતી અને મુનિશ્રી નિતિવિજયજી મ. ના શિષ્ય શ્રીવિનયવિજયજી મહારાજના શિષ્ય થયા હતા. નામ મુનિ શ્રીમણિવિજયજી રાખ્યું હતું. સંવત ૧૯૪૮ માં પં. કમલવિજયજી મ. ના હાથે વડી દીક્ષા થઈ હતી. સં. ૧૯૭૦ ના કાર્તિક વદ ૨ ના છાણમાં પં. પદવી થઈ હતી અને સં. ૧૯૭૯ માં કાતિક વદ ૩ ના ત્રાપજમાં “સ્વર્ગગમન થયું હતું. | હેમચંદભાઇને જન્મ સં. ૧૯૩૧ ના અષાઢ વદ ૦)) દિવાસાના દિવસે સૂર્ય, ચન્દ્ર, બુધ ગ્રહ ઉત્તમ હતા ત્યારે થયો હતે. માણેકબાઈની સાથે તેમનાં લગ્ન થયાં હતાં. સંવત ૧૯૪૬ માં મુનિ શ્રી ઝવેરસાગરજી મ. પાસે દીક્ષા લીધી હતી ને નામ મુનિ શ્રી કનકસાગરજી રાખ્યું હતું. આ ઉપરથી આ. શ્રીવિજયસિદ્ધિસૂરિજી મ. ના શિષ્ય હતા એમ જે બીજાએ બેલે છે તે સત્યથી વેગળું છે. ખેરજ તેમને સંતાડવામાં આવ્યા હતા. ત્યાંથી અમદાવાદ મુનિ શ્રીસિદ્ધિવિજય પાસે વ્યાખ્યાનમાં તેમને હાજર કર્યા હતા. સાસરા પક્ષે કેસ કરીને વાલિની નિશ્રામાં રહેવું એ કેટથી કરતાં, સાધુ વેષમાં ઘેર આવ્યા હતા. પછી ચોમાસામાં વેષ મુકવો પડયે હતે. પછી ૧૯૪૭ના મહા સુદ ૫ ના લીંબડી મુકામે મુનિ શ્રી ઝવેરસાગરજી મ. પાસે દીક્ષા લીધી હતી અને મુનિશ્રી આનંદસાગરજી નામ રાખ્યું હતું. તે જ દિવસે શ્રી ઝવેરસાગરજી મહારાજે મારવાડથી બાલાવેલા ૫. હેતવિજયજી ગણિ પાસે મુનિ શ્રીકમલવિજયજીને અને મુનિશ્રી આનંદવિજયજીને ભગવતિજીના જંગમાં ને શ્રી આનંદ Page #30 -------------------------------------------------------------------------- ________________ સાગરજીને માંડલીના જગમાં પ્રવેશ કરાવ્યા હતે. શ્રી ઝવેરસાગરજી મ. ની સલાહથી ૧૯૪૭ જે. સુ. ૧૩ ના પં. હેતવિજયજી મ.જે મુનિ શ્રીકમલવિજયજી મ. ને મુનિ આનંદવિજયજીને ગણિ અને પં. પદ આપ્યાં હતાં. અને નવા પંન્યાસના હાથે મુનિ શ્રીઆનંદસાગરજીની -ઝરમર નાયકની વડદીક્ષા કરાવી હતી. આ ઓચ્છવમાં અમદાવાદથી શેઠ મણિભાઈ પ્રેમાભાઈ તથા શેઠ જેસીંગભાઈ હઠીભાઇ પધાર્યા હતા. વરઘોડામાં લીબડી દરબાર પધાર્યા હતા અને વરઘોડામાં દરબારે સારો સાજ આપે હતે. આ ચાતુર્માસ લીંબડીમાં કર્યું હતું. આ ચાતુર્માસમાં-૧૯૪૭ ના શ્રાવણ વદ એકમે લીંબડી ગામના જુના મંદિરમાં પં. કમલવિજયજી મ. ના હાથે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી અને મુનિ શ્રી ઝવેરસાગરજી મ. નવા દેરાસરમાં પુતંરીકસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. આ ઓચ્છવ અને વરઘેડાને ખર્ચ પુરીબાઈએ આપ્યો હતો. ભાદરવા સુ. પથી ત્રણ મહિના સુધી મુનિ શ્રીઝવેરસાગરજી મ. નરમ રહ્યા હતા. ત્યારે પં. કમલવિજયજી મ. અને મુનિ આનંદસાગરજીએ ખુબ જ સેવા કરી હતી. ચોમાસા બાદ સં. ૧૯૪૮ કાર્તિક વદ ૧૧ ના આપણા દેશનાકારને–આ ઝરમરના નાયકને ગુરૂ વિરહ થયે હતે. (મુનિ શ્રી ઝવેરસાગરજી મ. નું સ્વર્ગગમન થયું હતું) લીંબડીના ઉપાશ્રયમાં વ્યાખ્યાનની પાટ ઉપર માથે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લાકડાને ચંદરે છે. તેમાં બે નવા પંન્યાસે અને મુનિ શ્રી આનંદસાગરજીનાં તૈલી ચિત્રો છે. આ ઝરમરના નાયકના પિતા શ્રી મગનભાઈએ ૧૯૫૦ માં મુનિ શ્રીનિતિવિજયજી મ. ના શિષ્ય તપસ્વી મુની શ્રી પ્રતાપવિજયજી મ. પાસે દીક્ષા લીધી હતી ને તેમનું નામ મુનિ શ્રીજીવવિજયજી રાખ્યું હતું. તેમને સંસારી માતા બાઈ જમનાબાઈ પાલીતણામાં ધર્મધ્યાન કરતાં હતાં ને ત્યાં જ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. - મુનિ હર્ષવિજયજી, જીવવિજયજી, આનંદસાગરજી અને મણિવિજયજી મ. સંવત ૧૯૫ર નું ચાતુર્માસ પેટલાદમાં કર્યું હતું. ત્યાં સંવત્સરીનો મતભેદ આવ્યું હતું. જુની પરંપરા પ્રમાણે સકલ સંઘે ત્યાં સંવત્સરી કરી હતી. શેઠ મનસુખભાઈ ભગુભાઈએ ત્યાં આરાધના કરી હતી. તપસ્વીઓને ગુરૂમહારાજના ઉપદેશથી સેનાના વેઢની પ્રભાવના કરી હતી. તે પછી તેમને ત્યાં પુત્ર રત્ન માકુભાઈને જન્મ થયો હતે. મુનિ શ્રીજીવવિજયજી મ. તે માસામાં કાળધર્મ પામ્યા હતા. આ ઝરમર નાયકને અમદાવાદમાં સં. ૧૬૦ જેઠ સુદ ૧૦ ને “ગણિપદ', તેજ સાલમાં અ. સુ. ૧૩ના પં. પદ અને સુરતમાં ૧૯૭૪ ના વૈ. સુ. ૧૦ના “આચાર્યપદ” મળ્યાં હતાં. સુરતમાં સં. ૨૦૦૬ ના વૈ. વ. ૫ ના દેહોત્સગ? થયો હતે. લીંબડી વગેરે ૨૩ ગામમાં થઈને ૫૯ ચાતુર્માસ કર્યા હતાં. દેવલાં વિગેરે અનેક ગામોમાં ઉપધાન કરાવ્યાં Page #32 -------------------------------------------------------------------------- ________________ હતાં તેઓશ્રીના જીવનના વિશિષ્ટ પ્રસંગ માટે આ. શ્ર. ઉપા. જુઓ. શેઠ દેવચન્દલાલભાઈજૈન પુસ્તકેદ્વારકફંડ વગેરે અનેક સંસ્થાઓ સ્થાપી હતી. તેમજ કપડવંજમાં સં. ૧૯૭૨ માં શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ જન પેઠીની સ્થાપના કરી હતી. તેઓશ્રીએ અનેક સ્થળો પર જ્ઞાનભંડારે સ્થાપ્યા છે. આગમવાચના. આગમમંદિરે વગેરે જ્ઞાન પરબના ઉપદેશક અને પ્રાણ હતા. વાદમાં તેઓ અજોડ તાર્કિક ને નીડર હતા. વ્યાખ્યાનના તે તત્ત્વપ્રરુપક હતા. તીર્થ રક્ષા માટે પ્રાણ આપવા તૈયાર હતા. પૂર્વપુરુષની આચરણ તે મુદ્રા લેખ હતે. બહેળે શિખ્યપ્રશિષ્યાદિ પરિવાર અને પવિધ ગુરૂદેવના સમુદાયમાં હતા. - આ દેશનાકાર આગાદ્વારકની આચાર્ય પદવી વખતે સુરતને દશ વર્ષ જુને લાલન શિવજીના પ્રસંગને પડેલો સઘને ઝઘડો મીટાવ્યું હતું. આ ઝરમર નાયકે શરૂઆતમાં પં. ગંભીરવિજયજી મહારાજ પાસે જગ શરૂ કર્યા હતા. ત્યાર પછી અમદાવાદમાં ગણિપદના જોગ પં. શ્રીમવિજયજી મહારાજ પાસે કર્યા હતા ને પદ્દવી લીધી હતી, આચાર્ય મહારાજ શ્રીવિજયકમલસૂરિજી મહારાજે સૂરતમાં આચાર્ય પદ્દવી આપી હતી. તે પ્રસંગે સેનાને મેરૂ બનાવ્યો હતો. નવકારસીઓ થઈ હતી. અંતે-જેઓ શ્રી એ મને અઢારવર્ષ ઉપસંપાદામાં રાખી મારા આત્માનું હીત કરવા રત્નત્રયીની આરાધના કરાવી છે તે આ સિદ્ધચક્રમાહાસ્યની દેશનાકાર, શ્રુતજ્ઞાને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ દ્વારક શેઠ દેવચંદ લાલભાઈ જેનપુસ્તકેદારક, આગમેદયસમિતિઆદિ સંસ્થા સંસ્થાપક, શ્રીજૈનાનંદપુસ્તકાલયાદિજ્ઞાનપરબ સંસ્થાપક, આગમવાચનાદાતા, શિલાના નરેશપ્રતિબધાક, શૈલાનાનરેશ અમારી પટપ્રાપક, શીલાતામપત્રાગાત્કીર્ણ મંદિર સંસ્થાપક, સકલાગમમુદ્રાપક, વાદસમ્રા, ગીતાર્થ સાર્વભૌમ, આગમસમ્રા, વિજયદેવસૂરતપાગચ્છસમાચારી સંરક્ષક, અર્ધપદ્માસનસ્થધ્યાનસ્થ સ્વગત આગમેદારક આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સુરત મુકામે ઝવેરી મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં આદ્વિતીય પટ્ટઘર આ. મ. શ્રી માણેક્સસાગરસૂરિશ્વરજી મ. આદિ ચતુર્વિધ સંઘના મુખે “નવકાર મંત્ર સાંભળતા, અર્ધપઘાસને બેઠેલા, મૌન સ્વીકારેલા, સૌને રઝળતા મૂકી દેહને ઉત્સર્ગ કરીને સ્વર્ગે સિધાવ્યા. અલ્પ વિસ્તાર મારી લખેલી આગમેદારકની શ્રતઉપાસનામાં આપેલ છે. વિસ્તાર બીજી પુસ્તિકાઓમાં પણ છે. પણ આ ઝરમરમાં અમુક નવી વાતે મેલી છે કે જુની છે તેને મુદ્રણ કરવાને માટે આમારો પ્રયાસ થયો છે તે તેની ભૂલનું પ્રમાર્જન મને જણાવી ઉપયોગ કરવા હું પ્રાર્થના કરું છું આગમ દ્ધારક સં. ૧૩ ) - ચે. સુ. ૧ નાગજીભૂદરની પિળ, આપની ઉપસંપદા પામેલ અમદાવાદ કચન નહિ કથિર લી. Page #34 --------------------------------------------------------------------------  Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાનોદ્ધારક સંસ્થાઓના સંસ્થાપક, આગમવાચના દાતા શીલાતામ્રપત્રાગમમંદિરના પ્રસ્થાપક, દેવસુરતપાગચછસામાચારિ સંરક્ષક, ધ્યાનસ્થવગત, આગમ દ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ જન્મ : સ. ૧૯૩૧ અ. વદ ૦)) કપડવંજ, દીક્ષા: ૧૯૪૭ મ. સુદ ૫ લિંબડી. ગણિ : ૧૯૬ ૦ જે. સુ. ૧૦ અમદાવાદ પં, પદ: ૧૯૬૦ અ. સુ. ૧૩ અમદાવાદ. આચાર્ય પદ: ૧૯૭૪ વૈ. સુદ ૧૦ સુરત. દહેન્સગ : ૨૦૦૬ વૅ. વદ ૫ સુરત. - ---૪૦૦ ટક =><૦૭ ><૦ % --- - PHOENIX PRINTING WORKS, AHMEDABAD. Page #36 -------------------------------------------------------------------------- ________________ સાકર સપ્રેમ નમન : I Iril ઉપદેશકો સહાયક સંપાદક પ્રકાશક Page #37 -------------------------------------------------------------------------- ________________ X ૧૨ - ૧૫ વિષય કંડિકા ૧ નવપદજીની મહત્તા ૧-૨૨ આત્માને શે સ્વભાવ. ? પરંતુ વાસ્તવિક સુખ કેવું હોવું જોઈએ ? અભંગ અને અંખડ. નિશ્ચળ અને નિર્ભેળ સુખ ક્યારે ? લક્ષ્ય વિનાની મહેનત સાચે મૂર્ખ કોને કહી શકાય જૈનત્વ પામીને શું કરશે આગામે શા માટે છે શીગડાં જેટલું પાણી ધર્મના કાર્યો માટે વખત નથી આગમના અરિસાને વારસ જૈન અને જૈનતર તહેવારે સરખા નવપદની આરાધનાની વિશેષતા શું બ્લાઇન્ડ ફેથ કેને કહી શકાય નવપદના આરાધનમાં મુખ્યાતા કેની ૨ શ્રીઅરિહંતપદ ર૩૫ર ભગવાન શ્રીગૌતમસ્વામી એમનું વચન તેજ મારું જીવન. કેવળી થયા વિના દેશના નહિ કથની અને કરણીમાં સમાનતા હેતુ, યુક્તિપૂર્વક સમજાવવાની જરૂર મિત્રવાક્યસંબુદ્ધ પ્રભુએ કહ્યું છે માટે આચરો નવપદ નથી ત્યાં તીર્થ નથી નવપદના આરાધન વિના મુક્તિ નથી પ્રભુના ટપાલી કેણ શાસ્ત્રાજ્ઞાઓ તમને સમજાવવી જ જોઈએ ૧૮ ૨ ૫ ૨ ૦ 0 | ૩૩ ૩૪ ૩૫ ૩૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તેનું કહેવું સાંભળશેા નહિ શ્રદ્દાનુસારી તે શંકાજ ન કરે હેતુવાદથી નવપદને ટકા એ નવપદ કયા કયા માક્ષના દ્વાર બંધ ક્યારે આરાધનાને અંતે હેતુ શા મેાક્ષને માટે નવપદની આરાધના શ્રીપાળના રાસ કેમ રચાયા રાસ સાંભળવામાં પણ હેતુ શા ચેાથેા ખંડ વહેંચાય ત્યારે શ્રીપાળચરિત્રમાં તત્ત્વ સ્થાન યાદ રાખા નવપનુ સ્વરૂપ ધ્યાનમાં લે આત્મા દુગુ ણાથી ઘેરાએલા છે આત્માની અનંત શક્તિ અરિહંત ભગવાન પહેલા કેમ તીર્થના આરંભ કરનાર કાણુ છ છ મહાસમ્રાટા સામે યુદ્ધ શત્રુઓ કાણુ કાણુ અરિહંત ભગવાનની મહત્તા શાથી રસાયણ કરતાં રસશાસ્ત્ર જરૂરી છે ૩ શ્રીસિદ્ધપદ પદ-૭૮ જૈન મૂળમાં અભવ્ય આત્મા હોય . શુદ્ધ દેવ સ્વયં પ્રકાશક છે કેવળજ્ઞાન વિના બધું નકામું આગમ એ આંધળાની લાકડી છે આત્માની સ્થિતિ વિચારા પૈગલિક ચીજ એ આપણી મિલ્કત નથી ભવ્યપણાને સભામા ૩૭ ૩૮ ૩૮ ૩૯ ૪૦ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૩ ૪૪ ૪૫ ૪ ४७ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ પર * ? ? ? ૧૬ ૧૯ ૬૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ૬૫ ૬૮ ૭૦ અઢાર દેશના નાશક કેણ અંતિમ સ્થાન કર્યું અરિહંતને ઉદ્યોગ શા માટે સિદ્ધપદ એટલે અખંડ આનંદ છેવટની સત્તા કોની સિદ્ધપદ મળે જ છુટકે ધાડપાડું હોય ત્યાં કમાણુની કિંમત નથી સિદ્ધત્વ એ અમૃત સ્થાન સિદ્ધપણું કાળને પણ ખાય છે. સિદ્ધત્વ એટલે અમરપટે છેલું ચેય શું રાખશે અરિહંતે કેને ઉપાસે છે સિદ્ધોની આરાધના શા માટે સિદ્ધ એટલે બધાથી મુક્ત અરિહતે પહેલા પછી જ સિદ્ધ અરિહંત એ કમાણીનું સ્થાન સિદ્ધત્વ એ કાયમનું સ્થળ સિદ્ધત્વ પ્રાપ્તિના માર્ગે સિદ્ધત્વના પ્રકાશક કાણું ? સિદ્ધત્વની અજબ સમાનતા. સાચી સમાનતા હેતુ શો રાખશે ? દેવપદો કહ્યા, હવે કોણ ? ૪ શ્રી આચાર્યપદ ૭૯-૧૦૮ #રણ વિના કાર્યની શક્યતા નથી ગમે તે દષ્ટિએ આરાધના થાઓ તે પણ તે કર્તવ્ય છે. દ્રવ્ય આરાધના અને ભાવ આરાધના આરાધના હોઈ શકે જ નહિ ૭૩ - ૭૪ ૭૫ ७६ ૭૭ 92 T Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શાની આજ્ઞા સ્પષ્ટ છે વસ્તુ તેના યોગ્ય સ્થાને જ શોભે કર્મ માન્યા વિના છુટકે જ નથી ધર્મને પંથે આગળ શી રીતે વધાશે ? તત્વવેત્તા કર્મવાદ કેમ કબુલ રાખે છે ? દ્રવ્યક્રિયાને નાશ ઈચ્છવા યોગ્ય નથી. સિદ્ધચક્ર એટલે સર્વસ્વ. આચાર્યાદિકની જરૂર જ નથી કે શું ? . ગુરૂતત્વમાં આચાર્યનું સ્થાન પહેલું કેમ ? આચાર્યોના ઉપકાર પર દષ્ટિ ઠેરવો. કામ ૩૦ વર્ષ, ફળ એકવીશ હજાર વર્ષ ! ભગવાનને પિતાને નિર્ણય સાંભળો. શાસનની માલિકી કેની જાણવી ? ઐતિહાસિક ઉદાહરણ જુઓ એક રીતે તીર્થકરથી પણ વધારે પંચાચાર પાળે તે આચાર્ય કેવળીઓનું સ્થાન કયાં છે ? તેમજ પર્ષદામાં ગણધરનું સ્થાન કેવળી ફરતાં આગળ કેમ ? આચાયની અમર વ્યાખ્યા ૫ શ્રીઉપાધ્યાયપદ ૧૦૯-૧૩૫ સંસકારે કાયમ શી રીતે થાય ? સૂત્રોને બેવડ પ્રતાપ સૂત્ર રચનાને લાભ જુઓ એ અમર મહાદુર્ગ ! લાખ રૂપીયા ઉધારી મૂકે, તે એ વાંધો નથી સજાની પાત્રતા ક્યારે સંભવે ? ચારિત્રને કોણ ટકાવી રાખે છે ? ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૭ ૧૧૧ ૧૧૨ ૧૧૩ ૧૧૬ ૧૧૭ ૧૨૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૧ ૧૩૩ ૧૩૮ ૧૪૦ ૧૪૨ ૧૪૪ “ઘર ફુટે “ઘર” જાય છે !” સુત્રો એ સંરક્ષાની ઢાલ છે સૂત્ર માન્ય છે તેને બધું માન્ય છે આગમ એટલે આરિસે. ઉપાધ્યાયનું મહાન કાર્ય સાધુઓ પણ ગૃહસ્થ જેવાજ છે વિછુડાને વિજય ! દુજેને એ વછીના જાતભાઈ છે ૬ શ્રી સાધુપદ ૧૩૬-૧૬૨ “ઓ બાપરે !” એ શાથી બોલાય છે ? ક્રિયા ને સંસ્કારરહિતનું વ્યાજબી સ્થાન વ્યાખ્યાન સારું કે વખાણ ? સંસ્કારોને નામે “ . ” નમો અરિહંતાણું , દવા દેખાય છે પણ ધર્મ ખાવા જાય છે વ્રત અને ઉપવાસની આવશ્યકતા સાધુપદની મહત્તા કેટલી ભારે છે ? પાઘડી બંધાને સંધ” “શ્રી સંધ” એટલે કે ? લિંગભેદન શાસ્ત્રીય અર્થ વિચારે. અન્યલિંગસિદ્ધમાં પણ ઈરછાથી સાધુપણું તે છેજ સઘળા સાધુ સમાન સાધુની સમાનતાને શાસ્ત્રોને ટેકે ૭ દર્શનપદ ૧૬૩-૧૯૦ તવ શુશ્રુષા અને રસ શુશ્રષા બીજો પ્રયત્નજ ક્યાં છે આરાધના એ નવરાનું કામ નથી ૧૪૬ ૧૪૮ ૧૫૦ ૧૫૧ ઉપર ૧૫૩ ૧૫૪ ૧૫૬ ૧૫૮ ૧૫૯ ૧૬૪ ૧૬૬ ૧૬૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૩ ૧૭૪ ૧૭૬ ૧:૨૮ ૧૮૦ ૧૮૧ ૧૮૪ ૧૮૬ ૧૮૭ ૧૮૫ ધર્મકાર્યો એટલે ફરજ ક્ષયરોગ પણ મટે શી રીતે ? પાંચ પદેનું સ્વરૂપ સમજે મેક્ષરૂપી કાર્યનું કારણ શું ? સમ્યક્ત્વની અપાર મહત્તા સમ્યક્ત્વ એ ભૂમિકા છે શાસનમાં અંખડ વફાદારી જોઈએ ? એક માત્ર આગમની પરવા ? આચાર્યદેવ કમલપ્રભુસૂરિજી તીર્થંકરનામકર્મ પળમાં ખલાસ ! નિગોદમાં પણ સમ્યકત્વની મહત્તા સમ્યગૂ-દર્શનની સરળ વ્યાખ્યા સમ્યગુદર્શન એટલે રત્નદીપ ૮ શ્રી જ્ઞાનપદ ૧૯૧-૨૧૬ જડમાંથી ચેતનમાં જૈનશાસનને મુદ્રાલેખ શું ? ઉદ્દેશ શું હોવો જોઈએ તે વિચારે માંગણીમાં પણ “ ત્યાગ ” સમ્યક્ત્વપ્રાપ્તિ પછીની અપૂર્વ સ્થિતિ એ ભવ્ય આત્મપરિણતિ સ્વપ્નમાં પરણે તો એ ખુશખુશાલ ! બૈરાં છોકરાં અને પૈસાટકાથી છુટા પડજે !” પરિગ્રહ સારો કે ખરાબ ? મહારાજા શ્રેણિક અને અભયકુમાર “મેક્ષ એજ સાધ્ય” ધક્કો મારીને મોક્ષે લઈ જવાતા નથી. જ્ઞાનની આરાધના શી રીતે થાય ? ૧૯૨ ૧૯૬ ૧૯૭ ૧૯૯ ૨૦૨ ૨૦૪ २०४ ૨ ૦૭. - ૨૧૦ ૨૧૨ - ૨૧૪ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ૨૨૯ ૪૦ ૯ શ્રીચારિત્રપદ ૨૧૭-૨૪૭ સિદ્ધ, સાધક અને સાધના ૨૧૮ સાધન વિના સાધ્યની પ્રાપ્તિ નથી ૨૨૦ આપણે હીરે પારો નથી. ૨૨૧ પણ ” અને “જ 'તફાવત ૨૨૩ ખરેખર આનંદ ક્યારે ? લાખ રૂપિયાની લેટરી ૨૨૭ એક કલાકમાં “મારૂં ઘર પલટાય છે” ચારિત્ર સમ્યકત્વ સાથે કરશે તે ભરશે” એટલું જ બસ નથી ૨૩૧ કર્મબંધનનું કારણ શોધે ૨૩૩ જૈનશાસન અને પચ્ચકખાણ ૨૩૪ “ ભજ્યા એટલા રામ અને નાહ્યા એટલું પુરય” ૨૩૫ ચારિત્ર વિના મોક્ષ નથી ચારિત્ર એટલે શું તે વિચારે જૈનશાસન એ વૈજ્ઞાનિક દર્શન છે ૨૪૦ “સાધુત્વની પ્રાપ્તિ ક્યારે થાય ? ૨૪૫ ૧૦ શ્રીત૫૫દ ર૪૮૨૬૫ તપ નથી તે સિદ્ધિ નથી ૨૪૮, ત્રણ દલાલ ૨૪૯ “મન” સર્વથી મોટો દલાલ છે ૨૫ર મનને મારવાને ઉપાય શોધો ૨૫ આરાધવા લાયક તે સાધુઓ જ છે વ્યાજ ભર્યું પણ મુદ્દલ બાકી છે ? ૨૬૦ કર્મને નાશ કેવી રીતે થાય ? ૨૬૨ “તપ” એ તે સૂર્યથીએ સુંદર છે તપની આરાધના શી રીતે થાય ? ૨૬૪ ઉપસંહાર ૨૬૬-૨૨ ૨૩૭ ૨૫૭. ૨૬૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ વિષયામૃત ૧-શાસ્ત્રકારોએ નવપદની ઉપાસના જૈનોના ખાસ કર્તવ્ય રૂપે શા માટે વર્ણવી છે ? મનુષ્ય અખંડ અને અભંગ સુખ ઈચ્છે છે. આગમએ જૈનેને વારસામાં મળેલા દીવ્ય આરિસે છે. જૈનત્વની પ્રાપ્તિ થઈ હોય તેને પ્રાથમિક ધર્મ કર્યો ? ધર્માચારણ એ નવરાશને બંધ નથી, પરંતુ જગત પિતાના પૌગલિક જીવનને ઉપયોગી માનતું હોવાથી ધર્માચરણને નવરાશનું કામ સમજે છે. આ ભયંકર માન્યતાનું પરિણામ શું આવે ? ર-નવકારમંત્રમાં સિદ્ધ કરતાં અરિહંત પ્રથમપદે શા માટે આવે છે ? સિદ્ધપદવી અરિહંતથી વધારે ગૌરવશાળી હોવા છતાં તેમની ઉપાસના અરિહંત પછી શા માટે રાખવામાં આવી છે ? સિદ્ધ એ સર્વોત્કૃષ્ટ સ્થાન છે, પરંતુ સિદ્ધત્વના પ્રકાશક શ્રી અરિહંત ભગવાન છે. અરિહંત ભગવાનની ઉપાસના વખતે ધ્યેય તે સિદ્ધત્વની પ્રાપ્તિનું જ હોવું જોઈએ અને તે ધ્યેય હોય તે જ ભવ્યઆત્મા છે. ૩-સિદ્ધપણુની પ્રાપ્તિ ક્યારે અને કેના દ્વારા થઈ શકે છે ? શ્રીઅરિહંત ભગવાન દ્વારાજ સિદ્ધત્વની પ્રાપ્તિ છે. સિદ્ધત્વ એટલે અમુલ્ય સમાનતા પણ એ સમાનતા એનાકિસ્તાની સમાનતા નહિ. અઢારે દેશે સદાને માટે ટાળવાનું અને ચાર રને સદાને માટે પ્રાપ્ત કરવાનું સ્થાન એટલેજ સિદ્ધત્વ. કાળ સર્વને ભક્ષક છે, પણ સિદ્ધત્વ એ તો કાળનું ભક્ષણ કરે છે. ૪-આચાર્યપદની મહત્તા અને આચાર્યોને હાથે થયેલી ભવ્ય શાસનસેવા. જે આચાર્યો ન હોત તો શાસન ઉપરના હલ્લાઓને નાશ કરવાનું અશક્ય હતું. ભગવાને કથેલા અનુપમ જ્ઞાનને સાચવનારા આચાર્યો જ છે. શાસનના માલિક આચાર્ય છે. કેવળીઓ કરતાં અમુક સગોમાં આચાર્યોનું સ્થાન આગળ છે. પંચાચાર અને આચાર્યોને સંબંધ. એક એતિહાસિક ઉદાહરણ –કાઠિયાવાડના Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકેએ દર્શાવેલી અપૂર્વ આચાર્યભક્તિ. એક રીતિએ આચાર્ય તીર્થકરથી પણ વધારે છે. આચાર્યની વિરાધના તે અરિહંતાદિકની જે વિરાધના છે. ૫-ઉપાધ્યયપદની શ્રેષ્ઠતાને વિચાર. આખા ગચ્છની અને તેના અનુયાયીઓના ધર્મ પ્રવર્તની સંભાળ રાખવાનું કાર્ય ઉપાધ્યાય મહારાજનું છે. ઉપાધ્યાય એ શાસન સૈન્યના નાયક છે. ઉપાધ્યયને અને સૂત્રોને નિકટ સંબંધ. પ્રાચીનકાળમાં ગુરૂપદમાં ઉપાધ્યાયજીનું સ્થાન. પાંચે પ્રકારના સ્વાધ્યાયથી તન્મયતા મેળવવાનું ઉપાધ્યાયનું કાર્ય છે. ચારિત્રને ટકાવી રાખવાનું કામ ઉપાધ્યયનું છે. નવ દિક્ષિત ઈત્યાદિની ચારિત્રરક્ષા અને સઘળા ગચ્છની ધાર્મિક પ્રગતિ એને માટેની અખંડ અને અભંગ જવાબદારી ઉપાધ્યાયજીને શીરે છે. ૬–સાધુત્વ એ સઘળા બીજા ઉત્તમ પદનું મૂળ છે. સાધુ કોને કહેવા ? સાધુત્વના નિંદકે તે શાસનના ઘેર શત્રુઓ છે. સાધુઓના અનેક પ્રકાર છતાં સઘળા સાધુઓની શાસને સ્વીકારેલી સમાનતા. સાધુત્વના સ્વીકાર વિના કેઈમેક્ષે જઈ શકતું નથી. જેઓ એમ કહે છે કે અન્ય લિંગે મોક્ષ શક્ય છે; તેઓ અન્ય લિંગને અર્થ જાણતા નથી. સાધુતા નહિ તે સિદ્ધતા નહિ. સાધુ એ શાસનમહારાજના સિપાઈઓ છે. સાધુની સેવા એ શ્રાવકશ્રાવિકાઓને સપાએલું કર્તવ્ય છે. ૭–સમ્યગદર્શન એ એક જૈનશાસને જગતને આપેલ સુવર્ણ સંદેશ છે. જે સમ્યગદર્શનને ત્યાગ કરે છે તે આત્મા જીતેલી બાજી હારી જાય છે. કેઈ પણ મહાપદની પ્રાપ્તિ સમ્યગ્ગદર્શન વિના થઈ શકતી નથી. માત્ર સત્ય અસાયને જુદા જુદા કરીને દેખાડનારી અભૂત આંખે એટલે સમ્યગૂન. કોઈ પણ જાતના તેલની જરૂર વિના સતત બળ રહેનારો સમ્યગદીપ એ જૈનહદયનો શણગાર છે. સમ્યગદર્શન વિના અરિહંતપદની પ્રાપ્તિ પણ તદ્દન અશક્ય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૩ -જ્ઞાનની અપૂર્વ મહત્તા. જ્ઞાન એટલે શું ? જ્ઞાન જ્ઞાનીની આરાધના કેવી રીતે કરી શકાય ? જ્ઞાનગુણ એકલે જ પૂવા ગ્ય છે કે જ્ઞાની પણ પૂજવા યોગ્ય છે ? જ્ઞાન અને સમ્યગદર્શન વચ્ચે રહેલે તફાવત. જ્ઞાનપ્રાપ્તિના બે માર્ગો છે. બે માર્ગમાંથી કયે માર્ગે મેળવેલું જ્ઞાન ઉત્તમ છે ? જીવાદિકતવનું જ્ઞાન મેળવવા માટે જોઈતી સુયોગ્યતા. જ્ઞાન એ મોક્ષનું કારણ ક્યારે બને છે ? ૯-એ મહામહિમાવંત ચારિત્રપદ. ચારિત્ર એટલે સાધુને વેષ જ છે એમ ન સમજે. ચારિત્ર નથી તે કાંઈ નથી. ચારિત્ર વિના સિદ્ધિ નથી. વગર ચારિત્ર લીધે જ મોક્ષ મેળવવાની જેઓ આશા બતાવે છે તેઓ મહાધૂર્ત છે. અઢાર પાપસ્થાનકેન વસરાવવાથીજ ચારિત્રની પ્રાપ્તિ નથી. ચારિત્રપદમાં અશુભને ત્યાગ અને શુભની પ્રવૃત્તિ એ બેની આવશ્યકતા. જ્ઞાનગુણુ પૂજનીય છે; પરંતુ માત્ર એકલા જ્ઞાનગુણને ધણું પૂજવા યોગ્ય નથી. જ્યારે ચારત્રિ અને તેને ધારક બને પૂજવા લાયક છે. એ ચારિત્રની વિશેષતા છે. ૧૦-સાચું તપ કોને કહેશે ? તપ વિના કોઈપણ પદની સિદ્ધિ નથી. આત્મધ્યાન કરવાથી તપની આવશ્યકતા ટળી શકે છે ખરી કે ? કદી જ નહિ ! આત્મજ્ઞાન તપથીજ જન્મે છે. અરિહંતાદિ સઘળા જ તપને આશ્રય લેતા હતા. તપના બાર ભેદ તપની સૂર્ય સાથે સરખામણું. જ્યાં તપને પરમ પ્રકાશ પ્રકટે છે, ત્યાં કર્મના સઘળાં અંધકાર-પડિલે તુટી પડે છે. સંચિત કર્મોને નાશ કરવા માટે મોક્ષહેતુ હોય એવું તપ સિદ્ધ રસાયણ છે. તપ નથી તે સિદ્ધિ નથી. Page #47 -------------------------------------------------------------------------- ________________ પૃ ૧૧ ૫૧ ૫૬ ૫૭ ૬૩ ૧૬ ૬૯ ” * * ૯૧ ૯૮ ૧૦૩ ૧૦૭ ૧૧૯ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૬ ૫૦ 2 ૧૬ ૧૫ ૧૪ ૧ ૧૩ ૧૦ ૧૫ ૨૨ ૨૪ ૨૦ W ૨૪ ૧૦ ૨૪ ૧૭ ૧૬ ૧૬ ૨ ૨૩ પ્રમાર્જન અશુદ્ધ જે તે કિડવા ત્રણ પણુ અની અર્થાત્ પણ જેમને અરિહંતા સ્વાદેન્દ્રિયના જીવનદશા પણ નિકાચિતક તે તાડી શકાય છે. કમથી तित्थगर तित्थं શાન રીતે તે અને સમ્યગ્જ્ઞાનમાં શુદ્ધ જો તા કિડવા સ્પમય સાથેના શંકા ચાટીને સૂત્રને ચાટ તીર્થંકર भवकला ચાર પણ અર્થાત્ સિદ્ધોને પણ જેની તેમને અરિહંત રસનેન્દ્રિયના જીવનીભ્રંશા નિકાચિત કશું તાડી શકાય છે ? કાયાથી तित्थगरे तित्थं १ શાસન રીતે સમ્યગ્રજ્ઞાન હૈય હાય અને તેમની અને તીર્થંકરાની સાથેના ચાટવાથી સૂત્રનેા ચાટવા ગણુધર भवफला Page #48 -------------------------------------------------------------------------- ________________ પૃ ૧૩૮ ૧૪૫ ૧૪૬ ૧૫૧ ૧૫૫ ૧૬૦ ૧૬૬ ૧૭૩ ૧૮૦ ૧૮૧ ૧૮૩ ૧૮૨૬ ૧૯૦ ૧૯૧ ૧૯૩ ૧૯૬ ૨૦૫ ૨૧૦ ૨૧૪ ૨૧૭ ૫૦ ୭ ૨૪ ૨૨-૨૩ ૧૮ ૧૮ ૧૮ છ ૧૨ ૨૧ ૧૦ 3 ૮ 3 3 ૧ ૧૦ ૧૧ ૧૧ - જય ૧૭ 3 ૪૫ અશુદ્ધ સ્પર્શ દ્વારા ત્યાં સુધી અજગર तीथ्थरस અવપિ ણી કર્મથી અને વગેરે ગમે તેથી કાર્યનું જે સમયે ગારજીને (જાતની સ્ત્રી) પાળેલું છે જ્ઞાન, અર્ચન विजयेणं ભાથ કે એ એસ 66 7" શુદ્ધ સ્પર્શ આદિ દ્વારા ત્યાં સુધી તેમને હસવાના હક નથી. વખત માન્યતાને સુદ્ધાં ભદ સગર तित्थस्स અવસર્પ ણી કાયાથી એ વગેરેથી ગમે તે કાર્યનું તે જ્યારે ગુરૂજીને જતિણી સ્ત્રી વમેલું નથી અર્ચન विनयेणं માહ્ય કે આ એસા એએ વખત દ્રવ્ય માન્યતાના યુદ્ધ •r Page #49 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ પૃ૦ ૨૧૮ પં ૧૬ ૨૨૬ ૨૨૭ ૨૩૧ ૧૮ અશુદ્ધ અતીર્થો અતીર્થ સિદ્ધો આત્માએ મેક્ષને થાય છે હોય છે સમ્યફતવથી જ્ઞાન સમ્યકત્વ જ્ઞાનથી होतिसमतं होइ समत्तं સાથે સાથે તીર્થકરોને તમામ .. તમોમાં સ્વીકારે धरिज०संतोषिय धरिज्ज०संतेविय ૨૪૫ ૧૬ ૨૪૮ ૨૫૨ ૨૫૫ ૨૫૬ ૨૧ વળી જે ૨૫૯ - २६० ૨૧ ૨૬૪ ગુણની દર્શન ગુણની સમ્યક્ત્વ ધ્યાન આત્મપ્રાપિત આત્મદશા પ્રાપ્ત નાખવાનું રાખવાનું ળેલવાથીજ બલવાથી જ લેશે લેજો થઈ ૨૬૫ ર છે ૨૬૫ શઈ ભિક્ષા ક લક્ષમી ૨૭૦ ૨૭૨ ૨૫૬ ૧ શિષ્ય શિષ્ય ૧૬-૧૭ પણ જે દુર્ગણ વટાવી જાય છે તે કારૂણ્યભાવની પાત્રતા પામે છે. ના બદલે એટલે કારૂણ્યભાવની પાત્રતા પામે છે. નેધ–પિતા-પિતા सिद्धाणम्-सिद्धाणं સાદૂગસાહૂ એમ વાંચવું. Page #50 -------------------------------------------------------------------------- ________________ સહાયક અગાઉથી ગ્રાહક થનાર સદ્દગૃહસ્થોની નામાવલી. મુનિ શ્રીબુદ્ધિસાગરજી મ. પ્રબોધસાગરજી મ. વિમલસાગરજી મ. ના ઉપદેશથી ભારતજિનિંગમાં થયેલા શ્રીસિદ્ધચપૂજન વખતે નં. ૧૦૦ ભારતજિનિંગ ફેકટરી કપડવંજ ૫૦ શેઠ કેશવલાલ સોમાભાઈ , ૫૦ દેસી સેમાભાઈ પુનમચંદ છે ઊંઝા ચાતુર્માસમાં તેઓશ્રીના ઉપદેશથી નં. ૧૦૧ વૈદ્ય નગીનદાસ છગનલાલ ટ્રસ્ટ. હ. ભેગીલાલ ઉંઝા ૪૦ શા. કેશવલાલ માણેકલાલ હ. બાબુભાઈ અઈઠેરવાળા ૨૫ મહેતા મણીલાલ મૂલચંદ મહેતા પ્રીન્ટીંગ પ્રેસ ઉંઝા ૨૫ વોરા છોટાલાલ સુરચંદ ૧૨ શા. મગનલાલ વગઈ હ. પુખરાજભાઈ ૧૧ મોદી મફતલાલ તલકચંદ ૧૧ હરકેટરબેન ચોકસી બાબુભાઈ વાડીલાલની વિધવા હ. પિપટલાલ ૧૧ શા. બાબુલાલ મોહનલાલ ટંડાયવાલા ૧૦ શા. મયાચંદ લાલચંદ હ. રસીકલાલ પૂવાતવાળા ૫ ગાંધી મૂલચંદ માણેકલાલ ઊંઝા ૫ સદ્ગત પુત્રી કૌશીકાના સ્મરણાર્થે પટવા ચીનુભાઈ શંકરલાલ માસ્તર , ૫ શા. રતિલાલ ચીમનલાલ ૫ શા. અંબાલાલ ડોસાભાઈ ૫ ઉનાવા જૈનતપાગસંધ હ. વાડીલાલ મેહનલાલ ઉનાવા લાલ છે Page #51 -------------------------------------------------------------------------- ________________ ४८ મુનિ શ્રી વિમલસાગરજી. મ, ના ઉપદેશથી ૪૦ શા. ચંપકલાલ ભોગીલાલ બબલદાસ મહેસાણા ૧૦ સકચંદ ચુનિલાલ કંસારા રામપુરા ૫ શા. હરગોવનદાસ લલ્લુભાઈ ૫ શા. નાગજીભાઈ ઘેલાભાઈ ૫ શા મફતલાલ ઉતમચંદ ૫ શા. મંગળદાસ ગજીભાઈ ૫ મઘાભાઈ ઘેલાભાઈ વીઠલાપુર ૨૯ રામપુરા વગેરે ગામના જુદાજુદા સંગ્રહ છે. ૨૫ ગણિવર્ય શ્રીલબ્ધિસાગરજી મ.ના ઉપદેશથીરાનખાતુ શીવગઢ ડો. દીપચંદ છગનલાલના બનાવેલ જલમંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગે મુનિ કંચનવિજયના ઉપદેશથી રૂ. ૫૦ ડે. દીપચંદ છગનલાલ ટીઆઈ - ૫૦ જ્ઞાનખાતું ૫૦ શા બાબુલાલ હીરાલાલ ૨૫ શા ડાહ્યાભાઈ દીપચંદ ૨૫ શા જયંતિલાલ દેવચંદ 1. ૨૧ શા સકરચંદ ભીખચંદ ૨૫ શેઠ શાન્તિલાલ કચરાભાઈ ૨૦ વેરા હીમતલાલ મણીલાલ ૧૫ શા ભીખાભાઈ અંબાલાલ ૫૦ જ્ઞાનખાતું લસુંદરા અમદાવાદ Page #52 --------------------------------------------------------------------------  Page #53 -------------------------------------------------------------------------- ________________ 90000000000000000 18008 श्रीसिद्धचक्राय नमः । नमोचारित्तस्स ॐ 115 नमतबस्स A प्र निमोदसणस्स नमोनाणस्स 【管倉 अर्हन्तो भगवन्त इद्धगुणदाः सिद्धाः सदाचारिण आचार्या वरपाठकाः श्रुतधरा मोक्षोद्यताः साधवः । दग्ज्ञानाचरणैस्तपोभिरुदिता सेव्येयमाप्तोदिता, शश्वत्सौख्यकरी पदावलिरिह श्रीसिद्धचक्राश्रिता ॥ १ ॥ Boog B�Bf �008-6000° =B000=B0008 Page #54 -------------------------------------------------------------------------- ________________ Mulull, श्री सिद्धचक्राय नमः। શ્રી સિદ્ધચક્ર માહાભ્ય. નવપદજીની મહત્તા अरिहं सिद्धायरिया, उवज्झाया साहुणो अ सम्मत्तं नाणं चरणं च तवो, इय पयनवगं मुणेयव्वं ॥२३॥ (ણિિિસવિાર જાહ) દેશનાકાર દયાનસ્થ અવગત આગમેદારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ શાસ્ત્રકારોએ નવપદની ઉપાસના જૈનેના ખાસ કર્તવ્ય રૂપે શા માટે જણાવી છે? મનુષ્ય અખંડ અને અભંગ સુખ ઈરછે છે. આગમો જેનેને વારસામાં મળેલ દિવ્ય આરિસે Page #55 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાસ્ય છે. જનત્વની પ્રાપ્તિ થઈ હોય, તેને પ્રાથમિક ધર્મ ? ધર્માચરણ એ નવરાશને ધધ નથી, પરંતુ જગત પિતાના પૌગલિક જીવનને ઉપયોગી માનતું હેવાથી ધર્માચરણને નવરાશનું કામ સમજે છે. આ ભયંકર માન્યતાનું પરિણામ શું આવે? આત્માને શે સ્વભાવ?? શાસકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાશ્રીએ સંસારના ભવ્યજીના કલ્યાણ માટે ધર્મોપદેશ આપતાં જણાવ્યું છે કે-“સંસારમાં સઘળા છે માત્ર એકજ વસ્તુ ઈચ્છી રહ્યા છે અને તે એ કે “સુર”. સુખની ઈચ્છા જગતના સઘળા અને સ્વાભાવિક જ છે. ગર્ભમાં પણ “ જિંદગીમાં સુખ મળે ” એવી જ ઈચ્છા દરેક આત્મા સેવે છે. સઘળા જીનું ધયેય એકજ છે, અને તે એ છે કે “દુઃખ વિનાનું સુખ મને મળે !” કઈ પણ જીવ આ જગતમાં એ નથી કે જે એમ ઈચ્છતે હેય કે-“મને સુખ ન મળતાં દુઃખ મળજો !” આજ કારણથી કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ “ગાત્મવત્ સર્વ મૂત્તે એક પતિ સઃ પરચતિ” લોકમાં આ બે પદે આમ બેલાતાં હતાં તે પલટાવીને, તેને સ્થાને “ ગામવ7 સર્વભૂતેષુ મુકુરે પ્રિયાબિયે, (ચિંતન....)” ..આ બે પદો પ્રસિદ્ધિમાં આપ્યાં છે. પિતાના આત્મા જેજ બીજા આત્માને જુવે, તેજ સાચે દષ્ટા છે !” સાચા દષ્ટાની આ વ્યાખ્યા સેળસેળ આના જૂઠી છે ! એટલું જ નહિ પણ તદ્દન ઉધે રસ્તે દોરનાર છે. જે માણસ પોતે Page #56 -------------------------------------------------------------------------- ________________ નવપદની મહત્તા જોઈએ. રાગી હોય. દુ:ખી હાય, અપંગ હોય, શું તેણે સકલ સંસારને પણ રાગી, દુ:ખી અને અપંગ માની લેવા ? જે પેાતે વિદ્વાન્ હાય, પૈસાવાળા હાય અને સુખી હાય, તે પણ શું આખા જગતને તેણે વિદ્વાન, પૈસાવાળું અને સુખી માનવું? એ પૈસાવાળા અને સુખી માણસ આખા જગતને પૈસાવાળુ' અને સુખી જ માને, તે પછી એવા ધનિકાને દાન કરવાની જરૂર જ શી રહે? ભગવાન શ્રીમહાવીર જેવા સર્વજ્ઞ પુરુષે જો અધાને જ્ઞાનીજ માની લીધા હોત, તે પછી તેમને ઉપદેશ કરવાની જરૂર રહેત જ નહિ ? ત્યારે એ કતવ્ય છે કે— આત્મવત્ સર્વભૂતેષુ ચઃ પતિ સઃ પતિ” આ બે પદોને ફેરવવાં જ જોઇએ, અને તેને બદલે આત્મવત્ સર્વભૂતેષુ सुखदुःखे प्रियाप्रिये” આ પ્રમાણે મૂકવાં “ જેમ મને સુખ વહાલું છે, અને દુઃખ 4 ખામણું છે, તેજ પ્રમાણે જગતના સઘળાં જીવાને સુખ વહાલું છે અને દુઃખ અળખામણું છે. ” એમ માનીએ, ત્યારે જ આપણે સાચા રસ્તા ઉપર આવીએ છીએ. આપણા અને મીજાના જીવનના સરખાવવા જેવા અશા આ એ જ છે, બીજા નહિ. સુખ ઉપર પ્રીતિ અને દુઃખ ઉપર અપ્રીતિ, આ લાગણી દરેકને સ્વભાવિક જ હોય છે. બીજી અધી લાગણીઓ કૃત્રિમ છે. ત॰ પૈસે લઇએ ! પૈસા ઉપર શું બાળકને પ્રથમ વહાલ ઉપજે છે ? નહિ-નથી ઉપજતું ! કારણ શું? કારણ એ છે કે તે ધનની કિ ંમત સમજતા નથી, પરંતુ ધનની કિમત જ્યારે તેને સમજાય છે, ત્યારે તેને પૈસા ઘણા વહાલા લાગે છે-અન્યથા નહિ. અળ દા 3 Page #57 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય શ્રીજી લાગણીઓ ઉત્પન્ન થવાને માટે કાઈને કાઈ વસ્તુના સંબંધ જરૂરી છે, પશુ સુખ ઉપર પ્રીતિ અને દુઃખ ઉપર અપ્રીતિ એ લાગણી સ્વાભાવિક જ છે એને માટે બીજા કશાની પણ જરૂર પડતી નથી! પરંતુ વાસ્તવિક સુખ કેવું હાવું જોઇએ ? અભગ અને અખડે. દરેક જીવ સુખ માગે છે પણ તે સુખ એ કેવું હોવું જોઈએ ? નિર્ભેળ અને અવિચળ ! રસોઈ તૈયાર કરી છે ! ખાખાની વરસગાંઠ હોય ત્યારે ખાસુદીપૂરી બનાવે છે છે. ગળી છે. માટે તે સાથે તીખાં પાતરાં તૈયાર રાખેા છે ! આ બધું કબુલ ! પણ સુખ સાથે દુઃખ જરા પણ ભરેલું હેાય તે તે કોઇને જોઈતું નથી ? વળી કોઈ એવી પણ ઈચ્છા કરતું નથી કે મને પચાસ વરસ સુખ મળે અને ભલે એક વરસ દુઃખ મળેા ! ત્યારે વિચાર કરા કે જીવ સુખ માગે છે, પણ તે કેવું સુખ માગે છે ? નિભેળ સુખ માગે છે ! નિભેળ એટલે દુઃખની છાયા વિનાનું ! વળી તે અવિચળ માગે છે. ત્યારે એ ઉપરથી નક્કી થાય છે કે નિર્ભેળ સુખ માગે છે અને તે સદાકાળને માટે પણ માગે છે ! એ સુખ એવું હોવું જોઈએ કે જેમાં સઘળી અભિલાષાએ પૂ યાય; કાંઈ ખાકી ન રહે અને કાંઈ મેળવવાનું કે માગવાનું પણ ન રહે. આત્મા અનાદિકાળથી સુખને માટે મહેનત કરે છે; અનાદિકાળથી સુખ મેળવવાની આત્માની આવી છે, અને તે સુખ પણ કેવું માગે જીવ પ્રવૃત્તિ ચાલી છે ? અંખડ Page #58 -------------------------------------------------------------------------- ________________ નવપદની મહત્તા આત્માની અને અને અવિચળ. અને એ સુખ પાછળ તે પ્રવૃત્તિ ચાલુ જ છે; એ વૃત્તિમાં તે મેળવે છે શું તમે કદી વિચાર કર્યાં છે ? હું નથી ધારતા કે તમે શાંત ચિત્તે બેસીને એક ક્ષણ પણ એવા વિચાર કર્યાં હાય કેઃ “હે આત્મા ! તું અનાદિકાળથી લેચૂકની પ્રવૃત્તિ કરતા આવ્યે છે, મેળવે છે, તે મૂકી જાય છે. ત્યારે તેણે શુ મેળવ્યુ ? ” પ્રવૃત્તિ એટલે શુ? શરીર, આહાર, ઈન્દ્રિયા અને તેના આનંદને પોષતા માહ્ય સાધને. હવે વિચાર કર કે શરીર, આહાર, ઇન્દ્રિયા અને તેના આન ંદને પોષતા સાધનામાંથી એવી કઈ ચીજ છે કે જે સદા સદાને માટે ટકવાવાળી છે ? જવાબ એજ આપશે કે એકે નહિ ! હવે અહી વિચાર કરી કે અજ્ઞાની આત્મા કેવા ગોટાળા કરે છે ! આત્મા ઈચ્છે છે સુખ સુખ પણ નિભેળ અને નિશ્ચળ ! એને સુખ મેળવવા કર્યાં છે અને સાધના મેળવ્યા છે તે તે કહે ચંચળ ! આહાર તે કહે ચંચળ ! ઇન્દ્રિયા તા કહે ચંચળ ! તેના ભાગપલેગના સાધના તે કહે ચંચળ ! ભલા માણુસા ! હવે જરા વિચાર તે કરા કે માવળના આજમાંથી આંખેા ઉગે ખરેશ ? સુખના ધારીને મેળવેલા ચંચળ સાધના દ્વારા તે કદી નિશ્ચળ સુખ મળે ખરૂ ? નિશ્ચળ અને નિભેળ સુખ ક્યારે ? માટે તેણે જે યત્ના બધાંય ચંચળ ! શરીર તમે નિશ્ચળ અને નિર્ભેળ સુખ માગે માટે પશુ યત્ન કર્યો છે; પણ તમારા એ થયા નથી. ! તમારા યત્ના કેમ સફળ થતા નથી. તેટલાના છે. તમે તેને યત્ના સફળ Page #59 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય કરશેા તા તમને તરતજ આપણે જે રસ્તે સુખ પ્રિય ગણ્યુ સાધના પણ મેળવ્યાં ચંચળ અને નાશવંત } સુધી પણ જો તમે ધીરજથી વિચાર માલમ પડી આવશે કે આજ ચાલ્યા હતા તે રસ્તા જ ખાટા હતા. હતું અને તે પ્રિય ગણીને સુખના હતાં; પણ સુખના સાધના બધાંજ હતાં. શરીર નાશવત ખરૂં કે નહિ ? આહાર નાશવત ખરા કે નહિ ? ઇન્દ્રિયે નાશવંત કરી કે નહિ ? તેના ઉપભાગના સાધને નાશવંત ખરાં કે નહિ ? ચાર્વાક જેવા કટ્ટર નાસ્તિકને પૂછશે કે ડાર્વિન જેવા પ્રખર ઉત્ક્રાંતિવાદીને પૂછશે. તેપણ સઘળા એકે અવાજે કબુલ કરશે કે ઉપરની ચારે ચીજો નાશવંત અને અનિત્ય છે! ત્યારે એ અનિત્ય વસ્તુઓ દ્વારા તમે નિત્ય સુખની આશા રાખી હતી એ તમારી આશાજ ખાટી હતી. તમેા માખણ માગતા હતા એ વાત તદ્દન સાચી છે; તમારી ઇચ્છા ચામાા માખણનીજ હતી પણ તે છતાં તમે પાણી વદ્યાવતા હતા. આજ કારણથી તમે જન્મજન્મે મહેનત કર્યાં છતાં માખણ મેળવી શક્યાજ ન હતા ! આત્માએ સુખને માટે ઉદ્યમ તા પ્રત્યેક ભવે કરેલાજ હતા; પણ તેના એ ઉદ્યોગ અનિત્ય વસ્તુઓ પરત્વે હતા અને તેથીજ તે નિત્ય સુખને મેળવી શક્યા ન હતા. આ રીતની બુદ્ધિને તમે ખાળબુદ્ધિ કહી શકે છે. બાળકમાં અને તમારા જેવા પ્રૌઢ માણસાના ઉદ્યોગેામાં જે ફેર છે તે શોધી કાઢો. તમે માટા માણસા ઉદ્યોગ કરે છે અને શું માળક ઉદ્યોગ નથી કરતું ? કદાચ ઉદ્યોગના પરમાણુ અને ઉદ્યોગ પાછળ વેડફાતી શક્તિના પરમાણુઓનું વજન કર્યું' હોય તે સંભવ છે કે મેટા Page #60 -------------------------------------------------------------------------- ________________ નવપદની મહત્તા માણસાના ઉદ્યોગ કરતાં માળકોનેા ઉદ્યોગ વધારે વજનદાર થવા પામે આટલું છતાં ખાળકના ઉદ્યોગ પૈસેાએ પેદા કરતા નથી, અને મકનભાઈ ગાડીમાં બેસીને શેરબજાર સુધી જઈ આવે છે એટલામાં હજાર આપટી લાવે છે એનું કારણ શું? લક્ષ્ય વિનાની મહેનત. લક્ષ્ય બાળક મહેનત કરે છે પરંતુ તેની મહેનત વિનાની છે. ખાળક પેાતે જે મહેનત કરે છે તે મહેનતનું ફળ તેને મળ્યુ છે કે નહિ તે તે જોવાના નથી. તેને તમે કહેશે! કે લખ તેા લખશે અને એમ કહેશે! કે ભુંસી નાખ, તે તે લખેલું બધું ભુંસી પણ નાખશે. આજ સુધી આત્માએ સુખની પાછળ મહેનત કરી એ વાત કબુલ છે; પરંતુ તે બધી મહેનત આવી બાળકબુદ્ધિની હતી. આત્મા અનાદ્વિથી નિગેાદમાં સ્થાવરમાં વિકલેન્દ્રિયમાં કિવા મિથ્યાત્વની પાછળ ગૂચવાયેàા હતા એ ગૂચવાડા તેજ ખાળકબુદ્ધિ હતી એમ સમજી લેવાનું છે. પ્રત્યેક ભવમાં આત્માએ શાશ્વત સુખને માટે કરેલી મહેનત ધૂળમાં મળી છે; સફળતાની પ્રાપ્તિ કરી શકયા નથી, તેનું કારણ એજ છે કે તેણે કરેલા અધા યત્ના બાળકબુદ્ધિના હતા. ખાળકાના ખેલ તે આપણે નિત્ય જોઇએ જ છીએ. બાળક ધૂળમાં મંગલા મનાવે છે અને ઘડી પછી પોતે બનાવેલા મંગલેા પાતેજ ભાંગી નાંખે છે! જીવાત્માએ પણુ શું પ્રત્યેક ભવે આવાજ મિથ્યા ખેલ નથી કર્યા શું ? દરેક ભવમાં જીવાત્માએ ખુબ મેળવ્યુ'! ધન મેળવ્યું, પૈસા મેળવ્યા! મંગલા બાંધ્યા ! આત્મા બધું e Page #61 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય મેળવે છે; પરંતુ તે આ બધું મેળવીને છેવટે તે મૂકીને ચાલતા થાય છે. જીવની આ રમતને આપણે બાળકની મંગલા ખાંધવાની રમત જોડે સરખાવીએ તે તેમાં શું ખેડુ છે? કાંઈજ નહિ, પેાતાની કરેલી મહેનત મિથ્યા થાય છે અને તેના બાળક વિચારજ નથીજ કરતા અને જ્ઞાની માણસે પણ તેને દ્વેષ નથીજ આપતા; કારણકે જ્ઞાની સજ્જને જાણે છે કે બાળકના સ્વમાવજ એવા છે કે કાંઈપણ ધ્યેય વિના માથાકૂટ ચાલુજ રાખવી. બાળક નીસરણી પર ચઢે અને ઉતરે તે તેને આપણે દ્વેષ નથી દેતા, પણુ સાઠ વરસના ગામને નગરશેઠ ચાકની વચ્ચે નીસરણી ઉભી કરાવી ઉપર ચઢે અને નીચે ઉતરે એવાજ ખેલ કચે જાય તે તેને તમે શું કહેશેા ? સાથેા મૂર્ખ કોને કહી શકાય ? બાળકપણું ગયા છતાં પણ જે માળકનેાજ ખેલ ચાલુ રાખે છે તેને આપણે મૂર્ખ કહીએ છીએ. તેમ આપણું આળકપણું હવે ચાલ્યુ' ગયું છે; જૈનમત અને માનવદેહ એ પ્રૌઢાવસ્થાની આધારભૂત નિશાની છે. આત્મા નિગેાક્રમાં હતા, એકેન્દ્રિયમાં હતા, મિથ્યાદર્શનમાં હતા ત્યાં સુધી તે બાળક હતા અને બાળક હોવાથી તેણે સુખપ્રાપ્તિ માટે કરેલેા પરિશ્રમ નિષ્ફળ જાય તેમાં તેના દોષ ન હતેા; પણ હવે જ્યારે જૈનદન અને મનુષ્યદેહ મળ્યા છે ત્યારે તે એ પ્રૌઢાવસ્થા હાઇ આત્માની ફરજ છે કે તેણે નાદાનીના ત્યાગ કરી સાચા ઉદ્યમ કરવાજ જોઇએ. મિથ્યાદષ્ટિ પુદ્ગલપરાવત ભવિષ્યને નહિ નિહાળે, તે તેથી તેને ક્ષેાભ નહિજ Page #62 -------------------------------------------------------------------------- ________________ નવપદની મહત્તા થાય; કદાચ તેને તે પિતાના વર્તનથી જ આનંદ પણ થશે, પરંતુ જે સમ્યગદષ્ટિ છે તે આવું તેફાન કદી પણ ચલાવી લે નહિ. પિતાના ઉદ્યમનું વાસ્તવિક ફળ ન દેખાય તે સમ્યગૃષ્ટિ તે જરૂર એજ વિચાર કરશે કે મારા કર્તવ્યમાંજ કાંઈક ન્યૂનતા છે. તેને આવી ન્યૂનતા સાલશે અને તરત જ તે પિતાની ન્યૂનતા ટાળવાને માટે કટિબદ્ધ થશે. આત્માએ અનંત પુદ્ગલપરાવર્ત સુધી રાખવાની ઈચ્છા કરી છે, ઈચ્છામાં કશે પણ ભેદ રાખ્યો નથી. ઈચ્છા સાચી રીતે કરી છે છતાં તે નિષ્ફળ ગઈ છે; કારણ કે તે પ્રારકાને આધારે સુખ મેળવવા તૈયાર થયે છે “પાછી લાશ સા નિરાફા” એ વાત તેણે ધ્યાનમાં રાખી નથી. આત્માએ શરીર આહાર ઇન્દ્રિય અને તેના ઉપગની વસ્તુઓથી સુખ મેળવવાની આશા રાખી છે, પણ શરીર પારકું છે આહારવિહાર પારકા છે એને ખ્યાલ આત્માને રહ્યોજ નથી. પુદગલમાંથી સુખ મેળવવાની ઈચ્છા આત્મા રાખે છે પણ તેણે કદી એ વિચાર નથી કર્યો કે આ પરાયા પુદ્ગલથી મને સુખ મળે છે એ સુખ શા કામનું ? મારું પોતાનું સ્વરૂપ શું અને એ મારા પિતાના સ્વરૂપથી મને સુખ કેવી રીતે મળી શકે એ વાત કદી આત્માએ વિચારી નથી. જૈનત્વ પામીને શું કરશે ? - હવે જેનકૂળ પામીને આત્માને એનેજ વિચાર કરવાને છે કે હું મારા આત્માના સાચા સ્વરૂપને કયારે ઓળખીશ? મારા સાચા સ્વરૂપનું મને ભાન કયારે થશે ! ભારતવર્ષ જે આર્યદેશ મળે, જેનકૂળ મળ્યું, Page #63 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાસ્ય છતાં પણ જો તમે તમારા આત્માના સ્વરૂપને નહિ ઓળખી શકતે સમજી લે કે તમારી પ્રૌઢાવસ્થા પણ એળેજ જશે. મેઢા ઉપર ડાઘ પડેલ હેય, ડાઘ આંખની તદ્દન પાસે હોય અરે આંખની અને ડાઘાની વચ્ચે માત્ર દેરી પૂરજ અંતર હોય તે છતાં તમે તમારા મેઢા ઉપરને ડાઘ નિહાળી શકતા નથી. તમે એ ડાઘે ત્યારે જોઈ શકે છે કે જ્યારે તમારી આગળ આરીસે ધરેલ હોય. જૈનશાસન, અરિહંત ભગવાનનું આ સાચામાંસાચું આર્ય દર્શન એ તમારા આત્મામાં પડેલ ડાઘ નિહાળવાને આરિસેજ છે. મેઢા ઉપર ડાઘ જેમ દર્પણ વિના જોઈ શકાતું નથી તે જ પ્રમાણે આત્માના સ્વરૂપની ઝાંખી સરખી પણ જેનશાસન વિના અન્યમા કરી શકાતી જ નથી. અનંતકાળ ગયે, જીવે અનેક ભવો પસાર કર્યો, પણ તેણે પિતાને આત્માને નથી ઓળખે. એનું કારણ એ જ છે કે તેણે જૈનશાસન રૂ૫ દર્પણ હજી સુધી મેળવ્યું નહોતું. હવે જે જીવે એ શાસનની પ્રાપ્તિ કરી છે તે જીવે તે પિતાના આત્માને લાગેલે ડાઘ જેવો જોઈએ અને ધેજ જોઈએ જેનશાસન પામીને પણ આટલું નહિ કરી શકાય તે માની લેજે કે તમને મળેલ આરિસે એ પણ આંધળા આગળ ધરાએલે આરિસે છે. એક આંધળે હતું તેની સામે કેઈએ આરિએ ધર્યો, તે કહે કે, “હા ! કેવો સુંદર અને લીસે લાગે છે !” તેજ પ્રમાણે જે એમ માનતે હોય કે પુષ્કળ પસે, સ્વરૂપવાન પત્ની, છયા છોકરાં અને દુનિયાદારીની મેજમઝાહ મેળવી આપનારું આ શાસન છે, તે જૈનશાસનને સમજાજ Page #64 -------------------------------------------------------------------------- ________________ નવપદની મહત્તા ૧૧ નથી એમ માની લેજો. દર્પણુ સમાન તેને મળેલું અરિહૂંતનું શાસન એ તેને માટે આંધળા આગળ આરિસાના રૂપમાં જ પરિણમેલું છે એમજ જાણવું. “ આગમા શા માટે છે ?' આગગાડી ભગવાન અરિહંતના આ પરમશાસનને જાણવા છતાં પાળવા છતાં જે આત્મામાં પડેલા ડાઘા નથી જોઈ શકતા તે સમજી લેજે કે આગમરૂપી આરિસામાં મે જોવાને બદલે તેને સુવાળે માનવાવાળા છે અને તેથી તે આત્માના સ્વભાવ જાણી શકેલેજ નથી. આગમ શા માટે છે ? પૂર્વાચાર્યાંએ ભારે પરિશ્રમ વેઠી આગમાની રચના કરી છે તે શા માટે કરી છે તેનેા વિચાર કરશે. શુ ગૌતમ ભગવાને આગમે એટલા માટે ગુતિ કર્યા છે કે એથી લેાકા પદાવિજ્ઞાન શીખીને મનાવી કાશ્મીરમાં હનીમૂન કરવા જાય ? નહિજ. આગમ આત્માના સ્વભાવ જાણવા માટેજ છે એની ખાતરી રાખજો. આગમા બહારના પુદ્ગલે જાણવાંને માટે નથી રચાયા ! પૂર્વાચાર્યાં એવા નવરા નહતા કે તે તમારે માટે પુન્દ્ગલેાને જાણીને અને યંત્રાદિ બનાવી માત્ર મેાજ કરવાને માટે ધર્મગ્રંથા લખી ગયા હાય. આગમ ગ્રંથાના ઉદ્દેશ કંઇ પણ શંકા વિના જગતને આત્મજ્ઞાનને માર્ગે વાળવાના છે. આગલી સ્થિતિ બદલાય છે; આત્મા જૈનપણાને પામી મનુષ્યભવમાં આવે છે, પાંચેન્દ્રિયધારી અને છે. અહીં તેને સુદેવ સુગુરુ અને સુધની સગવડ મળે છે તે છતાં તેની વૃત્તિ હજી આરિસા સામે ધરાતાં તે સુંવાળો છે Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સિદ્ધચક્ર માહામ્ય એમ માનીને ખુશી થવાની છે એ કમખતી નહિ તે બીજુ શું ? જરા આ વસ્તુ શાંતિથી સમજે. જિલ્લાને એક કલેકટર છે, તેની પાસે દિવાની, ફોજદારી અનેક કામે આવે છે; કેઈ સરકારી કામે આવે છે, સત્તર સભાઓના પ્રમુખ સ્થાને વિરાજવાનું આવે છે. પરંતુ તે એ બધું પછી કરે છે ! પહેલું શું કરે છે ? પિતાનું મુખ્ય કાર્ય. જિલ્લાની મહેસુલ ઉઘરાવી લેવી એ તેનું પ્રધાન કર્તવ્ય છે અને કલેકટર પોતાના એ પ્રધાન કર્તવ્ય ઉપર પહેલી નજર રાખી પછી જ બીજા કામે ફુરસદ મળતા હાથ ધરે છે. આપણે ધર્મના ક્ષેત્રમાં આગળ નથી વધી શક્યા એનું કારણ પણ એજ છે કે જીવ પૌગલિક સુખેને કલેકટર બની બેઠે છે ! ધર્મનું કામ આવે છે તે કરે ખરે ! પણ કયારે કરે જ્યારે તેના મુખ્ય કાર્યમાંથી તે પરવારે ત્યારે. જીવ પૌગલિક સુખને કલેકટર છે. તેણે ધર્મના કલેકટર બનવાની જરૂર છે. એમ થશે ત્યારે તે પહેલાં ધર્મનું કાર્ય કરશે અને બીજું કામ આવશે તે તે બજાવશે. જૈનશાસનને સામાન્ય હેતુ તમને આવા ધર્મના કલેકટર બનાવવાનું છે, શીંગડાં જેટલું પાણી ! સંસ્કૃત ભાષામાં એક વચન છે કે જેમ જેમ મુખમાંથી શબ્દ બહાર પડતા જાય છે તેમ તેમ માણસના કૂળ, જાતિની પરીક્ષા થાય છે. આ વાત તદ્દન સાચી છે. એક મેચણ હતી. લગ્ન દલાલોએ તેણે વાણુઅણ બનાવી એક ઝવેરી સાથે પરણાવી દીધી ! મોચણ વીસ વર્ષ સુધી Page #66 -------------------------------------------------------------------------- ________________ નવપદની મહત્તા 13 શેઠની સાથે આનંદમાં મહાલતી રહી, પરંતુ એક દિવસ તેનું પા૫ ફૂટી ગયું. એક દિવસ શેઠાણીને લઈને શેઠ હવા ખાવા ગયા, ત્યાં માટલીમાં પાણી ન દેખાયું એટલે શેઠે પૂછયું : “અલી માટલીમાં પાણી કેટલું છે ?” શેઠાણી કહેઃ શીંગડાં જેટલું ! ! ! શેઠાણીનું પાપ ફૂટી ગયું. આ જન્મ વાણ અણ બની મઝા કરી પણ છેવટે મેચણ તરીકે જાહેર થઈ ગઈ. ધર્મના કાર્યમાં ફુરસદ નથી એ ઉત્તર આપનારાની પણ આ મેચણની માફક જાત અને કૂળ પરખાઈ આવે છે તેને બધાએ ખ્યાલ રાખવાને છે. ધર્મના કાર્યોમાં તમે એવો ઉત્તર આપે છે કે ફુરસદ નથી ત્યારે તમારા હૃદયમાં ધર્મની વાસના કેટલી છે તેની પરીક્ષા થાય છે. કુરસદની મેજ પર મોજમજાહ અને ગમ્મતની ટપાલ કદાચ હોઈ શકે, પરંતુ જાતે તે કુરસદને વખત ધર્મકાર્યો માટે રાખે છે ! મેં આજ સુધીમાં શેરબજાર કે ઝવેરી બજારમાં જનારાને કેઈને ફુરસદ નથી એમ કહેતા સાંભળ્યો નથી! પણ પર્યુષણમાં અમારિશેષણ (અહિંસક પ્રસ્તાવ) પ્રવર્તાવવાની હોય અને તે માટે ફાળાની ટીપ લઈ જાઓ તો એવો જવાબ આપનારા જોઈએ તેટલા મળી આવે છે કેઃ “હમણાં વિચાર કરવાને સમય નથી ! ” શેરબજાર માટે ફુરસદ છે, અહીં ફુરસદ નથી, આ તમારા બંને વાકમાંથી તમે ધર્મ ને કર્મ એ બેને કઈ સ્થિતિમાં ગણે છે તે સ્પષ્ટ થાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સિદ્ધચક્ર માહામ્ય ધમના કાર્યો માટે ૧ખત નથી. જેઓ ફુરસદ નથી એવું બહાનું દર્શાવે છે તેમને પૂછું છું કે આ શબ્દ તેમના મુખમાંથી અન્યત્ર નીકળે છે ખરો ? છોકરાના વિવાહ થવાના હોય અને સાસરીયા પડે મેકલાવે ત્યારે શા માટે તેને કહી દેતા નથી કે ભાઈ, હમણાં ફુરસદ નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દુનિયાને દેવપૂજા, ગુરુપૂજા, ધર્માચરણ વગેરે માટેજ ફુરસદ નથી, બીજા બધા કાર્યોને માટે સમય છે, સંજોગો છે, અનુકૂળતા છે, જેન થઈને જેઓ આવા શબ્દો બોલે છે તેણે વિચારવાની જરૂર છે કે દેવગુરુધર્મની તેને સંપૂર્ણ સગવડ મળી છે; તે છતાં તેને મોઢામાંથી આવા શબ્દ કેમ નીકળે છે ? જે જૈનકુળ પામીને પણ આજ દશા હોય તે સમજી લેજો કે એ દશા બહુ ભયંકર છે. ફુરસદ નથી માટે તમે દેવસેવા કે ધર્મકાર્યો નહિ કરી શકે અને જેને ફુરસદ છે તે ધર્મસેવા કરી શકે છે એનો અર્થ એ જ છે કે તમે એવું કહેવા માગો છો કે “ધર્માચરણુ એ તે નવરાના ધંધા !” છે; ઉદ્યોગીના નહિ ! જગતે પિતાના આવા શબ્દોનું મૂલ્ય સમજવું જોઈએ. તમે વ્યવહારમાં કેઈ ગૃહસ્થને એમ કહી શકે છે ખરા ? તમારા દીકરાને સસરો મળવા આવે અને તેને મળવાને બદલે તમે એમ કહી દે કેઃ “જા, જા, કુરસદ નથી ફુરસદ! સાંજે આવજે મળવું હોય તે !” તે શું થાય? તે માણસ જન્મ સુધી તમારો ઓટલે ન ચઢે. પણ આ તો ધર્મ છે, Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નવપદની મહત્તા ધર્મનું તમે અપમાન કરે છે; ધમને તમે નવરાને ધંધે કહે છે; તે છતાં તમે જ્યારે ધર્મનું સ્મરણ કરે છે ત્યારે ધર્મ તરતજ તમારી પાસે આવીને ઉભો રહે છે. આગમના આરિસાને વારસે. ધર્મસેવા માટે તમે જે શબ્દ બેલી દે છે કે અત્યારે કુરસદ નથી એને અર્થ એ નથી કે તમે એને તિરસ્કાર છે; પણ તેને અર્થ એટલે તે સ્પષ્ટ છે કે દુનિયાદારીના કાર્યોમાં આપણને જેવી જવલંત લાગણી છે તેવી પ્રખર લાગણી ધર્મકાર્યા નથી. ફુરસદ નથી એવા શબ્દ જ્યારે મોઢામાંથી નીકળે છે ત્યારે હદયની લાગણી કેવી છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે અહીંજ વિચારવાની વાત છે કે જૈનકૂળ એટલે ધાર્મિક સંસ્કારની ઉંચામાં ઉંચીસપાટી એનાથી બીજે કઈ પવિત્ર ધર્મ નથી, પવિત્ર આચાર નથી કે મહાન તત્વજ્ઞાન નથી. આટલું છતાં તમારી આ સ્થિતિ રહે છે તે બીજા એવા ક્યા સંગે ઉપસ્થિત થવાના હતા કે જે તમારી સ્થિતિ પલટાવી શકવાના હતા ? વારૂ. આટલા માટે જૈનેને શાસ્ત્રકારે ટોકીટોકીને જણાવે છે કે મહાશ! ચેતે ! ચેતે ! આવી સર્વોત્કૃષ્ટ દશામાં નહિ ચેતશો તે પછી તમે કદી ચેતી શકવાના નથી. જૈનધર્મ જેમને પ્રાપ્ત થયેલ છે તે લેકે સમજી લે કે આગમને આરિસે તેમને વારસામાં મળે છે. એ આરિસાને તેઓ સારે ઉપયોગ કરી લે, આરિસામાં મુખ જોઈ લે અને મોઢા ઉપર ડાઘ અર્થાત્ આત્માના દેષ આગમ રૂપી આરિસાયાં જોઈને તેને ત્યાગવાને કટિબદ્ધ થાય! Page #69 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય જેન અને જૈનેતર તહેવારો સરખા. જૈનદર્શન તે પિકારી પિકારીને કહે છે કે સાંસારિક, પિગલિક સુખ આ જન્મ મળે તે પણ લાત મારજે અને ભવભવાંતરે મળે તે પણ તેને લાત મારજે ! જેનધર્મની જે કાંઈપણ વિશેષતા હોય તે આજ તેની વિશેષતા છે. જૈનશાસન એ વાત છડેચક-કઈ જાતની શરમ વિના કહે છે કે જગતના સુખો ભેગવવાને માટે એટલે કે પૌલિક સુખ ભેગવવાને માટે જૈનશાસન નથી યા જૈન આગમ પણ નથી. બાહ્ય સંપત્તિના તે આગમ મોટામાં મોટા શત્રુ છે. “પૌગલિક સંપત્તિના આગમ એ મોટામાં મોટા શત્રુ છે અને સંજોગે એ દુઃખની પરંપરા છે” એ આત્મા કબુલ રાખે છે કે નહિ તેને જવાબ માંગે! જ્યારે આત્મા આ વસ્તુ કબૂલ રાખશે ત્યારે ફુરસદ નથી એ ઉત્તર આપવાની મૂર્ખાઈ એની મેળે ઘર થવા માંડશે. સંબંધ માત્ર ન જોઈએ, એ દેખાડવા માટે આગમને આરિસે છે. આગમને અરિસે એ સિવાય બીજા માટે નથી. વિધવાવિવાહ કરવા જોઈએ એની પુષ્ટિમાં ગાથા ટાંકી શકાય તે માટે આગમ નથી રચાયા એ ભૂલશે નહિ! અસ્તુ. જૈનશાસનનું નૂર, જૈનશાસનને પ્રાણ કે જૈનશાસનની સૌરભ જે કહે તે ત્યાં છે. બીજા શાસનના તહેવારે જુઓ. ઈસ્લામને તહેવાર આવે કે સેંકડો પ્રાણીઓનો વધ થવાને ! ઈસાઈઓને તહેવાર પણ એજ રીતે ઉજવાશે. બીજા સંપ્રદાયના તહેવારે પણ મજમઝાહ અને ખાણીપીણીમાં પૂરા થશે; પરંતુ જૈન તહેવાર કે પર્વ આવ્યું તે ચાલે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૭ નવપદની મહત્તા ઉપાશ્રયે ! કરે ઉપવાસ અને ત્યાં વત! ! બીજા સંપ્રદાયના તહેવારો મેજમઝાહ, ખાણીપીણું અને ગમ્મતના તહેવારો છે. જન તહેવારે એ ત્યાગના તહેવાર છે. લાંબો પંથ હોય તે શ્રીમંત શેઠીયાઓ તરફથી રસ્તામાં સ્થળે સ્થળે પરબ બેસાડાય છે, સદાવ્રતે ૨ખાય છે એજ સ્થિતિ અહીં સમજે. મુક્તિનો માર્ગ લાંબે છે. એ માગે ડું ચાલ્યા, ધર્માચરણ કર્યું, કે વળી તમારા ધ્યેયની તમને યાદ આપવા માટે તહેવારો રૂપી પર ખેલી છે. જેના તહેવારે એ ત્યાગને રાજમાર્ગ છે; ભેગને નહિ. બીજા શાસનના તહેવારો સંસારને પિષે છે ત્યારે જિનશાસનના તહેવાર ત્યાગને પિષે છે. તહેવારને એટલા માટેજ પવિત્ર માન્યા છે, કારણ કે તે ભવરૂપી મહાસાગરનું શોષણ કરનારા છે. દિવાળી આવે છે ત્યારે બાળકે ઘારીઘુઘરાની લાલચે નાચકૂદ કરે છે, કારણ કે તેમને ઘારીઘુઘરાની તમન્ના છે. તમે એવી ત્યાગની તમન્ના રાખે છે કે ? જે કઈ બાળક ઘારીઘુઘરાની તમન્ના રાખે છે તેવી ત્યાગની તમન્ના રાખતું હોય તે તે જરૂર જૈન તહેવારોને આવતા જોઈને કૂદેજ કૂદે. તમે બધા એ રીતે ત્યારે કૂદી શકે કે જ્યારે જૈન તહેવારનું પવિત્ર મહામ્ય સમજે. એ મહત્ત્વ જે તમારા ખ્યાલમાં આવી જાય તે તમને જવા માટે રસ્તે ખુલી ગયે છે એમ સમજી લેવાને હરકત નથી. આપણે ત્યાં છ મહિને લગ્ન આવવાનું હોય તે પણ આજથી તૈયારીઓ કરવા મંડી પડે છે, પણ આવતી કાલે ઓળી આવવાની હોય છતાં તે ઉજવવાની તૈયારી આપણામાંથી કેટલા કેવા પ્રકારે કરે છે તેને વિચાર કરી Page #71 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૧૮ કરવા જોઈએ. પ્રવૃત્તિ કરાવવી જીએ. જેનાથી અને તેણે પાતે ત્યાગ પેાતાનાથી ન અને તા બીજા પાસે તેવી જોઇએ અને છેવટે તે પણ ન ખની શકતું હોય તેા બીજા કરે તેમાં અવશ્ય અનુમેાદન આપવું જોઇએ. એળીની ઉજવણીની તૈયારી કરનારાઓને તમે કેટલી મદદ કરી છે તે વિચારશ. કદાચ પેાતાની સ્થિતિ ન હોય અને કોઇ કારણથી આળી ન કરી શકાય તે બીજાને પ્રેરણા કરવાથી, ખીજા ઢીલા પડતા હાય તે તેમને તેમના માર્ગીમાં દૃઢ કરવાની પણ તમારી ફરજ ખરી કે નહિ ? તમે પોતે ન કર્યું હાય તે ભલે, પરંતુ તમે બીજા કેટલાકને પ્રેરણા કરી છે ? કેટલાકને મા ભ્રષ્ટ થતા બચાવ્યા છે ? તેનેા જરા હિસાબ કાઢો. આ તે માત્ર માઢે ખેલવાનું છે, જીભથી યશ લેવાના છે. તપની મહત્તા બીજાને સમજાવીને તેને તપાચારી બનાવવાના છે, પણ જે વ્યક્તિ એટલેા જીભને પણ યશ નથી લઇ શકતી, તેને માટે શું કહેવું ? એને માટે એટલુંજ કહી શકાય કે તે કાર્યની કિંમત શી છે તેજ સમજી શમ્યા નથી. નવપદની આરાધનાની વિશેષતા છું ? ત્યાગ કેવા છે ? અને એના માર્ગ કયા છે? તે સમજ્યા હાય તેને તે। આ સઘળું સ્વાભાવિક છે. હવે નવપદ્દજીની આરાધનાને અંગે વિચાર કરે. નવપદજીની આરાધનાની વિશેષતા અને મહત્તા શી છે ? બીજા તહેવાર પણ તહેવારા છે અને નવપદજીની આરાધના Page #72 -------------------------------------------------------------------------- ________________ નવપદની મહત્તા પણ એનાજ એક પ્રકાર છે. છતાં શાસ્ત્રકારાએ એની મહત્તા એટલી બધી કેમ ગાઈ છે ? તે વિચારા. બીજા જે તહેવારા છે તે સઘળા તહેવારા વ્યકિતઓને અંગે છે. ચૈત્રીપુનમને અંગે જે આરાધના જૈનજગત કરે છે તે પુંડરીકસ્વામીને અંગે કરે છે. આ આરાધના વ્યક્તિને અંગે છે, નવપદની આરાધના એ વ્યક્તિને અંગે નથી એ સમજી રાખેા. એ આરાધના જાતિને અગે છે અને તેથીજ નવપદારાધનમાં વિશેષ મહત્તા સમાએલી છે. એ મહત્તા સમજી લે. એ મહત્તા સમજવામાંજ વ્યાખ્યાન સાંભળ્યાની સાકતા છે, અને તે દરેકની ક્રુજ છે. ૧૯ બ્લાઇન્ડ કેથ કોને કહી શકાય ? એમ સમજી લેવાનું નથી કે અરિહંત ભગવાનની આરાધના કરી તેથી ભગવાન ઋષભદેવજી કે પાર્શ્વનાથજીને આરાધ્યની કેાટિમાંથી દૂર કર્યાં છે. એક તીર્થંકરની આરાધના કરીએ છીએ એટલે પણ બધાજ તીર્થંકરાની આરાધના તા થાય છેજ. એક સિદ્ધની આરાધના કરી એટલે પણ સઘળાજ સિદ્ધોની આરાધના થાય છે. સકાળના સિદ્ધો અને સર્વ કાળના અરિહંતાની આરાધના એકની આરાધનાદ્વારા બેશક કરી શકાય છે. તમે કહેશે। કે એ વાત મનમાં ઉતરે એવી નથી અને જે વાત મન કબુલ નથી રાખતું તે વાત જો માની લઈએ તે એને “બ્લાઇન્ડ થ’” કહેવાય! હું તમેાને એવા બ્લાઇન્ડ કેથ(અંધ શ્રદ્ધા)રાખવાનું કહેતા નથી, પરંતુ તમે પાતેજ વિચાર કરશેા તા તમેાને માલમ પડી આવશે કે હું જે વાત કહું છું તે તદ્દન સાધારણુ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સિદ્ધચક્ર માહાસ્ય ખાનું તપેલું ચઢાવે છે પછી તે તૈયાર થયા કે નહિ? ધાયા કે નહિ? એ તપાસી જેવું હોય તે શું બધા ચોખા તપાસી જુઓ છે? સેનાની પરીક્ષા શી રીતે થાય છે? તેને વિચાર કરો. સેનાને કસ કાઢવાને માટે સેનાની આખી લગડીને ઘસી નાખતા નથી પરંતુ તેને સહજ ઘસીને આખી લગડીની પરીક્ષા થાય છે. એ જ પ્રમાણે એક ગુણની પૂજા કરી તે તે દ્વારા બીજા ગુણની પણ પૂજા થઈ જ જાય છે, પણ છતાં એકની આરાધના દ્વારા બધાની આરાધના કરવી અને બધાની આરાધના કરવાને ઉદ્દેશ રાખીને જ બધાને આરાધવા એમાં ફેર તે જરૂર રહે છે. નવપદના આરાધનામાં મુખ્યતા કેની? આ તફાવત સમજવાને માટે એક દષ્ટાંત લે ! સમજે “મેહનલાલ અમારી ન્યાતના છે” અને “અમે મેહનલાલની ન્યાતના છીએ!” આ બે વાક્યોમાં તમને કાંઈ પણ તફાવત લાગે છે ? મારી ખાતરી છે કે હું તમને આ બે વાકયે વચ્ચે તફાવત સમજાવીશ ત્યારે તે તમે એ તફાવત કબુલ રાખશે. પણ અત્યારે તમને એ બે વાકયે વચ્ચે તફાવત જરૂર ખ્યાલમાં નહિ આવતે હાય! હવે એ ખ્યાલમાં લાવવાનો યત્ન કરો. જે વખતે તમે એમ કહે છે કે અમે મેહનલાલની ન્યાતના છીએ તે વખતે વસ્તુ પરત્વે મહત્તા મેહનલાલની છે. તમે તમારી જાતને પ્રભાવશાળી નથી માનતા પણ મેહનલાલને પ્રભાવશાળી માને છે. મેહનલાલ જેવા પ્રભાવશાળી અમારી ન્યાતમાં છે માટે અમારી ન્યાત પ્રભાવશાળી છે એમ મનાવીને Page #74 -------------------------------------------------------------------------- ________________ નવપદની મહત્તા મોહનલાલને લીધે તમારી ન્યાતને તમે પ્રભાવશાળી બનાવે છે. જ્યારે તમે એમ કહે છે કે મેહનલાલ અમારી ન્યાતના છે ત્યાં તમે મુખ્યતા તમારી જ્ઞાતિને આપે છે અને તમારી જ્ઞાતિને મુખ્યતા આપીને તેજ જ્ઞાતિના અંશ તરીકે મેહનલાલને ઓળખાવે છે. એ જ સ્થિતિ અહીં પણ સમજી લે. જ્યારે તમે એકદ્વારા સર્વકાળના તીર્થ કરે, સિદ્ધો, આચાર્યો વગેરેને આરાધે છે ત્યારે તમે એકઠા ત્યાગીએના મુકુટમણિની આખી જાતિને ઓળખે છે, પણ અહીં મુખ્યતા એકની જ છે. જ્યારે તમે આખી જાતિની આરાધના કરે છે ત્યારે ત્યાં મુખ્યતા આખી જાતિની છે અને એકની ગૌણતા છે. પહેલાં જેની મુખ્યતા હતી તેની બીજામાં ગૌણુતા થાય છે. ત્યારે હવે વિચારે કે નવપદારાધન દ્વારા કેની આરાધના થાય છે? નવપદદ્વારા સાક્ષાત્ સર્વકાળના અરિહંતે, સર્વકાળના સિદ્ધો અને સર્વકાળના આચાર્યો ઈત્યાદિ સર્વકાળનાની આરાધના થાય છે. આ આરાધનામાં મુખ્યતા સઘળાની છે, મુખ્યતા આખી જાતિની; લક્ષ્ય આખી જતિ પરત્વે છે, માટેજ એ આરાધના વિશેષ મહત્તવવાની છે. ભગવાન મહાવીરની વિરાધના મેખલીપુત્ર શાળાએ કરી હતી; એ ઘટના તે સઘળા જાણેજ છે. ગોશાળાએ વિરાધના માત્ર ભગવાન શ્રી મહાવીર દેવની કરી હતી તે છતાં તે સર્વકાળના અરિહતેને વિરાધક ગણાય હતે. શાસ્ત્રોએ આ વાત કબુલ રાખી છે, એટલે જેમ એકની વિરાધના કરવાથી બધાની વિરાધના થાય છે તેમ એકની Page #75 -------------------------------------------------------------------------- ________________ 2 સિદ્ધચક્ર માહાસ્ય આરાધના કરવાથી પણ બધાની આરાધના જ થાય છે, એ સત્ય સૌ કોઈને કબુલ છે તેને કોઈ વિરોધ કરી શકે જ નહિ, પણ છતાં સર્વકાળના સર્વની આરાધનાની જેમાં મુખ્યતા હોય એવા તહેવાર વિશેષતાને પ્રાપ્ત કરે એ વસ્તુ ખુલ્લી જ છે. હવે આખા વરસ દરમિયાન એ તહેવાર આવતે હોય તે તે બતાવી આપે કે જેમાં આખા સમૂહની ઉપાસના-આરાધના મુખ્યતાઓ રહેલી છે. એ તહેવાર તેજ આ નવપદ આરાધનાને” પ્રસંગ છે અને તેથી જ એ પ્રસંગ આવેલે જઈને ધર્મપ્રિય આરાધકો રાજી થાય છે. નવપદારાધનની આ મહત્તા તમે જોઈ છે. નવપદારાધન કેમ મહત્વ પામે છે એ તમે તપાસ્યું છે. એમના આરાધનની મુખ્યતા કબુલ રાખ્યા પછી હવે એ નવે પદેને વિચાર એ આપણું કર્તવ્ય છે. એ નવપદે તે આ પ્રમાણે છે (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (૬) દશન (૭) જ્ઞાન (૮) ચારિત્ર (૯) તપ, હવે અનુક્રમે-એ નવે પદને એક પછી એક વિચાર કરીએ. Page #76 -------------------------------------------------------------------------- ________________ વધારે ગીરી શામાટે રાખવાદવના પ્રકાશ શ્રીઅરિહંતપદ तत्थरिहंतेष्टारसदोसविमुक्के विसुद्धनाणमए । पयडियतत्ते नयसुरराए झाएह निचंपि ॥२४॥ નવકારમંત્રમાં સિદ્ધ કરતાં અરિહંત પ્રથમપદે શા માટે આવે છે ? સિદ્ધપદવી અરિહંતથી વધારે ગૌરવશાળી હોવા છતાં તેમની ઉપાસના અરિહંત પછી શા માટે રાખવામાં આવી છે? સિદ્ધ એ સર્વોત્કૃષ્ટ સ્થાન છે, પરંતુ સિદ્ધત્વના પ્રકાશક, શ્રીઅરિહંત ભગવાન છે. અરિહંત ભગવાનની ઉપાસના વખતે ધ્યેય તે સિદ્ધત્વની પ્રાપ્તિનું જ હેવું જોઇએ અને તે યેય હેય તેજ ભવ્યઆત્મા છે. વાણુના ત્રણ ભેદ. શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશખસૂધરજી મહારાજશ્રીએ ભવ્યજીને કલ્યાણને માર્ગ દર્શાવવા શ્રીપાળચારિત્રની રચના કરી છે. એ ગ્રંથમાં સૂરીશ્વરજી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સિદ્ધચક્ર માહાસ્ય મહારાજ ફરમાવે છે કે-સંસારી છે જે વાણી બોલે છે, જે વાક્યો ઉચ્ચારે છે તેના મુખ્યત્વે ત્રણ ભેદે છે. એ ત્રણ ભેદે તે આ પ્રમાણે -(૧) પ્રભુસંમિત વાકયે (૨) મિત્રસંમિત વાક અને (૩) કાંતાસંમિત વાકે. આ ત્રણ પ્રકારના વાકયે છે. એમને જે પહેલે પ્રકાર પ્રભુસંમિત વાકયે છે તે કોને કહેવાય? એ વા કેણ સમજી શકે અને તે કોને અસર કરે તે સમજવાની જરૂર છે. પ્રભુસમિત વાક કેવાં હેઈ શકે ઈત્યાદિ વસ્તુઓ જાણવાની જરૂર છે તેજ પ્રમાણે મિત્રસંમિત વા અને કાંતાસંમિત વા કેવાં હોય, તે કોને કહી શકાય અને તે કેને અસર કરે તે સધળું પૂર્ણ રીતીએ જાણવાની જરૂર છે. તમે કહેશે કે પ્રભુસંમિત વાકયે જાય એટલે બસ છે; પછી કાંતાસંમિત મિત્રસંમિત જાણવાનું કામ શું ? જરૂર એ સમજવાનું પણ કામ છે. એ પણ જ્યારે તમે સમજી લેશે ત્યારેજ કયા ગ્રંથકાર કર્યો ઉપદેશ આપે છે તે આપણે સારી રીતે સમજી શકીશું. પ્રભુસંમિત વાક્ય એટલે પૂર્ણ શ્રદ્ધાનુસારી વાક. પુરુષની પરીક્ષામાં કાંઈ શંકા રહી નથી; પૂર્ણ રીતિએ પુરુષની પરીક્ષા કરી લીધી છે. તેને પ્રમાણિકપણાને, ઉત્તમપણાન, હિતકારીપણાને નિશ્ચય થયું છે, તેની પવિત્રતા સંપૂર્ણ રીતે આપણને ગમી ગઈ છે, તેના શબ્દોને માટે દાખલા દલીલ કે યુક્તિવાદ કરવાની જરૂર જ નથી રહી અને અને એ પુરુષ જે કહે તેજ સે ટકા છે તેની વાણીને અપવાદ નથી, તેની વાણી છેવટના સિદ્ધાંતરૂપ પ્રમાણ જેવી છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ ૨૫ એવી જ્યાં શ્રદ્ધા હોય તે પૂર્ણ શ્રદ્ધા છે અને એવી વાણી તે પ્રભુસંમિત વાણી છે. તમે કદાચ એમ કહેશે કે આ રીતે તે પ્રભુસંમિતવાણીથી અંધશ્રદ્ધા થાય છે. આ માન્યતા ખોટી છે. અંધશ્રદ્ધા સમજવાને માટે ઉદાહરણ લે. એક નિશાળમાં માસ્તર બેઠા છે અને બાળકને ભણાવે છે. બાળકે માસ્તરનું કહ્યું અક્ષરે અક્ષર સાચું માને છે તેમાં તેઓ દોષ કે દલીલ ઉઠાવતા નથી. આવી રીતે બાળકો માસ્તર ઉપર શ્રદ્ધા રાખે છે, તે શ્રદ્ધાને આપણે આંધળી શ્રદ્ધા કહી શકતા નથી. અરે બાળકનું ઉદાહરણ શા માટે ? મેટા માણસે પણ દવાખાને જાય છે અને ડૉક્ટરને તબીયત બતાવે છે ત્યારે ડોક્ટર કહે છે કે–તમારા જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા છે અને તમારે ઝેરકચરાના સત્વવાળી દવા લેવી પડશે. તે એ વખતે દરદી પિતાનું માથું ફોડીને જ્ઞાનતંતુઓ કાઢીને તે તપાસી તે નથી કે એ ખરેખરા બળવાન છે કે નિર્બળ છે, પણ ટૅક્ટરે કહ્યું એટલે તે કથન માની લે છે અને દવા ખાય છે. આ શ્રદ્ધા એ અંધશ્રદ્ધા નથી. ભગવાન શ્રીગૌતમસ્વામી પુરુષને પારખવે, તેને જ્ઞાનની ખાતરી કરવી, તેના ગુણાવગુણેની ખાતરી કરવી અને પછી તેના કથનમાં વિશ્વાસ રાખવે એ અંધશ્રદ્ધા નથીજ. અંધશ્રદ્ધા તે તેજ છે કે પુરુષને પારખ્યા વિના જ તેનું કહેવું માની લે. તે સાચી-અપવાદ રહિતની શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે આ તફાવત છે અને તે ખાસ કરીને પ્રત્યેકના લક્ષમાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સિદ્ધચક્ર માહાત્મ્ય રહેવું જરૂરી છે. નિમિત્ત, શુદ્ધિ, પુરુષ કાંઈપણ જોયા વગર “અચરે અચરે રામ કરવું એ અંધશ્રદ્ધા છે; પણ પુરુષની વક્તાની સ્થિતિ, પ્રમાણિકતા, ગુણે વગેરે પરિપૂર્ણ સમજી લેવા અને પછી તેના કથનનાં હેતુ આદિને સ્થાન ન આપતાં તે કથન સત્ય તરીકે જ માની લેવું એ શ્રદ્ધાનુસારીપણુજ ગણાય છે. ભગવાન શ્રીગૌતમસ્વામી એક સમયે ભગવાન શ્રી મહાવીર દેવના ચરણકમળ પાસે આવ્યા; આ વખતે મહાત્મા ગૌતમસ્વામી ભગવાન મહાવીર દેવના અનુયાયી બનેલા ન હતા. જગતના સર્વથી મહાન તત્ત્વજ્ઞાની એવા મહાપરાક્રમશાળી ભગવાન દેવ છે; તેમને હું જીતી લઉં, તેમના માર્ગને ખોટો ઠરાવું, તેમને હરાવી દઉં અને મારી માન્યતા સાચી છે એમ સાબિત કરી આપું એ વિચાર કરી ગૌતમ ભગવાન મહાવીર મહારાજા પાસે આવ્યા હતા. ભગવાન ગૌતમસ્વામીની આવી ઈચ્છા હતી પણ જ્યારે તેમણે સત્ય શું છે તે જાણ્યું ત્યારે તેમને પોતાને આગ્રહ તજી દીધો. ભગવાન શ્રી મહાવીરદેવે જીવ પાંચ ભૂતેથી જુદે છે કે પાંચ ભૂતેના કાર્યરૂપ છે એ જે શ્રીગૌતમસ્વામીને સંશય હતે તે જાહેર કરી તે સંશયજ્ઞાન પ્રકટ કર્યું, ત્યારે તે જાણીને ભગવાન શ્રીગૌતમસ્વામીને વિચાર થયે કે જે આત્માના સંશયજ્ઞાનને જાણવાવાળા છે તેઓ જરૂર આત્માને પણ જાણવાવાળા છે? આત્મા કે છે ? ઈન્દ્રિયોથી જાણી ન શકાય એ ! ત્યારે ઇન્દ્રિયોથી જાણી ન શકાય એવા આત્માને પણ જાણનારે તો જરૂર સર્વજ્ઞ હેજ જોઈએ; એવી ભગવાન શ્રીગૌતમસ્વામીની ખાતરી થઈ અને તેમના Page #80 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ ૨૭ આત્માએ કબુલ કર્યું કે આજ સુધીમાં મેં ધૂળમાં બાચકા ભર્યા છે. ખરે જ્ઞાની તે આજ મહાપુરુષ છે. આ સમયે ભગવાન ગૌતમસ્વામીના હૃદયમાં જે સત્ય પ્રતિ માન અને અસત્ય પ્રતિ તિરસ્કાર ન હોત તો શું થાત; તેને વિચાર કરે. ભગવાન ગૌતમસ્વામી મહાવીર મહારાજ સાચા છે; પણ મારે તેમને તેડી પાડવા છે એવું ઈચ્છનારા ન હતા. ભગવાન ગૌતમસ્વામી તે એવું માનનારા હતા કે પચાસ વર્ષ સુધી મેં માન મેળવ્યું છે, જ્ઞાની તરીકે મોટો ગણાય છું, બ્રાહ્મણોને ગુરુ અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ મનાય છું, પરંતુ જે જ્ઞાનથી હું મેટે મનાયો છું તે જ્ઞાન જ જે જૂઠું હોય તે એ જ્ઞાન અને તેને અપાવેલું માન એ સઘળું મારે મિથ્યા છે. સત્યને માટે તેમના મનમાં આવું માન હતું; એટલે જ્યારે તેમને ભગવાન શ્રી મહાવીરદેવના સર્વજ્ઞપણાની ખાતરી થઈ કે તે જ ક્ષણે તેઓ ભગવાનને શરણે ગયા. આખી જિંદગીના કટ્ટર વિરોધીને પિતે દઢ આગ્રહી છતાં અને જિનેશ્વર મહારાજાઓને આજ સુધી તણખલા જેવા તુચ્છ માનેલા હોવા છતાં જ્યારે ભગવાન ગૌતમસ્વામીને ભગવાન મહાવીર દેવના સર્વજ્ઞપણાથી ખાતરી થાય છે કે એ સમર્થ દઢાગ્રહી પુરુષ ભગવાન મહાવીરદેવને ચરણે ઝુકી પડે છે ! એમનું વચન તેજ મારું જીવન, ?? ભગવાન ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીર દેવને શરણ થાય છે પણ શરણુ થઈને ચાલવા માંડતા નથી ! હવે અહીંજ વિચાર કરજે. વસ્તુ અને વાતાવરણનું મહત્વ Page #81 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય સમજો અને ગૌતમસ્વામીના જીવનની મહત્તાને સારી રીતે વિચારજો એટલે શ્રદ્ધાનુસારી જીવન કેવુ' હાય તેના સાચા ખ્યાલ તમે મેળવી શકશેા. ભગવાન શ્રોગૌતમસ્વામીને તીથંકરપણાને લેાભ છે ? ના ! સવજ્ઞ પણાના લેાભ છે ? ના ! જિંઢંગીના સકારાના આગ્રહ છે ? તે પણ નથી ! ક્રિયાના આગ્રહ છે ? તે પણ નથી ! ! આટલું' છતાં જ્યાં ભગવાન ગૌતમસ્વામી મહારાજા શ્રીમહાવીરદેવને સજ્ઞ તરીકે સ્વીકારે છે કે તરતજ એમના જીવનમાં પલટો આવે છે ! એમની આખી જિ #ગી પલટાય છે. એમને ભગવાન્ શ્રીમહાવીરદેવ સાથે વિવાદ કર્યાં. વિવાદમાં પેાતાની હાર સ્વીકારી લીધી અને ભગવાન શ્રીમહાવીરદેવને સર્વજ્ઞ માન્યા ! વાદ પૂરા થયા, હવે અહીં જ ભગવાન ગૌતમસ્વામી, “ મહાવીરસર્વજ્ઞ ખરા, પણ હવે હું તે ઘેર જાઉ છુ જમવાને મેાડું' થાય છે!” એમ કહીને ચાલતા થયા હોત તે? જ્યાં મહાવીર મહારાજને સજ્ઞ તરીકે સ્વીકારે છે કે સંસાર છેાડે છે, સ્ત્રી છેડે છે, પુત્રા છેડે છે, ઘરમાર છેાડે છે, હિંસા, મૃષાવાદ છેડે છે, વિચાર કરે કે આ સઘળું શા માટે ? વાદવિવાદને અને આ ત્યાગને કાંઈ સ ંબંધ છે ખરા કે? આઘે શું કરવા જાએ છે? આજે પણુ રાજદ્વારી નેતાઓના થતા વિચારવિનિમયને જીએ ! એ નેતાએ તકરાર કરે છે, વિવાદ કરે છે, એક બીજાના વિચારેનું વર્ચસ્વ સ્વીકારે છે; પણ વાદવિવાદ પૂરા થાય છે કે પાછા જ્યાના ત્યાં! એજ પ્રમાણે મહાત્મા ગૌતમસ્વામીપણુ વાદવિવાદ કરીને ચાલતા થયા હૈાત તા ? પણ જેના આત્મા સાચા છે તે કદી એવું વર્તન કરી શકે નહિ. જે સમયે ૨૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અરિહંત પદ ભગવાન ગૌતમસ્વામીની એમ ખાતરી થાય છે કે ભગવાન શ્રીમહાવીરદેવ સર્વજ્ઞ છે તેજ પળે તે ભગવાનના ઉપદેશ સ્વીકારે છે. આ સઘળા વ્યવહારમાં આશય શું છે ? એકજ ! જો ભગવાન સર્વજ્ઞ છે અને તેમના સર્વજ્ઞપણાની મને ખાતરી થાય છે ત્યારે તે હવે ભગવાન જે ઉપદેશ આપે છે એજ મારી પૂર્વ દિશા છે! એજ મારૂ જીવન છે અને એજ મારૂં કર્તવ્ય છે. ભગવાન શ્રીમહાવીરદેવના કથનને પામીને ખીજા કેાઈએ ત્યાગ કર્યો છે કે ત્યાગ કરવા લાયક છે કે એવા પ્રશ્નોના હવે અહી. અવકાશજ નથી. જ્યાં એવા નિર્ણય થાય છે કે ભગવાન સર્વજ્ઞ છે ત્યાં ભગવાન ગૌતમસ્વામીને પણ એજ નિશ્ચય થાય છે કે હવે તેા જે ભગવાનનું કથન તેજ મારૂં જીવન! કેવળી થયા વિના દેશના નહિ. વિચાર કરી કે ભગવાન શ્રીમહાવીરદેવના ઉપદેશથી ભગવાન શ્રીગૌતમસ્વામીને વૈરાગ્ય કેવી રીતે થયા ? વાદમાં! વાદમાં એક વાર પુરુષના નિર્ણય થયા, પુરુષનું સર્વજ્ઞપણું કબુલ રાખ્યું; પુરુષની મહત્તા કબુલ રાખી એટલે ખલાસ. હવે એનું કથન તેજ સત્ય. એ જ ભાવના પ્રભુસંમિત શાસ્ત્રો પરત્વે પણ ઘટિત છે. પ્રભુસમિત શાઓમાં શું છે ? ભગવાન શ્રીજિનેશ્વરાના મુખમાંથી જે ખેલ ખેલાયા, જે શબ્દો નીકળ્યા તે સઘળા એ પ્રભુસમિત શાસ્રોમાં છે; તેથીજ એ શાઓમાં હેતુ, યુક્તિ, દૃષ્ટાંત, ઉદાહરણને સ્થાન ન હોઈ શકે અને તે નથી જ ! અને પ્રભુસમિત શાસ્ત્રોમાં જે છે તે પણ જિને 1 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૦ | સિદ્ધચક્ર માહાસ્ય શ્વર દેએ કયારે કહ્યું છે ? અખતરો કે પ્રવેગ કરતાં નહિ. ભગવાન જિનેશ્વરની છઘસ્થાવસ્થા એ તેમને અખતરે છે. એ તેમની પ્રગાવસ્થા છે એટલાજ માટે શ્રીજિનેશ્વર દેવો જ્યારે છદ્મસ્થાવસ્થામાં હોય છે ત્યારે તેઓ ઉપદેશ આપતા નથી. શ્રીજિનેશ્વર ભગવાને પણ સંસારત્યાગ કરે છે, અનેક ઉપસર્ગો પણ સહન કરી લે છે અને આ સઘળું સહન કર્યા પછી ચારિત્રનું ફળ મેળવે છે ત્યારે જ તેઓ દેશના આપે છે. છદ્મસ્થાવસ્થા રૂપ અખતરે પૂરો કર્યા પછી જ્યારે કેવલીપણારૂપી સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે જ્ઞાનથી સર્વ વસ્તુઓને તેઓ જાણી લે છે અને પછી જ ઉપદેશ આપે છે. કથની અને કરણીમાં સમાનતા. શ્રીજિનેશ્વર ભગવાને પણ છદ્મસ્થાવસ્થામાં ઉપદેશ કેમ નથી આપતા તેનું કારણ એ જ છે કે એ તેમની પ્રગાવસ્થા છે અને તેથી જ તેઓ સ્વતંત્ર ધર્મનિરૂપણ કે તસ્વનિરૂપણ નહિ કરી શકે, પોતાના અનુભવો બીજાઓને જેવા જ્ઞાન દ્વારા પ્રતીત કરાવી શકાય છે તેવા બીજા કઈ રીતે પ્રતીત કરી શકવાતા નથી. તેથીજ ઉત્કૃષ્ટ ચારિત્રવાળા, જ્ઞાનવાળા, કેવલજ્ઞાનવાળા બન્યા પછી જ શ્રીજિનેશ્વરદેવ દેશના આપે છે અને તેથી જ શ્રીજિનેશ્વર દેવોની કથની અને કરણી બંને સમાન હોય છે. આ રીતે એવાઓની કથની કરણી સમાન હોય છે માટે જ ભગવાન શ્રી ગૌતમસ્વામીને ત્યાગને માર્ગે વળવાની જરૂર પડી હતી. Page #84 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ ૩૧. હેતુ, યુક્તિપૂર્વક સમજાવવાની જરૂર હવે મિત્રસંમિતને વિચાર કરો. ભગવાન શ્રી ગૌતમસ્વામી તે વિરલ વિભૂતિ હતા. કાંઈ બધાજ ગૌતમસ્વામી સરખા હોઈ શકે નહિ. જેઓ મિત્રસંમિત વાને ગ્ય છે તેવાઓને માટે હેતુ અને યુક્તિને સ્થાન છે. વધારે સમજવાને માટે એક રાજાને દાખલે લે. રાજાને હુકમ થાય છે તે પ્રજાને એ હુકમમાં બેલ વાપણું હોતું નથી. રાજાની આજ્ઞામાં શબ્દો અને અર્થની મુખ્યતા છે; તેમાં દલીલ ન ચાલે, અપવાદ ન ચાલે કે બીજે પણ કેઈ બચાવ નહિ ચાલે. એ પ્રમાણે જેમને ભગવાન શ્રીજિનેશ્વરદેવ ઉપર અપવાદ વિના શ્રદ્ધા છે, ભગવાનના ગુણ ઉપર જેઓને દઢ નિશ્ચય છે, અનેક પ્રકારે પરીક્ષા કરીને ભગવાનનું સર્વજ્ઞપણું જે જોઈ શક્યા હોય, તેઓ તે ભગવાનના કહેલા વિચારેને પહેલી જ તકે આચારમાં મૂકી જ દેવાના. યુક્તિ કે દલીલને તેઓ ભગવાનનું કથન અમલમાં મૂકતાં જરા પણ વચ્ચે નહિ જ લાવવાના; પણ બધેજ વર્ગ એવો ન હોઈ શકે. આ વર્ગ ભગવાનની પરીક્ષા કરે, તેમના સર્વજ્ઞપણને નિહાળે. વફતાની વિશુદ્ધિને સ્વીકારી લે, પણ તે છતાં તેઓ ભગવાનના કથનને હેતુ અને યુક્તિ વિના નહિજ માની લે ! આ વર્ગ હેતુ અને યુક્તિપૂર્વકજ પદાર્થને સમજવાવાળો હોય છે. રાજાની અને મિત્રોની બંનેની કહેલી વાતે વ્યક્તિ માને છે; પણ રાજાની અને મિત્રની વાત માનવામાં અને મનાવવામાં પણ તફાવત છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સિદ્ધચક્ર માહાત્મ્ય મિત્રવાર્થસંબુદ્ધ, ત્યારે વિચાર કરે કે મિત્ર કેવી રીતે વાત મનાવે છે ? હેતુ અને યુક્તિથી તે કહે છે કે આ પ્રમાણેનું આચરણ કરવાથી આવો ફાયદો છે. આમ કરવાથી આ પ્રકારે હિત સધાય છે અને તેમ કરવાથી આટલું નુકશાન થાય છે. મિત્ર આ પ્રકારે સમજાવે છે, તેઓ આમ કરવુંજ પડશે એમ કહેતા નથી. આ વર્ગ પ્રભુકથિત રહસ્ય પણ હેતુ અને યુક્તિથી તપાસે છે. આ રીતે ભગવાન શ્રીજિનેશ્વરકથિત તમાં પણ હેતુ અને યુક્તિને સ્થાન આપે છે; તે વાક મિત્રસંમિત વાકયે છે અને એવાં વાથી જેઓ સમજે છે તેઓ મિત્રવાકયસંબુદ્ધ કહેવાય છે. પ્રભુએ કહ્યું છે માટે આચરે. - હવે કાંતાસંમિત વાક્ય એટલે શું તેને વિચાર કરે. સ્ત્રી પતિ પાસે પોતાની માગણી કબુલ કરાવે છે તેમાં આજ્ઞા કે સૂચના હેતી નથી કે તેમાં હંમેશાં પતિના હિતનેજ વિચાર હેતે નથી; પરંતુ સ્ત્રી નેહથી પતિ પાસે પિતાની માગણું કબુલ રખાવે છે. પત્ની પતિ પાસે અમુક વસ્તુ કરવાની હઠ લે છે તેમાં યુક્તિ કે હેતુ દર્શાવતી નથી. આ સઘળા વ્યવહારમાં નેહ, એજ આત્મારૂપે રહીને પતિ પાસે પત્નીને અનુકૂળ વતન કરાવે છે, એ પ્રમાણે જ વાકયે માત્ર પ્રભુએ કહ્યું છે માટે તે કરવાનું છે એવા પ્રભુ ઉપરના સ્નેહથી વ્યક્તિ પાસે આચરણ કરાવે છે તે વાકયે કાંતાસંમિત છે. ત્યારે હવે ફરીથી સમજેઃ (૧) પ્રભુના સ્વરૂપની પરીક્ષા કરે Page #86 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ તેમના સર્વાપણાને કબુલ રાખે અને પછી તેમના વાને સનાતન સત્ય માનીને કબુલ રાખે છે તે વાગ્યે પ્રભુસંમિત છે. (૨) પ્રભુને આવા સમજીને પણ તેમના કથનમાં હેતુ, યુક્તિ માગે, હેતુ, યુક્તિ વડે તેમનું કથન તપાસે અને પછી તેને માન્ય રાખે તે એ વાક્ય મિત્રસંમિત. અને (૩) કેવળ પ્રભુએ કર્યું છે માટે તેમના ચરિત્રના આધારે વસ્તુની ઉત્તમતા માની મારે કરવાનું છે . એમ સમજીને તે કબુલ રાખે તે એ વાકયે તે કાન્તાસંમિત વાકયે છે. નવપદ નથી ત્યાં તીર્થ નથી. આ ત્રણ પ્રકારે સમજાવવાના છે. એ ત્રણે પ્રકારમાંથી જે મનુષ્ય જે રીતે સમજે તેને તે રીતે સમજાવવાનું શાસ્ત્રનું ચકખું ફરમાન છે. આપણું ધાર્મિક ગ્રંથે પણ ઉપરનીજ ત્રણ કક્ષામાં વહેંચી શકાય એમ છે. જે ચરિત્રગ્રંથ છે તે બધા કાન્તાસંમિત વાક્યમાં આવે છે. ચરણકરણની મુખ્યતાવાળા આચારાંગ આદિ શાસ્ત્ર પ્રભુસંમિત વાક્યો છે. તથા ન્યાય, દ્રવ્યાનુયોગ, કર્મગ્રંથના યુક્તિપ્રધાન શાસ્ત્ર એ સઘળાં મિત્રસંમિત વાકયે છે. એ શાસ્ત્રોએ નવપદને - અવર્ણનીય મહિમા ગાય છે. “નવપદ' જેવી બીજી એકે વસ્તુ આ જગતમાં નથી. નવપદના જેવી વસ્તુ સર્વ સંસારમાં પૂર્વકાળે કોઈ દિવસ હતી નહિ, હાલમાં છે નહિ અને ભવિષ્યમાં થવાની પણ નથી. “નવપદ એ સર્વ તીર્થોમાં વ્યાપક છે. એવું કઈ પણ તીર્થ નથી કે જેમાં “નવપદન હેય. બીજા શબ્દોમાં કહું તે “નવપદ વિના કદી તીર્થ ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનકાળમાં “નવપદ' વિના તીર્થ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સિદ્ધચક્ર માહાસ્ય બનવાનું નથી અને ભવિષ્યકાળમાં પણ નવપદ વિના તીર્થ કદી બની શકવાનું નથી જ. અર્થાત જ્યાં “નવપદ છે ત્યાં સર્વ છે, જ્યાં નવપદ નથી ત્યાં કાંઈ નથી ! નવપદના આરાધન વિના મુક્તિ નથી. જેઓ મોક્ષે ગયા છે, જેઓ મેક્ષે જાય છે અને જેઓ મોક્ષે જશે તે સઘળા નવપદના આરાધનથીજ ક્ષે જશે. જેઓ જગતમાં ખડ્યા છે, રખડે છે અને રખડશે તે પણ “નવપદ આરાધનની પ્રાપ્તિ નહિ થવાથી જ રખડશે. જેમને “નવપદનું આલંબન નથી મળી શકયું એવા જ જગતમાં રખડે છે, રખડ્યા છે અને રખડશે. જેઓ પ્રભુ સંમિત વાકયેના રહસ્યને પામી જવાવાળા છે તેઓને માટે તે એટલુંજ બસ છે કે તરી શકાય છે કેવી રીતે ? નવપદના આલંબન વિના રખડાય છે, તે કહે શા માટે રખડાય છે એ પ્રશ્ન પ્રભુસંમિત વાકથી સમજનારાના હદયમાં ઉદ્દભવી શકતું નથી; પણ જેઓ પ્રભુસંમિત વાકથી સમજે એવા નથી, તેને પણ સમજાવવાની ફરજમાંથી અમે છૂટી જઈ શકતા નથી. મિત્રસંમિત વા વડે જેઓ સમજનારા છે, તેમના હૃદયમાં પ્રશ્નપરંપરાને અવકાશ હોય છે. નવપદના આરાધનદ્વારાજ મેક્ષ છે અને “નવપદ ના આરાધન વિના રખડાય છે એમ શાસ્ત્ર કહે છે. પણ કેઈ નવપદનું આરાધન કર્યા વિના મેક્ષે ગયા હોય અને આરાધના કરવાવાળા રખડ્યા હોય એમ તે નહિ બન્યું હોય ?” “નવપદારાધન” વિના મુક્તિ નથી એમ કહેવામાં મુદ્દો છે હવે જોઈએ? આવા પ્રશ્નને Page #88 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ ૩૫ તેમના માનસમાં અવકાશ છે, કે જેઓ મિત્રસંમિત વાદ્વારા સમજનારા છે. પ્રભુના ટપાલી કેણુ ? આવા સંજોગોમાં અમે કહી દઈએ કે પૂછવાને તમને અધિકાર નથી; કારણ કે તમે સર્વજ્ઞ નથી, કે ત્રણ કાળના જ્ઞાની નથી. અમે જે કહીએ છીએ તે કાંઈ અમારા ખીસ્સામાંનું નથી પણ પ્રભુકથિત છે તે તે વાસ્તવિક નથી. અમે જૈનતીર્થના સંદેશક કે ટપાલી છીએ પણ તેથી અમે તે તમને પ્રભુએ કહેલું કહીએ છીએ, બીજું અમે કાંઈ જાણતા નથી એમ કહીને છુટા થઈ શક્તા નથી. અમે પ્રભુના ટપાલી ખરા, પણ ટપાલીની ફરજ પણ અમારે પૂરી પાળવાની છે. ટપાલી કાગળ લાવીને આપે છે, પણ તે ફાટેલા હોય તે ? પાર્સલ લાવીને આપે, પણ તે પાર્સલ તૂટેલું હોય તે ? ટપાલી તમને એમ ન કહી શકે કે પાર્સલ તૂટેલું છે કે કાગળ ફાટેલે છે એ વાત તમે જાણે. એની સાથે અમારે સંબંધ નથી. ટપાલીને ધર્મ છે કે તેણે ટપાલ તરીકે તમારું પાર્સલ કે તમારે કાગળ તમેને સહિસલામત પહોંચાડવા જોઈએ. શાસ્ત્રાગાઓ તમને સમજાવવી જ જોઈએ. એજ પ્રમાણે અમારી ફરજ છે કે શાસ્ત્રાજ્ઞાઓ તમને સહિસલામત પહોંચાડવી જોઈએ. શાસ્ત્રજ્ઞા તમેને સહિસલામત પહોંચાડવી એટલે શું? તમને દાખલાદલીલો ઉદાહરણ આપી એ શાસ્ત્રને તમારા અંતઃકરણમાં જચાવવી એ અમારૂં ટપાલી તરીકેનું કામ છે. અમે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સિદ્ધચક્ર માહાત્મા જે એમ કહીને છૂટી જઈએ કે અમે તે કહેલું કહીએ છીએ તે અમારી ગણના પણ ગાય ખરીદનારા મૂખમાંજ થાય ! એક ગાય હતી. સવારે જંગલમાં ચરવા ગઈ. એટલામાં કેઈ ખેડીબારામાંથી પસાર થતાં પગ ભાંગ્યો. લંગડી થઈ અને એક ઝાડ નીચે જઈને પડી ! સાંજે ગાય ઘેર ન આવી એટલે પેલે ભરવાડ શેધવા નીકળે. એક ઝાડ નીચે ગાયને પડેલી જોઈ, ઉઠાડવા માંડી, પણ ઉઠી નહિ. ભરવાડ ઉસ્તાદ હતું. તેણે વિચાર કર્યો કે લાવને ગાયની પીડા બારેબાર કાઢી નાખું એમ સમ જીને ઉભે છે. એટલામાં ત્યાં આવ્યા મૂનંદ! મૂખનંદે પિસો રૂપિયા કિંમત ઠરાવી અને ગાય લીધી. ભરવાડ તે પિસ રેકડા ગણીને ચાલતે થયે. હવે મૂર્ણાનંદ ગાયને ઉઠાડવા ગયા, પણ ગાય ઉઠે શાની ? મૂર્ણાનંદે વિચાર કર્યો કે લાવને હું વળી કેઈકને ગાય વેચી દઉં ! એટલામાં એક બીજે માણસ ત્યાં આવી પહો ! મૂખએ તેને પૂછયું અલ્યા ભાઈ ગાય લેવી છે ? પેલાએ ગાય નેઈ, શરીર જોયું અને તેને ઉઠાડવા ગયે, પણ ગાય ઉઠે શાની? પેલા ભાઈ ભૂખનંદને કહે અલ્યા ભાઈ: તારી ગાય તે લંગડી છે, ઉઠતી નથી ! મૂ કહે તેને હું શું કરું ! એ તે જેવી મેં લીધી છે તેવી તને આપું છું. પેલે ખરીદનારે મૂખની અકકલના ઓવારણું લેતે ચાલતે થયે. જેઓ એમ કહે છે કે જેવું શાસ્ત્રમાં છે તેવુંજ અમે તમને આપીએ છીએ, તેઓ મૂખની કક્ષામાં આવે છે કે નહિ તેને તમે વિચાર કરી જે જે. Page #90 -------------------------------------------------------------------------- ________________ G નવપદની મહત્તા તેનું કહેવું સાંભળશે નહિ. જેઓ એમ કહે છે કે અમે તે ગુરૂએ જેવું અમને કહ્યું હતું તેવું તમને કહીને છૂટા થઈએ છીએ. બીજી અમારી ફરજ નથી તેવું કહેનારા બેદરકાર ટપાલી છે. ટપાલીને કહે કે ભાઈ ! પારસલ તૂટયું છે ? તે જે જવાબ આપે કે તૂટ્યું તેનું હું શું કરું? તે ટપાલખાતું તેવા બેદરકાર ટપાલીને ઘેર બેસાડે છે. તેવુંજ અહીં સમજી લેજે. જેઓ એમ કહે છે કે અમે તે જેવું અમારા ગુરુ પાસે સાંભળીએ છીએ તેવું જ તમેને કહીએ છીએ; તે તમારા હૃદયમાં જચાવવાની અમારી ફરજ નથી; તેવાની પાસે ઉપદેશ સાંભળવાની વાત માંડી વાળજે. સાધુએ પિતાના ખીસામાંથી ઉપદેશ આપવાને છે એમ કેઈ કહેતું જ નથી. ત્યારે સાધુએ શે ઉપદેશ આપવાને છે ? શાસ્ત્રોમાં જે છે. જિનેશ્વર મહારાજે જે કહી ગયા છે તે જ સાધુને કહેવાનું છે. સાધુએ નવું કલ્પીને યા ખીસામાંથી કાઢીને વહેવાનું નથી જ; પરંતુ શાએ જણાવેલું પણ વક્તાએ હેતુ અને યુક્તિપૂર્વક સાબિત કરી આપવાનું છે. જે કોઈ એમ જણાવે કે શાસ્ત્ર કહેલું જ અમારે કહેવાનું; તે હેતુ અને યુક્તિપૂર્વક તમેને ઠસાવવાનું અમારું કામ નથી. તે સમજી લેજે કે એવા બેલનારને તે બોલવાનેજ કશે અધિકાર નથી, અને એવું સાંભળવું અને તે સાંબળીને કબુલ રાખવું એટલે એ તે મિથ્યાત્વની નીસરણુએ પગલાં માંડવાં જેવું છે. આથી સ્પષ્ટ થાય છે કે હેતુ અને યુક્તિને સ્થાન નથી એવું કહેનારે જિનશાસનને મિત્ર નહિ શત્રુ છે, તેમ કહેવું એ શાસનની Page #91 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય લાઈનજ નથી અને તેવાને સાંભળવાની પણ સ્પષ્ટ અને ચાકખી મનાઈજ છે. શ્રદ્ધાનુસારી તેા શંકાજ ન કરે.” શ્રધ્ધાનુસારી હોય તેને તે માખતાવી દીધે એટલેજ ખસ છે. પણ જે શ્રદ્ધાનુસારી ન હોય, તર્કોનુસારી હોય અને શાસ્રાજ્ઞાઓને હેતુ, યુક્તિપૂર્વક જાણવા માગતા હાય તા એ વખતે દેશનાકારની મેટામાં મેટી ફજ એ છે કે તેણે તે પ્રમાણે શ્રોતાને સત્ય જચાવવું જોઈએ. જિનેશ્વર દેવના વચના તર્કાનુસારીને હેતુ યુક્તિપૂર્ણાંક ઠસાવવાં જોઇએ અને તેના મનનું સમાધાન કરી તેને સત્યની ખાતરી કરી આપવી જોઇએ. જે પ્રભુસંમિત વાચેાથી માની જાય એવા શ્રદ્ધાનુસારી છે તેમને તેા એમ કહી દઈએ કે નવપદ્યના આરાધન વિના કાઈ માહ્ને જતા નથી. જે મેક્ષે ગયા છે, જાય છે અને જશે તે સઘળા નવપદના આલંબનપૂર્વક છે અને જેએ રખડચા છે; તેઓ નવપદના આલેખન વિના તે ન મળવાથી રખડવા છે; તે આ વાત તરત માની જશે. પર`તુ જેએ મિત્રસમિત વાકાથી સમજનારા છે, તેમને હેતુ યુક્તિપૂર્વક સમજાવવા જોઈએ; તેઓ એકદમ નહિ સમજશે, પણ જ્યારે તેમને હેતુ યુક્તિપૂર્વક સમજાવવામાં આવશે ત્યારે તેઓ સત્યને સ્વીકારતા વિલખ નહિ કરે. હેતુવાદથી નવપદને ટકા. 6 નવપદનું આરાધન આવશ્યક છે એ પણ હેતુ યુક્તિપૂર્વક આપણે જોવું જ રહ્યુ ! જે કાઈ માક્ષે જાય છે, Page #92 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ ૩૮ મોક્ષે ગયા છે તેઓ સઘળા ધર્મતત્વને પ્રકટ કરનારા મહાપુરુષના ટેકા વિના–એવા મહાપુરુષના આલંબન વિના મેક્ષે જઈ શક્યા નથી. તે જ પ્રમાણે જેણે ધર્મતત્વને જાણ્યા નથી, જેણે ધર્મતત્વને જાણીને તેને જીવનમાં વણી લીધા નથી, ધર્મતત્વને જાણીને તેને આચારમાં મૂક્યું નથી તે પણ મેક્ષે જઈ શકતા નથી. ત્યારે મેશે કેવી રીતે જવાય છે ? અને મોક્ષે કેવી રીતે જવાતું નથી ? પ્રશ્નને જવાબ એકજ છે. જેઓ ધર્મતત્વને પ્રકટ કરનારા છે, તેનું કથન કરનારા છે, તેનું આચરણ કરનારા છે, તેમના આલંબનથી મેશે જવાય છે. જે તેમનું આલંબન ન મળ્યું તે મેક્ષે જઈ શકાતું નથી. આ વાત હદયમાં ઠસે છે ? આ વસ્તુ આત્મા કબુલ રાખે છે? જે આ વસ્તુ આત્મા કબુલ રાખતું હોય તે સમજી લે કે નવપદ આપોઆપ કબુલ જ થઈ ગયા છે. તમે પૂછશે કે એ કેવી રીતે કબુલ થયા ? ઠીક ! ધર્મતત્વને જે પ્રકટ કરે છે તેનું આલંબન મોક્ષને માટે જરૂરી ખરૂં કે નહિ? જવાબ–“હા.”—તે હવે ધર્મતત્વને પ્રકટ કરનાર, તેનું કથન કરનાર અને એ ધર્મતત્વને આચારમાં પણ સંપૂર્ણપણે મૂકનાર નવપદ છે, તે પછી એ નવપદની આરાધના પણ જરૂરી ખરી કે નહિ? જવાબ એકજ કે હા. એ નવપદ કયા ક્યા? એ મહાન ગૌરવવંતા આત્માને અવિચલ શાંતિ આપનારા, સંસારના સઘળા સંકટો ટાળનારા અને અત્યંત મધુર આત્મિક સુખ આપનારા એ આપણા આરાધ્ય નવ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સિદ્ધચક્ર માહાસ્ય પદના નવપદે કયા કયા? બે પદ દેવતવના, ત્રણ પદે ગુરુતત્વના અને બાકી રહ્યા તે ધર્મતત્વના. આ નવ પદેના આલંબન વિના કોઈપણ મક્ષ જઈ શક્યો નથી, જઈ શકતું નથી અને જઈ શકશે પણ નહિ. આ બધા ઉપરથી એકજ વાત આગળ તરી આવે છે અને તે એ છે કે આરાધના દ્વારા આત્માએ શુદ્ધ માર્ગ પામ જોઈએ. જે આત્મા શુદ્ધ માગ પામ્યું નથી તે આત્મા કદાપિ પણ મેક્ષે જઈ શકતું નથી. હવે એ શુદ્ધમાર્ગ કેવી રીતે મળી શકે છે તે વિચારો, એ શુધ માર્ગ મેળવવાને એકજ રસ્ત છે કે નવપદનું આલંબન મેળવવું. મેક્ષના દ્વાર બંધ કયારે? તમે કહેશે કે નવપદની આરાધના નહિ કરવાવાળો હોય પણ એક પદની જ આરાધના કરવાળો હેય તે તે મુક્તિને માર્ગે જઈ શકે ખરે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર સાફ નકારમાં જ છે. આરાધનામાં ગૌરુતા મુખ્યતા હોઈ શકે છે. નવે પદની આરાધનામાં એક પદ તરફ પ્રધાનતા હોય, પણ માન્યતાની ક્રિયા તે નવે પ્રત્યેજ હોવી જોઈએ. અર્થાત જોઈએ તે એક તરફ મુખ્યતા રાખે પણ નેવે પદેના આલંબનની ભાવના તે હોવી જ જોઈએ. એ રીતની નવપદ તરફની ભાવના ન હોય, નવે પદના આલંબનની વૃત્તિ ન હોય, આઠ પદ તરફ માન્યતા ન હોય અને એકજ પદની આરાધના હોય તે તેમને માટે મોક્ષના દ્વાર બંધ છે. આરાધનાને અંતે હેતુ શો? હવે નવપદની આરાધનામાં હેતુ શું છે તે વિચારે. નયપદની આરાધનામાં તમે હેતુ તપાસશે તે તે માત્ર Page #94 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ ૪૧ આરાધનાને છે એમ નહિ, હેતુ છે તે કર્મની નિર્જરાને. કમને બંધ શી રીતે થાય છે તે ધમચરણરૂપ નીસરણીને પહેલે પગથીયેથીજ વિચારે. માની લે કે એક મિથ્યાત્વી છે, મિથ્યાત્વી એમ સ્વીકારે છે કે “નવપદજ' સાચા છે અને મોક્ષની પ્રાપ્તિ માટે નવપદનું આરાધન આવશ્યક છે તે સમજી લેજે કે તેના મિથ્યાત્વને અંત આવ્યું છે. હવે આગળ વધે. નવપદનું આરાધન એક વાર આવશ્યક માન્યું છે એટલે તેને માટે મોક્ષમાર્ગને દરવાજો ખુલી ગયા છે. અત્યાર સુધી તે દરવાજો બંધ હતે હવે દરવાજો ખુલે. હવે એ રસ્તે કયાં સુધી જવું છે અને જવાને આરંભ કયારથી કરવાનું છે એ તમારી શક્તિની વાત છે. એ માર્ગે આગળ વધતાં જે ચારિત્ર અને તપ સુધી જાય છે તેને અવિરતિને નાશ પરિણમે છે. કર્મબંધના જે કારણે હતા તે નવપદ આરાધનાને માર્ગે આગળ અને આગળ વધતાં નાશ પામે છે અને જ્યાં કર્મબંધના કારણેને નાશ થાય છે ત્યાં કર્મબંધરહિતતા તે સ્વયં પ્રાપ્ત થઈ જ જવાની એ સ્પષ્ટ છે. પ્રશસ્ત ધ્યાન કર્મનિર્ભર કરાવે છે. એ રીતે પ્રશસ્ત ધ્યાનને માર્ગે આગળ વધતાં કર્મનિર્જરા થાય છે અને તત્પશ્ચાત્ મેક્ષના દ્વાર ઉઘડે છે. આથી સહજ થાય છે કે “નવપઢની આરાધના કરનાર મોક્ષે જાય છે. મોક્ષને માટે નવપદની આરાધના. જે કઈ પ્રભુસંમિત વાકથી સમજનારા છે તે તે એટલું કહેવાથી પણ તૃપ્ત થશે કે મેક્ષને માટે “નવપદ' Page #95 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહામ્ય આરાધન છે. જે તર્કવાદી એટલે મિત્રસંમિત વાક્યથી સમજનારા હશે તેઓ સમજી શકશે કે અરિહંતાદિની આરાધના આત્માને કર્મબંધનથી દૂર રાખે છે, આવેલા કર્મોને નાશ કરે છે અને આત્માને કર્મબંધ રહિત બનાવે છે અને કર્મનિર્જરા મેક્ષે લઈ જનારી છે. માટે મોક્ષપ્રાપ્તિને માટે “નવપદ આરાધના જરૂરી છે, પરંતુ હજી કાંતાસંમિત વાકથીજ જે સમજી શકે છે એ ત્રીજો વર્ગ બાકી રહી છે તેને શું ત્યાગ કરી દે? તેને શું નવપદઆરાધનાની મહત્તા ન સમજાવવી? માતા બાળકોને ઉછેરે છે. તે માત્ર એક જ માર્ગ પકડી રાખીને ઉછેરતી નથી. વીસ વર્ષને પુત્ર હોય તે તેને ભાણું પીરસે, પાંચ સાત વર્ષને બાળક હોય તે તેને રોટલાના કકડા કરી આપે અને તદન બાળક હોય તે તેને દૂધ પાય; પરંતુ આ બધી કૃતિમાં અંદરખાને હેતુ શે ? બાળકને ઉછેરવાન. તે જ પ્રમાણે શાસ્ત્રકારોને હેતુ શે ? જગતને ધર્મને પંથે વાળવાને. શ્રીપાળને રાસ કેમ રચાયે? હવે જ્યારે પ્રભુસંમિત અને મિત્રસંમિત ભાષાથી ન સમજનારા હેય તેને માટે કાંતાસંમિત વાકથી પણ સમજાવવાનું શાસ્ત્રકારોએ માન્યું છે અને તેથી જ ચરિત્રગ્રંથ રચાયા છે. ચરિત્રગ્રંથમાં એક્ષપદ પામવા માટે અરિહંતે કહેવા માગને અનુસરે એ ઉપદેશ નથી, તેમાં હેતુ, યુક્તિપૂર્વક મોક્ષપદ મેળવવા માટેને તકનુસારી વાદવિવાદ નથી, પરંતુ તેમાં ધર્માનુષ્ઠાન કરી મોક્ષપદ Page #96 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ મેળવી ગએલા ભવ્ય જીવાના જીવનચરિત્રો મુખ્યતાએ છે. એમ હોવાનેા હેતુ એ છે કે તે રીતે સંસારી જીવામાં ધર્માચરણ માટે રસ ઉત્પન્ન કરવા અને તેમને ધર્મને માર્ગે વાળવા. આટલાજ માટે પ્રાતઃસ્મરણીય શાસ્ત્રકાર મહારાજા શ્રીરત્નશેખરસૂરીશ્વરજી મહારાજાશ્રીએ શ્રી શ્રીપાલ મહારાજાનું જીવનચરિત્ર રચ્યું છે. રાસ સાંભળવામાં પણ હેતુ શે ? શ્રીપાલ મહારાજાનું ચરિત્ર સાંભળવું એ કબુલ, પણ તે સાંભળવામાં પણ હેતુ તેા નજ ભૂલાવા જોઇએ. અહી હેતુ શે! છે તે વિચારા; નવપદના આરાધનને માગે લેાકેાને વાળવાને. શ્રીપાલ મહારાજનું જીવનચરિત્ર રચાયું, પણુ તેમાં હેતુ તે એજ રહેલેા છે કે એ રીતે લેાકેાને નવપદના આરાધન તરફ પ્રેમ ઉપજાવવા અને તેમાં જનતાને લીન કરી દેવી. જો આ હેતુ ભૂલી જવાય અને શ્રીપાલ મહારાજાના રાસ સાંભળવામાં આવે, તે એ આખી પરિસ્થિતિની કિ'મત આંકડા ભર્યા વિનાની હુંડીના જેવી છે. એક હુંડી લખી છે. લખનારનું ઠામ ઠેકાણું, દહાડા વાર બધું લખ્યું છે, પણ હુંડી કેટલાની છે તે આંકડાજ ભૂલી જવાયા છે. આ હુંડી જેટલી મહત્ત્વની છે તેટલુંજ મહત્ત્વ નવપદ આરાધનાના હેતુના વિસ્મરણપૂર્વકના શ્રીપાળ મહારાજાના રાસશ્રવણની છે, એ ભૂલશે નહિ. શ્રીપાળ મહારાજાના રાસના હેતુ નવપદની આરાધનાને પુષ્ટ કરવાના છે, એ ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ચેાથેા ખંડ વંચાય ત્યારે ? ૪૩ શ્રીપાળ મહારાજા એટલે એક કાઢીએ છે. રક્તપિ Page #97 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહામ્ય તથી શરીરના અવય ખંડખંડ બની ગયા છે, કે ઢીયાના ટેળામાં જંગલમાં રખડે છે, તે નવપદની ભક્તિપૂર્વક સ્વરાજને સ્વામી બને છે. અહીં સ્થિતિ ધર્મ તરીકેની છે; પરંતુ જે એને અર્થ કરવામાં આવે કે નવપદની આરાધના સ્વરાજ મેળવવા માટે કરવાની છે, રિદ્ધિસિદ્ધિ પામવા માટે કરવાની છે, મહાન થવા માટે કરવાની છે, તે અહીં ધમ તરીકેની સ્થિતિને અંત આવી જાય છે. અત્યારે સમાજની શી સ્થિતિ છે તે વિચારો. શ્રીપાલ મહારાજાને રાસ ચાર ખંડોમાં વહેંચાયેલો છે. એના પહેલા ત્રણ ખંડે વંચાય છે, ત્યારે ઉપાશ્રયમાં બેસવાની પણ આપદા પડે છે, તલપૂર જેટલી પણ જગા મળતી નથી, પણ જ્યારે ચોથો ખંડ વંચાય ત્યારે સુમસામ ! શ્રોતાઓની સંખ્યા અરધી પણ રહેતી નથી. આ સ્થિતિ બતાવે છે કે આપણે શ્રીપાળ મહારાજાને રાસ શાસ્ત્રકાર મહારાજાએ શા માટે શા હેતુથી રચે છે તે ભૂલી ગયા છીએ. શ્રીપાળ ચરિત્રમાં તરવસ્થાન યાદ રાખે. ' નવપદનું સ્વરૂપ કેવું છે, તેની આરાધના કેવી રીતિએ કલ્યાણકારી છે, એથી પગલિક પરિણતિ કેવી રીતે છૂટે છે, કમબંધ છૂટીને મિક્ષ કેવી રીતે મળે છે એ સઘળું જાણવાનું ચોથા ખંડમાં છે, ત્યારે ચેથા ખંડનું વાંચન આરં. ભાય છે, ત્યારે જ આપણે ત્યાં શ્રોતાવર્ગમાં નાસભાગને આરંભ થાય છે. દર છ છ મહિને શ્રી શ્રીપાલ મહારાજાનું ચરિત્ર વંચાય છે અને જનતા સાંભળે છે; છતાં સમાજની સ્થિતિ તે એની એ કાયમ ! ! આ સ્થિતિ Page #98 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ આંધળે દરવાજો છે તેના જેવી છે. એક આંધળે હતે. તે કેટને દરવાજે શોધતે હતે. આખા કેટને હાથ લગાડતે ફરે, પણ જ્યાં દરવાજે આવે કે તેને ખંજવાળવાને માટે હાથ ઉચકી લેવો પડે અને દરવાજે પૂરે થાય કે હાથ મૂકીને આગળ ચાલતો થાય. શ્રીપાળ મહારાજાને રાસ સાંભળવામાં હેતુ શે? નવપદનું સ્વરૂપ જાણવાને અને આત્માને સુધારવાને ! પણ જ્યાં આત્માને સુધારવાનું અને નવપદને જાણવાનું છે ત્યાંજ શ્રોતાઓ જે આળસ દર્શાવે તે એમની સ્થિતિ પિલા આંધળા જેવી થાય એમાં સંશય શું? એટલાજ માટે શાસ્ત્રકાર મહારાજ શ્રી પાળચરિત્રમાં તરવસ્થાન યાદ રાખવું હોય તે નવપદનું સ્વરૂપ ખ્યાલમાં રાખવાનું કહે છે. નવપદનું સ્વરૂપ ધ્યાનમાં લે. શાસ્ત્રકાર મહારાજાના કથન પ્રમાણે જ્યારે નવપદનું સ્વરૂપ મગજમાં લેશે, તેના સ્વરૂપને સમજશો ત્યારે તેનું ફળ પણ મેળવી શકશો. નવપદનું સ્વરૂપ જે ધ્યાનમાં આવી જશે, તો આપણે દરેક જનને એમ બોલતા સાંભળી શકીશું કે આ સંસારમાં પહેલા ઉપકારી અરિહંત ભગવાન છે, પણ ખાસ ખ્યાલ રાખો કે એ શબ્દો મેઢાના છે કે હદયના ? આ શબ્દો માત્ર મોઢાના હેય તે તેથી આપણે દહાડે વળવાને નથી. અરિહંત ભગવાન પહેલા ઉપકારી છે એમ બેલી નાખ્યું છે, તે હવે તપાસવું પડશે કે એમને પહેલા ઉપકારી શા માટે માન્યા છે? જગત્ પહેલા મેહ-- મહારાજાની જંજાળમાં સપડાએલું હતું, સારાય સંસારની Page #99 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહામ્ય વફાદારી મેહરાજા તરફ હતી અને આત્માઓ પિતાનું સ્વરૂપ પણ ભૂલી ગએલા હતા. આત્માઓને સ્વપ્ન પણ ખ્યાલ ન હતું કે મેહરાજા મદિરા પાઈને આપણને પિતાને કબજે રાખી રહ્યો છે. આવી સ્થિતિમાં આત્માને જાગ્રત કોણે કર્યા? જેણે આત્માને જાગ્રત કર્યો તે જગતને પહેલે ઉપકારી ગણાય એમાં શું આશ્ચર્ય ? આત્મા દુગુણેથી ઘેરાએલે છે. ' હિંદી રાષ્ટ્રીય મહાસભા ઉપર રાજકીય માનસવાળાઓ આજે અત્યંત પ્રેમ રાખે છે એ પ્રેમ શા માટે રાખે છે? એટલા માટેજ કે મહાસભાએ લોકોને જાગ્રત કર્યા છે એજ સ્થિતિ અહીં છે! મોહ, કૅધ, માન, માયા ઈત્યાદિ દુર્ગણેએ આત્માને પિતાપણું જાણવા દીધું ન હતું. ક્રોધ કર્યો, પ્રપંચ કર્યો, અનેક સાચા જુઠા કર્યા અને પૈસે મેળવ્યે આ વખતે આત્માનું પિતાનું સાચું રૂપ દબાઈ જાય છે. આ બધી મેહ રાજાની પ્રવૃત્તિ છે. માનવૃત્તિ પ્રધાનપણે હેય છે ત્યારે અભિમાન કરીને બીજાને ચૂપ કરી દઈએ એ માનરાજાની સત્તા થઈ. આ સઘળા દુર્ગુણો વડે આત્મા ઘેરાએલે હતે. આ દુર્ગમાં રચ્યાપચ્યા રહેવું એનેજ આમાં પિતાનું કર્તવ્ય માની રહ્યો હતો અને મેહની સત્તા સામ્રાજ્યવતી થાય તે જોઈને જનતા આનંદ પામતી હતી એ વખતે લોકોને કેણે જગાડયા ? શ્રી અરિહંત ભગવાનેજ! શ્રી અરિહંત ભગવાનને આ અવર્ણનીય ઉપકાર છે, પરંતુ અરિહંત ભગવાનને ઓ ઉપકાર કેણ સમજી શકે છે? તેજ સમજી શકે છે કે જે મેહથી ઘેરાએલા આત્માને Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અરિહંત પદ પ્રાપ્ત થતા સંકટને સમજી શકે છે અને એમાંથી થતી મુક્તિને ફાયદા જાણી શકે છે. આત્માની અનંત શક્તિ આત્માનું સાચું સ્વરૂપ શું છે, આત્માની શક્તિ કેટલી મહાનું છે અને તેને છકાવી દેવાથી કેવું પ્રબળ નુકસાન થાય છે એ વસ્તુ જેઓ ન જાણી શકે તેઓ શ્રી અરિહંત પરમાત્માના ઉપકારની પણ તુલના નહિ જ કરી શકે. ત્યારે હવે તમારા સમજવામાં સહજ આવી જશે કે નવકારમંત્રમાં પહેલું પદ નમો અરિહંતાણું અને પછી નમે સિદ્ધાણું કેમ આવે છે. સામ્રાજ્યને રાજા હોય, મહાન રાજા હોય તે પણ ખરી રીતે મહારાજા કરતાં વધારે માનપાત્ર કેણ હેય સેનાધિપતિ કરતાં પણ રાજા મટે છે; છતાં વ્યવહારમાં પહેલે સેનાપતિ છે. સેનાપતિ દેશ જીતી આપી રાજાને મહારાજા બનાવે છે ત્યારે રાજા મહાન બને છે. તેજ સ્થિતિ અહીં પણ છે, સિદ્ધો સર્વગુણથી પરિપૂર્ણ છે, તેઓ મહારાજા સ્વરૂપ છે; પરંતુ તેમને જગતને ઓળખાવનાર કોણ છે? જવાબ એ છે કે અરિહંત ભગવાન. અરિહંત ભગવાન પહેલા કેમ? જેમ સેનાધિપતિ દેશે જીતીને રાજાને મહારાજા બનાવી આપે છે, તે જ પ્રમાણે અરિહંત ભગવાન સિદ્ધપણું મેળવી આપે છે. સિદ્ધપણું શી રીતિએ મેળવી શકાય છે; એ વાત અરિહંત ભગવાને જણાવી છે. સિધ્ધ હતા એ વાત જગતને કોણે જણાવી? સિદ્ધોને જોયા કેણે તેમને Page #101 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય જોઇને તેમને જગતને આખખાવ્યા કેાણે ? સિદ્ધત્વને જોનાર જાણનાર કાઇ ન હતા, તેા પછી તેમને જણુા-વનારાઓ તા હૈાયજ કયાંથી ? આવા સચેગામાં અરિહેત ભગવાને જ્ઞાનની દૃષ્ટિએ સિદ્ધોને જોયા, આળખ્યા, અને જગતને તેમણે એળખાવ્યા. તેથીજ સિદ્ધ ભગવાને કરતાં અરિહંત ભગવાનેા પહેલે પદે મૂકાયા છે. તીના આર્ભ કરનાર કાણુ ? તીને! આરંભ કરનારા અરિહંત ભગવાના છે. અરિહુત ભગવાનાએ તી શરૂ કર્યુ છે, ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે શ્રી અરિહત ભગવાનેા થયા તે પહેલાં સભ્ય ગૂજ્ઞાન, સમ્યગ્દર્શન એ એ હતાં કે નહુિં ? અને જો શ્રી અરિહંત ભગવાને પહેલાં પણ સમ્યકૃત્વ હાય તા સમ્યશ્ર્વ અરિહ ંત ભગવાનથી પણુ અગ્રુપદે કેમ ન મૂકી શકાય ? તીર્થંકર ભગવાના થયા તે પહેલાના કાળ તે અઢાર સાગ૨ાપમ કાડાકોડી જેટલે છે. એ કાળમાં પણ સમ્યક્ત્વ તે હતુંજ; પહેલા અને બીજા આરામાં પણ સમ્યક્ત્વ હતુંજ, જીગલીયાના યુગ વિચારે તે સમયે પણ જુગલીયાને જ્ઞાન અને દર્શન હતાંજ! ત્યારે હવે એવી શંકા સહેજે પ્રાપ્ત થાય છે કે એ જુગલીયાનેજ મહાપુરુષ માની લીધા હોય તે ? એમને શા માટે મહાપુરુષ નથી માનવામાં આવતા તેનું એકજ કારણ છે. ચારિત્ર-આચરણ વગરનું જે સાન છે, તેની કિ'મત કેટલી ? શૂન્ય જેટલી ? બ્રહ્મચર્યના ઉપદેશ આપના સા સ્ત્રીઓ સાથે રાખીને બ્રહ્મચર્યની મહત્તા પર ભાષણેા આપવા નીકળે તે તેનું કેણુ માન્ય રાખશે ? ૪ Page #102 -------------------------------------------------------------------------- ________________ અરિહંત પદ ૪ જુગલીયાને પણ જ્ઞાન અને દર્શન તા હતાંજ; પણ ચારિત્ર ન હતું. આથીજ જીગલીયાને મહાપુરુષ માની શકતા નથી. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન અને આદરણીય ખરાં; પણ ચારિત્ર વગર નહિ, ચારિત્ર હોય તેાજ તેની કિંમત છે. પહેલું ચારિત્ર છે અને પછી જ્ઞાન, દર્શન છે. જીગલીયા શ્રધ્ધાવાળા પણ હતા; પરંતુ તેમની એ શ્રદ્ધા પણ કૂવામાંની છાંયડી કૂવામાંજ સમાય તેવી હતી. જીગલીયાને જ્ઞાન દર્શન હતાં પણ તે સારાં છે એમ માનીને એસીજ રહેવાનુ, તેથી આગળ વધવાનુ જ નહિ. એટલાજ માટે જુગલીયાને સ્થાને તીથ ગણી શકાતું નથી. તીથંકર ભગવાનેાએ શું કર્યુ' ? તીર્થંકરા જેવા જ્ઞાન દુશનવાળા હતા તેવું તેમણે આચયું હતું; તેમને સ્થાને ચારિત્ર હતું. તેમણે જે આચયુ" તેના ફળ રૂપે જે મેળવ્યું તેથી તેમણે જગતને જાગ્રત કર્યું". આટલાજ માટે તેમને સ્થાને તીથ ગણાયું છે. તેને આજ કારણથી અરિહંત ભગવાન પહેલાં જ્ઞાન દન હેાવા છતાં તે અગ્રપન્દે આવી શકતા નથી. છ છ મહાસમ્રાટો સામે યુદ્ધ! અઢાર કાડાકાડી સાગરાપમ સુધી જે વીર ન પાયે તે વીર અઢાર કાડાકોડી સાગરોપમ પૂરા થયા પછી પાકે છે. તીર્થંકર મહારાજા પાકે છે તે કાળે જગતની સ્થિતિ કેવી હતી તેના વિચાર કરેા. એ સમયે આખું જગત ભાગના રેગમાં સપડાયેલું હતું, ભાગના કચરામાં આખું જગત પડેલું હતું, જેમ હેાળીના તહેવારામાં ધૂળની ફેંકાફેંકી થાય છે, તેજ પ્રમાણે ભેાગની માહ બધે છવાયેલી હતી. ४ Page #103 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહામ્ય આવા કપરા કાળમાં તીર્થકર નીપજ એ કેવી મુશ્કેલ ઘટના છે? આપણે બેલીએ છીએ કે શરીરમાં ધર્મસાધના” ઠીક ! પુત્રની ઈચ્છા હોય તે કોઈ કહેશે કે પત્ની મેળવ. પત્ની પ્રાપ્ત થાય તે પછી પુત્ર જરૂર મળશે. તે આ માણસ પુત્ર જાળવશે કે પત્ની જાળવશે. અર્થાત પ્રધાનતા પુત્રની કે પત્નીની ! એજ પ્રમાણે જે શરીર એ ધર્મનું સાધન હોય તે પ્રધાનતા શરીરની નહિ, પણ ધર્મની જ ગણું શકાય. શરીરની કિંમત ખરી, શરીરનું મહત્ત્વ પણ કબુલ; પરંતુ તે ધર્મને અંગે; સ્વતંત્રપણે નહિ. ધર્મને જાળવનાર શરીર છે માટે તે અંગે શરીરની કિંમત છે. શરીર ધર્મ કરવાને માટે કામ લાગે છે માટે તે અંગે શરીરની જરૂર છે. ધર્મ ધરવાને માટે બાધા ન આવે એવી રીતે શરીર ધરવાનું છે. શરીરનું મૂલ્ય ધર્મથી વધારે ગણવાનું નથી. પણ હવે ભગવાન ગષભદેવજીની સ્થિતિ વિચારે. ધર્મ કરવાનું સાધન જે શરીર તેના પણ ભગવાન રાષભદેવજને સાંસાં હતા. બાર મહિના સુધી શરીરનું સાધન, તે પણ તેમને મળ્યું નહિ. શરીરને સજ્જ કરવા માટે તેમને આહાર પણ મળે નહિ. વિચાર કરો આવા સંયોગોમાં છ છ મહાસમ્રાટેની સામે યુદ્ધ જાહેર કરવું એ કેવી વિકટ વાત છે! શત્રુઓ કેણુ કે? અને એ છ શત્રુ કેણ? કામ, ક્રોધ મદ, મેહ, લોભ અને દ્વેષ ! આ છ શત્રુઓ એ માનવજીવનના મહાશત્રુ છે અને ધૂળેટીના મહાસમ્રાટ છે. આ અંતરંગ શત્રુ છે. બહારના શત્રુઓની તે ખબર પણ પડી જાય છે કે ભાઈ, Page #104 -------------------------------------------------------------------------- ________________ પt અરિહંત પદ શત્રુ આવે છે; એ શત્રુ સાથે શસથી લડી શકાય છે. ઘેર ઘા હોય તે કેટના બારણાં બંધ રાખીને પણ એ શત્રુને ઢીલે કરી શકાય, પરંતુ આંતર શત્રુઓની લડાઈ એવી રીતે કરી શકાતી નથી. બહારના શત્રુઓ હેય તેમને બહારના સાધને હરાવે છે, તેના બળનું શોષણ કરે છે, પરંતુ આંતર શત્રુઓને તે બાહ્ય સાધન ઉલટા ટેકે આપે છે. ઘાસતેલથી જે ભડકે થાય છે તે ભડકામાં પાણી નાખશે તે ભડકે બુઝાવાને નથી પણ તે ઉલટે વધારે ફાલશે; એજ રીતે અંતરંગ શત્રુને સામને કરવા માટે શદમય, રૂપમય, રસમય, ગંધમય કિંવા ગમે તેવી બીજી એક પણ ચીજને પકડશે તે અંતરંગ શત્રુના બળને તે વધારી મૂકશે. અરિહંત ભગવાનની મહત્તા શાથી? હવે આવા સંગમાં તીર્થકરેએ દર્શાવેલી આત્મપ્રભાની કલ્પના કરે. આજે તે તમેને કહેનારા ગુરુઓ મળી આવે છે. ગુરુએ તમને કહે છે કે ભાઈ ! તારા આત્માને ડુબાવે છે શા માટે? ડુબાવ નહિ, એને તારવાનો ઉપાય સાંભળી તે ગ્રહણ કર. ધમાં હશે તે તમને ધમચરણમાં અનમેદન આપશે; પણ તીર્થકર ભગવાન થયા ત્યારે એ કઈ અનુમોદન આપનારે ન હતે. અઢાર કોડાકેડી સાગરોપમથી જગતે મોહ રાજાને પિષી પિષીને રાતે માતે સાંઢ બનાવ્યું હતું. તત્વને કેઈ સમજત નહોતું, કેઈ સમજાવનાર નહતું, તે પ્રસંગે અરિહંત ભગવાને પોતે પોતાના બળથી જાગૃત થયા. પિતે પોતાની Page #105 -------------------------------------------------------------------------- ________________ પર સિદ્ધચક્ર માહાત્મ્ય મેળેજ તત્ત્વ જાણ્યું અને તેને પામી ગયા એ તેમની કેટલી મહત્તા! અને આટલાજ માટે અરિહંત ભગવાનનું સ્થાન પહેલું છે. રસાયણ કરતાં રસશાસ્ત્રી જરૂરી છે. દવા તા જગતમાં ભરેલી હોય છે. તામ્ર અને સુવર્ણ જોઇએ તેટલું ભૂમિમાં છે. પણ જ્યારે રસશાસ્ત્રી એ બહાર લાવી એને વિધિસર મારી એની ભસ્મ બનાવે છે, ત્યારે એ ભસ્મ વ્યવહારમાં આવે છે. હવે કામ કાણુ કરે છે? રાગ-વ્યાધિ કેના સેવનથી મટે છે? જવામ મળશે કે સુવર્ણ અને તામ્રના સેવનથી ! પણ મહત્ત્વ એ તામ્ર સુવર્ણને નથી, પણ રસશાસ્ત્રીને છે કે તે એ વસ્તુને વ્યવહારમાં આણે છે. શરીરના મિત્ર જેમ રસશાસ્ત્રી છે, તેમ અહી' આત્માના રસશાસ્ત્રી તે તીર્થંકર ભગવાના છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન એમણે પાતે જાણ્યા, જાણ્યા એટલુ જ નહિ પણ તે પોતે ચારિત્રદ્વારા પાળ્યા, વ્યવહારમાં આણ્યા. વળી જગતને ખીજાઓને માટે તેમણે એ જણાવ્યા. અનંત વર્ષોંથી મધ રહેલા માક્ષના દ્વાર ભવ્ય જીવને માટે ખેલી નાંખી તેમણે સિદ્ધપદને-મુક્તિપદના ખાલી નાંખ્યા, દરવાજા ઉઘાડી નાંખ્યા. આટલાજ માટે અરિહંત ભગવાનનું સ્થાન નવપદમાં પ્રથમ છે; નવપદમાં પહેલુ સ્થાન અરિહંત રાકે છે તેનું આજ કારણ છે. અસ્તુ ? મા * Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધપદ पनरसभेयपसिद्धे सिद्धे घणकम्मबंधणविमुक्के । सिद्धाणंतचउक्के झायह तम्मयमणा सययं ॥ २५ ॥ સિપાની પ્રાપ્તિ કયારે અને ફાના દ્વારા થઈ શકે છે! શ્રી અરિહંત ભગવાન દ્વારાજ સિધત્વની પ્રાપ્તિ છે. સિદ્ધત્વ એટલે અમુલ્ય સમાનતા; પણ એ સમાનતા તે એનાફિસ્ટોની સમાનતા નહિ, અઢારે દોષ। સદાને માટે ટાળવાનું અને ચાર રસ્તે સદાને માટે પ્રાપ્ત કરવાનું સ્થાન એટલેજ સિદ્ધત્વ. કાળ સના ભક્ષક છે, પણ સિદ્ધૃત્વ એ તા કાળનું પણ ભક્ષણ કરે છે. ભવ્યતાની છાપ ક્યારે ? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે શ્રી શ્રીપાળમહારાજાનું ચરિત્ર ભવ્યજીવાનાકલ્યાણ માટે રહ્યું છે. એની રચના કરતાં તેઓશ્રી જણાવે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સિદ્ધચક્ર માહાસ્ય છે કે શ્રીપાળમહારાજાનું ચરિત્ર સાંભળવામાં આવે છે તે છતાં આત્માને સ્વભાવ જે આગળથીજ પૌગલિક સુખમાં આનંદ પામવાને હોય છે તેવા આત્માએ શ્રીપાળ મહારાજાની સમૃદ્ધિનું વર્ણન સાંભળીને એ માર્ગે દેરાઈ જાય એ પૂરતું સંભવિત છે. અહીં આગળજ ભવ્ય અને અભવ્યપણાને ફરક માલમ પડે છે. દરેક ધર્મસેવા પ્રભુની ભક્તિ કિંવા ગુરુની સેવા એ સઘળાનું ફળ પૌલિક સંપત્તિ મેળવવાનું જ હોય ત્યાં સુધી તે ભવ્ય અભવ્ય જીવમાં કશેજ ફરક પડતું નથી. અર્થાત્ એ ફરક માલમ પડી આવતે નથી, પરંતુ એ ફરક આગળ માલમ પડી આવે છે. ભવ્ય જીને આગમરૂપી આરિસાની સહાયતા મળતાં આત્માના ગુણે, આત્માની સ્થિતિ વગેરે ભાયમાન થાય છે અને જ્યાં એ તેને ભાસમાન થાય છે કે ત્યાં તે તેનેજ મુખ્ય પ્રોજન તરીકે માને છે, સ્વીકારે છે. આત્માના ગુણે સ્થિતિ સ્વરૂપ ઈત્યાદિ જાણ લે છે અને તેનેજ મુખ્ય પ્રયોજન તરીકે માને છે તેને જ પિતાનું સાધ્ય કે લક્ષ્ય બનાવે છે, તેને જ ભવ્યપણાની છાપ પ્રાપ્ત થાય છે. આત્માના ગુણે ઈત્યાદિને પીછાણે નહિ તેનેજ પિતાનું લક્ષ્ય બનાવે નહિ અને તેને સાધ્ય તરીકે માને નહિ તે તે આત્મા શુદ્ધ દેવાદિકને પૂજનારે હોય તે છતાં તેને “ભવ્યજીવની છાપ મળી શકતી નથી. જનામાં અભવ્ય આત્મા હોય? તીર્થકરના કૂળમાં તે અભવ્ય આત્મા હેતેજ નથી; પણ બીજા કૂળેને માટે એને કંઈ નિર્ણય નથી, પરંતુ Page #108 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ પષ શ્રાવકફૂળમાં–જેનકૂળમાં તે અભવ્ય આત્મા જન્મી શકે છે. શ્રાવકકૂળમાં જન્મના અભવ્ય આત્મા કૂળાચારે કરીને જિનેશ્વર દેને ઉપાસે છે તે શુદ્ધ દેવાદિકને માને છે અને મહાદેવ, જતિ, ગોંસાઈએ વગેરેની પાછળ વેવલા ધર્મવેડા કરીને દેટ નથી એ બધું ખરૂં છે પણ તે છતાં તે રત્નની કિંમત સમજેલો હોતે નથી. જ્યાંથી મેતી નીકળે છે તે જગાએ ઘણા ખારવાઓ કિંવા માછીઓ દરીયામાં ડૂબકી મારે છે અને તેમના હાથમાં બહુ મોંઘા મોતીઓ આવે છે, પરંતુ તેઓ ઝવેરી કહેવાતા નથી. તેમના હાથમાં આવ્યા પછી મેતી ઝવેરીના હાથમાં જાય છે, છતાં ખારવાઓને કેઈ ઝવેરી કહેતું નથી; કારણ કે તેઓ મેતીના મૂલ્યને પીછાનતા નથી. શુદ્ધ દેવ સ્વયં પ્રકાશક છે. શુદ્ધ દેવાદિ મળ્યા છતાં આત્મકલ્યાણ એનેજ સાધ્ય તરીકે ન સમજે તે તેની પાસેથી ભવ્યતાની છાપ ક્ષણવારને માટે પણ ઉભી રહેતી નથી. શુદ્ધ દેવાદિકને આપણે શાથી માનીએ છીએ તેને ખ્યાલ કરે. એમણે અઢાર દોષે ટાળ્યા છે એટલા માટે આપણે તેમને શુદ્ધ દેવાદિક કહીએ છીએ પરંતુ આપણે તેમને પૂજીએ છીએ તેમને માનીએ છીએ એ સઘળું શા માટે વારૂ ? શું તેમને વૈભવ જોઈને આપણે તેમને સ્વીકારીએ છીએ ? કદી નહિ. આપણે તેમને માનીએ છીએ તેનું કારણ એટલું જ છે કે તે પિતાનું સ્વરૂપ પિતાને જણાવે છે. આકાશના બધા રહો નક્ષત્રોમાં સૂર્ય માટે શા માટે ગણાય છે ? કારણ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સિદ્ધચક્ર માહાસ્ય એટલું જ છે કે તે સ્વયં પ્રકાશક છે. તે જ પ્રમાણે શુદ્ધદેવ સ્વયં પ્રકાશક છે, પોતેજ પિતાને પ્રકાશાવે છે, એળખાવે છે. બીજા કે તેમને ઓળખાવી શકતા નથી એને જ અંગે આપણે તેને માનીએ છીએ. કેવળજ્ઞાન વિના બધું નકામું. મતિશ્રુતજ્ઞાનવાળે હાય, અવધિજ્ઞાનવાળા હોય, મનઃ પર્યવજ્ઞાનવાળો હોય છતાંયે એ સઘળા આંધળા મુસાફર જેવા છે. આંધળે કદાચિત આખી દુનિયાએ ફરી વળે, પણ શાથી ફરી વળે ? લાકડીના ટેકાથી ? લાકડીના ટેકા વિના તે કંઈ નહિ કરી શકે. તેવી જ સ્થિતિ અહીં પણ છે. મતિશ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને ધારણ કરનારા એ આંધળા છે; આંધળા છે એટલે એમ ન સમજશે કે આપણા કરતાં નપાવટ છે. આત્મસાક્ષાત્કારને વિષે સ્વયં પ્રયને તેઓ આંધળા છે અને કેવળજ્ઞાનીના વચન એ આંધળાની લાકડી છે. અર્થાત્ ઉપર જણાવેલા ત્રણ જ્ઞાનવાળા કેવળી ભગવાનના વચનને આધારે તેઓ આત્માને જાણી શકે છે; બીજી રીતે નહિ. આત્માને જાણવાનું આપણી પાસે સાધન શું છે ? કેવળી ભગવાનના વચને, એજ પ્રમાણે ઉપર જણાવેલા જ્ઞાનવાળાઓ પાસે પણ આત્માને જાણવાનું એજ સાધન છે; બીજુ સાધન નથી જ ! ઉપરના ત્રણે જ્ઞાનથી આત્માના એક અંશનું પણ જ્ઞાન થવા પામતું નથી. ત્યારે એ જ્ઞાનનું બળ ચાલે છે ક્યાં ? દશ્યમાન વસ્તુઓને જાણવાની એ જ્ઞાનમાં અપૂર્વ શક્તિ છે. પરંતુ અદ્રશ્ય વસ્તુઓને જાણવાની એ જ્ઞાનમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ પાક અપૂર્વ શક્તિ નથી, પરંતુ અદશ્ય વસ્તુઓને જાણવાની એ જ્ઞાનવાળાઓમાં પણ એક તલ જેટલીએ તાકાત નથી ! મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન ૫ર્યવજ્ઞાન થાય છે તે પણ તે જાતે આત્મજ્ઞાન મેળવી શકતા નથી; તેમને પણ આગમરૂપી ટેકાની તો જરૂર રહે છે. ચાર જ્ઞાનવાળા પદાર્થજ્ઞાનમાં ચાહે તેટલા આગળ વધ્યા હોય, પણ જેમ એકાદ આંધળો સંગીતકાર સંગીતવિદ્યાને પારંગત હોય પણ આંખે આંધળે હોય તેવી તેમની સ્થિતિ છે. તેમને પણ આત્મજ્ઞાનને પંથે પગલાં માંડવાના છે, તે માત્ર આગમરૂપી લાકડીના ટેકાથીજ; અન્ય રીતે નહિ! મન ૫ર્યવાનીની મનના પુદગલે જાણવામાં તાકાત વધી છે, પરંતુ તેની તાકાત પણ અરૂપી આત્માને જાણવાના ક્ષેત્રમાં વધી નથી ! તે ક્ષેત્રમાં તે તે પણ બીજાઓની માફક જ આંધળે છે. આગમ એ આંધળાની લાકડી છે. કેવળજ્ઞાન થયા પૂર્વે તીર્થંકર ભગવાને પણ અર્થની પ્રરૂપણા નથી કરતા, તેનું કારણ હવે તમારા જાણવામાં આવશે. કેવળજ્ઞાન વિનાના બીજા જ્ઞાનેની શક્તિ અરૂપી પ્રદાર્થોને જાણવામાં શૂન્ય સમાન છે. એટલાજ માટે એ ચાર જ્ઞાનવાળા અર્થની પ્રરૂપણ કરવાનું યંગ્ય માનતા નથી. કેવળજ્ઞાન થયા પછી જ કેવળજ્ઞાની અર્થને જાણે છે અને પ્રરૂપવા લાયક છે તેની જ પ્રરૂપણા આદરે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પૂર્વે અર્થ પ્રરૂપણ કરવામાં નથી આવતી તેનું આજ કારણ છે. અરિહંત ભગવાનને કેવળજ્ઞાન થવાનું જ હતું, તેમને એ દૈવી આંખે આવ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સિદ્ધચક્ર માહામ્ય વાની જ હતી. આપણને એ દેવી આંખે આવવાને કંઈ ભરોસે નથી, ત્યારે આપણે શું કરવું ? બેસી જ રહેવું? ના! એને માટેજ આપણું આગળ આગમરૂપી લાકડી તૈયાર છે અને એ આગમપી લાકડીને આધારેજ આપણને આત્માને માર્ગે આગળ વધવાનું છે. એ રીતે એ આત્માની સ્થિતિ લક્ષમાં લેવાની છે અને જ્યારે આત્માની સ્થિતિ લક્ષમાં આવે છે ત્યારેજ ત્યાં ભવ્યપણાની છાપ લાગે છે. આત્માની સ્થિતિ વિચારે. આત્માની સ્થિતિ જે લક્ષમાં ન આવે અને કદાચ શુદ્ધ દેવાદિકની ઉપાસના ચાલુ હોય, તે તેથી ભવ્યતાની છાપ નિષ્પન્ન થતી નથી એ વસ્તુ વારંવાર ગોખી ગોખીને યાદ રાખવાની છે. આપણે શ્રીપાળ મહારાજાનું ચરિત્ર સાંભળીએ છીએ, પરંતુ તે સાંભળ્યા છતાં આપણી દષ્ટિ ક્યાં જાય છે? એ વિચાર કરનાર કેટલા છે કે મહારાજા શ્રીપાળે નવ પદના અવલંબનથી પરમસિદ્ધિ પ્રાપ્ત કરી તેવી આત્મિક પરમસિદ્ધિ પ્રાપ્ત કરવી એજ મારું ધયેય છે ! અને એવા વિચાર કેટલાક કરે છે કેઃ “ઓહો ! મહારાજા શ્રીપાળે નવપદના આલંબન દ્વારા કેવી અપાર ઐહિક સિદ્ધિ મેળવી લીધી ! બીજા પ્રકારને વિચાર કરનાર વર્ગ વિશાળ છે; પરંતુ એ વિચાર કરનારા જાણતા નથી કે ભાઈ, એ એહિક સમૃદ્ધિ એ તે ઘાંચણે માગી આણેલે દાગીને છે! કોળી, દુબળા, ઘાંચી, ગેલાના છોકરા વરઘેડે બેસતી વખતે હજારેના દાગીના પહેરે છે, પરંતુ તેને માટે તેમને અભિ Page #112 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ પહ માન શા માટે નથી થતું વારૂ ? તેઓ સારી રીતે જાણે છે કે એ સઘળી માગી આણેલી મેટાઈ છે! પૌગલિક ચીજ એ આપણી મિલ્કત નથી. ત્યારે હવે વિચાર કરે કે કરોડાધિપતિપણું એમાં તમારૂં પિતાનું શું છે ! પગલિક પદાર્થો સઘળાજ માગી આણેલા દાગીના છે. આજે કર્મરાજા તમને ઈંદ્રપણાની ગાદી પર બેસાડે છે, પરંતુ તમારા ઘરની એ ઈન્દ્રપણામાં કઈ ચીજ છે તે તપાસી જુઓ. જે કાંઈ આત્માનું છે તે તમારું પોતાનું એટલે તમારા આત્માનું છે અને જે કાંઈ પૌગલિક છે તે તમેએ માગેલું ઘરેણું છે યા તમને બે દહાડા વાપરવા મળેલું ઘરેણું છે ! તમે એ તે સ્પષ્ટ રીતે જાણે જ છે કે આત્મા અને પૌત્રલિક વસ્તુઓને સંબંધ કેઈપણ ક્ષણે નાશ પામવાવાળે જ છે ! તે છૂટ થવાને જ છે ત્યારે એમ માનવાને વાંધાજ નથી કે તે માગી આણેલી ચીજ છે. હવે એ માગી આણેલી ચીજને કઈ સંભાળે અને આત્માનું સ્વરૂપ કે જે તમારી પિતાની મિલકત છે તેને નાશ થવા દે તે આપણે તેને કે માણસ કહીશું તે તમે જ વિચારી જુઓ... દુનિયાના આજના માણસે મોટા ભાગે આ કક્ષામાં આવે છે કારણ કે તેઓ પગલિક વસ્તુઓ જે ખરેખર નાશ પામવા વાળી અને જુદી થવાવાળી છે તેની પાછળ દેડયા જાય છે અને આત્માનું સ્વરૂપ કે જે પિતાની મિલ્કત છે તેને નાશ થવા દે છે ! Page #113 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાસ્ય ભવ્યપણાને સંભાળે. આ સ્થિતિ જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી આપણે દહાડે વળવાને નથી, ત્યારે હવે ભવ્યપણાની છાપ ક્યારે આવે છે તે સમજે. જ્યાં સુધી પૌગલિક સુખ મેળવવાની જ દષ્ટિ છે, જ્યાં સુધી શારીરિક સુખ મેળવવાને જ વિચાર છે ત્યાં સુધી ભવ્યપણાની છાપની પ્રાપ્તિ દૂર છે. જગતની સમૃદ્ધિ પૌગલિક પદાર્થો કે એવીજ બીજી સઘળી ચીજે કે જે સઘળી પ્રાપ્ત થાય છે તે પારકી છે, તે માગી આણેલી છે એવી માન્યતા હૃદયમાં દઢ થાય; આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવે અને આને જ જ્યારે પોતાનું સાધ્ય માને ત્યારે ત્યાં ભવ્યપણાની છાપ પરિણમે છે. હવે એવી ભવ્યતાની પ્રાપ્તિ પછી સમ્યકત્વ આવે છે, પરંતુ એ સમ્યકત્વ કે પ્રકારે આવે છે તે વિચારે. નવે તવ પૂરેપૂરા હોય ત્યારે ત્યાં સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તેમાં એક પણ અંશ એ છે હેય તે સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા પામતી નથી જ. “નવાર્ય સમત” સર્વ પદાર્થોમાં સમ્યક્ત્વ રહેલું છે, લોક અલોક સર્વમાં સમ્યક્ત્વ વિદ્યમાન છે. આવી સ્થિતિ છતાં પણ જે શ્રોતાઓ શ્રીપાળ મહારાજનો રાસ કે ચરિત્ર સાંભળીને રિદ્ધિસિદ્ધિ તરફ દોરવાઈ જાય તે વિચાર કરો કે એ સ્થિતિ કેવા પ્રકારની છે ! એવી રીતે દેરવાઈ જનારા ભવ્યપણાની છાપ ખાઈ બેસે છે એ તે સ્પષ્ટ છે. અઢાર દેશના નાશક કેણુ ? દેવની આરાધના એ આત્માની ઉન્નતિને માટે છે. દેવ, Page #114 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ ૬ ગુરૂ, ધર્મ એ સઘળા આત્માને આત્મપણું પ્રાપ્ત કરાવવા માટે જરૂરી છે એમ જાણીને જ્યારે દેવ, ગુરુ, ધર્મની સેવા થાય અને લક્ષ્ય આત્માની ઉન્નતિનું હોય ત્યાં જ ભવ્યપણાની મહોર મરાય છે. એટલા માટેજ શ્રી જિનેશ્વર દેની આરાધના જરૂરી માની છે ! એકજ ઉદાહરણ છે. મહાવીર મહારાજની આરાધના શું આપણે એટલા માટે કરીએ છીએ કે તેમના પિતા એક મહાશક્તિશાલી મહારાજા હતા ? નહિ જ. તીર્થકર મહારાજાએ અઢાર દેશને દોષ તરીકે જાણનારા હતા, તેને સંસારને જણાવનારા હતા, અને પિતે એ દેથી મુક્ત હતા એટલે તે માટે જ આપણે એ પરોપકારી તારકદેવેને આરાધીએ છીએ. તેઓ એ અઢાર દેને કાઢનાર છે એની આપણને ખાતરી છે એટલાજ માટે તેમની આરાધના એ આપણું કર્તવ્ય બન્યું છે. અંતિમ સ્થાન કર્યું ? જગતમાં અઢાર દેનું મહાચક્રવતી રાજ્ય પ્રવતેલું છે; આ મહારાજ્યની સત્તા અખૂટ અને અપરંપાર છે. તેને કઈ શક્તિ અઢાર કેડાછેડી સાગરોપમ સુધી રોકનાર ન હતી, આવા મહારાજ્યની ચકવતી સત્તા પણ તીર્થકર નામ સાંભળે છે ત્યાં પૂજે છે ! આત્માની વૃત્તિ એવી થવી જોઈએ કે અરિહંત ભગવાનની સત્તા આવી બળવાન છે; તેટલાજ ખાતર એ દ્વારા હું પણ આત્મપદ પામવાને જ આરાધના કરું છું. આત્માની દઢપણે એવી વૃત્તિ થયેજ છૂટકે છે કે હું એ મહાન તારકને આરાખું છું તેમાં મારી ઈચ્છા પસ મેળવવાની નથી, સ્ત્રી મેળવવાની Page #115 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાભ્ય નથી કે બીજી કોઈ ચીજ મેળવવાની નથી, પરંતુ મારે અઢાર દે કાઢવા છે અઢાર દોષને મારે અંત લાવ છે; માટેજ તારક પરમર્ષિઓને હું આરાધું છું. અરિહંતની અંતરમાં આરાધના હેય, તેનું હૃદયમાં ધ્યાન થતું હોય ત્યાં સુધી તે અઢારે દેષ આંટા મારે છે, તેમનું કાંઈપણ ચાલતું નથી, પરંતુ છેવટની એવી સ્થિતિ લાવવી જરૂરી છે કે ત્યાં ગયા પછી પગલિક સંસર્ગની ફરી સંભાવનાજ ન હોય ! અરિહં તેને ઉદ્યોગ શા માટે ? | તીર્થકર મહારાજાઓ જે ઉદ્યમ કરે છે તે પણ શા માટે કરે છે તે ધ્યાનમાં રાખો. અરિહંત ભગવાને પણ જે ઉદ્યમ કરે છે તે સિદ્ધપણાને પામવાને માટે કરે છે. ચાર ઘરમાં ભરાએલ હોય તેને કાઢીનેજ શાંતિ ધરવાની નથી, પરંતુ ચેર ફરી પેસી જ ન શકે એ બંદોબસ્ત કરીએ ત્યારે જ બંદોબસ્ત કરેલો પ્રમાણ છે. અઢાર દેષને કાઢવા માટે તીર્થકર ભગવાનની આરાધના કરીએ છીએ; તેથી એ અઢારે દેષને નાશ થાય તે ખરે, પરંતુ એવું સ્થાન તે શોધવું જ રહ્યું કે જે સ્થાને દોષની છાયા પણ ન પડી શકે. એવું સ્થાન તે સિદ્ધપણું છે. તીર્થંકર મહારાજાઓ પણ જે ઉદ્યમ કરે છે તે સઘળે એ સિદ્ધપદને પામવા માટેજ કરે છે. અરિહ તેને આપણે શા માટે આરાધીએ છીએ તેને બારિક વિચાર કરો. આપણે એવી જગ મેળવવાને હેતુ છે કે જ્યાં અરિહંત ભગવાનેનું જોર હોય કે ન હોય તે પણ ત્યાં અઢારે દેશોમાંથી એક પણ દોષ દષ્ટિ સરખી પણ Page #116 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ ૬૩ નહિ નાખી શકે. એવી જગ્યા હોય તે જ અરિહંતેને આરાધીએ તેની મહત્તા છે; એ મહત્તા સિદ્ધપદ છે. જે એવું સ્થાન ન હોય કે જે સ્થાનમાં ગયા પછી ત્યાંથી અઢારે દેષ, જરા, મરણ, વ્યાધિ કેઈનીજ સત્તા ચાલી શકતી નથી તે અરિહંત મહારાજને આરાધીએ તેનું કાંઈ મૂલ્ય નથી. સિદ્ધપદ એટલે અખંડ આનંદ ! અઢાર દે, જરા, મરણ, દુઃખ એ સઘળાને તેમની સાથે વારંવાર યુદ્ધ કરીને પણ પછી જે એને તાબેજ થવાનું હોય તે તે તેમની સાથે સંગ્રામ કરે, માર ખાવે અને પછી માર ખાઈને તાબે થવું એ શા કામનું ? એ રીતે માર ખાઈને તાબે થવા કરતાં તે પહેલેથી જ તાબે થવામાં વધારે શ્રેષ્ઠતા છે. ત્યારે શું એવું કઈ સ્થાન છે કે જ્યાં ગયા પછી જરા, મરણ, વ્યાધિ કેઈને પણ ઉપદ્રવ નહિ જ નડે? તે એ સ્થાન તે સિદ્ધપણું છે. તીર્થંકર મહારાજાએ પણ ઉદ્યમ કરે છે તે એજ સ્થાનને માટે કરે છે! ત્યારે સિદ્ધપણને જગતની કઈ ચીજ સાથે ઉદાહરણ તરીકે ઓળખાવી શકાય ? માની લો કે રજિસ્ટર્ડ ઓફિસ છે. જેમ રજિસ્ટર્ડ ઓફિસમાં તમારે નામે ચઢેલી ચીજ કેઈ બીજાને મળી શકતી નથી, તેજ પ્રમાણે સિદ્ધપણાની ઓફિસમાં એ વાત નકકી થાય છે કે સિદ્ધપણું પામ્યા પછી તમારે જન્મ, જરા, મરણ વગેરે કાંઈ પણ ભેગવવું ન પડે. સંસારનું લેપન અને પુગલોની પીડા રજીસ્ટર્ડ ઓફિસરૂપી સિદ્ધપણામાં પગ મૂક્યો કે ખલાસ થઈ Page #117 -------------------------------------------------------------------------- ________________ १४ સિદ્ધચક્ર માહામ્ય જાય છે અને એને અંત આવે છે તે પણ હંમેશને માટે જ આવે છે. છેવટની સત્તા કોની ? પુદગલોની સત્તામાંથી જીવાત્માને સદાને માટે દૂર રાખવાની સત્તા અરિહંત ભગવાનમાં નથી; એ સત્તા તે સિદ્ધ ભગવાને માંજ છે. આપણે જેમ સિદ્ધ ભગવાનના ઘરાકે છીએ; તેજ પ્રમાણે અરિહંત મહારાજ એ પણ સિદ્ધ ભગવાનની ઓફિસના એક ઘરાક છે. જેમ આપણી ઉમેદવારી છેલ્લી સિદ્ધપણા માટે છે; તેજ પ્રમાણે અરિહંત ભગવાનની પણ છેલ્લી ઉમેદવારી તે સિદ્ધપણા માટેજ છે. અરિહંત ભગવાન પણ સિદ્ધપદના ઉમેદવાર છે; તેટલાજ માટે દીક્ષા લેતી વખતે અરિહંત ભગવાન “નમે અરિહંતાણું બેલતા નથી પરંતુ “સિદ્ધાણં નમે ” કીચ્ચા અર્થાત્ નમસ્કાર હો એ શબ્દોચ્ચાર કરે છે. સિદ્ધપદ એ મુખ્ય સ્થાન છે. આગળ વધીને ભાષાના લાલિત્યને વિકાસ કરતાં તમે એમ પણ કહી શકે છે કે સિદ્ધ ભગવાન એ વકીલ છે અને અરિહંત ભગવાને તેમના અસીલ છે. તમે દેવ ગુરુ ધમની સેવા ભવ્યપણા સહિત કરી અને જોઈએ તે એક જમે યા અસંખ્ય એ તમે જે મેળવ્યું તે સદાકાળને માટે તમારે પિતાનું બની રહે એવું તમારે માટે રજિસ્ટર કરી આપનારું સ્થાન તે સિદ્ધત્વ છે. જીવાત્માએ કેવળજ્ઞાન આદિ રત્ન મેળવી લીધા, એ સઘળું તેને નામે કાયમ થાય, એ વસ્તુઓ કદી પણ તેની પાસેથી દૂર ન જાય એવી રીતે તે રજિસ્ટર કરવાનું સ્થાન સિદ્ધ ભગવાન છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ સિદ્ધપદ મળે જ છુટકે. એ ઉપરથી જે સાર નીકળે છે તે એ છે કે તમારે જે કાંઈ આત્મકલ્યાણને માર્ગે મેળવવાનું હોય તે મેળવવાની જગા તે અરિહંત ભગવાનની ઓફિસ છે; પરંતુ અરિહંત ભગવાનની ઓફિસમાં તમે જે મેળવી શકે છે એ ત્યાંજ કાયમ રહેવાની એ ઓફિસમાં ગેરટી મળી શકતી નથી. એ સઘળું તમારૂં મેળવેલું કાયમ રહેવાની ખાતરી આપનારી ઓફિસ તે સિદ્ધ ભગવાનની ઓફિસ છે. તમે અંનત કેવળજ્ઞાન, દર્શન આદિ સઘળું અરિહંત ભગવાની ઓફિસમાં મેળવી શકે છે, તમે એ રત્ન મેળવ્યા છે; પરંતુ એ મેળવેલા રને તમારે કાયમ રાખવા હોય તે તમારે નામે એ રને તમારે સિદ્ધ ઓફિસમાં રજિસ્ટર કરાવવા જ જોઈએ અર્થાત્ તમારે મેળવેલી આત્માની ઋદ્ધિ કાયમ રાખવી હોય તે તમારે સિદ્ધપદ પ્રાપ્ત કરે જ છૂટકે છે. ધાડપાડુ હેય ત્યાં કમાણુની કિંમત નથી. બીજા દર્શન કરતાં જૈનદર્શનની મહત્તા વધારે છે તે પણ અહીં જ છે. બીજા શાસનમાં જણાવેલા ઇશ્વર સિદ્ધને માનતા નથી; એટલાજ માટે તેમને ઈશ્વ૨ના અવતાર માનવાની કપોલકલ્પિત વાતો ઉભી કરવી પડી છે. સાચા સર્વજ્ઞ હેય તેને અલબત્ત છેલ્લું પગથિયું સિદ્ધપણું જ બાકી હોય છે. તેઓ સિદ્ધપણાને પામી જાય છે, પરંતુ બનાવટી સર્વ કે જેના ટાલકામાં બાયડીઓની બાયડીઓજ જ બનીને ભરાઈ જાય છે, પણ Page #119 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહા. તે છતાં પણ જેમને તેની ખબર નથી પડતી; તેવા બનાવતી સર્વ કઈ રીતે સિદ્ધપદ પામી પણ શકે વારૂ? આવા મૂર્ણાનંદેને જ્યારે ઈશ્વર અને સર્વ તરીકે માનવામાં આવે છે ત્યારે તેમને અવતારવાદને દંભ ઉભું કરી ત્યાં દોડાદોડી કરવી પડે છે ! જન્મ, મરણ, રોગ, શેક, ભય, આધિ, વ્યાધિ, ઉપાધિ બધામાંથી હંમેશને માટે છેડાવનાર સિદ્ધપણું છે. એ સિદ્ધપણાની ઓફિસ છે. સિદ્ધપણાની ઓફિસમાં મેળવેલું કાયમ બનાવી આપવાની સત્તા છે. તેનેજ અંગે તીર્થંકર મહારાજના કાર્યની મહત્તા અને કિંમત છે. તમે એક સાધારણ ઉદાહરણ પરથી પણ સમજી શકે છે કે તમે જે મેળવે છે તેની કિંમત ત્યારે છે કે મેળવેલું સદા સર્વદા તમારી પાસે રહેવાની ખાતરી મળતી હોય ! જે બજારમાં દરરોજ ધાડ પડતી હોય, લુંટ થતી હોય તે બજારમાં કઈ પણ વેપારી બંધ કરવાની હિંમત કરી શકતું નથી. ધાડુંપાડુઓ કમાણી (ટીજ લેવાના છે એની જે ખાતરી હોય તે પછી એ બજારમાં બંધ કરવાને કેણ તૈયાર થાય વારૂ ? સિદ્ધત્વ એ અમૃત સ્થાન. - તેજ સ્થિતિ અહીં પણ કપઃ અરહિંત ભગવાનની બજાર એ કમાણ કરવાની બજાર છે, મેળવવાની બજાર છે; ખાટરૂપી દુર્ગાને ત્યાગવાની અને આત્માની સમૃદ્ધિ પામવાની એ બજાર છે, પણ આજે એ બજારમાંથી માલની ખરીદી કરે અર્થાત્ આત્માની સમૃદ્ધિ મેળવે પણ કમ રૂપી અનાર્ય લૂંટારે પાછે એના ઉપર ધાડ પાડીને એ Page #120 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ લૂટદ્વારા મેળવેલું બધું ઓહિયાં કરી જવાનેજ હોય તે પછી એ મેળવેલાની કિંમત પણ કેટલી અને એ મેળવવાને તૈયાર પણ કેણુ થાય? સિદ્ધત્વ એ એવું અમૃતમય સ્થાન છે કે જ્યાં ગયા પછી જન્મ, જરા, મરણ કઈ પણ ચીજ આત્માને સ્પર્શ પણ કરી શકતી નથી. સિદ્ધત્વ એ અમૃતસ્થાન છે. કાળ સર્વભક્ષી છે; આજે થએલી ચીજને કાલે કાળ ખાઈ જાય છે, પરંતુ સિદ્ધત્વની આગળ કાળની પ્રભુતા પણ ચાલતી નથી. સિદ્ધપણું કાળને પણ ખાય છે. તમને આજે વીંછીને ડંખ થાય તે આજે તેનું સ્મરણ રહેશે, પરંતુ આવતીજ કાલે એ મરણ ઝાંખુ બની જશે અને પછી જેમ જેમ દિવસે જતા જશે તેમ તેમ એ સંમરણે કાળ ચાવી ખાતે જશે. સિદ્ધપણું એવી ચીજ છે કે તેને કાળ પણ ખાઈ શકતું નથી! વર્ષોના વર્ષો વહી જાઓ ! યુગ બદલાએ ! પણ સિદ્ધ તેવાને તેવાજ; કશે પણ ફેરફાર તેમનામાં થવાને નથી. જેમ અંનતાજ્ઞાનવાળા કેવળજ્ઞાનીના જ્ઞાનને કઈ પણ દિવસ નાશ થઈ શકતું નથી, તેજ પ્રમાણે સિદ્ધત્વને નાશ પણ કઈ દિવસ થતું નથી. વર્ષો જાય પણ એ પદને જુનાપણું પણ આવતું નથી; એવું એ અમર પદ છે. કાળની સર્વભક્ષી શક્તિ ત્યાં હણાઈ જાય છે, એટલું જ નહિ પણ સિદ્ધ કાળને પણ નાશ કરે છે અર્થાત જગ– તમાં અજરામર એવી જે કઈ ચીજ હોય તે તે જેનશાસને કહેલું સિદ્ધપણું છે. આખા જગતને માટે જૈનશાસને દર્શાવેલો એ છેવટને કાર્તિકળશ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય e સિદ્ધત્વ એટલે અમરપટા. જે આત્માઓ અનંતકાળ પહેલાં મેક્ષે ગએલા તેમનું દેવળજ્ઞાન જે પ્રકારનું હતું તેવુંજ કેવળજ્ઞાન મહાવીર મહારાજાને પણ હતું. એવા પવિત્ર જ્ઞાનાદિને સદાસઢાને માટે રક્ષનાર તેને અમરપટ આપનાર તે સિદ્ધમહારાજાની એક્સિ છે. જગતના માનવીએ, ગાડી, ઘેાડા, વાડી, લાડી અને પેાતાની સાહ્યબી-પેાતાના વૈભવ માને છે, તેજ રીતે દેવળજ્ઞાન ઈત્યાદિ આત્માના અમૂલ્ય વૈભવ છે, પરતુ એ વૈભવને સાચવનાર, તેનું સદાકાળને માટે રક્ષણ કરનાર તે સિદ્ધવ છે. અરર્હુિત ભગવાનનું બજાર ઉજળુ છે, તે એટલાજ માટે કે તેમના બજારમાં થએલા સાદા રજિસ્ટર ફરી આપવામાં આવે છે. અરિહંત ભગવાન જે મેળવી આપે છે તે સિદ્ધવદ્વારા ચીરકાલીન થાય છે; તેથીજ અ–િ હૅત ભગવાનનું બજાર યશસ્વી છે. છેલ્લુ ધ્યેય શું રાખશે? ત્યારે આટલા બધા વિવેચન પછી તમે જરૂર સમજી શક્યા હશે! કે અરિહંતજીનું સ્થાન નવપદોમાં પહેલું શા માટે આવે છે. શ્રી અરિહંત ભગવાના સિદ્ધિ મેળવી આપનાર છે અને સિદ્ધ ભગવાન તે સિદ્ધિ સાચવનાર છે; એટલાજ પૂરતા શ્રી અરિહંત ભગવાના પ્રથમ સ્થળે આવે છે. ત્યારે હવે સમજી હા કે આપણું લક્ષ્ય શું હોવું જોઇએ ? આપણું સાધ્ય શું હોવું ઘટે ? આખા મહિના મહેનત કરે પરંતુ એ મહેનત કરનારા કણમી જો કારતક મહિને સુઈ જાય તે પરિણામ શું આવે? એકજ અષાડ Page #122 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ કે ભીખ ! આ સ્થિતિ આપણી પણ ન આવે તે સંભાળવાનું છે. તમે દેવ, ગુરુની સેવા કરે છે, તેની ભક્તિ કરે છે, પરંતુ એ બધાને અંતે આપણું સાધ્ય તે સિદ્ધત્વજ લેવું જોઈએ. રોગી દવા ખાય છે ત્યારે તેનું ધ્યેય શું હોય છે ? આરેગ્ય. તેજ પ્રમાણે આપણે સઘળું કરીએ, પરંતુ તે બધાને અંતે આપણું યેય તે સિદ્ધત્વજ હોવું ઘટે. સિદ્ધત્વને ધ્યાનમાં રાખ્યા વિના જે આપણે બધું કર્યા જઈએ તે આપણું દશા ભિખારીની છે. અરિહંતે કેને ઉપાસે છે? હવે ભવ્ય અભવ્યની સ્થિતિ પુરતી રીતે તમારા ખ્યાલમાં આવવી જ રહી. જેને અતિમ ધ્યેય આ સિદ્ધત્વ છે તે ભવ્ય છે અને જેનું એ અંતિમ લક્ષણ નથી તેને ભવ્યની છાપ આપી શકાતી નથી. જે કઈ અરિહંતે તત્વને સેવે, તેવા તત્વનું કથન કરે, અરે આગળ વધીને અરિહંતેના સાધુ ધર્મનું પણ સેવન કરે; તે છતાં જે લક્ષય સિદ્ધત્વ ન હોય તે તેને ભવ્યત્વની છાપ મળી શકતી જ નથી, આવા આત્માઓને માટે ભગવાન શ્રી અરિહંત નકામા છે. શ્રી અરિહંત ભગવાનનું ધ્યેય શું ? સિદ્ધત્વ! તેઓ પોતે સિદ્ધત્વ યાચે છે. જગતના સઘળા જીને સિદ્ધત્વની પ્રાપ્તિને માટે તેમને ઉદ્યોગ છે; છતાં જે એ ઉદ્યોગના હેતુને જ ન સમજી શકે તે શ્રી અરિહંત ભગવાનને જ સમજી શક્યો નથી એમ બેશક કહી શકાય. ત્યારે જે અભવ્ય જીવે છે તેનું શું ? આવા અભવ્ય જી પણ શ્રી અરિહંત ભગવાનના ઉપાસક છે, તેઓ Page #123 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાસ્ય પણ શ્રી અરિહંતને ઉપાસે છે ત્યારે તેમને શું મળે છે ? જે અભવ્ય છ શ્રી અરિહંત ભગવાનને માને છે અને ચારિત્ર પાળે છે તેમને મળવાનું સ્થાન તે દેવલોક છે. સિદ્ધોની આરાધના શા માટે? જે કઈ શ્રી સિદ્ધ ભગવાનના ઉપાસક નથી, જેનું અંતિમ ધ્યેય સિદ્ધત્વ નથી તે સમજી લે કે અરિહંત ભગવાનને પ્રદેશમાં પ્રવેશ જ કરી શક્યા નથી ! અભવ્ય જી પણ ચારિત્ર લઈ શકે છે, તેને પૂર્ણ રીતે પાળી પણ શકે છે, પરંતુ તેમનું અંતિમ લક્ષ્ય સિદ્ધત્વ ન હેવાથી તેઓ નવ વૈવેયક દેવલોક સુધી જાય છે. આ વસ્તુની પ્રાપ્તિમાં ખરું મહત્વ નથી; જે કોઈ મહત્ત્વ છે તે શ્રી સિદ્ધત્વની પ્રાપ્તિમાં જ છે. તેથી આપણું ઉમેદવારી તે સિદ્ધપણાને માટે જ હેવી જોઈએ. અરિહંતસેવા, અરિહંતની ભક્તિ એ સઘળું સિદ્ધપણાને અંગે જ ફળદાયી છે, જે સિદ્ધપણું ન હોય તે આ બધી સંસારની રમત પ્રમાણે જ અરિહંત ભગવાનની સેવા એ પણ એક સંસારની રમત જ બની જાય છે. અરિહંતેને આપણે માનીએ છીએ, પરંતુ વિચાર કરે કે અરિહંતેને આપણે શા માટે માનીએ છીએ ? અરિહં તેને આપણે તેમના ગુણે દ્વારાએ માનીએ છીએ; અન્ય કારણાર્થે માનતા નથી. તે હવે વિચાર કરો કે અરિહંતે કરતાં તે સિદ્ધત્વમાં ગુણે વધારે છે, તે પછી સિદ્ધત્વને શા માટે ન આરાધવું ? તેની સેવા શા માટે ન કરવી ? Page #124 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ સિદ્ધ એટલે બધાથી મુક્ત, શ્રી અરિહંતેમાં શાતા કે અશાતા બેમાંથી ગમે તે એકને ઉદય હેવાને જ હેવાને ! એવા એક પણ શ્રી અરિહંત નથી કે જેમનામાં બેમાંથી એકને ઉદય ન હોય, ત્યારે સિદ્ધ મહારાજમાં તે શાતા કે અશાતા બેમાંથી એકને ઉદય છે જ નહિ ! અરિહંત મહારાજા પણ શરીરની સત્તાના કેદી છે. મૃત્યુની સત્તા અરિહંત ભગવાનને પાલવે ચટેલી છે. અરિહંત ભગવાને ભૂતકાળમાં અનંત થયા છે, વર્તમાનકાળમાં પણ છે અને ભવિષ્યકાળમાં પણ જરૂર થવાના જ થવાના ! ! પરંતુ એ સઘળામાંથી કોઈ ભગવાન એવા નહિ થાય કે જે મૃત્યુની સત્તાથી પર હોય! ત્યારે સિદ્ધ ભગવાન એ સઘળાથી પર છે. તેમને નથી મતની સત્તાની તાબેદારી, નથી શાતા અશાતને ઉદય, નથી વેદનીય કર્મના વાડામાં પુરાવાપણું ! શ્રી સિદ્ધત્વ એટલે અંનત જ્ઞાન, દર્શન, વીતરાગતા, વીર્ય અને સુખ! શરીરથી રહિતપણું, સંપૂર્ણ ગુણે અને અમરત્વ. શ્રી જિનેશ્વર દેવને પણ એ શ્રી સિદ્ધત્વ આરાધ્ય છે અને તેઓ પણ સિદ્ધત્વને ઈરછે છે. અરિહંત પહેલાં પછીજ સિદ્ધ એ સિદ્ધત્વની જેને કિંમત નથી તે સઘળાને શ્રી અરિહતેના કાર્યની પણ કાંઈજ કિંમત નથી એમજ તેને અર્થ છે. સિદ્ધત્વ એ શિખર છે. શ્રી અરિહંત એ શિખરે ચઢવાને માર્ગ છે. જેમ માતાથી પુત્રની પ્રાપ્તિ છે, જેમ પિતાથી પુત્ર ગણાય છે, જેમ શેઠથી વાસેતર પ્રકાશવાન Page #125 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક માહાસ્ય છે; તેજ પ્રમાણે શ્રી સિદ્ધત્વની પ્રાપ્તિ એ શ્રી અરિહં તેને લીધે જ છે. તેથીજ નમો અરિહંતાણું એ પહેલાં આવે છે. વ્યવહારના પણ શબ્દપ્રયોગ જુએ “ભાપ બેટ” “મા દીકરી” “શેઠ વાણેતર.” આ બધા શબ્દપ્રયોગમાં જેનાથી પ્રાપ્તિ છે તે શબ્દ પહેલે આવે છે અને જે વસ્તુની પ્રાપ્તિ છે તે શબ્દ બીજે આવે છે. તે જ દશા તમારે અહીં પણ સમજી લેવાની છે. શ્રી અરિહંતથી સિદ્ધત્વની પ્રાપ્તિ છે માટે સિદ્ધત્વ પહેલું નહિ પણ શ્રી અરિહંત કે જે મેળવી આપનાર છે તે પહેલાં અને જે મળવાની ચીજ છે તે પછી આવે છે. અરિહંત એ કમાણીનું સ્થાન, સિદ્ધપણાની પ્રાપ્તિ થવાની અરિહંત દ્વારા જ એને ખ્યાલ રાખવાનું છે. નદીમાં સામે કાંઠે જવાનું છે. વહાણ લાવીએ છીએ અને સામે કાંઠે ઉતરીએ છીએ. અહીં ધ્યેય શું છે ? સામે કાંઠે ઉતરવાનું. સામે કાંઠે એ મૂલ્યવાન છે, કિંમતી છે; પરંતુ ત્યાં જવા માટે અવલંબન તે હેડીનું જ લેવું રહ્યું. તે જ પ્રમાણે સિદ્ધત્વ મહાન કિંમતી, પરંતુ તે પ્રાપ્ત કરવામાં આશ્રય તે શ્રી અરિહતેને જ લે રહ્યો. શ્રી અરિહંત ભગવાન એ કમાવાની બજાર છે, કમાણીનું ક્ષેત્ર છે, એ ક્ષેત્રમાં જે કાંઈ કમાણી થાય તે સાચવવાનું સ્થાન કયું ? તે કહે કે સિદ્ધત્વ. પણ એ સિદ્ધત્વ સમજાવનાર કેશુ? સિદ્ધત્વ છે એ પહેલાં જાણનાર કેશુ? પિતે જાણીને સંસારીને સમજાવનાર કોણ ? શ્રી અરિહંત મહારાજ તેિજ, બીજું કોઈ નહિ ! ઝાડને તમે ઝાડ તરીકે Page #126 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ '૭૩ મૂલ્યવાન માને છે ? નહિ ! ઝાડ મૂલયવાનું છે પરંતુ તે તેના ફળદ્વારાએ મૂલ્યવાન છે, અન્ય રીતે નહિ; છતાં માળીઓ ઝાડ વાવે છે. એ જ પ્રમાણે શ્રી અરિહંતપણું એ વૃક્ષરૂપ છે અને વૃક્ષનું ફળ તેનું પરિણામ તે સિદ્ધપણું છે. આથી શ્રી સિદ્ધત્વના ફળને માટે શ્રી અરિહંતપણારૂપ વૃક્ષની આવશ્યકતા છે. સિદ્ધત્વ એ કાયમનું સ્થળ. સિદ્ધપણું એ અરિહંતપણું કરતાં માલ બેશક ઉંચે છે; પરંતુ તે માલ નીકળે છે કયાંથી? તે કહે કે અરિહંતપણુમાંથી. અરિહંતપણું એને કારખાનું ફેકટરી સમજી લે, અને સિદ્ધપણું એ તે કેકટરીમાંથી તૈયાર થતે માલ રાખવાનું સ્થળ સમજે. હવે તમારા ખ્યાલમાં આવશે કે સિદ્ધપણામાં મહત્ત્વ વધારે, છતાં જેમ ગડાઉન કરતાં માલ નિપજાવનારા કારખાનાની કિંમત વધારે છે, તેમ સિદ્ધપણા કરતાં લૌકિક દષ્ટિએ પણ અરિહંતપણાનું સ્થાન જ પહેલું છે. આત્માની સિદ્ધિ, આત્માની મહાનતા, આત્માનું સ્વત્વ એ પ્રકટ કરનારું સ્થાન તે અરિહંતપણું છે અને એ અરિહંતપણાથી જે માલ રૂપી આત્મહત્ત્વની પ્રાપ્તિ થાય છે તેને ચીરંજીવી બનાવવાનું સ્થળ તે સિદ્ધપણું છે. આમ અનેક રીતે તપાસતાં માલમ પડે છે કે સિદ્ધપણું વધારે કિંમતી અને વધારે મહાન હેવા છતાં અને અરિહંતપણું તેનાથી એ છે દરજે હાવા છતાં જગતમાં વધારે મૂલ્યવાનું વધારે ઉપયોગી અરિહંતપણું છે અને તેથીજ પહેલાં નમે અરિહંતાણમ કહીને પછી નમે સિદ્ધાણમ એમ કહ્યું હોય તે કેવળ વાસ્તવિક જ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૪ સિદ્ધચક્ર માહાત્મ્ય સિદ્ધત્વ પ્રાપ્તિના માર્ગો. હવે સિદ્ધ કર્ય કર્યું માગે થઈ શકાય છે તે વિચારીએ. સિદ્ધના પંદર ભેદો છે. તે પંદર લેઢ્ઢાએ સિદ્ધ થઈ શકાય છે. જેવા તીર્થંકર સિદ્ધો છે તેજ પ્રમાણે અતીર્થંકર સિદ્ધા પણ છે અને તેથીજ અરિહંતની આરાધનાને વધારે આવશ્યક સ્થાન છે. તીથંકરપણું-અરિહંતપણુ' મેળવ્યા વિના સિદ્ધ બની શકાતુંજ નથી એમ નથી; અરિહંતપણું પ્રાપ્ત કર્યો વિના પણુ સિદ્ધત્વ મળી શકે છે. જો સિદ્ધપણું અહિં - તપદની પ્રાપ્તિ પછીજ મળનારી ચીજ હાત તા તા જે જે સિદ્ધો છે તે સઘળા અરિહંતા થઈ ગયા હોત અને તા તે પછી અરિહંતનેજ આરાધતાં બધા સિદ્ધોની આરાધના થઈ ગયેલી લેખાત, કિવા બધા સિદ્ધોનેજ આરાધતાં સઘળા અરિહંતાની પણ આરાધના થઇ ગયેલી ગણાત; પરંતુ સિદ્ધપણાને માટે તીર્થંકરપણું જરૂરીજ છે એવું નથીજ. અતીર્થંકર પણ સિદ્ધો થઈ શકે છે માટેજ સિદ્ધા અને અરિતાને અનેને આરાધવાની આવશ્યકતા હાઈ સિદ્ધત્વના પ્રકાશક અરિહંત છે માટે તેમનું સ્થાન અગ્રુપદે છે. સિહ્ત્વના પ્રકાશકે કાણુ ? અરિહંતને આરાધવામાં હેતુ એ પણુ છે કે તેઓ માર્ગના અને સિહત્વના પ્રકાશક છે. સિદ્ધાની હસ્તી હતી એ વાત ખરી; પરંતુ તે સિદ્ધોને જાણનારૂ કાઈ હતું નહિ. શ્રી અરિહંત ભગવાને સિદ્ધોને જોયા, તેમણે એમને એળખ્યા અને પછી જગતને સિદ્ધત્વની આળખાણુ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સિદ્ધપદ કરાવી આપી. સિદ્ધત્વમાં તે બધા સરખા છે. એક તીર્થ કર સિદ્ધ થાય યા બીજે સાધારણ માણસ સિદ્ધ બને, તેમની વચ્ચે સિદ્ધત્વમાં જરા પણ ભેદ નથી. ગરીબવં. ગર, ઉંચનીચ એ સઘળા ભેદે છે તે આ સંસારમાં છે; સિદ્ધ થયા પછી એવા કેઈપણ ભેદે રહેતા નથી. હવે તમે જાણે છે કે કેઈપણ નવી વસ્તુ યા નવું સ્થાન પોતે ધી કાઢે અને પિતેજ તેને અનુભવીને આનંદ પામે તે આપણે તેની કશી જ કિંમત ગણતા નથી. એક માણસ પિતે મિઠાઈ ખાય, પિતે ખાતે જાય અને વાહ ! કેવી સરસ છે ! કહીને હરખાતે જાય, તે પછી એની કશી કિંમત નથી. એ માણસ એ મિઠાઈને વ્યવહારમાં આણે અને એ મિઠાઈને સ્વાદ તે જગતને ચખાડે તેજ એ મિઠાઈનું મૂલ્ય છે. સિદ્ધત્વના સંબંધમાં પણ તેમજ છે. સિદ્ધત્વ એ અણમોલી મિઠાઈ છે, પરંતુ સિદ્ધ પિતે તે એકલો જ એ મિઠાઈ ખાઈને ખુશ થનારા જેવા છે. અરિહંત ભગવાનેએ એ મિઠાઈને સ્વાદ જગતને સમજાવનારા છે અને તેમાં રહેલી મધુરતા તેમણે જગતને બતાવી છે. આજ કારણથી અરિહંતે આરાધના એગ્ય હેઈનવપદમાં તેમનું સ્થાન પ્રથમ છે. સિદ્ધત્વની અજબ સમાનતા, તીર્થકર મહારાજા સિદ્ધ થાય કિંવા બીજે કોઈપણ માણસ સિદ્ધ થાય તે પણ સિદ્ધપણામાં તે સઘળા સિદ્ધ સરખાજ છે. તેનામાં કશે તફાવત, મહત્વ કે ઉંચાનીચાપણું નથી. પંદર ભેદે જેના છે એવા સિદ્ધ મહારાજા છે, પરંતુ આ રીતે પંદર ભેદ હોવા છતાં તે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સિદ્ધુચક્ર માહાત્મ્ય બધા સરખા છે, પરંતુ અહીં બધા સરખા કેવી રીતે બને છે તે ધ્યાનમાં રાખા. ગરીએ. પૈસાવાળા ન ખની શકે, માટે પૈસાવાળાને ગરીબ મનાવી નાખે; તેમની સંપત્તિ લૂટી લે એટલે બધા સરખા થાય. તેવી સ્થિતિએ સિદ્ધપણામાં બધા સરખા નથી, એને ખ્યાલ રાખો. અંનતજ્ઞાન, અનંતદ્દન, અન તસુખ અને અન તવીય એ ચારે જેનામાં છે તે સિદ્ધ છે. સિદ્ધત્વ ગમે તે રીતે મેળવેલું હાય તેની ચિંતા નહિ, ચાહે તા અરિહંત બનીને પછી સિદ્ધવ મેળવેલું હા, ચાહે તે સ્વતંત્ર રીતે મેળવેલું હા, પણુ આ ચાર વસ્તુ મેળવ્યા વિના કઈ સિદ્ધ બની શકતું નથી. આ ચાર વસ્તુ એટલે આત્માના ચાર મહાન શ્તા છે. એ ચારે રત્ના જેણે મેળવ્યા છે, તેજ સિદ્ધ અને છે એટલે સિદ્ધત્વ મેળવીને સમાન થવું તે કમાઈને સમાન બનવાનું છે. આત્માની ઋદ્ધિ ગુમાવીને અહીં સમાન થવાની વાત જ નધી. જગતમાં સઘળા માણસને સમાન બનાવનારી એ બે વસ્તુઓ છે; સિદ્ધપણું અને મરણુઃ પરંતુ મરણુ એ ગુમાવીને સમાન અનાવનારી વસ્તુ છે, જ્યારે સિદ્ધપણુ' એ મેળવીને સમાન બનાવનારી સંસ્થા છે. સાચી સમાનતા. જગતમાં એનકિસ્ટ્રા અને એશૈવીસ્ટો બધાને સરખા કરવાની વાત કરે છે; પરંતુ તેઓ સરખા કરવાની વાત કરે છે તે સમાનતામાં અને સિદ્ધત્વમાં મળતી સમાનતામાં આભભૂમિનુ અંતર છે. સિદ્ધત્વ એ આ રીતે એનાર્કિસ્ટોના જેવી પારકાના માલ પચાવી પાડનારા એસ્થેવીસ્ટોની સ`સ્થા Page #130 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધપદ નથી. આલ્શેવિઝમથી પૈસેટકે બધા સરખા બની શકે છે. પાંચ લક્ષાધિપતિને લૂટી લઇને તે મિલ્કત બધા ગરીમાને વહેંચી આપીએ તા ઋદ્ધિએ બધાને સરખા બનાવી શકાય છે; પરંતુ આપત્તિ ટાળવામાં એલ્શેવિકા જગતને સમાન બનાવી શકતા નથી, જન્મ, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ એ સધળામાંથી બચાવી લેવાના કીમીયા હજી એક્શેવિકાને જડયા નથી. એ કીમીયા સિદ્ધત્વમાં સમાએલે છે. સિદ્ધ ત્વમાં બધાનું જ નિવારણ. સિદ્ધપણામાં સપત્તિ પણ સરખી. ઉપર જણાવી તે ચારે વસ્તુ સિદ્ધપણામાં પણ ખરીજ અને દરેક સિદ્ધને માટે જન્મ, જરા, વ્યાધિ, મરણુ એનુ નિવારણુ પણ ખરૂં જ ! સિદ્ધપણામાં આ અજબ સમાનતા છે અને તેથી ખીજા બધા પદા કરતાં સિદ્ધ મહારાજનુ સ્થાન પહેલી પંકિતનું ચઢિયાતું છે. ભયંકરમાં ભયંકર આત્માના મધતા, પણ તેના એ સિદ્ધપણામાં અંત ! આત્માનુ સર્વસ્વ હરી લેનારા કર્મરૂપી કાળથી પણ એ ગાદી સલામત, આપત્તિએના પણ દરેક પ્રકારના સિને માટે અંત અને ચાર સમૃધ્ધિ એ દરેક સિધ્ધને; આવું ગૌરવવંતુ સ્થાન તે સિદ્ધ મહારાજનું જ છે અને તેથીજ આળી”ને ખીજે દિવસે એ પરમ પ્રતાપી સિદ્ધ મહારાજની આરાધના કરવાની છે. હેતુ શા રાખશેા ? ૭૭ આવા મહા પ્રતાપી સિધ્ધ ભગવાનનું ધ્યાન ‘ઓળીમાં’ બીજે દિવસે કરવાનુ છે. તન્મયતાથી જાણે જગત ઈંજ નહિ એ પ્રમાણે તેનું વિસ્મરણ કરીને અને એક માત્ર સિદ્ધપણામાંજ દૃષ્ટિ રાખીને સિદ્ધમહારાજની આરાધના કરવાની છે. હવે એ આરાધનામાં હેતુ શે। રાખવા તે પર Page #131 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સિદ્ધચક્ર માહાસ્ય ધ્યાન આપજે. શ્રીપાળમહારાજાએ નવપદનું આરાધન કર્યું તે તેને અંખડ રાજલક્ષમી મળી, માટે મને પણ શ્રી સિદ્ધ મહારાજની આરાધના દ્વારા સંપત્તિ સંતતિ મળજે એ જે હેતુ લક્ષમાં આવી ગયે તે એ સિદ્ધ મહારાજની આરાધના સર્વથા નિષ્ફળ છે. સિદ્ધ ભગવાનની આરાધના વખતે એવુંજ અમૂલ્ય સિદ્ધપદ મેળવવાને અંતરમાં હેતુ હવે જોઈએ. એ હેતુ એજ ભવ્ય આત્માની પુંજી છે. એ રીતે અરિહંત અને સિદ્ધના બે પદ નવપદમાં ગણાય છે. દેવપદો કહ્યા, હવે કેશુ? અરિહંત અને સિદ્ધ એ બંને જવાહિર ! બંને અખૂટ રત્ન ! બંનેની કિંમત આંકવા માગીએ તે અંકાય જ નહિ; પરંત તે છતાં એ બંનેની સાથે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને પણ આલંબન માટે જોડવા જ રહ્યા. સમજી હત્યા કે જંગલમાં એક રત્નથી ભરેલે બંગલે છે. બંગલામાં અખૂટ સમૃધિ ભરેલી છે. તેમાં નાનાવિધ દિવ્ય વસ્તુઓ છે. પરંતુ જે એ બધી સંપત્તિ જંગલની જંગલમાંજ રહેતી હોય તે એ વસ્તુઓની કાંઈપણ કિંમત નથી. તેજ પ્રમાણે સિદ્ધપદ અને અરિહંતપદ પણ એ અંધારામાં જ રહે; તે એની પણ કાંઈ કિંમત નથી. રનની કિંમત તે લેવડદેવડમાં વપરાય તે સમયે જ છે, તેજ પ્રમાણે અરિહંતપદ અને સિદ્ધપણાની કિંમત પણ તે લેવડદેવડમાં એટલે તેને વ્યવહારમાં પોઈએ ત્યારેજ છે. સિદ્ધ અને અરિહંતપણાને વ્યવહારમાં લાવનાર, તેને સર્વકાળમાં, સર્વ દેશમાં પ્રવર્તાવનાર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તેથી બે દેવપદે મૂક્યા પછી તેમનું સ્થાન આવે છે અને એ પણ આરાધ્ય-અવલંબન લેવા ચગ્ય માનવામાં આવ્યા છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચાર્ય પદ. पंचायारपवित्ते, विसुद्ध सिद्धंतदेसणुज्जुते । ૩વારિકરે, નિયંજ્ઞાદ્ધ્વરે રદ્દા આચાય પદની મહત્તા અને આચાર્યોને હાથે થએલી ભવ્ય શાસનસેવા-જે આચાર્યો ન હત તેા શાસન ઉપરના હલ્લાઓના નાશ કરવાનું અશક્ય હતું. ભગવાને કથેલા અનુપમ જ્ઞાનને સાચવનારા આચાર્યોજ છે. શાસનના માલિક આચાય છે. કેવળીએ કરતાં અમુક સચાગામાં આચાર્યોનું સ્થાન આગળ છે. પંચાચાર અને આચાર્યોના સબધ. એક ઐતિહાસિક ઉદાહરણ: કાઠિયાવાડના શ્રાવકાએ દર્શાવેલી અપૂર્વ આચાય - ભક્તિ. એક રીતિએ આચાય તીર્થંકરથી પણ વધારે છે. આચાય'ની વિરાધના તે અરિહંતાદિકનીજ વિરાધના છે. કારણ વિના કાર્યની શક્યતાજ નથી. શાસ્ત્રકાર મહારાજા શ્રીરત્નશેખરસૂરીશ્વરજી મહારાજા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૮ ૦ સિદ્ધચક્ર માહાત્મ્ય ભવ્યજીના ઉપકાર માટે શ્રીપાળ મહારાજાના જીવનચરિત્રની રચના કરીને શ્રીપાળ મહારાજાની સત્તા, સાહ્યબી, સાધન, સમૃદ્ધિ આદિ વર્ણવે છે, પરંતુ એ વર્ણનમાં કારણ અથવા હેતુ શે સમાએલો છે તે તરફ આપણું ધ્યાન ન ખેંચાય ત્યાં સુધી આપણે સાંભળેલા શ્રીપાલ મહારાજાના ચરિત્રને આપણે જે જોઈએ તે લાભ લીધે નથી એમજ ગણાય. ખેડુત કારતક મહિને ગાડું લઈને ખેતરમાં જાય છે, પણ તેનું ગાડું લઈને ગએલું સાર્થક ત્યારે છે કે, જે તેણે આગલા ચોમાસામાં પરિશ્રમ લીધે હોય તે જ; નહિ તે નહિ! કાર્યની ઈચ્છા રાખનારે કારણ ઉપર ધ્યાન આપવાની પહેલી જરૂર છે. જે તેઓ કાર્યની ઈચ્છા રાખે, તે તેમણે કારણ પણ મેળવવાનું જ રહ્યું; કારણ કે કાર્ય કારણથી જ મળે છે. કારણ વગર કાર્ય થતું નથી. શ્રીપાળ મહારાજાના ચરિત્રમાં વર્ણવેલી સત્તા, સમૃદ્ધિ, એ કાર્ય છે; પરંતુ એ કાર્યનું કારણ શું છે તે ધ્યાનમાં લેવાની પહેલી જરૂર છે. આરાધના એ ઉપલી સઘળી ઋદ્ધિસિદ્ધિનું કારણ છે, ત્યારે એ ઋદ્ધિ તરફ દષ્ટિ રાખતાં પહેલાં આરાધના તરફ દષ્ટિ રહેવી જ જાઈએ. ગમે તે દષ્ટિએ આરાધના થાઓ, તે પણ તે કર્તવ્ય છે. આરાધનાને પરિણામે માત્ર ઋદ્ધિ તરફજ લક્ષ હેય એ જરૂરી નથી; આત્માની મહત્તા શું, આત્માનું સાચું સ્થાન કર્યું, તે રોકનાર કેણ છે, ઈત્યાદિ બાબતેનું જેને જ્ઞાન નથી તેવા જ આત્માઓની દષ્ટિ આરાધનાને પરિણામે ઋદ્ધિસિદ્ધિ તરફ રહે છે, પરંતુ ઋદ્ધિસિદ્ધિની ઈચ્છા રાખો, છતાં તેને Page #134 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ ૮૧ સારૂ પણ આરાધના તે કરવી જ પડે છે. જે આત્મા નવપદની આરાધના આદરતા નથી અને માત્ર શુષ્ક રીતે ઋદ્ધિસિદ્ધિ તરફ દષ્ટિ રાખે છે તેની ઋદ્ધિસિદ્ધિ મેળવવાની ઈચ્છા પણ વ્યર્થ થાય છે. ત્યારે હવે પ્રશ્ન એ ઉભે થાય છે કે સિદ્ધત્વના લયપૂર્વક જે આરાધના થાય છે તે તે જાણે કે કર્તવ્ય જ છે; પરંતુ ઋદ્ધિસિદ્ધિની આશાપૂર્વકની આરાધના હોય તે તે આરાધના માનવી કર્તવ્ય ખરું કે નહિ? પ્રશ્નનો ઉત્તર તદન સરળ છે. દરદી આરોગ્ય મેળવવાની આશાપૂર્વક ઔષધ ખાય કે બળ મેળવવાની ઈચ્છાપૂર્વક ઔષધ ખાય; પરંતુ દરદીને દવા ખાવી એ કઈ પણ સ્થિતિમાં કર્તવ્ય જ છે. તે જ પ્રમાણે કઈ પણ દષ્ટિએ આરાધના થાય, છતાં તે આરાધના જરૂર કર્તવ્ય રૂપે જ છે. આરાધના કેઈ પણ દષ્ટિએ થાઓ, કોઈ પણ વિચારે થાઓ યા કેઈ પણ આશાએ થાઓ ! પરંતુ એ સઘળી આરાધના કર્તવ્યરૂપ તે છે જ, પરંતુ સિદ્ધત્વની અભિલાષાપૂર્વકની આરાધના અને ઋદ્ધિસિદ્ધિની આશાપૂર્વકની આરાધના, એ બેમાં અમુક તફાવત છે; એ તફાવત તરફ ધ્યાન આપવાની જરૂર છે. દ્રવ્યઆરાધના અને ભાવઆરાધના. ઋદ્ધિસિદ્ધિની આશાપૂર્વકની જે આરાધના થાય છે તે સઘળી આરાધના દ્રવ્યઆરાધના અર્થાત્ દ્રવ્યક્રિયામાં ગણાય છે અને સિદ્ધત્વની ભાવનાપૂર્વકની જે આરાધના થાય છે તે આરાધના ભાવ આરાધના અથવા ભાવક્રિયા કહેવાય છે. આ બંને પ્રકારની આરાધનામાં શ્રેષ્ઠ ક્રિયા કઈ Page #135 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય છે કે ભાવક્રિયા એજ આ જગતમાં ખીજી આદરવા ચૈાગ્ય અને દ્રવ્યક્રિયા થતી ર છે ? એના જવાબ તા ચાકખાજ સર્વોત્તમ વસ્તુ છે. ભાવક્રિયા જેવી કઈ વસ્તુ નથી, અને તેથી ભાવક્રિયાજ હાય છે; પરંતુ ભાવક્રિયા ન થતી હાય તેા એ દ્રવ્યક્રિયા ચાલુ રહેવા દેવી કે તે છોડાવી દેવી એ વિચારવાને પ્રશ્ન છે. ક્રિયાના પરિણામરૂપે દ્રવ્ય મળે, સંતતિ મળે, સત્તા મળેા, ઈત્યાદિ ઈચ્છા થાય છે તે ઇચ્છા શાને અંગે થાય છે તેના વિચાર કરે; એ ઇચ્છા પૌદ્ગલિક વસ્તુની આશા અંગે થાય છે. હવે ફરજ તા એ છે કે એ આશા-ઈચ્છા તેને સુધારવાને અથવા તા તેને પલટાવવાના યત્ન થવા ઘટિત છે. તેવા યત્ન ન કસ્તાં, જે આરાધાનાજ છેડાવી દઇશું તે આત્માને માટે ક્રુતિના રસ્તા ખુલ્લા થશે. દવાથી વ્યાધિ એકજ દિવસમાં પૂરા નથી મટતા, પણ થાડા ક્રૂર પડે છે. આ સ્થિ તિમાં દવા ચાલુ રાખશેા કે છેડી દેશેા ? એજ વસ્તુ અહીં પણ ખ્યાલમાં રાખજો. ભાવક્રિયા સર્વોત્તમ છે, પરંતુ તેની ગેરહાજરીમાં દ્રવ્યક્રિયા થતી હોય તે તે પણ ચાલુ રહેવા દઈ ધીમેધીમે ઇચ્છાને સુધારવાના ઉપાય કરવા એજ કળ્યુ છે. આરાધના હોઇ શકેજ નહિ. ત્યારે ફરી યાદ રાખજો કે કર્મના ક્ષય મેાક્ષની પ્રાપ્તિ, યા સિદ્ધત્વની આશાએ જે આરાધના થાય છે તે પહેલી કક્ષાની આરાધના છે અને દ્રવ્યઆરાધનાના નંબર તા તેથી ઉતરતાજ છે; છતાં તે દૃષ્ટિએ પણ જે આરાધના Page #136 -------------------------------------------------------------------------- ________________ '? આચાર્યપદ થાય તે બંધ તે નજ કરી શકાય ! આરાધનાજ જે બંધ કરી દેશે તે પરિણામ એ આવશે કે દુર્ગતિની જ આરાધના થશે અને આત્માની પ્રવૃત્તિ વિષયકષાયને અંગે જ ઉતરી પડશે. એક સાદું ઉદાહરણ લે. ધારો કે એક માણસને ઉધરસ થઈ છે. તેને દાક્તરે તેલ, મરચું ખાવાની ના પાડી છે, પરંતુ આ માણસ સ્વાદેન્દ્રિયને એ દાસ છે કે તે પરેજી પાળી શકતું નથી. છેવટે કંટાળીને તે સાધુ પાસે આવે છે અને તેલ, મરચાંના પચ્ચખાણ માંગે છે! તે આવા સંગમાં સાધુએ તેને પચફખાણ આપવા કે તે ન આપવા ? એક જુઠું બેલનારો છે, બીજે મદ્યપી (દારૂડીયો) છે, ત્રીજે વેશ્યાવિહારી છે, આ સઘળા અનુક્રમે એમ ઈચ્છતા સાધુ પાસે આવે છે કે હું સાચાબેલ થઈશ તે મને વધારે કામ મળશે અને પિસા મળશે, દારૂને ત્યાગ કરીશ તે દ્રવ્ય બચશે અને બ્રહ્મચર્ય પાળીશ તે આરોગ્ય વધશે ! હવે વિચાર કરે કે આ ત્રણે માણસે પૌશૈલિક ધ્યેય રાખે છે અને તેઓ સાધુ પાસે આવીને જુઠું ન બેલવાના, મધના અને વેશ્યાવિહારના પશ્ચફખાણ માંગે છે, તે સાધુએ શું તેને પચ્ચખાણ ન આપવા ? શાસ્ત્રોની આજ્ઞા સ્પષ્ટ છે. શાઓની ખુલ્લેખુલ્લી આજ્ઞા છે કે આવા સંગમાં પણ પચ્ચક્ખાણ તે જરૂરજ આપી શકાય, પરંતુ અલબત્ત તેની સાથે એટલી ફરજ ખરી કે પચ્ચખાણ લેનારાને જે પૌગલિક અભિલાષ છે તે સુધારવાને અને તેને સિદ્ધ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૪. સિદ્ધચક્ર માહાસ્ય ત્વને માર્ગે દોરી જવાને સાધુએ યત્ન કરવે જોઈએ. આવા સંગોમાં અભિલાષા-આશા–ઈરછા સુધારવાને યત્ન જરૂર થાય, પણ પચ્ચકખાણ તે આપવા જ રહ્યા ! આ વસ્તુ જેઓ બરાબર ધ્યાનમાં લેશે તેઓ મયણાસુંદરીના જીવનના એક મહત્વના પ્રસંગની ગંભીરતાને જરૂર સમજી શકશે. મયણાસુંદરીની જૈનધર્મ પરત્વે સેળસેળ આના શ્રદ્ધા હતી. તેની જૈનત્વ ઉપર પુરેપુરી આસ્થા હતી. રાજા મયણાસુંદરીને પ્રશ્ન કરે છે કે કર્મવાદ મેટો કે મારે પ્રતાપ? આ વખતે જે મયણાદેવીની જૈનત્વ ઉપરની શ્રદ્ધામાં જરા પણ કચાશ હેત તે પરિણામ શું થાત ? એજ પરિણામ થાત કે મયણાદેવી મનમાં કર્મવાદને કાયમ રાખીને મેઢેથી રાજાને પ્રતાપ-રાજાની મહત્તા કબુલ રાખી લેત! મયણાદેવી પિતાના પિતાની પ્રકૃતિને પણ સારી રીતે જાણતી હતી; તે છતાં કર્મવાદની ગૌણતા કરીને રાજવાદની–ઉદ્યમવાદની સ્તુતિ કરવી એ મયણાસુંદરીને ગ્ય લાગ્યું નહિ. મયણાસુંદરી જે વિચિત્ર પરિસ્થિતિમાં મૂકાચેલી હતી તે પરિસ્થિતિમાં તેણે મનમાં કર્મવાદ કાયમ રાખ્યો હેત અને માત્ર શબ્દોથી જ રાજવાદ-ઉદ્યમવાદ પ્રધાનપદે છે અને કર્મવાદ ગૌણ છે એમ તેણે કહ્યું હોત તે ? પણ તેને એમ કહેવું પણ યોગ્ય લાગતું નથી, તેની જૈનત્વ ઉપરની કેવી શ્રદ્ધા હશે, તેને વિચાર કર. મુખ્ય વસ્તુને ગૌણ કરવી અને ગૌણ વસ્તુને મુખ્ય કરવી એટલું પણ મયણાસુંદરીને રૂછ્યું નહિ ! જૈનશાસનને કર્મવાદ કેવા પ્રકારનું છે તેને વિચાર કરજે. જૈનશાસનને કર્મવાદ ફક્ત એકલા કમને જ માનનારે નથી. ફળ Page #138 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ ૮૫ આપવામાં જૈનશાસને પાંચ કારણે માનેલા છે. કર્મ, સ્વભાવ, ઉદ્યમ, આત્મા અને ક્ષેત્ર; આ બધા જ્યારે એકઠા થાય છે, ત્યારે કાર્ય નિપજે છે. જૈનશાસનને કર્મ વાદ આટલો બધે વિશુદ્ધ અને સર્વથા વિજ્ઞાનિક છે. હવે જે ઉદ્યમવાદને અંગે રાજાને પ્રતાપે કબુલ રાખવામાં આવ્યો હેત તે તેમાં કાંઈપણ ખોટું ન હતું. કમને ઉદય એ કાર્ય છે, પરંતુ એ કાર્યના ઉદયમાં દ્રવ્ય ક્ષેત્ર આદિ સઘળાને કારણ માનવામાં આવ્યા છે. રાજાને પણ સહકારી કારણ ગણી શકીએ, તેમાં જરાયે વાંધે નથી. ઉદ્યમ જેમ મુખ્ય કારણ છે તે જ પ્રમાણે રાજા એ પણ સહકારી કારણ છે. આથી રાજવાદને કબુલ રાખ્યો હોત તે પણ મયણાદેવી પિતાના સિદ્ધાંતને સર્વથા નહિ, તો ઘણે અંશે તે જરૂર સાચવી શકત ! પરંતુ એટલું કરવું તે પણ મયણાદેવીને વાસ્તવિક ન લાગ્યું ! ત્યારે હવે વિચાર કરે કે મયણદેવીએ આટલું કરવું પણ શા માટે યંગ્ય નહિ માન્યું હશે વારૂ ? જેડા અને પાઘડી અને પુરુષને પોષાક છે અને બંને પુરુષે પહેરવા જોઈએ એ પણ સાચું છે; પરંતુ કેઈ જેડા માથે પહેરીને પાઘડી ચીરીને તેને પાટા બનાવીને પગે બાંધશે, તે તે માણસને તમે કે કહેશે વારૂ ? વસ્તુ તેના એગ્ય સ્થાને જ શોભે. - કહેવાની મતલબ એ છે કે જે વસ્તુ ગ્યા હોય તે વસ્તુને ત્યાંજ રાખવી ગ્ય છે. એ વાત મયણના હૈયામાં દઢપણે વસી ગએલી હતી, તેથીજ કર્મવાદ મુખ્ય હેઈ રાજવાદ Page #139 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહામ્ય ગણપદે હોવાથી તેણે રાજવાદને મુખ્ય બનાવી કર્મવાદને ગૌણ બનાવવાનું ચગ્ય માન્યું ન હતું. જે મયણાદેવીએ કર્મ વાર મુખ્ય છે તેને ગૌણ બનાવ્યો હોત, અને રાજવાદ ગૌણ છે તેને મુખ્ય બનાવ્યા હતા તે અર્થ પાઘડી પગે બાંધીને જેડા માથે મૂકવા જેજ થાત ! કર્મના ફળમાં રાજા પણ કારણ છે જ, પરંતુ રાજા એ સહકારી કારણ છે, તે કાંઈ મુખ્ય કારણ નથી. એટલે રાજાના પ્રતાપનું અથવા ઉદ્યમવાદનું સીધું પરિણામ તે ફળ છે એમ આપણે કહી શકતા નથી. ફળ હંમેશાં સહકારી કારણો દ્વારા ઓળખાતું નથી. જમીનમાં તમે ઘઉંને દાણું નાંખો. આ જાણે સ્વયં પિતાની એકલાનીજ શક્તિએ એકલાનાજ આધારે નવપલ્લવિત થઈ અંકુર રૂપ બનતું નથી. જમીન, પાણી, હવા, પ્રકાશ અને બીજ આ પાંચને જ્યારે સહરોગ થાય છે ત્યારે એ પાંચેના સહકારપૂર્વક જ અંકુર થાય છે; છતાં એ અંકુરને આપણે પાણીને અંકુર, પૃથ્વીને અંકુર, હવાને અંકુર કિવા પ્રકાશને અંકુર કહેતા નથી; પરંતુ એ અંકુર ઘઉંના અંકુરને નામે ઓળખાય છે. ઘઉને અંકુર એ કાર્ય છે. ઘઉનું બીજ એ મુખ્ય કારણ છે અને પૃથ્વી આદિ તેના સહકારી કારણ છે, પરંતુ અંકુરને સહકારી કારણનું નામ ન મળતાં મુખ્ય કારણનું જ નામ મળે છે. તે જ પ્રમાણે કર્મ, આત્મા, ઉદ્યમ, સ્વભાવ અને ક્ષેત્ર એ પાંચે કારણ જ્યારે ભેગા થાય છે ત્યારે કાર્ય સંભવિત છે; પરંતુ, ઉદ્યમ, ક્ષેત્રાદિ ગૌણ અથવા સહકારી કારણ હોવાથી કાર્ય એ ઉદ્યમવાદનું જ સીધું પરિણામ છે એમ ગણી શકાતું નથી. અંકુર એ બીજ Page #140 -------------------------------------------------------------------------- ________________ આચાય પદ re કહેતું. એ કારણા હતાં તે છેવટ આવ્યા પછી એ બધાં પડયાં છે અને ખીજટકી રહ્યું છે. એ જ મુંજ બીજુ રૂપ છે, એની કાઈ ના નથી અંકુર થવામાં બીજા જે સહકારી સુધી ટકી શકળ્યાં નથી. અરધે રસ્તે સહકારી કારણેા પાતપેાતાને રસ્તે રૂપ મુખ્ય કારણ તે જ કાર્ય સુધી પ્રમાણે કર્મ, આત્મા, સ્વભાવ, ઉદ્યમ અને ક્ષેત્ર એ સઘળા કારણેામાં પણ મુખ્ય કારણુ કમ છે; બીજા બધાં કારણેા સહકારી હોઈ કમ એ મુખ્ય કારણની છાયામાં રહીનેજ પોતાની પ્રવૃત્તિ કરે છે. આ પાંચેના સંચાગદ્વારા કાર્ય પરિણમે છે; પરંતુ એ કાર્યાં પરિણમે છે ત્યાં સુધી કર્મના બીજાં સહકારી કારણેા સાથે રહી શકતાં નથી. માત્ર ક રૂપી કારણુ જ કા સુધી બાકી રહે છે. તેટલા જ માટે કાનુ ખીજ તે કર્મ ગણાય છે. અહીં કમની પ્રત્યક્ષતાને આપણે સાસાફ અને ખુલ્લેખુલ્લી જોઈ શકીએ છીએ. કમ માન્યા વિના છુટકેાજ નથી. શેરબજાર તરફ તમારી નજર ફેરવા. શેરબજારમાં જે ભેગા થાય છે તે બધા શિખાઉ ગુમાસ્તાઓ નથી હાતા ! વર્ષો સુધી અનુભવ લઇ સારી રીતે ઘડાઇને પછી વેપારીએ ત્યાં સદા કરવા આવે છે; પરંતુ એક વેચી દેવાનું વ્યાજબી માને છે અને બીજો ખરીદી કરવાનું જ ઠીક ધારે છે. એનું કારણ શું તેને વિચાર કરે. એ જ સ્થિતિ બધી જગાએ છે. દવાખાનામાં જાઓ. ત્યાં પણ દવાના પંચાસ માટલા ભરેલા હાય છે.” એક રાગના એક દરદીને એક આટલીમાંથી દવા આપી જુએ છે, તે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સિદ્ધચક્ર માહાસ્ય બીજાને બીજીજ બાટલીમાંથી દવા આપે છે ! પાંચ દિવસ એકજ દવા આપવાથી રોગ નથી મટતે ત્યારે છઠ્ઠા દિવસે બીજીજ દવા આપે છે અને તેથી આરામ થાય છે ! ત્યારે હવે વિચાર કરે કે દાક્તરે જે દવા છઠું દિવસે આપી તેજ દવા આપવાનું તેને પહેલે જ દિવસે મન કેમ ન થયું વારૂ ? આવા સંગમાં તમારે કર્મની હસ્તી માનવી જ પડશે ! એકજ મહોલ્લામાં રહેનાર એકજ જાતના બે ગૃહરને છોકરે કરી હેય, બંને રૂપગુણમાં સમાન હેય અને લગ્નને યોગ્ય હોય છતાં તેમના લગ્ન નથી થતાં અને અમદાવાદને છોકરો સુરત પરણે છે અને ભરૂચની છોકરી વડેદરે વળે છે; એનું શું કારણ ? બે માણસો સાથે બહાર જાય છે, રસ્તામાં વિજળી પડે છે, એકને બાળી નાખે છે અને બીજો સહિસલામત રહે છે ! આવા સંગમાં તમે વિચારી જુઓ કે કર્મ ન માનશે તે શું માનશે ? આ સઘળાની વિચારણા કરી જતાં આપણને એજ વાત કબુલ રાખવી પડે છે કે પરમ પ્રકૃષ્ટ દશાનું ફળ મેળવીએ છીએ તેનું કારણ કર્મ છે, અને તેથી જ આપણે એ કર્મની સાથે સંગ્રામ માંડ એજ મટી આવશ્યક વસ્તુ બને છે. આત્મકલ્યાણની દિશામાં આ કર્મને જ સામને કરવાનું છે. કમને સામને કરે એનું જ ખરેખરૂં નામ ધર્મ છે. ધર્મની આ સાચી અને સુંદરમાં સુંદર વ્યાખ્યા છે. ધમને પંથે આગળ શી રીતે વધાશે ? કર્મની સામે વિગ્રહ કરવાની તમારી ઉત્કંઠા જેટલી Page #142 -------------------------------------------------------------------------- ________________ આચાર્ચપદ તીવ્ર તેટલી તમારી ધર્મમાં પ્રગતિ પણ તીવ્ર છે. કર્મને નાશ કરવાને પંથે તમે જેટલા આગળ વધે છે તેટલા તમે ધર્મને પંથે આગળ વધેલા છે. આત્માને નિર્મળ બનાવવાને આ સારો અને સહેલે માગે છે. કર્મને ઉપશમ, ક્ષયપશમ, કે ક્ષય તમે જેટલો વધારે કરશે, તેટલો તમારે આત્મા વધારે નિર્મળ થશે અને તમારી ગતિ ધર્મને પંથે એટલી વિશેષ થએલીજ ગણાશે. કર્મ કાંઈ પિતાની મેળે ખસી જાય અથવા તેને વિનાશ થઈ જાય એવી ચીજ નથી; ઉદ્યમ કરીને કર્મને પણ ખસેડવા તે પડે છે. એ રીતે જીવનદશાના બે ભાગ પાડી શકાય. એક ભાગ તે આત્મકલ્યાણની દશા અને બીજો ભાગ તે આત્માના ગુણોને પ્રગટ કરવાની દશા. આ બંને દશામાંથી એક પણ દશાની પ્રાપ્તિ ઉદ્યમ વિના અથવા સ્વતંત્રપણે થતી નથી. બંને દશા એક બીજા ઉપર અવલંબેલી છે. અગ્નિ ઉપરની રાખ કાઢે છે એટલે અગ્નિ પ્રકાશ આપે છે. રાખ કાઢવી અને અગ્નિને પ્રકાશ પ્રગટ એ બંને જુદી વસ્તુ છે; પરંતુ તે છતાં તે બંને દશા એક બીજા ઉપર અવલંબેલી છે. આથી આ બંને દશા માટે ઉદ્યમ કરે પડે તે તે આપણું કર્તવ્ય જ ગણી શકાય. જે ઉદ્યમ પડતે મે તે અર્ધગતિને માગુંજ આગળ વધાય છે ! ઉદ્યમને પંથે આગળ જતાં ઉદ્યમ અધૂરે હાય-અપૂર્ણ હોય; તે પણ નિકાચિત કર્મ તે તોડી શકાય છે. શ્રીનંદીષણજી માર્ગમાં અટકી પડયા, તેનું કારણ પણ એજ હતું કે તેઓ ઉદ્યમમાં ઢીલા પડયા હતા ! તેમણે ઉદ્યમની પરીક્ષામાં ઓછી માફર્સ મેળવી જ માનવી પડશે. વેશ્યાના વચને Page #143 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાસ્ય મુંઝાયા ન હતા અને તે વખતે પણ સંયમ તરફનું જ લક્ષ્ય રાખવાનો ઉદ્યમ કર્યો હતો તે એ પતિત થવાની દશા ન આવત. તત્વવેત્તા કર્મવાદ કેમ કબુલ રાખે છે ? દુનિયાદારીની સ્થિતિ શાને અંગે છે તેને વિચાર કરે. ઉપશમની દશા કે ક્ષયપશમની સ્થિતિ, એવાજ બીજા કશાને અંગે દુનિયાદારીની સ્થિતિ હેઈ શકતી નથી; પરંતુ તે ઔદયિકને જ આભારી છે અને આમ હોવાથી જ કર્મવાદ તત્વોને કબુલ રાખવું પડે છે. ઘઉંના બીજને અંકુરરૂપે પ્રવર્તાવવામાં પાછું, પૃથ્વી, હવા, તેજ બધા કારણ છે; પરંતુ એ બધા ગૌણ કારણ હેવાથી જેમ અંકુર ગૌણ કારણને નામે ઓળખી શકાતું નથી, તેજ પ્રમાણે પ્રધાન કારણને ગૌણ બનાવી ગૌણ કારણને પ્રધાનત્વ આપી શકાતું નથી. રાજપ્રતાપ એ કારણ ખરું, પણ તે ગણકારણ છે અને કર્મ એજ મુખ્ય કારણ છે. આથી જ મયણાદેવી ગૌણ કારણને મુખ્યરૂપ આપવાની ના પાડે છે. હવે અહીં મયણાસુંદરીની સ્થિતિ વિચારો. તે જાણે છે કે આટલો સાધારણ અસત્યવાદ પણ ન કરવાને પરિણામે આપત્તિઓ આવવાની છે છતાં તે એને વળગી રહે છે, આ આચરણ કરનારની સ્થિતિ કેવી હશે ? કર્મવાદ ઉપર તેની કેવી અવિચળ શ્રદ્ધા હશે! એનું નામ તે મનુષ્યત્વ છે. સત્ય અને સત્તા એ બેની જગતમાં નિરંતર હરિફાઈ ચાલ્યા જ કરે છે. સત્યને ભેગ આપીએ, તેજ સત્તાધીશ ખુશ થાય છે. ગામમાં, ન્યાતમાં, અરે! છેવટે ઘરમાં પણ જે સત્તાધીશ હેય Page #144 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ તેનું કામ કદાચ સારૂં ન હોય તે પણ બધા માણસોને તેની આગળ માથું ઝુકાવવું પડે છે! આ વસ્તુ સમજ્યા છતા-પિતાનું ઈષ્ટ ઉંધું વળે છે એ જેવા છતાં મયણાસુંદરી ડગતી નથી. મયણાસુંદરી રાજાના દરબારમાં આવી છે. તેને હેતુ શે ? મયણાસુંદરી અહીં ધર્મોપદેશ આપવાને માટે આવી ન હતી, તે આવી હતી વરને અંગે. સત્તા અને વૈભવ મેળવવાના તે તેને મનેર હતા, પરંતુ એ મનેર સત્ય છેડીને મેળવવા તે તૈયાર ન હતી. મયણાએ અને તેની માતાએ રાજવાદ કબુલ ન રાખ્યો અને કર્મવાદને આગળ કર્યો. તેનું પરિણામ એ આવે છે કે રાજા ઉશ્કેરાય છે. તે પિતાની સત્તા દર્શાવવા તૈયાર થાય છે અને મયણાને જંગલમાં રખડતા કેઢિયા એવા માણસને પરણાવવા તત્પર થાય છે. મયણાસુંદરીને હજી સમય છે, તે જે રાજવાદને મુખ્ય કહી કર્મવાદને ગૌણ કહે, તે તે આપત્તિમાંથી બચી જાય એ પુરતે સંભવ છે; પરંતુ મન, વચન કે કર્મથી પણ સત્યને ભેગ આપ, તે તેને પાલવતું નથી. ગેર નથી જોઈને, બીજું કાંઈ નથી જોઈતું, પિોતેજ આગળ જાય છે અને સુંદર પતિને વરવાની આશાવાળી મયણાસુંદરી એ રખડતા કેઢિયાને હાથ પકડે છે! કેઢિયા પતિને હાથ પકડતી વખતે મયણાસુંદરીની શી દશા હશે તેને વિચાર કરે. તેની દશા એજ હતી કે ગમે તે થાય; પરંતુ મુખેથી. મૃષાવાદ તે કદી નહિ જ થાય ! સત્યને લેપ નહિ થાય અને સોનાની થાળીમાં લેઢાને ખીલ નહિ મરાય ! ઠીક!! દ્રવ્યકિયાને નાશ ઈચ્છવા યોગ્ય નથી. - મયણાસુંદરીની તે આવી દશા હતી. વળી પેલા Page #145 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય કાઢિયાની દશા વિચારા. મયણાસુંદરી એ કેાઢિયા-શ્રીપાલ મહારાજાને પરણે છે. તે પહેલાં શ્રીપાલ મહારાજા તે ધર્મ સબ'ધી કશુંજ જાણુતા નથી. ધર્મ સંબંધી તેમનામાં શું છે? તેા જવાબ મળશે કે મેટુ શૂન્ય ! ! શૂન્ય શિવાય બીજું કાંઇ નથી, શ્રીપાળ મહારાજાની આવી દશા છતાં ધર્મવીર મુનિસુ ંદરસૂરીશ્વરજી મહારાજ શ્રીપાળ મહારાજાને નવપદનું આરાધન સમજાવે છે. હવે દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાની ફિલ્મ્સફીના અહી' વિચાર કરા. દ્રવ્યક્રિયાના એકડાજ કાઢી નાંખવાને માટે જેએ તૈયાર થયા છે તેએ તા જરૂર એમજ કહેશે કે શ્રીપાળ જેવા ધર્મથી સર્વથા અજ્ઞાત માણસને ‘નવપદ' આરાધનનું કાર્ય સમજાવવું એ મહા મિથ્યાત્વનું કાર્ય છે. મયણાસુંદરીમાં ધર્મના સસ્કાર પડેલા છે, તેણે ધર્મના ક્ષપેાપશમના એ રીતે સાધના મેળવવા માંડયાં છે; પરંતુ શ્રીપાળ મહારાજામાં તે હજી ધર્મની રેખા પણ નથી, છતાં તેને અનુષ્ઠાન સેાંપાય છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે કાઇપણ દશામાં ધર્મક્રિયા હ ંમેશાં આવકારદાયકજ છે. પછી ભલે તે દ્રવ્યક્રિયા હૈાય કે ભાવક્રિયા હાય! હિંસાદિક દુષ્ણેાને છેડનારાને સંવરની સંપત્તિ આપાઆપ મળે છે. પાણીની વરાળ કૃત્રિમ સાધનાને હાથ ન લગાડે તે પણ આપોઆપ થવાનીજ થવાની ! તેજ પ્રમાણે દ્રવ્યક્રિયાવાળાને પણ એ રીતે સુધારવા જોઈએ કે: “આત્મકલ્યાણની ભાવના જો અંતરમાં હેય તા તે દ્વારાએ થતા ધર્માનુષ્ઠાનાથી તમે સાંસારિક સંપત્તિનું ધ્યેય રાખેા કે ન રાખે। તે પણ સાંસારિક અનુકૂળતા તે એની મેળેજ મળી રહે છે. ’” આમ કહીને દ્રવ્યક્રિયાવાળાને આત્મલક્ષી ૯૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ બનાવવા એ કર્તવ્ય છે; પરંતુ દ્રવ્યક્રિયાજ તેડી પાડવી એ વાસ્તવિક નથી. આ ઉપરથી એકજ નિશ્ચય તરી આવે છે કે નવપદ આરાધના તથા બીજી બધીજ ધાર્મિક કારણું એ કરણીય તે જરૂર છે જ, પરંતુ તે રેકવા લાયક તે નથી જ નથી ! સિદ્ધચક એટલે સર્વસ્વ, - હવે સિદ્ધચક્ર એટલે શું તેને વિચાર કરે. સિદ્ધચક્ર એટલે નવપદને સમુદાય અને નવપદે તે તમામ પદાર્થોને સમુદાય છે; એટલે ભૂમિતિની દષ્ટિએ કહીએ તે એમજ બેલાય કે સિદ્ધચક્ર એટલે સર્વસ્વ ! હવે એ નવપદેને જરા વિસ્તારથી વિચાર કરો. નવે પદનું એકેક પદ શું છે તે જુઓ. એ દરેક પદમાં સર્વકાળની તેવા પ્રકારની સઘળી આરાધ્ય વ્યક્તિઓને સમાવેશ થઈ જાય છે. અરિહંત એટલે કેણ? આપણે અરિહંતેને આરાધીએ છીએ, તીર્થકરોને આરાધીએ છીએ, પરંતુ અરિહંત કે તીર્થંકર નામની કઈ સ્વતંત્ર વ્યક્તિ છે? નહિજ ! જેમ પિરવાડ, ઓસવાળ એવી ન્યા છે, તે જ પ્રમાણે તીર્થકર કિંવા અરિહંત એ પણ એક સમષ્ટિ છે. અર્થાત્ નવપદમાંનું અરિહંતપદ એટલે જગતના થએલા, થતા અને થનારા બધા જ અરિહંતે તેમાં આવી જાય છે. એ જ પ્રમાણે સિદ્ધપદને માટે પણ સમજી લેવાનું છે. કર્મોને ખપાવીને જે સિદ્ધ થયા છે તે અનંતા સિદ્ધો બધાજ સિદ્ધપદમાં આવી જાય છે. અરિહંત અને સિદ્ધોના પદે મૂક્યા પછી ગુસ્તત્વ આવે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાસ્ય હવે આપણે એ વાત તપાસીશું કે ગુસ્તત્વની આવશ્યકતા શી છે ? આચાર્યાદિકની જરૂર જ નથી કે શું? આપણે ઉપર એ વાત પુરેપુરી કાળજીથી છણું છે કે અરિહંત મહારાજ એ તે જાણે માલ બનાવનારી પેઢી છે, માલ બનાવનારૂં કારખાનું છે. અને સિદ્ધત્વ એ અરિહંતને માલ સાચવનારી અભંગ બેંક છે ! પરંતુ હવે એ માલને નિકાસ શી રીતે થાય છે તે વાત ઉપર ધ્યાન આપવાનું છે. ધારો કે અરિહંત અને સિદ્ધો એ બેનીજ હસ્તી હોય તે તેનું પરિણામ શું આવે? અરિહંત ભગવાનના કારખાનામાં માલ તૈયાર થતું જાય અને સિદ્ધભગવાનના કારખાનામાં માલ સંગ્રહિત થતું રહે, પરંતુ જે તેની નિકાસજ ન થાય તે એ માલ તૈયાર થાય છે તેને ઉપયોગ કશે જ નહિ! એટલાજ માટે ગુરુતત્વની જરૂર રહે છે. અરિહંત ભગવાનના ઉપદેશ અને સિદ્ધભગવા– નની મહત્તા એના પ્રચારક ગુરુઓ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે સિદ્ધત્વના અને અરિહંતપણાના એજ ટે છે અને સિદ્ધત્વ અને અરિહંતપણાની મહત્તાને તેઓ સમાજમાં પ્રવર્તાવે છે. હવે કઈ એ પ્રશ્ન કરશે કે અરિહંત અને સિદ્ધોના ગુણેના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પ્રજ્ઞાપક છે અને જે તેમને સિદ્ધચક્રમાં સ્થાન મળે છે તે પછી શ્રાવકો સિદ્ધચક્રની મહત્તાના ગ્રાહક છે, તે શા માટે તેમને પણ સિદ્ધચક્રમાંથી દૂર કર્યા છે ? આ પ્રકનને ઉત્તર એ છે કે શ્રાવકને સિદ્ધચક્રમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ આચાય ૫૬ ૯૫ તેમને દૂર કરવાના સ્થિતિ છે તેને વિચાર દાખલ નથી કર્યો. એટલે પછી પ્રસ'ગજ ક્યાં છે ? શ્રાવકાની શી કરો. શ્રાવક દુનિયાને અનુકૂળ છે. જે જગતને અનુકૂળ છે તેવાઓને જગતના પ્રતિકૂળ એવા સિદ્ધચક્રમાં સ્થાન હાય જ ક્યાંથી ? શ્રાવકે એ પરચુરણ વેપારી છે, ત્યારે પંચ પરમેષ્ઠીના પાંચ પાત્રો મેાનાપાલી (ઇજારા) ધરાવનારા છે. પરચુરણુ વેપારી કારખાનામાં જેવા અને જેટલેા માલ તૈયાર થાય છે, તે બધા ખરીદતા નથી; પરંતુ પેાતાને અનુકૂળ એવા જોઇતાજ માલ તેએ ખરીદી લે છે. માને પેાલી ધરાત્રનારાથી એમ નથી કહી શકાતું કે “ ભાઈ, સંસાર છે શું કરીએ, હમણાં માલ નથી લઇ શકાતા !” તેને તે અધેાજ માલ લેવા પડે છે. એજ રીતે શ્રી અરિહ તદેવાના કારખાનામાં જે માલ તૈયાર થાય છે-ત્યાગની જે માત્રા તૈયાર થાય છે તે સઘળીજ કાંઈ પણ જાતની તકરાર કે દલીલ વિના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ખરીદી લે છે; ત્યારે શ્રાવકોની સ્થિતિ ભિન્ન છે. અરિહંતા કહે છે કે સર્વવિરતિપણું તૈયાર થયું છે એ ગ્રહણ કરે ! પણ શ્રાવક તા કહી શકે છે કે મારે માટે એ શક્ય નથી, હું માત્ર પૌષધજ લેવાને; ખાકીનુ પછી. શ્રાવકે અને ગુરુતત્ત્વ વચ્ચે એટલે તફાવત છે; તેથીજ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નવપદમાં સ્થાન છે, પરતુ શ્રાવકાને નથી ! ગુરુતત્ત્વમાં આચાય નું સ્થાન પહેલું કેમ ? અરિહંતાદિક પાંચ પરમેષ્ઠીએ એ પાંચેપાંચ એક Page #149 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સિદ્ધચક્ર માહાસ્ય એક કક્ષા ઉપર છે એને અર્થ એ નથી કરવાને કે સિદ્ધ અને સાધુ સમાન છે અથવા સાધુ અને તીર્થંકર પણ સમાન છે. આ કથનને અર્થ એ છે કે સિદ્ધત્વના પદાર્થ સંગ્રહાલય (ગોડાઉન) વિષે જે માલ ભરેલું છે તે સઘળો સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય ખપાવે છે અર્થાત્ તેમની બધી આજ્ઞાએ સમુદાયને માન્ય છે. તેથી જ પંચ પરમેષ્ટીને સિદ્ધચક્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. દેશવિરતિ ધર્મના પાળનારા કે જે સર્વવિરતિની નજીકમાં નજીક છે; અગિયારમી પ્રતિમાએ આવેલા શ્રમણભૂત આચાર પણ એજ છે, આટલું છતાં પણ પંચ પરમેષ્ઠીમાં તેમને બાદ રાખવામાં આવેલા છે. જિનેશ્વરના કાર્યને કારખાના સાથે સરખાવીએ છીએ અને શ્રી સિદ્ધત્વને આપણે સંગ્રહાલય તરીકે માન્યું છે, પરંતુ એ ઉપમાઓને સાચે અર્થ ધ્યાનમાં લેજે. એને સાચે અર્થ શું? શ્રી જિનેશ્વરના કારખાનામાં શું તૈયાર થાય છે ? સિદ્ધાંતે, આજ્ઞા ઈત્યાદિ. જગત્ મેહરાજાની સત્તામાં ફસાએલું છે, માટે તે મહિને સામને કરે, કર્મક્ષય કરે; પરિણામે સિદ્ધત્વ છે. આ સિદ્ધાંત-આજ્ઞા-જે કહે તે અરિહંતના કારખાનાને માલ છે. એ આજ્ઞાએ પ્રવર્તાવનાર ગુરુતવને આપણે જિનેશ્વરના કારખાનામાં તૈયાર થએલે માલ વેચવાનું બજાર કહી શકીએ, તે તે ઉપમા જરાય ખોટી નથી. હવે ગુરુતત્વના ત્રણ ત આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેમાં પણ આચાર્યનું સ્થાન પહેલાં શા માટે રાખવામાં આવ્યું છે તેને વિચાર કરે જરૂરી છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ - આચાર્યોના ઉપકારે પર દષ્ટિ કેરો. - આચાર્ય એ શ્રીજિનેશ્વરાના કારખાનાના સૌથી મોટામાં મેટા અને પહેલા ઘરાક છે, તે પહેલાજ ઘરાક છે એટલું જ નહિ પરંતુ તે શ્રીજિનેશ્વર દેવેની આજ્ઞાના મૂળ ગ્રાહક છે. આચાર્ય મહારાજાઓએ શું કાર્ય કરેલું છે તે ધ્યાનમાં રાખે. તીર્થકર મહારાજાઓએ જે દેશના આપી છે તે સઘળાને રિપોર્ટ લેવાનું કાર્ય આચાર્યોના હાથમાં છે. તીર્થકર મહારાજાએ જે અમૂલ્ય દેશનાઓ આપી હતી તે દેશનાઓને સંપૂર્ણ રિપિટ તેજ બાર અંગ અને ચૌદ પૂર્વની રચના સમજી ૯. તીર્થકર મહારાજાઓએ તે સમવસણમાં દેશના દીધી હતી, તે દેશનાને સૂત્ર તરીકે રચનાર, તેને ગેઠવનાર અને તેને પ્રવર્તાવનાર આચાર્યો છે અને એટલાજ માટે આચાર્યોને ઉપકાર એ ન વર્ણવી શકાય એવી ચીજ બની છે. આચાર્ય ભગવાનેએ જે સૂત્રરચના ન કરી હોત તે વિચાર કરો કે જગતની શી દશા થાત ? પ્રકાશ જાય છે ત્યારે સાધારણ અંધારા કરતાં પણ વધારે ગાઢ અંધારું થઈ જાય છે, તેજ પ્રમાણે જે આચાર્યો ન હોત તો તીર્થકર ભગવાનના ગયા પછી આ જગતમાં ઘોર અંધારૂં જ પ્રવતી ગએલું હેત સમવસરણમાં તીર્થકરેએ પ્રવચને તે કર્યા; પણ તે પ્રવચનમાં જે લોકો આવ્યા ન હતા તેમનું શું? બીજા દેશવાળાઓને એ અમૂલ્ય લાભ કેવી રીતે મળ્યો હોત? આ સઘળો લાભ મેળવી આપનારા આચાર્યો છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૯૮ કામ ૩૦ વર્ષી, ફળ ૨૧ હજાર વર્ષ ! હવે સમજો. તીથંકર મહાજાઓએ દેશના આપી તે દેશના આચાર્યોએ સગ્રડી અને તેના સંગ્રડ થયા માટે વિદેશવાસીઓ અને સમેાવસરણમાં નહિં આવેલા તેના લાભ પામી શકયા! આ સઘળા પ્રતાપ આચાર્યોનેાજ છે, તીથકર મહારાજાઓના પ્રભાવ ૮૪ લાખ પૂર્વથી વધારે નથી. કાઇ પણ તીર્થંકરા ૮૪ લાખ પૂર્વથી વધારે ચાક પૂરનાર નથી. ત્યારે આચાર્યાં અસંખ્યાત લાખપૂવ સુધી ચાક પૂરનારા છે. શ્રીપુંડરીકસ્વામીજીએ રચના કરી તે રચના ૫૦ લાખ કાડાકોડ સાગરોપમ સુધી પ્રવર્તી હતી. અંતિમ તી કર ભગવાન શ્રીમહાવીરદેવ થયા હતા. મહાવીરભગવાને ત્રીસ વર્ષ પર્યન્ત મહેનત કરી હતી, તીર્થકર મહારાજની કારકિર્દી ૩૦ વર્ષ જેટલી હતી; પરંતુ એ કારકિર્દીના પ્રભાવ ૨૧ હજાર વર્ષી જેટલેા બની શકયે છે, એ સઘળા કાના પ્રભાવ છે ? આ પ્રશ્નાવ આચાર્ય ભગવાનના છે. સર્વજ્ઞ ભગવાનના સદેશાને સર્વ ક્ષેત્રોને વિષે પ્રવર્તાવનાર, તેને શાસન ચાલે ત્યાં સુધી પ્રકટાવનાર આચાર્ય ભગવાનેાજ છે. ખુદ્દ ભગવાન્ તીથ કરેાની એ આજ્ઞા છે કે ભવસાગર તરવાનું મહાન્ સાધન તે બીજું કાંઈ નહિ, પણ માત્ર આચાય ભગવાનેાજ !!! છે. “ શ્રી ભગવતીસૂત્ર માં એક પ્રસ ંગે એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કેઃ “ તિર્થં મન્ને તિર્થં તિત્ત્વત્તું તિર્થં દ્દિા તાવ नियमा तित्थगरे, तित्थं पुण चाउवण्णो समणसंघो पढमगणहरो વા, ” અર્થાત્ પ્રથમ ગણધર ભગવાને અને ચૌદ પૂર્વ Page #152 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ : પ્રવચન એ તરવાનું સાધન છે કે તીર્થકર ભગવાને એ તરવાનું સાધન છે ? તીર્થશબ્દ રુઢિથી લઈએ તે તેમાં કઈ કઈ વસ્તુઓને સમાવેશ થાય છે તેને વિચાર કરો. તીર્થ– શબ્દ રુઢિથી લેતાં તેમાં ગણધર અને પ્રવચન એ બંનેને સમાવેશ થાય છે, પરંતુ જે તીર્થ શબ્દને યૌગિક અર્થ લઈએ તે તેને અર્થ એ છે કે તીર્થ એટલે તરવાનું સાધન! ત્યારે હવે પાછે બીજો પ્રશ્ન તરતજ ઉભે થાય છે કે તીર્થ તરવાનું સાધન છે કે તીર્થકર મહારાજા એ તરવાનું સાધન છે? કહ્યું છે કેઃ “ િતાવ નિયમ તિથ?” અરિહંત મહારાજાએ તીર્થ આરભે છે. તીર્થની ઉત્પત્તિ જે કેઈને આભારી હોય તે તે તીર્થકર મહારાજાઓને જ આભારી છે; પરંતુ તે છતાં તરવાનું સાધન તે તીર્થ છે એમ સ્પષ્ટ થાય છે. તીર્થ એટલે પ્રવચન આદિ છે એટલે પ્રવચન આદિ તરવાનું સાધન છે એમ નક્કી થાય છે. પરંતુ જ્યાં આ વાતને નિર્ણય થાય છે કે તેના ઉત્તરમાંથી જ બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે પ્રવચનનો આધાર તે ચતુર્વિધ સંઘ છે ત્યારે પ્રથમ શું ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધર ભગવાને ? આ શંકાનું સમાધાન ભગવાન શ્રી તીર્થકર મહારાજા સ્વમુખે જ આપે છે. ભગવાનને પોતાને નિર્ણય સાંભળે. ચતુર્વિધ સંઘ પહેલા કે ગણધર મહારાજા પહેલાં આ ગૂઢ પ્રશ્નનો ઉત્તર અરિહંત ભગવાન સ્વમુખે જે આપતા જણાવે છે કે પ્રવચન અને ગણધર ભગવાન એ તે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સિદ્ધચક્ર માહાત્મ્ય પહેલા જ છે. હવે આપણે વિચાર કરીએ કે જ્યાં તીથ કરાએ પેાતે ગણધર ભગવાનાએ રચેલા શાસ્ત્રોનેજ તીથ માન્યા છે અને તેને તરવાના સાધન છે એમ દર્શાવ્યું છે; ત્યારે પ્રવચનાને પ્રવર્ત્તવનારનું મૂલ્ય તે કેટલું હોવું જોઈએ ? જ્યારે શ્રીતીર્થંકર ભગવાનેાની હસ્તી હતી, તે તે સમયે પણ તીથ કર મહારાજાના સદેશેા જગતને પહાંચાડનારા આચાર્યાં તા હતાજ અને એ રીતે શ્રી તીથ કર ભગવાને એજ તેમનું મૂલ્ય દર્શાવ્યું છે. એ ઉપરથી આચાય મહારાજાના ઉપકાર કેટલેા મહાન છે તે સિદ્ધ થાય છે. હવે આ સંબંધમાં શ્રીમાન્ ધર્મદાસગણુિજી શું લખે છે તે તપાસીએ. શ્રીધર્મદાસગણિજી લખે છે કે: ભગવાન્ શ્રીમહાવીવદેવ, શ્રીઋષભદેવજી એ સધળા આજે દ્રવ્ય તીર્થંકરની કેઢિમાં છે. જ્યાં સુધી તેએશ્રી વિદ્યમાન હતા, ત્યાં સુધી તે સઘળા ભાવતી'કર હતા; પરંતુ જ્યાં તેઓ મેાક્ષે જાય છે કે દ્રવ્યતીથંકરની કેટિમાં આવે છે, અને જ્યાં તીર્થંકર ભગવાના માક્ષે જાય છે તેના અથ એ છે કે તેઓ શાસનધુરાના સ ંચાલનભારનું રાજીનામુ` આપી દે છે. રાજા રાજ્યના માલિક છે પર`તુ તે રાજીનામુ આપે છે પછી તે રાજ્યને મલિક રાજા ગણાતા નથી. એજ પ્રમાણે તીર્થંકર ભગવાના પણ જ્યાં મેક્ષ જાય છે એટલે તેએ શાસનનું રાજીનામું આપે છે અને એ સ્થિતિમાં આચાર્ય ભગવાન એજ શાસનના માલિક થાય છે. તીર્થંકર નામકમના ઉદય હાય છે ત્યાં સુધી તીથકર ભગવાના જીવે છે પરંતુ જ્યાં એ કાર્યના ઉદય ક્ષય પામે છે કે તેઓ મો Page #154 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય પદ ૧૦૧ જાય છે. ત્યાર પછી તેમની શાસનરૂપી રાજ્ય ઉપર બિલકુલ માલિકી રહેતી જ નથી ! શાસનની માલિકી કાની જાણવી ? " कइयावि जिणवरिंदा पत्ता अयरामरं पर्छ हाउं આયરિદ્દેિ વચનં સંવર્ ધારિષ્નદ્ સનું ” અર્થાત્ શ્રી જિનેશ્વરદેવા જગતને મેાક્ષપ્રાપ્તિના મહામાર્ગ સમજાવી પેાતે માક્ષે જાય છે. તે પછી શાસન આચાથી જ ધારણ કરાય છે અર્થાત્ પ્રવર્તાય છે. એટલે પ્રવચન અને શાસનના માલિક તે આચાર્ય મહારાજાએજ મને છે. એના અથ એવા ન હાઇ શકે કે આચાર્ચીના હાથમાં શાસનની માલિકી આવે છે એટલે આચાય બીજેજ દિવસથી “ અમારિ ઉદ્ઘોષણા બંધ કરાવીને હિંસાની રજા પણ આપી શકે ! આચાય શાસનના માલિક અને છે, પરંતુ તે છતાં તેમને હુકમે તે માજી રાજાના એટલે તીર્થંકર ભગવાનના જ પાળવાના છે. જુના રાજાના જ સઘળા કાયદાને તેમણે અમલ કરવાના છે; પરંતુ આટલું છતાં શાસન ઉપર માલિકી તા શ્રી તીર્થંકર ભગવાનાની નહિ પણ આચાર્ય ભગવાનની જ થાય છે એ ખાસ નાંધી રાખવું જોઇએ. આ વસ્તુ કેણે અને ક્યારે જાહેર કરી છે તે વિચારી જુએ એટલે તેમાં રહેલી મહત્તાને તમેાને પુરેપુરા ખ્યાલ આવી શકશે. તીર્થંકર ભગવાનેાની ગેરહાજ રીમાં આચાર્ય ભગવાના તીથ ચલાવે છે, શાસન ચલાવે છે માટે શાસન ઉપર સ્વામિત્વ આચાર્ય ભગવાનેાનુ જ થાય છે એ સત્ય શ્રી તીર્થંકર ભગવાને જ જાહેર કર્યું છે અને તે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સિદ્ધચક્ર માહાત્મ્ય પણ કેવળજ્ઞાન થયા પછી જાહેર કર્યુ છે. શ્રીમાન ગૌતમાદિક ભગવાન જ્યારે પ્રતિષેાધ પામ્યા હતા તે સમયે ભગવાન શ્રીમહાવીરસ્વામીએ “ અનુજ્ઞાનામિ ’ દ્રશ્ય. ગુણુ, પર્યાયથી વિચારીને એ વસ્તુ જાહેર કરી છે કે તીની ઉત્પત્તિ તીર્થંકર ભગવાનની ઉત્પત્તિ સાથેજ છે; પરંતુ તેમના મેક્ષ પછી શાસન આયાર્યોનેજ સોંપાય છે અને આચારેંજ તેના સ્વામી-તેના માલિક છે. અતિહાસિક ઉદાહરણ જુઓ. આ સંબધીનુ એક થોડાજ સમય ઉપરનુ' ઉદાહરણ વિચારા. કાઠિયાવાડમાં જે સમયે વલ્લભીપુર એ એક અતિવિશાળ અને માઢામાં માટું શહેર હતું તે સમયે ત્યાં શિલાદિત્ય નામના મહારાજા રાજ્ય કરતા હતા. એ સમયે ત્યાં જૈનો અને બૌદ્ધો વચ્ચે બહુ કાતિલ ધવિગ્રહ ચાલતે હતા. આચાર્ય દેવ શ્રીમલ્લવાદીસૂરીશ્વરજીના ગુરુદેવ એ સમયે એક બૌદ્ધપડિત સામે વાદમાં ઉતર્યો હતા અને તેમાં શ્રીમલ્લવાદીજીના ગુરુદેવને પરાજય થયા હતા; આ પ્રસંગને લીધે શ્રીમદ્યવાદીસૂરિજીના ગુરુદેવ કાઠિયાવાડના ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. જ્યારે ગુરુદેવ ચાલી નીકળ્યા ત્યારે વલ્લભીપુરના સઘળા જૈનો આચાય દેવ સાથે ચાલી નીકળ્યા અને તેમણે સૌરાષ્ટ્રની ભૂમિને ત્યાગ કરી દીધા ! વિચાર કરે કે સૌરાષ્ટ્રને એ પ્રસ ંગે ત્યાગી દેનારા એ જૈનો પણ તમારા જેવા જ ગૃહસ્થા હતા, છતાં તે પ્રસંગે પૈસેટકે, માલમિલ્કત, કાંઇ પણ ગળે ન વળગ્યુ અને બધુંજ મૂકીને ચાલી નીકળ્યા, Page #156 -------------------------------------------------------------------------- ________________ આચાય પદ ૧૦૩ એનું શું કારણ વાર્ ? એ ત્યાગનું કારણ એજ હતું કે શ્રીમલવાદીસૂરીશ્વરજીના ગુરુદેવની વિરાધના કરવી—અવજ્ઞા કરવી એ એકલી સૂરિજીની અવજ્ઞા ન હતી; પરંતુ તે તીથ કર મહારાજોની પણ્ અવજ્ઞા જ હતી, કારણ કે તીથ - કર મહારાજા દ્વારાજ એ કામ આચાર્ચીને સોંપાયેલું હતું. અર્થાત્ આચાર્ય મહારોની વિરાધના એ પશુ તીથકર મહારાજોની વિરાધના કર્યાં બરાબર જ છે ત્યારે હવે વિચાર કરો કે નવપદના ત્રીજા પઢે આચાય ' તું મહત્ત્વ કેટલું હોવું જોઇએ ? 6 એક રીતે તીથ કરથી પણ વધારે ! આચાર્ય ભગવાનની અવજ્ઞા એ તીર્થંકર મહારાજાની અવજ્ઞા છે એટલુ જ નહિ પણ તીર્થંકર અને આચાય એ એની અવજ્ઞા છે અને આચાર્યની આરાધનાદ્વારા પશુ તીથ કરપ પામી શકાય છે. આટલા જ માટે પચ૫૨મેષ્ઠીમાં શ્રી અરિહંત ભગવાનેાના સમાવડિયા તરીકે શ્રીઆચાર્ય ભગવાનેાને મૂક્યા છે. વાસ્તવિક રીતે જોઇએ તે આચાય ભગવાનના ઉપકાર તીથંકર દેવાથી પણ એક રીતે વધારે છે. હાલિક અને દેવશર્માના ઉદાહરણા ધ્યાનમાં રાખેા. એ અને આત્માએને ભગવાન શ્રી મહાવીરસ્વામીથી ફાયદા થયા ન હતા; પણુ ભગવાન શ્રી ગૌતમસ્વામીથી તેમને ફાયદો થયા હતા. આચાર્ય ગણધર ભગવાનાએ જે શાસ્ત્રો શુક્યાં છે તે આજે જગતને કામ લાગે છે અને ઉપયાગમાં આવે છે અને તેથી જ આજે પણ શાસ્ત્ર ચાલુ હોઇ તે મહિમાવતુ રહી શક્યું છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સિદ્ધચક્ર માહામ્ય અર્થાત્ તેથી પણ એજ સ્પષ્ટ થાય છે કે શાસનને ચલાવનાર એ શાસનનું સંરક્ષણ કરનાર તે બીજા કે જ નહિ, પણ આચાર્ય ભગવાને જ છે. હવે એક વાત બીજી સમજે. આચાર્ય ભગવાને એટલે જૈનશાસન ચલાવનાર, જૈનશાસન શેભાવનાર અને જૈનશાસનના માલિક છે, એ વાત સે ટકા સાચી છે; પરંતુ એ માલિક એટલે દિલ્હીને ઔરંગઝેબ માનશે નહિ. બીજા પર હુકમ ચલાવ, આજ્ઞા કરવી, વાતે કરવી, વિચારે કરવા એ બધાનું નામ નથી કે જેનશાસનની માલિકી ! જૈનશાસન તે આચાર પર પહેલું ધ્યાન આપે છે. આચારકર્તવ્ય એ તે જનશાસનની જડ છે. ત્યારે હવે આચાર્યો એટલે શું તેને વિચાર કર જોઈએ આચાર્યની સ્થિતિ કેવી હેવી જોઈએ. “પાવાર વિરે” અર્થાત્ પાંચ આચારમાં જેની વિશુદ્ધ માન્યતા તેજ આચાર્યું છે, બીજા દર્શનના આચાર્યોને અને ધર્મોપદેશકને અહીં જરા સર ખાવી જુઓ. એટલે જૈનશાસનનું આચાર્યપદ એ કેવું . મહા ભયાનકજગતની દષ્ટિએ અસિધારા વ્રત છે તે માલમ પડશે. પંચાચાર પાળે તે આચાર્ય. જે પાંચ આચારે પાળે તથા પળવે છે તે આચાર્ય છે. હવે આ પાંચ આચારે કયા કયા તે તપાસે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિલાસ એ પાંચેપાંચમાં પિતાની પવિત્રતા વિદ્યમાન છે એવું જે માને છે અને તે પ્રમાણે જે વર્તે છે તે આચાર્ય છે. આ પાંચે વસ્તુઓમાં જે પવિ. Page #158 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ ૧૯૫ ત્રતા કહેલી છે, તે પવિત્રતા માત્ર વાણી કિંવા માન્યતાનીજ સમજવાની નથી; પરંતુ આચાચે આ પાંચે માન્યતા આચરમાં પણ ઉતારવાની છે. ત્યારે આચાર્યો માટે આ બે કાર્યો નક્કી થયાં છે કે ઉપરની પાંચે વસ્તુમાં તે પિતાની પવિત્રતા માને, અને એ પવિત્રતા માનીને તેને આચારમાં ઉતારે; પરંતુ હવે તે સિવાય આચાર્યને માટે બીજું પણ એક મહત્વનું કાર્ય રહેલું છે. તે કાર્ય શું છે તેને વિચાર કરો. તીર્થકર ભગવાને સિવાયના બીજા જે કેવળજ્ઞાનીઓ છે તે બધા “મૂકકેવળી ” ; એ મૂકકેવળી કરતાં આચાર્યોની કિંમત વધારે ગણવામાં આવી છે અને તેમને આગળ કર્યા છે. તીર્થકર ભગવાન જ્યારે કાળધર્મ પામે છે ત્યારે કેવળીઓ હોય છે, પરંતુ તે છતાં તીર્થકર ભગવાન શાસનના સંચાલનની જવાબદારી–શાસનને ભાર કેવળીઓને અપી દેતા નથી, પરંતુ તે કાર્ય આચાર્યોનેજ સેંપવામાં આવે છે. કેવળીઓનું સ્થાન ક્યાં છે? તેમજ પર્ષદામાં ગણુ ધરનું સ્થાન કેવળી કરતાં આગળ કેમ ? | તીર્થંકર ભગવાનની પર્ષદામાં કેવળીઓના સ્થાનને વિષે વિચાર કરે. તીર્થકર ભગવાનની પર્ષદા વેળાએ ગણધરો આગળ બેસે છે અને કેવળીએ તેમની પાછળ જ બેસે છે. તીર્થકર ભગવાનના વિદ્યમાનપણામાં પણ આ રીતે આચાર્ય ભગવાનને દરજજો મટે ગણવામાં આવ્યા છે. ભગવાને તીર્થંકર મહારાજેની પાટે ગણધરને સ્થાન આપ્યું છે. કેવળીને તીર્થકરની પાસે બેસાડ્યા નથી, પણ આચાર્યોનેજ પાટે બેસાડવાની અનુજ્ઞા કરવામાં આવી છે. આ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સિદ્ધચક્ર માહાત્મ્ય બધાજ ઉપરધી આચાર્યાંની મહત્તા કેટલી છે તેના ખ્યાલ સારી પેઠે આવી શકશે. શ્રીધર્મદાસગણુજી આ વિષય પરત્વે જણાવે છે કે આચાર્યાંજ પ્રવચન-શાસનને ધારણ કરનારા છે; અર્થાત્ આચાર્યાંનું સ્થાન કેવળીથી આગળ એટલા માટે છે કે તેએ પંચાચારની પવિત્રતા માન્ય રાખે, માન્ય રાખીને તે આચરણમાં ઉતારે અને જિજ્ઞાસા પ્રમાણે અન્યાને તેના ઉપદેશ પણ કરે ! એકલી પવિત્રતાને ખ્યાલમાં રાખીને કેવલી મહારાજા અને આચાર્ય મહારાજાની સરખામણી કરવાની નથી. જો એકલી પવિત્રતાજ લક્ષમાં રાખવાની હાય તાતા કેવળીજ આચાયની અત્રે આવી શકે છે; કારણકે કેવળી મહારાજાની પવિત્રતા આચાર્ય ભગવાનાની પવિત્રતા કરતાં અનેક ગણી, અરે અંનત ગણી વધારે છે. પવિત્રતાને નાની વસ્તુ માની નથી, તેને મૂળ સ્થંભ તરીકે રાખી છે; પરંતુ એકલી પવિત્રતાનેજ જોવાની નથી. એટલાજ માટે એ વચન છે કે, વિમુદ્ધસિદ્ધતરેસનુન્નુત્તે. ” અર્થાત્ જગતના જીવાને જિનેશ્વર મહારાજાના નિર્મળ સિદ્ધાંતા જણાવવામાં હંમેશા તત્પર હાય. એકલી દેશના ન લેતાં જે પહેલા પંચાચારની પવિત્રતા લીધી છે તે જો ન લીધી હાત તા નાટકીયા અને ફ્રાનાગ્રાફ પણ આચાય થઈ જાત. જૈનસિદ્ધાંતની અધિક વિશુદ્ધતા શામાં રહેલી છે તે જીએ. જૈસિદ્ધાંતાનો ઉપદેશ (૧) હિત સિવાય સ્વાનો ઉપદેશ જેમાં ન હેાય એવા હાવા જોઇએ, (૨) વળી તે ઉપદેશ સવજ્ઞ ભગવાનથીજ નિરૂપણ થયેલા એવા હાવા 66 Page #160 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ જોઈએ અને (૩) મોક્ષની ઈચ્છાવાળા સર્વ સાવધાન ત્યાગી તેજ એ સિદ્ધાંત ગ્રહણ કરનારા હોવા જોઈએ. આ ત્રણ પ્રકારે પોષાયેલ એ જે સિદ્ધાંત અને તેને ઉપદેશ છે તેજ સાચે જૈનસિદ્ધાંત હાઈ આચાર્યોએ સ્વહિત દષ્ટિ વિના એટલે કે ઈ પણ જાતના સ્વાર્થ વિના તે ઉપદેશ આપવામાં તત્પર રહેવું જોઈએ. હવે પંચાચારની જ પવિત્રતાને માને, તેને પુરેપુરી રીતે આચરે અને ઉપરના ત્રણે તાથી પિષાએ તે ઉપદેશ પણ આપી જાય; તેટલાથી કામ સરતું નથી, પણ હજી એક બાબત વધારે રહી છે. ભગવાને જે ઉપદેશ આપે છે અને જે ઉપદેશ ગણધર ભગવાને ગુંફિત કર્યો છે તે સઘળા ઉપદેશની ફેનેગ્રાફની રેકર્ડ બનાવી હોય અને એ રેકર્ડવાળા ફેનેગ્રાફ સ્થળે સ્થળે મૂક્યા હોય તે તમે એ ફેનેગ્રાફને આચાર્ય કહી શકે? નહિ જ. ત્યારે આચાર્યમાં અધિકતા એ છે કે તેઓ માત્ર ભગવાનને ઉપદેશ વકીલે જેમ કાયદે રજુ કરે છે તેમ રજુ જ કરી દેતા નથી; પરંતુ એ ઉપદેશ પ્રભુસંમિત વાથી સમજનારાને એ રીતે, મિત્રસંમિત વાથી સમ– જનારાઓને હેતુ યુક્તિપૂર્વક અને કાંતાસંમિત વાક્યથી સમજનારાને તે રીતે સમજાવી તેમના હૃદયમાં ઠસાવે, અન્ય જીને તારવાને તત્પર રહે છે એ રીતે તે અને તેને જ પિતાનું જીવનલય માની લે છે. આચાર્યની અમર વ્યાખ્યા, આચાર્યોનું વાસ્તવિક સ્વરૂપ હવે તમે કલ્પનામાં આણી શકશે, કે આચાર્યો તેને કહે છે કે જે પંચાચારોને Page #161 -------------------------------------------------------------------------- ________________ re સિદ્ધચક્ર માહાત્મ્ય પવિત્ર માને છે અને તે પવિત્ર માનીને તેને જીવનમાં ઉતારે છે, ઉપર કહ્યા પ્રમાણે ત્રિવિધ રીતે પુનિત એવા જિનેાપદેશ જગતમાં પ્રવર્તાવે છે અને તેની સાથે જીવાને તારવાની– તેમના આત્મિક કલ્યાણની જ જે સદા સદા કાળજી રાખે છે તે આચાય છે. નવપદામાં રહેલા આચાર્યનું સ્થાન આવું પવિત્ર અને ગંભીર છે, તેથી એનીને ત્રીજે દિવસેઆચાર્યોનું ધ્યાન ધરવું જોઇએ અને તેમની આરાધના કરવી જોઇએ. આચાર્યનું મહાન્ અને ગૌરવવંતુ સ્થાન છેડીને આગળ વધીએ છીએ તેા ઉપાધ્યાયપદ્ય આવે છે. ઉપાધ્યાયપદ ગુરુતત્ત્વમાં બીજું છે અને આખા સિદ્ધચક્રમાં ચેાથુ છે, એ પદની મહત્તા, પવિત્રતા અને ઉપયેાગિતા વિષે હૅવે વિચાર કરીએ. ☆ Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાધ્યાયપદ गणतित्तीसु निउत्त, सुत्तत्थज्झावणंमि उज्जुत्ते । सज्झाए लीणमणे, सम्मं झाएह उज्ज्ञाए ॥२७॥ ઉપાધ્યાયપદની શ્રેષ્ઠતાને વિચાર, આખા ગચ્છની અને તેના અનુયાયીઓના ધમવનની સંભાળ રાખવાનું કાર્ય ઉપાધ્યાય મહારાજાનું છે. ઉપાધ્યાય એ શાસનસિન્યના સેનાનાયક છે. ઉપાધ્યાયને અને સૂત્રોને નિકટ સંબંધ. પ્રાચીન કાળમાં ગુરુપદમાં ઉપાધ્યાયજીનું સ્થાન, પાંચે પ્રકારના સ્વાધ્યાયથી શાસનમાં તન્મયતા મેળવવાનું ઉપાધ્યાયનું કાર્ય છે. ચારિત્રને ટકાવી રાખવાનું કામ ઉપાધ્યાયજીનું છે. નવ દીક્ષિત ઇત્યાદિની ચારિત્રરક્ષા અને સઘળા ગચ્છની ધાર્મિક પ્રગતિ એને માટેની અખંડ અને અમંગ જવાબદારી ઉપાધ્યાયજીને શિરે છે. શાસકાર મહારાજા શ્રીમાન રશેખરસૂરીશ્વરજીએ ભવ્ય જીના ઉપકાર માટે શ્રીપાળમહારાજાના ચરિત્રની Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સિદ્ધચક્ર માહાસ્ય રચના કરી છે તે દ્વારા આપણે જોયું છે કે નવપદ એ કેવી અમૂલ્ય ચીજ છે, તેનું મહત્વ કેટલું છે અને તે ચીજ કેવી કલ્યાણકારી છે. હવે આપણે એ વસ્તુ પણ જોઈ લીધી છે કે સિદ્ધ મહારાજા અરિહંત મહારાજથી વધારે કક્ષાના હેઈ, સર્વ ગુણેથી સંપન્ન છે, તે છતાં તેમને બીજો નંબર આપીને અરિહંત ભગવાનને પહેલે પદે શા માટે ગોઠવ્યા છે? હવે આજે આપણે તેથી પણ આગળ વધવાનું છે. અરિહંત ભગવાને જે પ્રયત્ન કરે છે, જે ઉપદેશ આપે છે, તે સઘળાને આખું જગત લાભ મેળવી શકે એવા સંયોગો હેતા નથી. તીર્થકર મહારાજાના જે કઈ સમાગમમાં આવ્યા છે તે લોક કલ્યાણ કરી શકયા છે અને પિતે લાભ મેળવી શકયા છે; પરંતુ જેઓ અરિહંત ભગવાનના સમાગમમાં નથી આવ્યા, તેવા આત્માઓનું શું? તીર્થંકર મહારાજ દેશના આપે છે, એ દેશનાથી મિથ્યાત્વ દૂર થાય છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, પરંતુ એ સમ્યકત્વ પણ હંમેશ ટકી જ રહે એ કઈ રીતે હે જ જોઈએ. તીર્થ કર મહારાજેના સમાગમમાં ન આવ્યા હોય તેમને પણ ધર્મપ્રાપ્તિ થાય અને ઉપજેલું સમ્યફત્વ ટકી રહે એ કરવાનું કાર્ય આચાર્ય મહારાજાઓને સોંપવામાં આવેલું છે. તીર્થંકર ભગવાનના વચને ગણધર ભગવાનએ આગમગ્રંથોમાં ગુક્તિ કરેલા છે. એ વચનને ટકાવવા અર્થાત્ કે એ વચન દ્વારા ઉત્પન્ન થએલી ધર્મભાવનાને અને સમ્યક્ત્વને ટકાવવું એજ અત્યંત મહત્વનું અને મુશ્કેલ કાર્ય છે. ઉપન્ન થએલા Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૧૧ સમ્યકત્વને ટકાવવાના જે પ્રયત્ન નહિ જ થાય તે આંધળે વણતે જાય અને વાછરડો ચાવતે જાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય! ત્યારે ખરી મુશ્કેલી એ છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી તે ટકાવી રાખવાના ય આદરવા ઘટે. સમ્યકુત્વ ટકાવી રાખવાના એ ય શું હોઈ શકે તેને વિચાર કરે. શાસ્ત્ર કહે છે કે સમ્યકત્વ ટકાવવાનો માર્ગ એ છે કે પરમાર્થસંસ્તવઃ ” જીવાદિક પરમાર્યો છે અને તેથી જે સમ્યકત્વ ટકાવવું હોય તે એ જીવાદિક પરમાર્થોને અત્યંત પરિચય કર જોઈએ. અત્યંત પરિચય કરો એટલે લૌકિક અર્થમાં કહીએ તે રગડવું! પણ રગડે શાને ? વણનારાએ વણીને વસ્ત્ર તયાર કરેલું હોય તેજ તેને રગડીને મજબુત બનાવી શકાય ! પણ જે વસજ ન વણાયું હોય તે કોને રગડી શકાય? સંસ્કારે કાયમ શી રીતે થાય? જેમ વસ્ત્રના ઉત્પાદન વિના રગડવાની સ્થિતિને અવકાશ નથી, તેજ પ્રમાણે જીવાદિક પરમાર્થોના ઉત્પાદન વિના તેને પરિચય કરવાની વસ્તુને પણ અવકાશ નથી. તીર્થકર ભગવાનના ઉપદેશથી સમ્યકત્વ ઉત્પન્ન થાય છે ખરુંપરંતુ તે ટકી રહે છે તે ગણધર ભગવાને અર્થાત્ આચાર્યોને લીધે! તમારામાં ધર્મસંસ્કાર અને ધર્મભાવનાના છેડા કે ઘણું જે અંશે છે અથવા જાગૃત રહે છે તે વ્યાખ્યાનશ્રવણને અંગે છે. તમે દરરોજ વ્યાખ્યાન સાંભળે છે; પરંતુ જ્યાં ઉઠી ગયા કે તેમાંનું કાંઈ રહેતું નથી. સાધુ અને શ્રાવકની આ સ્થિતિ આજેજ છે એમ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સિદ્ધચક્ર માહાસ્ય માની લેવાની જરૂર નથી. જે કાળે ભગવાન અને ગણધર મહારાજેની હસ્તી હતી, તે કાળે પણ કેટલાક સાધુશ્રાવકેની આવી દશા હતી. એકલું સાંભળવાથી જ કાંઈ મળતું નથી, જે સાંભળવાથી જ પ્રાપ્તિ થઈ જતી હેત, તે તે વ્યાખ્યાનમાં જેટલા શ્રાવકે આવે છે એ સઘળા જ વ્યાખ્યાન સાંભળીને ઉઠે કે કેવળી બની જાત! પણ વ્યાખ્યાન સાંભળવું એ એક વાત છે અને વ્યાખ્યાન સાંભળીને તૈયારી કરવી એ બીજી વાત છે. અભ્યાસ કરનારે આત્મા એક મહિનામાં અભ્યાસ કરીને જે તૈયારી કરી શકે છે, તેવી તૈયારી વરસે વરસ વ્યાખ્યાન સાંભળનારાથી થઈ શકતી નથી; પરંતુ એથી એટલું થાય છે કે વ્યાખ્યાન સાંભળવાથી અભ્યાસ કરવાની વૃત્તિ જાગૃત થાય છે. વ્યાખ્યાન જરૂરી છે, પરંતુ વ્યાખ્યાન વસ્તુને આપી શકે છે, વ્યાખ્યાનથી વસ્તુને પામી શકાય છે, પરંતુ એ વસ્તુને સંસ્કારિત રાખવાને માટે તે શ્રવણ અને મનનની જ જરૂર પડે છે. સૂત્રોને બેવડ પ્રતાપ. | તીર્થકર ભગવાને પાસે જેમણે દેશના શ્રવણ કરી છે તેઓ તીર્થંકર ભગવાન દ્વારા જ્ઞાન પામી શક્યા છે એ વાત સાચી છે; પરંતુ એ જ્ઞાનને ટકાવી રાખવાનું કામ ગણધર ભગવાનેએ કર્યું છે. જિનેશ્વર મહારાજે તે ઉપદેશ એક વાર આપ્યો. આ ઉપદેશ તે શ્રવણ કરનારાએ એક વાર શ્રવણ કર્યો. હવે જો એ ઉપદેશનું પરિશીલન ન થયું હેત તે એ ઉપદેશ ટકી રહે તેવું ન હતું. ઉપદેશ ટકી રહેવાને તેનું પરિશીલન થવું જ જોઈએ. એ પરિશીલન થવામાં Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૧૩ કારણભૂત ગણધર મહારાજાએ છે; બીજું કઈ નહિ. ગણધર મહારાજાઓએ ભગવાનના ઉપદેશના સૂત્રે રચ્યાં હતાં ત્યારે જ તેનું પરિશીલન શક્ય થયું અને સમ્યકત્વ ટકવાને માર્ગ ખુલ્લે થયે. અર્થાત્ તીર્થકર ભગવાને જગતમાં પ્રવર્તાવેલા અદ્વિતીય એવા જ્ઞાનને ટકાવી રાખનારા તે ગણધર ભગવાને છે; એ જ્ઞાનને ટકાવી રાખવામાં ગણધર ભગવાનની કૃતિઓએ દ્વિવિધિ ભાગ ભજવેલો છે. એક તે જ્ઞાનને ટકાવી રાખવાને માર્ગ શેડ્યો છે અને બીજું શંકાઓના સમાધાનની વ્યવસ્થા કરી છે. સૂત્રરચનાને લાભ તે જુઓ. શ્રી મહાવીર ભગવાને તે જે જુની શંકાઓ હતી તેનું નિરાકરણ કર્યું અને શ્રી જિનપદની પ્રાપ્તિને માગ ખુલ્લો કર્યો, પરંતુ તે પછી જે નવી શંકાઓની પરંપરા ચાલી હતી, તેનું સમાધાન શ્રી ગણધરેએ રચેલા સૂત્રદ્વારાએ જ થયું હતું. જે એ સૂત્ર ન હેત તે એ સ્થિતિ જરૂર આવી હોત કે ભગવાને ખડી કરેલી જ્ઞાનની ઇમારત પડી ભાંગી હત. ભગવાન શ્રીજિનેશ્વરદે એ જ્ઞાનની ઇમારત પ્રકટ કરનારા છે એ ખરું છે, પરંતુ એ જ્ઞાનની ઈમારતનું જે ટકી રહેવાપણું છે તે શાના વડે છે એને વિચાર કરે. એ ટકી રહેવું એ જ્ઞાનના રક્ષકરૂપ સૂત્રો વડે છે કે જે સૂત્રરચના ભગવાન શ્રીગણધર મહારાજાઓ દ્વારા કરવામાં આવેલી છે. હવે એથી પણ આગળ વધીને વિચાર કરી જોઈએ તે પણ માનવું પડે છે કે મિથ્યાત્વ દરેક કાળમાં કાંઈ એકસરખું જ રહેતું નથી. આરોગ્ય હંમેશાં Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સિદ્ધચક્ર માહાસ્ય એકજ સ્વરૂપનું છે, તેમાંથી બીજા કોઈ ફાંટ ફૂટતા નથી; પરંતુ રોગમાંથી અનેક શાખાઓ ઉદ્દભવે છે; એજ ખેલ અહીં પણ છે. મિથ્યાત્વની શાખાઓ સકે સકે બદલાતી જ જાય છે. અરે ! એથી એ ઓછા કાળમાં પણ નવી શાખાઓ નિષ્પન્ન થાય છે. એ બધી મિથ્યાત્વની લીલાને–તેના હલ્લાને તીર્થકર મહારાજા રોકી શકતા નથી; એને અર્થ એ નથી થતું કે તીર્થંકર મહારાજા અશક્ત છે કિંવા હું તેમની મહત્તા ઓછી કરી રહ્યો છું, પરંતુ તીર્થંકર મહારાજે પિતાના જીવન દરમિયાન જે હલ્લા આવે તે સઘળાને તે હઠાવે છે, પરંતુ સમવસરણની બહાર જે હલાઓ આવે છે, તેને તીર્થંકર મહારાજા પહોંચી વળી શકતા નથી. આ સઘળા હલ્લાને પહોંચી વળવાનું કામ સૂત્રોનું છે. મિથ્યાવીઓના ફણગા તે નવા નવા ફૂટતા જ રહે છે. ભાષણકાર ભાષણ તે આપી જાય છે, પરંતુ એ ભાષણને અર્થ છે કરવામાં આવતું હોય તે તેને બચાવ શું છે ? ભાષણકારના આશયથી કેઈ ભાષણને શબ્દ ટાંકીને વિપરીત વાત સમજાવવા તૈયાર થાય, ત્યારે ભાષણકારને બચાવ શે ? આ પ્રસંગે ભાષણને રિપોર્ટ તેજ ભાષણકારને બચાવ છે. ભાષણના રિપિટ વિના ભાષણકારની પાસે તેને બીજે કશે બચાવ નથી. આ સ્થિતિ લક્ષમાં લેશે ત્યારે સૂત્રરચના કેટલી મહત્ત્વની છે તેને ખ્યાલ આવે છે. ભગવાને જનગામિની વાણી વડે બે પહોર સુધી દેશના આપી શાસનની ભવ્ય ઈમારત ચણી લીધી છે, પરંતુ એ ઈમારત ઉપર મિથ્યાત્વીના થતા આક્રમણોના પ્રતિકાર કરનારી શક્તિ તે સૂત્રરચના છે. તીર્થકરની વાણીમાં કાંઈ Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૧૫ પણ ન્યૂનતા ન હતી; તેઓની વાણી પરિપૂર્ણ હતી, તેમજ અરિહંત ભગવાનએ પ્રદાર્થનું જે નિરૂપણ કર્યું હતું તેમાં પણ ન્યૂનતા નહતી. તે પછી સઘળું પૂર્ણતાએ પહોંચેલું હતું ત્યારે ગણધર ભગવાનેએ સૂત્રરચના શા ઉદ્દેશથી કરી ? ગણધર ભગવાનએ કરેલી સૂત્રરચના ભગવાનથી વિશેષ નિપુણ્યયુક્ત છે એવું નથી. આ સૂત્રરચના એ ભગવાનની દેશના ખામીરહિત રિપોર્ટ છે. રિપોર્ટ ન હોય તે વ્યાખ્યાનની કાંઈ સ્થિતિ નથી ! રિપોર્ટ વિનાનું વ્યાખ્યાન માત્ર ચાર દિવાલ સાંભળી રહે છે ત્યારે રિપોર્ટ દ્વારા પ્રવસાવાએલું વ્યાખ્યાન આખા જગતમાં ફેલાય છે. સૂત્રરચના વિના ભગવાનના વ્યાખ્યાનો સ્થાયી લાભ ન મળત ! ભગવાનનું ભાષણ સાંભળ્યું ત્યારે સાંભળ્યું, પછી કાંઈ નહિ એવી દશા થાત; પરંતુ સૂત્રરચનારૂપ રિપિટ થી સ્થિતિ એ થઈ છે કે ભગવાનના વ્યાખ્યાનને લાભ સ્થાયી બની શકે છે. મિથ્યાત્વના જુદે જુદે સમયે સમ્યક્ત્વ ઉપર આત્માના સમ્યજ્ઞાન ઉપર જે હલ્લા થાય છે, થયા છે અને થશે; તે પણ બધા ગણધર ભગવાનની સૂત્રરચનાને પ્રતાપે રોકાયા છે અને રોકાશે. જેનધર્મમાં ઉત્પન્ન થએલા “ટુંઢિયા ” સંપ્રદાયને તમે જાણે છે. આપણે ધર્મતના જે અર્થો કરીએ છીએ તેથી તેમના અર્થો જુદા છે, તેમણે અર્થે જુદા કર્યા, આગળ વધીને એમ પણ કહી શકાય કે તેમણે અર્થો ઉલટાવ્યા હતા. પરંતુ અર્થ ઉલટાવાવા છતાં તેમને સૂત્રો કાયમ રાખવા પડયાં હતા ! આ ઉપરથી જણાય છે કે સૂત્ર એ તીર્થકર મહારાજે ઉભા કરેલા શાસનમહાલયની કિલ્લેબંધી છે. એ કિલ્લેબંધી જે જસ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સિદ્ધચક્ર માહાસ્ય પણ ઢીલી થઈ તે માની લેજે કે મેત શિવાય બીજું કાંઈ આપણે જોઈ શકવાના નથી ! એ અમર મહાદુગ ! ઈ. સ. ૧૯૧૪ ની ચોથી ઓગસ્ટે જે મહાન સંગ્રામ આરંભાયો હતે તે સંગ્રામ સમયે બગેરિયાની સરહદ ઉપર આવેલા “ગેલીલી ” ખાતે જબર કિલ્લેબંધી કરવામાં આવી હતી. એ કિલ્લેબંધીને નાશ કરવા તે બીજા રાજાઓએ પિતાના લશ્કરની ધૂળધાણી કરી નાખી હતી; પરંતુ એ કિલ્લેબંધીને એક કાંકરે પણ ખર્યું ન હતું. જે એ કિલ્લેબંધી ઢીલી થઈ હોત તે ચદની એ લડાઈનું પરિણામ ફરી જાત ! વસ્તુતઃ કિલ્લેબંધી કેટલી ઉપથગી છે તે આ પરથી માલમ પડે છે. તીર્થંકર મહારાજાઓએ જ્ઞાનને મહાલય ઉભે કર્યો છે અને ગણધર ભગવાનેએ સૂવરચના કરી તે ફરતે કિલ્લેબંધી કરી છે. એ કિલ્લેબંધી એવી મજબુત છે એવી વાલેપ છે કે મિથ્યાત્વના ગમે તેટલા હલા આવે તે પણ એ મહાદુર્ગની કાંકરી પણ ખરી શકે એમ નથી ! સૂત્રરચનાને ઉપગ બે પ્રકાર છે. એથી સમ્યક્ત્વ ને સ્થિર કરી શકાય છે અને જ્ઞાન ટકાવી શકાય છે, સમ્ય કુત્વને સ્થિર કરવું, ક્ષેત્રાંતોમાં સમ્યફ ઉત્પન્ન કરવું; ત્યાં પણ તેને સ્થિર કરવું એ બધાને સારૂ તથા મિથ્યાત્વના આવતા હલાઓ રોકવાને સારૂ સૂત્રરચના એ ઘણી ઉપયોગી છે. જે સૂત્રો ન હોત તે તે સિવાય સમ્યકૃત્વ ટકવું, ટકાવવું, સ્થિર કરવું, વધારવું, અથવા ક્ષેત્રમંતર, કાળાંતરે સમ્યફવ પામવું એ અશક્ય બની ગયું હેત; Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૧૭ બીજી બાજુએ સૂત્ર વિના જ્ઞાનનું ટકવું, તે પણ અશક્ય બની જાત ! આપણે બધા કાંઈ શ્રીમતી ચક્ષાના અવતાર નથી. શુલિભદ્રની બહેન એક વખત હજાર શ્લોકો બીજાને બોલતે સાંભળતી હતી એટલે તેને તેને મૂળપાઠ થઈ જતે હતે. આપણી સ્થિતિ એવી છે કે હજાર વાર ગોખીએ તે પણ મોઢે ન થઈ શકે, આવી સ્થિતિમાં એટલે જ્ઞાનને સારી રીતે શીખવું, તેને ટકાવી રાખવું; તેને પાછું લાવવું એ સઘળું કેના ઉપર અવલંબે છે ? ગણધર મહારાજાઓના ઉપર અર્થાત્ કે તેઓએ રચેલા સૂત્રો ઉપરજ. વસ્તુનું વિસ્મરણ થાય તે તેના સ્મરણ માટે સૂત્રો તૈયાર ! વસ્તુમાં શંકા થાય છે તે માટે પણ સૂત્રો શંકાસમાધાન સારૂ તૈયારજ ! આ બધે ઉપકાર સૂત્રોને આભારી છે અને એ સૂત્રો તે ગણધર ભગવાનને આભારી છે. લાખ રૂપિયા ઉધારી મૂકે, તે એ વાંધો નથી ? જ્ઞાન અને દર્શન એ અભ્યાસી બાળકના હિસાબની પડી જેવા છે. છોકરાની ચોપડીમાં કેઈને નામે ગમે તેટલી રકમ ઉધારો તેનું મૂલ્ય નથી. લાખ જમા કરો કે લાખ ઉધારે તો પણ તે બધુ સરખું જ ! માત્ર છેક ધ્યાન કયાં આપે છે સરવાળા ઉપર ! એના બંને બાજુના સરવાળા સરખા થાય તે તેને બીજી પંચાત નથી. જેને નામે તે રકમ જમા કરે કે ઉધારે તે માણસની સાથે એને જરાય લેવાદેવા નથી. તે જ પ્રમાણે અહીં પણ સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાન એ બંને બાળકના નામાના Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સિદ્ધચક્ર માહાસ્ય ચેપડા જેવા છે. સમ્યગદર્શનની દષ્ટિએ એટલું જરૂરી છે કે જે વસ્તુ આદરવા લાયક છે તેને આદરવા લાયક માનવી જોઈએ અને જે વસ્તુ છેડવા લાયક છે તેને છોડવા લાયક માનવી જોઈએ. છોડવા લાયક વસ્તુને આદરવા લાયક માને તે તે સમ્યગદર્શન ચલાવી લેતું નથી, પરંતુ આદરવા લાયક વસ્તુને આદરવા લાયક અને છાંડવા લાયક વસ્તુને છાંડવા લાયક માનીને તેને પ્રત્યક્ષ વ્યવહારમાં ન મૂકે તો પણ તેથી સમ્યગદર્શનને વાંધો આવતે નથી. એને વધે ત્યાં છે કે એક વર્ગમાંની ચીજ તમે બીજા વર્ગમાં દાખલ કરો. પાપસ્થાનક ૧૮ છે તેમાંથી મિથ્યાદર્શન કાઢી નાખે તે બાકી રહ્યા ૧૭ ! આ સત્તર પાપસ્થાનકે તજવા ગ્ય છે એમ માની લે અને જે એક પણ નહિ, તેજ પ્રમાણે ચારિત્રને અંગે સંપૂર્ણ વીતરાગદશા આદરણીય છે એમ માની લો અને આદર કાંઈ નહિ, તે પણ તેથી સમ્યગદર્શનને વાંધો નથી. કરે મગનભાઈને નામે લાખ જમાં કરે અને છગનભાઈને ખાતે લાખ ઉધારે ! તેમાં મગનભાઈ કે છગનભાઈને કશેજ વાંધો નથી. તેમ છેકરાને પણ કાંઈ વાંધો નથી. છોકરાનું ધ્યાન સરવાળા ઉપર હોય છે, તે જ પ્રમાણે સમ્યગદર્શન પણ એજ જુએ છે કે ત્યાગવા લાકક વસ્તુને ત્યાગવા લાયક માન અને આદરવા લાયકને આદરવા યોગ્ય માને ! આ રીતે સરવાળો સરખે કર્યો એટલે બસ પછી તે આદરનાર અને ત્યાગનારને કઈ છે કે નહિ તે જેવાની સમ્યગદર્શનને કાંઈ જરૂર નથી. સમ્યગ્ગદર્શન એટલું ચાહે છે કે તમે હેયને ઉપાદેય અને ઉપાદેયને હેય ન બનાવો? Page #172 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૧૯ પછી તમે તે પ્રમાણે આચરણ કરે છે કે નહિ તે જોવાનું કામ સમ્યગદર્શનનું નથી. આંગળીએ ફેલ થયે હેય તે એ આંગળીએ દવા કરાવે કે તેને કાપી નાખે, પરંતુ તે સાથે એટલું યાદ રાખવાની જરૂર છે કે આ આંગળી એ પુદ્ગલેને સંચય છે અને તે આત્માથી પર છે; એવી માન્યતા રાખવી એ પણ કંઈ ખાવાની ચીજ તે નથી. મનરૂપી માંકડું એવું વિચિત્ર છે કે તે આવી માન્યતા કરવાજ દેતું નથી. જ્યાં માન્યતાની વાત આવે છે કે ત્યાં આ મનરૂપી માંકડું દેહાદેડ કરીને ધમાચકડી મચાવી મૂકે છે. જે આ મનરૂપી માંકડું વશ થાય; કરીને ઠેકાણે બેસી જાય તે પછી શરીર એ તે બિચારું ગુલામ છે એટલે માન્યતા રાખવી એ પણ સરળ વાત તે નથીજ. માન્યતા રાખવી આટલી બધી મુશ્કેલ છે એ વસ્તુ શાસ્ત્રકારે જાણતાજ હતા અને તેથી જ શાસ્ત્રકારોએ ચારિત્ર કરતાં સમ્યફત્વની દુર્લભતા વિશેષ છે એમ કહ્યું છે. સમકિત વિનાનું ચારિત્ર એ વારંવાર આવે છે, પરંતુ સમ્યક્ત્વ એ વારંવાર આવતું નથી; સમ્યકત્વ એ બહુ મુશ્કેલ વસ્તુ છે અને તેથી જ શાસ્ત્રકારોએ તેને ચારિત્રથી પણ વધારે દુર્લભ વસ્તુ ગણું છે. સજાની પાત્રતા કયારે સંભવે ? સમ્યક્ત્વ આટલું મુશ્કેલ છે છતાં સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન છેવટે તે છોકરાના નામાના ચેપડા જેવું છે. સમ્યગુજ્ઞાન અને દર્શન એ હિસાબે સાચા જોઈએ. અર્થાત્ જે સમ્યગજ્ઞાનમાં અને સમ્યગદર્શનના સિદ્ધાંતે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સિદ્ધચક માહાસ્ય હેય તેમાં વધઘટ કે ફેરફાર નહિ જ થવું જોઈએ; પરંતુ એ તમે આચરે કે ન આચરે તેની સાથે તેને સંબંધ નથી. છેક નામું લખતાં બારસે રૂપિયા બેચરભાઈને ખાતે ઉધારી દે છે; તે સંજોગમાં બેચરદાસ તેની સામે લડવા આવતું નથી અથવા છોકરે બેચરભાઈને શોધવા જ નથી; તેને માત્ર પંચાત પિતાના નામાને સરવાળે મળે છે કે નહિ તેની છે. તે જ પ્રમાણે સમ્યગુજ્ઞાન અને દશનને પણ એટલી જ દરકાર છે કે તેમના હાથમાં રાખેલી વસ્તુઓ યથાસ્થિત છે કે તેમાં હેરફેર કરવામાં આવ્યો છે! જે એ વસ્તુઓમાં હેરફેર કરવામાં આવ્યું હોય તે જ તેમને વાંધે છે; બી જે તેમને કશે વાંધો નથી. બાળકને કારભાર આ રીતે ચાલે છે કે પ્રધાનતી હિસાબની; આસામીની પ્રધાનતા નહિ, પણ વ્યવહાર એ રીતે ચાલી શકો નથી. તમે કોઈને નામે પંદરેસે ઉધારી મૂકે અને તમારે ચોપડો પંદસ રૂપિયા કેઈને નામે બોલતો હોય તેથી કાંઈ તે માણસ તમારે દેવાદાર બનતું નથી. કોર્ટે તપાસે છે કે તમે જે માણસને નામે પિસા ઉધાર્યા છે તે માણસે ખરેખર તમારી પાસેથી પૈસા લીધા છે કે નહિ? વ્યવહાર હિસાબની સત્યતાને જ માન્ય રાખી શકતા નથી, પણ તે વ્યક્તિની સત્યતાને જ માગે છે. તમે હિસાબમાં ભૂલ કરે, સરવાળામાં પાંચહજારને સ્થાને પાંચસે ગણે ને ભૂલ આવે, તે માટે તમારે ચેપડો ખોટે ઠરતે નથી અથવા તમે સજાપાત્ર ગણાતા નથી, પરંતુ જો કોઈને નામે પંદરસે ખોટા ઉધારી મૂક્યા હોય તે તમારે પડે છે - ઠરે છે અને તે માટે તમે સજાને પાત્ર ગણાઓ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૨૧ ચારિત્રને કાણુ ટકાવી રાખે છે? તમે સરવૈયામાં ભૂલ કરે તે વાંધો નથી. સરવાળે કરવામાં દોષ કરો તેથી તમે દંડપાત્ર ઠરતા નથી, પરંતુ કેઈને નામે પંદરસો ઉધારશે તે તમારે તેને જવાબ આપવાનો છે. મતલબ કે હિસાબ કરતાં વ્યક્તિની પ્રમાણિકતા પર વધારે ધ્યાન રહે છે, તેજ પમાણે જૈનશાસનમાં સમ્યક ચારિત્રની જગ્યાએ સમ્યગદર્શન અને જ્ઞાન છે અને તે દ્વારા થતી સાચી માન્યતાની પણ જરૂર છે; પણ તે સાથે અહીં વર્તન ઉપર પણ મુખ્ય આધાર રાખવામાં આવ્યો છે. હોય એટલે જેનશાસ્ત્રની દૃષ્ટિએ જે ત્યાગવા લાયક છે તેને ત્યાગ કરે અને ઉપાદેય એટલે જૈનશાસ્ત્રની દષ્ટિએ જે સ્વીકારવા યંગ્ય છે તેને સ્વીકાર કરે, એ સ્થિતિનું નામ તે ચારિત્ર છે. આવા ચારિત્રની પણ તીર્થકર મહારાજા તે માત્ર તૈયારી કરીને ખસી જાય છે. પ્રભુની દેશનાથી ભૂતકાળમાં પણ અનેકને ચારિત્રની પરિણતિ થઈ છે, પરંતુ તે સઘળાની રક્ષાનું કાર્ય સ્થવીરો અને ગણધર ભગવાને એજ કર્યું છે. જૈનસાહિત્ય ભૂતકાળને ઈતિહાસ દર્શાવતાં કહે છે કે મેઘકુમારને દીક્ષા આપવામાં આવી હતી, પરંતુ દીક્ષા આપ્યા પછી તેમને સ્થવરેને સેંપવામાં આવ્યા હતા. રૂષભદત, જમાલિને દીક્ષા આપી હતી; તે પછી પાલન કરવા માટે તેમને પણ સ્થવીરને આધીન કરવામાં આવ્યા હતા. અર્થાત્ ચારિત્રની સ્થિતિ ઉત્પન્ન કરવી એ તીર્થકર ભગવાનનું કામ છે; પરંતુ તેને ટકાવી રાખવાને ભાર આચાર્યો અને તેમની ગેરહાજરીમાં ભગ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સિદ્ધચક માહાસ્ય વાનના કથેલા સિદ્ધાંતની થએલી સૂવરચના ઉપર છે. “ઘર કુટે “ઘર જાય છે! સમ્યગદર્શન અને જ્ઞાનની સરખામણું પાડેશીના ઘર તરીકે કરી શકાય, પડોશીના ઘેર મૃત્યુ થાય છે તેની અસર આપણને થાય છે ખરી; પરંતુ એ અસર માત્ર લાગ ઉપર છે, માત્ર માન્યતા ઉપર જ તેની અસર પરિણામ પામે છે. તેમ સમ્યગદર્શન અને સમ્યગ્રજ્ઞાન એ માન્યતાની વસ્તુઓ છે; પરંતુ સમ્યફચારિત્ર એ તે બાપવું ઘર છે. ચારિત્ર ઉપર આફત એટલે તે ઘેર આવેલી હેકાણ જેવાજ પ્રસંગે સમજે. ચારિત્રની સઘળી અસર શરીર ઉપરજ પરિણામ પામે છે અને એથી જ સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન ઉપર થતાં આક્રમણે કરતાં સમ્યફચારિત્ર ઉપર થતાં આક્રમણે સંખ્યામાં પણ વધારે; અને તે વધારે ભયંકર પણ હોય છે. ચારિત્ર ઉપર આવતા હલ્લા, થતા આક્રમણે બે પ્રકારના છે; ઘરના આક્રમણ અને બહારના આક્રમણે. બહારના આક્રમણે તે કયા એ વિચારો. અન્યદર્શનીના આક્રમણે એ બહારથી થતા હલ્લા છે, પરંતુ ચારિત્રધારી તેમની સાથેના અન્ય દર્શનીએ સાથેના શંકા, પરિચય, પ્રસંશા વગેરેને ત્યાગ કરે તે એ બહારના હલ્લાથી બચી જઈ શકે છે પરંતુ અંદરના હલ્લા હંમેશાં વધારે ભયંકર હેય છે. ધાડપાડુએના કરતાં ઘરને કેળ વિશેષ દુઃખદાયી નીવડે છે એ તે તમે જાણે છે ! આત્મા શરીરમાં રહે છે, શરીર એ આત્માએ કર્મવશાત્ ભાડે લીધેલું ઘર છે. હવે એ શરીરજ જે ઉત્પાત મચાવે તે વિચારે કે આત્માની શી દશા થાય ? Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ સૂત્રો એ સંરક્ષાની ઢાલ છે. મન:પર્યાપ્તિ,યાગ વગેરે જિંદગી માટે લીધા હોય તે છતાં શરીર પળેપળે તાફાન મચાવે છે. લવણુસમુદ્રમાં નાગકુમારના દેવતાને પાણીની શિખા રાકવી સરળ છે; પરંતુ આ શરીરની ધમાધમીને રાકવી એ ભારે મુશ્કેલ છે. મન એવું મસ્તીખાર છે કે તે ક્ષણ પણ નવરૂ ́ બેસતું નથી. ગુજરાતના ઈતિહાસમાં ખાખરા ભૂતની વાત આવે છે. આ ભૂત નવરા પડે કે નિસરણી મૂકીને ચઢે અને ઉતરે! આ ચઢઉત્તરમાં કુળ કાંઈ નહિ !! આવીજ મનની સ્થિતિ છે. મહાસાગર કોઈવાર ઉછળે છે, ધરતીકંપ કાઇવાર થાય છે, પરંતુ મન ક્યારે કંપવા લાગશે એના તા જરાય ભરસે નહિ. મન રોકવું એ નાગકુમાર કરતાં મુશ્કેલ કામ છે, છતાં તેનાથી ગણધર મહારાજાઓએ કરેલી સૂત્રરચનાને આધારે અચી જઈ શકીએ છીએ. મિથ્યાત્વીના અને શરીરના હલ્લા એ તલવારના ઘા છે. સૂત્રરચના એ ઢાલ છે! નાગકુમાર ચાટીને પાણીને રોકી શકતા હતા, તેમ અહીં સૂત્રને ચાટ અર્થાત્ સૂત્રનું અધ્યયન અને પરિશીલન કરા એટલે બહારના આક્રમણા અને મનના હુલ્લા રોકાઇ શકે છે. ચારિત્રની ઉત્પત્તિ તીથંકર મહારાજથી થાય છે, પરંતુ તીથંકર ભગવાન્ તેનું રક્ષણ કરવા બેસી શકતા નથી. તે તા ગણુધરભગવાનેાની સૂત્રરચના દ્વારાજ થાય ! ચારિત્ર એને અશ્વશાળા કલ્પે!! આ અશ્વશાળામાં મન એવા તાક્ાની ઘેાડા છે કે તે એકજ લાતે આખી અન્યશાળાને ઉંધી મારે છે. પણ આ તાફાની ઘેાડાને પણ ગણુધરમહારાજાની સૂત્રરચનારૂપ ૧૨૩ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સિદ્ધચક્ર માહાય લગામો કાબુમાં રાખે છે અર્થાત એક કિવા બીજા સંગમાં મન જે બેટી ખોટી શંકા ઉભી કરે છે તે સર્વનું તીર્થકર મહારાજાઓની સૂત્રરચના સમાધાન કરે છે. સૂત્રરચના એ લગામ તે ખરી, પરંતુ માની લે કે લગામ પકડવામાં દેષ થયે, પરિણામ એ આવ્યું કે ઘડાએ લાત મારી અને તેને ઘા છ ઈંચ જેટલો ઉંડો પડ્યો ! આને ઉપાય કરાવશે કે નહિ? જે એને ઉપાય નહિ થાય તે પરિણામ એ આવશે કે છ ઇંચના પ્રભાવથી આખું ૨૫ ઘન ફુટનું શરીર પણ સડીને નાશ પામશે! આત્મા ચારિત્ર પામે છે પરંતુ ચરિત્રમાં જે અસંખ્ય સંયમસ્થાને છે તેમાં કેટલાએ એવા છે કે જ્યાં લાત વાગી અર્થાત્ કે કુતર્ક થયે અને જે નીચે ગબડયા તે છેક ખાઈમાં; ઉગરવાને આરોજ ન રહે ! આવી અનેક આપત્તિમાંથી ચારિત્રને સલામત રાખવાનું કામ ગણધરમહારાજના સૂત્રો કરે છે. સંયમસ્થાનને ખુરદે થાય, નાશ થતે જાય, શંકાથી હદય પતિત થાય કિંવા શરીરના વિકારોથી ચારિત્ર ભ્રષ્ટ થાય એવા સઘળા આગામી પ્રસંગોમાંથી સૂત્રરચના એટલે શા બચાવે છે. સૂત્ર માન્ય છે તેને બધું માન્ય છે. : ભગવાન તીર્થંકર મહારાજાઓ તે ઉપદેશ આપીને ચાલતા થયા, હવે તેમની શરીરહસ્તી છે નહિ, તેઓ આજે રાજગૃહીમાં જઈને ઉપદેશ આપી શકશે નહિ ! ત્યારે હવે વિચારે કે શાસન સામ્રાજ્યને જીવતું રાખ્યું છે એ શાનાથી બન્યું છે ? એ બનવાનું કારણ ગણધરભગવાનેએ કરેલી સૂવરચનાને પ્રભાવ અને પ્રતાપ છે! એક વધારે Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૨૫ ઉદાહરણ સાંભળો. એક સ્થળે દહેરૂં ન હોય તે તેથી ચાલી શકે એમ વિચારી શકાય કે ભાઈ ! ચાલો આ ગામમાં દહેરૂં નથી, તે બીજે ગામ જઈ દહેરૂં હશે; ત્યાં જિનદર્શન કરાશે; ગુરુનું અસ્તિત્વ ન હોય તેથી પણ કદાચ ચલાવી લઈ શકાય. સાધર્મિક વ્યક્તિને અભાવ હોય, મુસલમાનથી યા બ્રીસ્તિઓથી ભરેલા એક ગામમાં એક જ જૈન હેય, તે પણ તે ચલાવી શકે; પરંતુ ન ચાલે સૂત્રો વિના ! સૂત્રરચના જરૂર જોઈએ. આચાર્યભગવાનેએ સૂત્રે રચ્યાં છે તે તેમાંથી જ્ઞાનદર્શનાદિને પરિણામની શુદ્ધિના સાધને વગેરે બધું મેળવી શકાય છે; પરંતુ બીજા બધામાંથી સૂત્ર જે વસ્તુ આપે છે તે મેળવી શકાતી નથી. એટલાજ માટે ગ્રંથકારોએ જણાવ્યું છે કેઃ “શરથ શબ્દरिसा पाणी, दुसमादोसदूसिया, हा अणाहा कहं हुंता न हुँतो ને નિશાન.એને અર્થ એ છે કે “દુષમા કાળના ભયંકર અનેક દેથી દૂષિત થએલા અમારા સરખા વકજડ પ્રાણીઓ કયાં? અરે જે જિનાગમ ન હેત તે આ વર્કજડ અને અનાથની શી વલે થાત ?” આજની આપણી દશા તે ભરવાડ વગરના ઘેટાં જેવી છે! અરે તેથી પણ ખરાબ છે. ભરવાડ ન હોય તે પણ એક ઘેટાએ માર્ગ શોધી કાઢયે તે બીજું ઘેટું તેની પાછળ જ જશે, પરંતુ આપણને તે દરેકે દરેકને સ્વતંત્ર સ્વતંત્ર માર્ગ શોધી લે છે. અને બધાને જવાબ અમારી પાસે (સાધુઓ પાસે) લે છે. વિચાર કરે કે અમારી જવાબદારી કેટલી છે ? જે આધીન થયા છે, જેણે શંકા વિના માર્ગ કબુલ્ય છે, તેની જવાબદારી અમારા ઉપર છે; પરંતુ જે આધીન જ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૨} સિદ્ધચક્ર માહાત્મ્ય થયા નથી, તેના સંબંધમાં અમારી જવાબદારી કઇ રીતે નથી! નિશાળ ફરજીયાત સ્વીકારી લે અને પછી નહિ કેળવાવા, તા તેની જવાબદારી તમેા શાળાને માથે નાખી તેને જવાખ લઇ શકેા છે; પરંતુ તમે જ્યાં જવાબદારીજ નહિ સાંપી હાય, ત્યાં તમે ખેાલી શકે નહિ. જવાબદારી સેાંપ્યા વિના-સ્વાધીન થયા વિના જવાબદારીના હિસાબ લેવા નીકળવું એ ચાખી ધોખાબાજી છે! જો તમારે અમારી જવાખદારી કબુલવી છે-અમારી પાસે હિસાબ લેવા છે તે તમારે શાસનની આધીનતા પણ સ્વીકારવી જ રહી ! પણ તે વખતે સ્વતંત્રતા આડે આવે છે. શાસનની આધીનતા સ્વીકારતાં પણ સ્વતંત્રતા જાય છે ને એના પ્રશ્ન ઉઠાવાય છે, ત્યારે ખાત્રીથી માની લેજો કે એ ચીજ નહિ મને કે જવાબદારી નહિ સાંપવી અને છતાં જવાબ માંગવા ! આવા તાક્ાની જમાનામાં સૂત્રરચનારૂપ લગામ ન હાત તા તે શાસનના ચૂરેચૂરા થઇ જાત. આ કાળમાં શાસનરક્ષા માટે સૂત્રરચના અમૃતની ધારા છે તેટલાજ માટે તે પાપકારી છે. એટલા જ માટે શાસ્ત્રકારો કહે છે કે: જ્ઞાનમ आयरंतेणं अत्तणो हियकंखिणा तित्थनाहा गुरु धम्मो सव्वे ते અનુમળિયા. ” અર્થાત્ માત્ર દેખાવથી નહિ પણ કલ્યાણની બુદ્ધિથી જેણે સૂત્રે સ્વીકાર્યો છે; તેણે દેવ, ગુરુ અને ધમ અધું માન્ય રાખ્યું છે. ઉપદેશપાદિ શાસકાર ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાન્ત આ વાક્યને વિશેષરૂપે પરિણ માવતા કહે છે કેઃ “ સમવિત્તિ સવ્વા બાળાવાાત્તિ મના ચેવ પાતાની બુદ્ધિએ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે સધળી પ્રવૃત્તિ સ'સારવૃદ્ધિ કરવા રૂપ હાવાથી પાપરૂપ Page #180 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૨૭ છે, જે પ્રવૃત્તિ શાસનને શરણે રહીને ચાલે છે તેજ કલ્યાણ દેનારી અથવા પરમ હિતાવહ છે. સૂત્રોની આવશ્યકતા અને તેમણે બજાવેલી અપૂર્વ સેવા જ્યારે ખ્યાલમાં લઈએ છીએ ત્યારે હદય આશ્ચર્ય પામ્યા વિના રહી શકતું નથી. જેનશાસનની મહત્તા, જૈનશાસનની વિશેષતા સર્વ કાંઈ સૂત્રગ્રંથને આભારી છે અને સૂત્રગ્રંથરચના આચાર્યોને આભારી છે. આગમ એટલે આરિસે. આગમને આધારે જે પ્રવૃત્તિ થાય છે, થઈ છે અને થશે તે જ પ્રવૃત્તિ માત્ર નિર્જરા અને સંવર કરનારી છે; અન્ય પ્રવૃત્તિ નહિ. આ રીતે સૂત્રો અને સૂત્રના રચનારાઓ અને આ શાસને સર્વોપરી–શાસનના આધારસ્થંભ જેવા ગણ્યા છે, અને આ રીતે આધારરૂપ ગણ્યા તેનું કારણ છે. શાસનરૂપી રથ જે ઘડાઓ ખેંચે છે તે ઘડાઓને ભગવાનની સૂવરચના રૂપી લગામ અંકુશમાં રાખે છે. જે એ અંકુશ ન હોત તે શાસનને રથ ગમે ત્યાં જઈને ઉધાજ પડયો હોત ! સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર ટકી રહે છે, વધે છે, શુદ્ધ થાય છે એ સઘળું આગમને આધારે બને છે. સાધારણ ખ્યાલ કરો. ઘઉને દાણે બહુ કિંમતી છે, પરંતુ જે એ દાણાને ભરવાને માટે કથળે ન હોય તે જરૂર એ દાણે ભેંય ભેગે થવાનો જ થવાને ! એજ ઉદાહરણ અહીં પણ લાગુ પડે છે. આગમાથે એ ઘઉને દાણે છે, પરંતુ જે તે છૂટા રહ્યા હતા તે બધા વિખરાઈ જાત અને ધૂળ ભેગા થઈ ગયા હેત ! પરંતુ સૂત્રરચના એ આ દાણાને સંગ્રહ કરી રાખનારી Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સિદ્ધચક્ર માહાસ્ય ગુણ-કથળે છે, સૂત્રરચનારૂપી કેથળાથી દાણાનું રક્ષણ થાય છે. આ બધી માથાફેડ શા માટે થઈ છે; તે બિંદુ ઉપર હવે આવી જઈએ. આ સૂત્રો તે આવા કિંમતી છે આટલા મહાન છે અને આટલા ગૌરવશાળી છે એ સૂત્રો ભણવવા માટે જે વર્ગ કાઢ્યો છે. તે વર્ગ તેજ “ઉપાધ્યાય.” - હવે એક બીજે ગંભીર પ્રશ્ન વિચારવાનું છે. તે પ્રશ્ન એ છે કે આચાર્ય અને ઉપાધ્યાય એ બેના વર્ગો જુદા શા માટે રાખ્યા છે ? તેને ઉત્તર એ છે કે એક વર્ગ અર્થની રક્ષા કરે છે અને બીજે વર્ગ સૂત્રો ભણવે છે. અર્થો અને સૂત્રોને માટે બે વર્ગ જુદા શા માટે રાખવામાં આવ્યા છે એ વસ્તુ તમારા ખ્યાલમાં આવવી મુશ્કેલ છે, પરંતુ તમે જ્યારે એ બાબતમાં ઉંડા ઉતરશે, શિક્ષણની અને જ્ઞાનપ્રચારની સંસ્થાઓ કેમ ચાલે છે એ જોશે ત્યારે તમે પણ કબુલ રાખશો કે અર્થ અને સૂત્રોના બે ભિન્ન વર્ગો છે એજ વાસ્તવિક છે. ઉપાધ્યાયનું મહાન કાર્ય, | નાના બાળકોને શિખવવાને માટે શાળા હોય છે અને તેમને ઉછેરવાને માટે ધાવ રાખે છે. ઉપાધ્યાયને આ બંને સ્થિતિ સાચવનારની ઉપમા આપી શકાય ! શાસનના માલીક આચાર્યું છે, પરંતુ શાસનની રક્ષા માટે, ગચ્છની રક્ષા માટે સઘળી જવાબદારી ઉપાધ્યાયને ઉપાડવાની છે. આચાર્યોની આજ્ઞાથી તેમણે ગચ્છની ચિંતા રાતદિવસ રાખવાની છે અને ગચ્છરૂપી રથ અરિહંત ભગવાનની આજ્ઞા પ્રમાણે ચલાવવાનું કાર્ય તેમણે કરવાનું છે. રાજા રાજ્યને માલિક છે, સ્વામી Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ, ૧૨૯ છે; પરંતુ તે છતાં રાજ્યને સઘળો ભાર જાળવાની ચિંતા રાજાના પ્રાઈમ મિનિસ્ટરને શિરે હોય છે. જે પ્રધાન મંત્રી હેય છે તેને સમગ્ર રાજ્યને ભાર સંભાળવાને હોય છે તેજ સ્થિતિ અહીં પણ છે. આખા ગચ્છને અંગે જે તપાસ રાખવાની છે; બાળદીક્ષિત, ચીરદીક્ષિત, નવદીક્ષિત, તપસ્યાવાળા, જ્ઞાન એ સઘળાને સંભાળવાની ચિંતા ઉપાધ્યાયને રાખવાની છે. રાજ્યમાં કમાન્ડર-ઈન-ચીફની જે ફરજ છે તે ફરજ ગચ્છમાં ઉપાધ્યાયની છે. ટૂંકમાં કહીએ તે ગચ્છને સાધુસમુદાય અને અનુયાયી અને શ્રાવકશ્રાવિકાઓને સમૂહ ધર્માચારે કાલ નિષ્ક્રમણ કરે એ વસ્તુ ઉપાધ્યાયે તપાસવાની છે. પરિવારના વડા તરીકેનું કાર્ય તેણે કરવાનું છે. હવે તમે એમ કહેશે કે જે ઉપાધ્યાયને સાધુરૂપ પરિવારના વડા તરીકેનું કાર્ય કરવાનું છે એટલે સાધુસંસ્થા એ પણ એક પરિવારરૂપ છે તે પછી ગૃહસ્થો પણ પરિવાર ધારણ કરે એમાં શું ખોટું છે ? ગૃહસ્થને પરિવાર એ પણ એક સંસ્થા છે, અને ઘરધણી તેને મુખી છે, અને સાધુપરિવાર એ પણ એક સંસ્થા હેઈ ઉપાધ્યાય તે પરિવારના મુખી છે, તે પછી સાધુ પરિવાર ઉપાદેય અને સંતતિ પરિવાર હેય છે એ શા આધારે કહી શકાય છે ? ઠીક ! સાધુએ પણ ગૃહસ્થ જેવાજ છે. ' હવે તમારી શંકાને વિચાર કરે “વેશ્યા એવી દલીલ કરશે કે સતી મારા કરતાં વધારે સારી છે એમ તમે શા માટે કહે છો ? જેમ સતી પુરુષ રાખે છે તેજ પ્રમાણે હું પણ પુરુષ રાખું છું. તે પછી જેવી સતી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સિક્ર માહાત્મ્ય તેવી જ મને માની લ્યેા !!” વિચાર કરી કે વેશ્યાના આ અ'વાદ કાણુ મંજુર રાખશે ? ગૃહસ્થનું પરિવારપણુ અને સાધુનુ પરિવારપણું એ એમાં શે। તફાવત છે તે સમજી લ્યા. સાધુનું પરિવારપણું એ સમ્યક્ત્વની રક્ષા માટે છે, આત્મહિત સાધવા માટે છે, ચારિત્રના સંરક્ષણ માટે છે અર્થાત્ સારવાર એ ઉપાદેયની રક્ષા માટે છે; ત્યારે ગૃહસ્થપરિવાર એ હેયની રક્ષા માટે છે. આથીજ સારવારની મહત્તા છે. શાસ્ત્ર કહે છે કે ઉપાધ્યાય અને આચાય ત્રીજેજ ભવે મેક્ષ પામે છે. તેમને ત્રીજ ભવે મેાક્ષની પ્રાપ્તિ શાથી થાય છે? એજ કારણથી કે તેઓ ધર્મ પૂર્વક ગચ્છનું પાલન કરે છે તેથી ! ઉપાધ્યાયને માનવાની આવશ્યકતા એટલીજ છે કે મે ક્ષમાગ ના પ્રયાણુ અર્થે જે સમુદાય સભ્યજ્ઞાન સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રને આરાધી રહ્યો છે તે સાંધને ઉપાધ્યાય મદદ કરે છે. આજ કારણથી ઉપાધ્યાય ભગવાન નમસ્કરણીય છે. દુના સાધુપરવાર ને ગૃહસ્થપરિવાર સાથે સરખાવે તેથી આપણે ડરી જવાની જરૂર નથી. જગતમાં એક સદ્ગુણ એવેા નથી કે જેને દુનાએ દુષિત ન કર્યો હોય ! ભગવાન શ્રી જિનેશ્વરદેવની વીતરાગતા જેવી ખીજી મહાપવિત્ર સ્થિતિ નથી; પરંતુ છતાં ધ્રુજતા તે કહે છે કે વીતરાગતા ધારણ કરી સેવા કરી પરંતુ તેનું ફળ તે મેળવવાનુ` છે નહિ, તેા પછી એવા વીતરાગપણાની જરૂરજ શી છે ? ધ્રુજતાંએ વીતરાગતા જેવી પરમ સ્થિતિને દુષિત કરી છે; તે પછી તેઓ બીજા સદ્ગુણે ને દુષિત કરે એમાં તા આશ્ચય Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ પાલીતાણા, ૧૩૧ શું હોઈ શકે ? ગચ્છનું પાલન કરે કે જે શાસ્ત્રકારોએ કહે ધર્મ છે, તે છતાં દુને એ ગરછના પાલનને દેષપાત્ર ગણીને એને સંકુચિતવૃત્તિ માનીને નિદે છે; પરંતુ આવી નિંદાથી સત્યને માર્ગ કાંઈ બંધ થવા પામત નથી. ઘુવડને તિરસ્કાર છતાં સૂર્યને પ્રકાશ જેમ તેજવાળે રહી શકે છે તેજ પ્રમાણે દુર્જનની ટીકા છતાં ગચ્છાચાર પ્રકાશવાન રહી શકે છે અને તે રહેવો જોઈએ. વી છુડાને વિજય ! | ગચ્છાધિપતિની ગ૨છપાલનની ચિંતાને મિથ્યાવાદીઓ અને દુજીને દુનિયાદારીનું સ્વરૂપ આપે છે. શિષ્યસમૂહને તેઓ પુત્રસમુદાય સાથે સરખાવે છે. ધાર્મિક વાદવિવાદ એ સત્યસંશોધનનું સારામાં સારું સાધન છે તેને ઝઘડો કહે છે, અને ઉપાશ્રયને મફતીયું ઘર કહીને સાધુસંસ્થાને, આચાર્યને અને ઉપાધ્યાયને નિંદે છે; પરંતુ તેથી સત્પરૂષે કદી ગરછનું પાલન અથવા પિતાનું સાધુધર્મનું આરાધન રેકતા નથી, તે રોકી શકાતું નથી. દુને તેમના લાયક તેમનું કામ ભલે કર્યો જાય, પણ સજજનેએ તે પિતાના શાસને દર્શાવેલા માર્ગેજ ગતિ કરવાની છે. આટલું છતાં પિત્તલની લગડી સેનાના ભંડારમાં હું સોનું છું” કહીને ન ઘુસી જાય તે ખાસ જોવાનું છે. દુર્જને જીતી ન જાય એની તે ઉપાધ્યાય અને અને આચાર્યે પુરેપુરી સંભાળ રાખવાની છે. દુને છત કેવી રીતે મેળવે છે તેને વિચાર કરે. ઉપાધ્યાય, આચાર્યો કે સદ્ધર્મના અનુયાયીઓ શાંત રહે છે, ચૂપ રહે છે, સત્યને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સિદ્ધચક્ર માહા... સાક્ષાત્કાર કરાવતા ખંચાય છે અથવા બેદરકાર રહે છે ત્યારેજ દુર્જન જીતી જાય છે, તે સિવાય દુર્જન જીતી શકતો નથી ! અહીં પેલા વીંછી અને સંન્યાસીને ઉદાહરણને યાદ કરે. એક સંન્યાસી હતે. નદી ઉતરીને સામે પાર જતું હતું. એટલામાં વીંછી નદીના પાણીમાં તણાતે દીઠે. સંન્યાસીને દયા આવી. સંન્યાસીએ તેને પાણીમાંથી બહાર કાઢવાને માટે પકડયો. જે સંન્યાસી એને પકડે છે, તે જ વીંછીએ ડંખ માર્યો ! હવે સંન્યાસી ગભરાયે અને તેણે વીંછીને પાછો પાણીમાં નાખી દીધે ? વીંછી પાછો પાણીમાં તણાવા લાગ્યો ! ત્યાં સંન્યાસીને પાછી દયા આવી તેણે વિચાર કર્યો કે “વીંછી મને કરડે છે એ વાત ખરી, પરંતુ એ વીંછીનું કરડવું ત્રણ દિવસમાં મટી જશે; ત્યારે એ બિચારો માર્યો જશે તે જિંદગીને જશે !” આ વિચારે સંન્યાસીએ તે વીંછીને પાછો પકડ ! જ્યાં વીંછી પકડાયે ત્યાં ફરી ઠંખો. હવે સંન્યાસીને એકદમ ક્રોધ આવ્યો. તેણે વીંછીને કહ્યું, “અરે મૂર્ખ, તને એકવાર ક્ષમા કરી, ત્યારે હવે બીજી વાર કરડે છે ને ! બસ હવે તું ક્ષમાને અધિકારી નથી. હવે તે તને મતજ આપું છું.” એમ કરીને સંન્યાસીએ વીંછીને નદીમાં નાખી દીધા ! જ્યાં સંન્યાસી વીંછીને નદીમાં નાખે છે કે તરતજ વીંછી હસે છે ! સંન્યાસી કહે છે, “અરે મુખ! જમના ઝપાટામાં સપડાય છે તે પણ હસે છે; કે મૂર્ખ !” વીંછી કહે, “મહારાજ! ભલેને મત તે મેત પણ હસવું શા માટે નહિ ? રાગદ્વેષ એ જગતના Page #186 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૩૩ આ રીતે હસવું ન થઈ છેપરંતુ તે મારા સ્વ વિજેતા છે, સંન્યાસી એટલે ત્યાગી અર્થાત તમે એ રાગછેષના વિજેતા હતા, પરંતુ તમારા રાગદ્વેષના વિજેતાપણાને પણ મેં નાશ કર્યો એટલે તમારે પણ હું વિજેતા બન્યા ! આ રીતે હું સંસારને મહાવિજેતા બન્યો છું; પછી શા માટે મારે હસવું નહિ વારૂ ? તમારા પર વિજય મેળવીને મેં મત સ્વીકારી લીધું છે, પરંતુ મેં મારે સ્વઅભાવ છેડો નથી. મોતના ડરથી પણ મેં તે મારા ભાવને ત્યાગ કર્યો નહિ; પરંતુ તમે તે માત્ર વેદનાના ડરેજ તમારા સ્વભાવનો ત્યાગ કરી દીધો ! મારા જીવના ભોગે મારા સ્વભાવનું સંરક્ષણ થયું, પરંતુ તમે તે તમારા સ્વભાવના પલટાવનાર થયા !” દુજને એ વીંછીના જાતભાઈ છે. વીંછી જેમ પિતાને સ્વભાવ છોડતો નથી તેમ દુજેને પણ પિતાના સ્વભાવને ત્યાગ કરતા નથી. દુર્ગતિમાં જવાને તેમને સ્વભાવ છે અને જો એ સ્વભાવ તેઓ છોડતા નથી; તે પછી સગતિમાં જવાનો સ્વભાવ આપણે પણ શા માટે છોડ જોઈએ ? ચાલુ વાત પર આવીએ. પ્રાચીનકાળમાં સાવીઓને વસ્ત્રો જોઈતા હોય તે તે પિતાની ગુરુણને કહેતી હતી. ગુરુણ ઉપાધ્યાય ભગવાનને કહેતી હતી અને ઉપાધ્યાય ભગવાને આચાર્ય ભગવાનને કહેતા હતા. આચાર્ય ગણાવછેદકને (ગણને માટે જોઈતી ઉપાધિ વિગેરે લાવનારા હોય તેને) કહે. તે વસ્ત્રો લાવીને આચાર્ય ભગવાનને આપતે, આચાર્ય ભગવાન તે ઉપાધ્યાયને આપતા અને ત્યાંથી ગુણી દ્વારા તે સાદેવીને પહોંચતા હતા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સિદ્ધચક્ર માહાગ્ય ક્ષુલ્લકનું દષ્ટાંત આ પ્રસંગે યાદ કરે. તે ક્ષુલ્લક ચારિત્રભન્ન પરિણામવાળે માના વચનથી બાર વર્ષ રહ્યો, પછી માતા પાસે જ્યારે ચારિત્ર છેડવાની રજા માગે છે ત્યારે તે માતા કહે છે કે હું પરાધીન છું અને તેથી તે ક્ષુલ્લક બાર વર્ષ ગુરુણના, બાર વર્ષ ઉપાધ્યાયના, તથા બાર વર્ષ આચાર્યના એ રીતે ચારિત્રમાં રહ્યો. આ દષ્ટાંતદ્વારા પણ તમે ગુરુણ અને આચાર્યને ક્રમ સમજી શકશે. બીજી અહીં એક વાત યાદ રાખે કે અહીં જવાબદારી છે, તે ધર્મપાલન ઉપર અવલંબેલી છે. એ જવાબદારી ગુણને અંગે છે. ગચ્છના પાલનમાં પણ ઉપાધ્યાય મહારાજે જવાબદારી અને ગુણ બંને સાચવવાના છે. પાલનની એકલી જવાબદારી હોય તે એ જવાબદારી તે સાધારણ નર્સ પણ પાર પાડી શકે; પરંતુ અહીં તે પાલન સાથે ધર્મવૃદ્ધિની મોટી જવાબદારી પણ ઉપાધ્યાયે ઉપાડવાની છે. ઉપાધ્યાયે ગુણપાલન માટે સ્વાર્થ ભણાવવામાં હંમેશાં લીન રહેવાનું છે, અને એ કાર્યમાંજ ઉદ્યમવાળા રહેવાનું છે. કેલેજ કિવા પાઠશાળામાં જે અધ્યાપકે માત્ર જુના જ્ઞાન ઉપરજ આધાર રાખીને નવું જોયા વિના જાય છે અને અષ્ટપણું પોપટપંચી કરી પાછા આવે છે તેઓ વિદ્યાર્થીઓમાં હાસ્યાસ્પદ થાય છે ! પરંતુ જે પ્રોફેસર જગતના વાતાવરણની માહિતી રાખે છે, નવી નવી શોધખોળોથી માહિતગાર થઈ શીખવવા માટે તૈયાર થાય છે, અને તે સઘળાને પિતાના શિક્ષણમાં ઉપયોગ કરે છે તે પ્રોફેસર છાત્રોનું માન પામે છે. એજ પ્રમાણે ઉપાધ્યાયે પણ રાત્રિદિવસ પિતાના કાર્યમાં તલ્લીન રહેવું જોઈએ. ઉપાધ્યાય માત્ર શીખવીને જ છૂટા Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયપદ ૧૩૫ થઈ જઈ શકતા નથી, પણ તેમણે સ્વાધ્યાયમાં લીન બનવાનું છે. પાંચ સ્વાધ્યાય જે જિનશાસને કહ્યા છે તે પાંચે સ્વાધ્યાયમાં તેણે તન્મયતા પ્રાપ્ત કરવાની છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, આમ્નાય અને ધર્મોપદેશ તેણે ચાલુ રાખવાના છે; અર્થાત્ સઝાયમાં પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં જેણે તન્મયતા મેળવી છે તે ઉપાધ્યાય શાસનની શોભારૂપ હેઈ વિધિપૂર્વક તથા હૃદયપૂર્વક તેનું ધ્યાન કરવું એ જૈન શાસનની નવપદ આરાધનાને અંગે આજ્ઞા છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાધુપદ सव्वासु कम्मभूमिसुं विहरते गुणगुणेहि संजुत्ते । गुत्त मुत्ते झायह मुणिराए निट्ठियकसाए ॥२८॥ - સાધુત્વ એ સઘળા બીજા ઉત્તમ પદનું મૂળ છે. સાધુ કેને કહેવા? સાધુત્વના નિદકે તે શાસનના ઘેર શત્રુઓ છે. સાધુઓના અનેક પ્રકાર, છતાં સઘળા સાધુઓની શાસને સ્વીકારેલી સમાનતા. સાધુત્વના સ્વીકાર વિના કે મોક્ષે જઈ શકતું જ નથી. જેઓ એમ કહે છે કે અન્ય લિગે મેક્ષ શક્ય છે; તેઓ અન્ય લિંગને અર્થ જાણતા નથી. સાધુતા નહિ તે સિદ્ધતા નહિ. સાધુ એ શાસનમહારાજ્યના સિપાઈઓ છે. સાધુની સેવા એ શ્રાવકશ્રાવિકાઓને પાએલું કર્તવ્ય છે. શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા શ્રી શ્રીપાળ મહારાજાના ચરિત્રની રચના કરતા એ Page #190 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૩૭ વાત જણાવી ગયા છે કે શ્રીપાળ મહારાજાની રિદ્ધસિદ્ધિ સત્તાસમૃદ્ધિ એ જ સઘળું ચરિત્રશ્રવણને પરિણામે કેના લક્ષમાં રહે છે તે વિચારે. જે આત્માનું લક્ષય આત્મપદની પ્રાપ્તિ પર ગયું નથી, તેનું જ લક્ષ આ સઘળી પૌગલિક વિભવશીલતા પર રહે છે. આરાધના-નવપદની આરાધના એ પણ પરમાર્થના (પરમગતિ-મેક્ષ) કાર્યને કારણરૂપ છે, એ વસ્તુ પણ આપણી નજર સામે અખલિતપણે ને બરોબર આવતી નથી એ બધું કારણ સંસારની પુગલરસિકતા જ છે. નવપદ આરાધનાને અંતે મહારાજા શ્રી પાળને અતુલ સમૃદ્ધિ મળી છે, એ વાત સાચી છે; પરંતુ શ્રીપાળ મહારાજાની નવપદ પરત્વે ભક્તિ કેટલી હશે ? તેને કોઈએ વિચાર કર્યો છે? કોઈનું અંતર પારખવું એ મહામુશ્કેલ કાર્ય છે, તે પછી જે શ્રીપાળ મહારાજા વર્ષો પહેલાં થઈ ગએલા હતા તેના અંતરની વૃત્તિ, તેના હૃદયની સાચી તન્મયતા તે શી રીતે જાણી શકાય વારૂ ? પરાયાનું હદય પારખવું એ ગહન છે તેથીજ નીતિકાર મહાશય કહે છે કેઃ રઢ કંત મનઃ ને આંખો અને અને મુખની દશા મનુષ્યનું મન અથવા હૃદય કેવું છે તે દર્શાવે છે. ખુશી કે આનંદ હોય ત્યારે ચહેરે પ્રફુલ્લિત હોય છે અને દીલગીરી પ્રસંગે તેના ચહેરા ઉપર શ્યામતા આવે. છે એટલે એ ઉપરથી મનની સ્થિતિ જાણી શકાય છે. તેથી જ એમ કહ્યું છે કે ઇંગિત અને આકારને જાણે છે તે આચાÁના મનને ઓળખી શકે છે. મન એ જે ખ્યાલમાં આવીજ ન શકે એવું હોત તે ઈંગિત અને આકારને જાણવાની જરૂરજ શી હતી ? કાંઈજ નહિ. પરંતુ એ બે જાણવાનું Page #191 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૧૩૮ કહ્યુ છે તે ઉપરથી મનની વૃત્તિએ અમુક અંશે જાણી શકાય છે એમ સ્પષ્ટ થાય છે; અર્થાત્ ચિત્તની વૃત્તિએ સર્વથાજ જાણી શકાતી નથી એવું નથી. “ આ માપરે !” એ શાથી ખેલાય છે ? બીજાના મનની વૃત્તિએ પારખી શકાય છે એ તે ખરૂ, પરંતુ એ સંબંધમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઇત્યાદિ વિષયાનું પ્રત્યક્ષ પ દ્વારા જેવું જ્ઞાન થાય છે તેવું જ્ઞાન ખીજાની ચિત્તવૃત્તિનુ‘ થવા પામતું નથી. સ્પર્શી વગેરે દ્વારા વસ્તુતુ' જેવું સ્પષ્ટ જ્ઞાન થાય છે, તેવું બીજાની ચિત્તવૃત્તિનું થઈ શકતું નથી; પરંતુ જેમ ધુમાડા હાય . તે ત્યાં અગ્નિ હોવા જોઇએ એવી અનુમાનથી માહિતી મળે છે તેજ પ્રમાણે બીજાની ચિત્તવૃત્તિનું જ્ઞાન પણ અનુ માનથી મેળવવાનુ` છે. એજ પ્રમાણે અનુમાનથી શ્રીપાળમહારાજાની આરાધના નવપદને વિષે કેવા ગુણેાથી યુક્ત હતી અર્થાત્ શ્રીપાળમહારાજા નવપદની આરાધના કરતા હતા તેમાં નવપદ પરત્વે તેમને કેવા ભાવ હતા તે જાણી શકાય છે. આપણે શ્રીપાળમહારાજાની ચિત્તવૃત્તિ પારખવી છે. આજે શ્રીપાળમહારાજા પણુ આપણી પાસે પ્રત્યક્ષ નથી તે પછી તેમના ચિત્તની વૃત્તિ તે આપણી પાસે પ્રત્યક્ષ હાઇજ કેવી રીતે શકે ? પરંતુ તેની હરકત નથી. શ્રીપાળમહારાજાને આપણે કઇ રીતે જાણ્યા છે તે વિચારે. આપણે શ્રીપાળમહારાજાને શાસ્ત્રદ્વારાએ જાણ્યા છે, તે એજ શાસ્ત્રદ્વારાએ શ્રીપાળમહારાજાનુ` વત્તન તપાસવું રહ્યું. તેમનું એ વત્તન એ બતાવી આપશે કે નવપદઆરાધનને વિષે Page #192 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૩૯ તેમની વૃત્તિ કેવા પ્રકારની હતી. ક૯૫ના કરે કે એક માણસ સરોવરમાં કપડાં ધોવા જાય છે. કપડાં ધોતાં તે લપસી પડે છે. આ માણસ સાઠ વર્ષને ડોસે છે. માબાપ કેઈ નથી. આટલું છતાં જ્યાં એ ડોસાને પગ પાણીમાં પડે છે કે તરત જ તે બૂમ મારી ઉઠશે કેઃ “ઓ બાપરે ! મરી ગયે !” હવે વિચાર કરે. આ ડેસે જાણે છે કે તેને માબાપ કેઈ નથી, બધાં મરી પરવાર્યા છે; કદાચ તે દસ જ વર્ષ બાપના સંગમાં રહ્યો હશે, તે છતાં જ્યારે અકસ્માત રીતે તે તળાવમાં પડે છે, ત્યારે તેના મુખમાંથી ઓ બાપરે !” એવા શબ્દો નીકળે છે. હવે તેના મુખમાંથી અચાનક આવા શબ્દો નીકળવાનું કારણ વિચારે. કારણ એ છે કે સંસારીપણાના આપણને સંસકારે જ એવા પડયા છે કે અચાનકપણે પણ મુખમાંથી એજ સંસારરસિકતાના શબ્દ નીકળી પડે છે. માબાપ મરી ગયા છે તે બચાવ કરવા પાછા આવી શકવાના નથી એ સઘળું આત્મા જાણે છે; પરંતુ તે છતાંએ તેના મુખમાંથી આવા શબ્દો નીકળે છે, તેનું કારણ એ છે કે તેના આત્મામાં માયામમતા ભરેલા છે અને તેથી તેને અનુકૂળ જ ઉચ્ચાર અકસમાત સમયે નીકળે છે. આપણા મુખમાંથી અકસ્માત સમયે નીકળે છે ખરે કે “નમે અરિહંતાણમ્ ” નહિજ ! ત્યારે હવે બીજે પરીક્ષા કરવા જવાનું કારણ નથી. આપણા સંસ્કાર કેવા છે અને શ્રીપાળ મહારાજાના સંસ્કાર કેવા છે તેની અહીંજ પરીક્ષા થઈ જાય છે. શ્રીપાળમહારાજાએજ શ્રીનવપદજીની ઓળી કરી હતી એમ નથી. આપણામાંથી પણ પણ ઘણા એવા છે કે જેણે વારંવાર શ્રીનવવદજીની Page #193 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૧૪૦ ઓળી કરી છે; છતાં આક્ત સમયે આપણા માઢામાંથી જ્યારે “ એ મારે, ” “ એ ખાપરે. ” એવા શબ્દો નીકળે છે, ત્યારે આપણી સ‘સારરસિકતા સાબિત થાય છે. નવપદની ઓળી કરવા છતાં સંસ્કાર નથી પડતા; એથી એમ ન સમજી લેશે કે એળી વગેરે કરવાવાળા કુટિલ માણસે છે. કહેવાના હેતુ એ છે કે નવપદની એળી કરવા છતાં એ સંસ્કાર નથી આવતા, તેા પછી જેણે એવા ધર્મારાધન કીધાં જ નથી તેને તે કહેવું જ શું ? આથી એમ પણ ન સમજી લેશે કે ધર્મારાધન નહિ કરવાવાળા પ્રશંસાપાત્ર છે. તેઓ તે કાળા કલેઢા જેવા છે. કાળું કલેદ્ધ, મસેાતાને નિહાળીને જો હસવા માંડે તે તેમાં કલેઢાનીજ મૂર્ખાઈ સમજજો ! મસેાતા ધેાવાશે, ધાવાયા પછી તે તે આપમેળે જરૂર ચાકખા થશે, પરંતુ કલેઢા સ્વભાવેજ કાળા છે તે ક્યારે ચાકખા થવાના હતા વારૂ ? જેનામાં સંસ્કાર નથી તેને તે ચલાવી લઈ શકાય છે. ગુરુ પાડ ગેાખવાના આપે છે, તે મેઢે કરવા માટે છે; છતાં જો એ પાઠ ગેાખ્યા છતાં માઢે ન થાય તે તેમાં છાત્રને દોષ નથી; પરંતુ જો છાત્ર પાઠ ન ગેાખે તેા એ છાત્રના દ્વેષ છે. તે જ પ્રમાણે જે ક્રિયાજ ન કરે તે દેષપાત્ર છે, પરંતુ ક્રિયા કર્યા છતાં સંસ્કાર ન પડે તેા તેથી ક્રિયા કરનાર દોષપાત્ર નથી. સંસ્કાર અને ક્રિયા અને જ નથી સેવતા તે કલેઢા છે. પરંતુ જ્યાં સ ંસ્કાર નથી પરંતુ ક્રિયા છે તે મસાતા છે. ક્રિયા ને સંસ્કારરહિતનું વ્યાજમી સ્થાન. જેને સંસ્કાર નથી, જે ક્રિયાએ પણ નથી કરતા તેવા Page #194 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૪૧ બંને રીતે શૂન્ય એવા માણસે જ્યારે ક્રિયા કરનારને હસે છે કે “ઓહ! ક્રિયા ભલેને કર્યા કરે પણ સંસ્કાર કયાં છે?” ત્યારે એમાં મૂર્ખાઈ સિવાય બીજા કશાને ભાસ થતું નથી. વિઝા એ સર્વથા દુગધીથી ભરેલી છે, છતાં એ વિઝા છાણને હસે તે એ વ્યવહારને કે કહે તેને વિચાર કરી લેજે. જે ક્રિયા રહિત છે અને સંસ્કાર રહિત છે તેઓ દુગધીથી ભરેલી વિષ્કાને સ્થાને છે, પરંતુ સંસ્કાર નથી અને ક્રિયા છે તેવા માણસે છાણના જેવા છે. ચંદનને છાણને હસવાને અધિકાર છે, પણ વિષ્ઠાને છાણને હસવાને અધિકારજ નથી, તેજ પ્રમાણે જેનામાં સંસ્કાર અને ક્રિયા બને નથી, તેને તે મૂળ ઉંચું આવવાનું પણ સ્થાન નથી. ત્યારે હવે વિચાર કરે કે શિખામણ કણ દઈ શકે. જેનામાં ક્રિયા અને સંસ્કાર બંને છે તેજ બીજાને એમ શિખામણ દઈ શકે છે કે “મહાનુભાવ ! આમ ન કરે, આ પ્રમાણે કરો !” પરંતુ તે માણસ પણ શિખામણજ આપી શકે છે. પિતાની પાસે ક્રિયા અને સંસ્કાર બે રને છે અને બીજા એક રત્નવાળા અથવા રન વિનાના છે એમ ધારીને તે ટાણે મારી શકે નહિ. ટાણે અને શિખામણ એ બેની વચ્ચે રહેલો તફાવત જેઓ સમજી શકતા નથી; તેમને શિખામણ આપવાને પણ અધિકાર નથી, તે પછી તેમને ટાણે મારવાનો અધિકાર તે હેયજ કયાંથી? આટલાજ માટે શાસ્ત્રકારોએ ત્યાગીને ઉપદેશ આપવાનું કાર્ય સંપ્યું છે; બીજાને ઉપદેશ આપવાનું કાર્ય સૅપ્યું નથી. સ્વયંપરિહાર એ જેનશાસનની મોટામાં મોટી ખૂબી છે. શાસન કહે છે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સિદ્ધચક્ર માહાત્મ્ય કે મંડાણુ પેાતાને આંગણેથી કરે; ખાલી ઉપદેશ ન કરે. ઉપદેશ પહેલાં પેાતાના જીવનમાં ઉતારા અને પછી જ તેના ઉપદેશ કરી, પાતે ત્યાગ કરીને પછીજ બીજાને ત્યાગ કર– વાનું કહો. તમે સેાળેસેાળ આના ત્યાગ કર્યો હશે અને પછી બીજાને ત્યાગના ઉપદેશ કરશેા, તે ઉપદેશ સાંભ– ળનારા આઠ આના જેટલે ત્યાગ તે જરૂર કરશે, તેટલું પણ નહિ બની શકે તે તે ચાર આના-એ આના જેટલે ત્યાગ કરશે અને છેવટે કાંઇજ ન અને તેા તે ત્યાગની અનુમેદના તા જરૂર કરશે. પરંતુ તમેજ જો ત્યાગને પગથીએ પણ ન ચઢયા હૈ। તે તમારા ઉપદેશનું મૂલ્ય શૂન્ય જેટલું છે.” ધાર્મિક ટીપ કરા યા બીજા કાંઇ કુંડા કરો, પરંતુ ક્રૂડ કરનાર પોતે પાંચ રૂપીયા ભરી પછી બીજાને રૂપીઆ ભરવાના આગ્રહ કરશે, તે તે પચ્ચીસ રૂપીઆ જરૂર ભરશે; પરંતુ પાતે પૈસા પણ ભર્યા વિના કુંડ કરવા નીકળી પડનારા જગતને ગમે તેટલું સમજાવશે તે પણ તેના કશે અર્થ નથી. આથીજ જૈનશાસન પહેલું એ ફરમાવે છે કે તમે પાતે ત્યાગ સ્વીકારા અને પછી ત્યાગના ઉપદેશ કરી. જેનું વત્તન એ પ્રમાણે નથી તેને ઉપદેશના અધિકાર આપવાની જૈનશાસન સાફ ના પાડે છે. વ્યાખ્યાન સારૂં કે વખાણુ ? જૈનશાસન ઉપદેશના અધિકાર કયારે આપે છે ? મનુષ્ય આરાધના કરે અને સંસ્કારવાળા થાય તાજ તેને જૈનશાસન ઉપદેશના અધિકાર આપે છે. ચેાથા આરાના આત્માએની સ્વભાવિક ગતિ એ હતી કે તેઓ પોતાનું કરીને પછી પારકાનું કરતા હતા. ભગવાન્ જિનેશ્વર મહારાજો, Page #196 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૪૩ “ બીજાને ક્યારે વીતરાગ મનાવું ” તેની ક઼ીકરમાં ન હતા; પહેલાં તેમણે પેાતાનું ધર વ્યવસ્થિત કર્યુ, પાતે વીતરાગપણું મેળવ્યું પછીજ તેએ ખીજાના કલ્યાણને માટે બહાર પડડ્યા હતા ! પાંચમા આરાના જીવાનુ` માનસજ એથી વિપરીત છે. પાંચમા આરાના આત્માઓનું માનસ ‘હું મર્ તે મરૂ'; પણ તને રાંડ કરૂ !” એવા પ્રકારનુ છે. એક વ્યક્તિ પૌષધ, પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના આદિ સઘળું કરે છે, પરિગ્રહ કરવામાં પણ તેવીજ વૃત્તિ છે, તેમાંએ જરા સકાચ થતા નથી. હવે બીજી વ્યક્તિ એવી છે કે જે સદાસ દ્યા પરિગ્રહમાં સકેચ રાખે છે ! પૂજાર્દિક કરતા નથી, તે પછી પ્રભાવનાની તે વાતજ ક્યાંથી હોય ? આટલું છતાં ઉપાશ્રયમાં બંને જણા આવ્યા હાય અને વ્યાખ્યાનમાં પરિગ્રહની વાત નીકળે તા તરત જ મીો માણસ પહેલા માણસને ઉપદેશ આપવા મડી જશેઃ “ જુએ સાંભળેા ! લેતા જાઓ । લેતા જાઓ, કઇંક તેા વ્યાખ્યાનમાંથી લેતા જામે ! જરા તા પરિગ્રહત્યાગની ભાવના ગ્રહણ કરી ! ’’ મેઢે આ શબ્દો હશે, પરંતુ મનમાં તે એમ થતું હશે કે હવે આ વાત ક્યારે પડતી મૂકાશે યા ક્યારે પૂરી થશે ! પરિગ્રહના દૂષણની વાત નીકળી કે તરત જ બીજાને ઉપદેશ આપવા મડી પડશે કે જોયું ભાઇ ! સાધુ થયા છતાં પશુ પરિગ્રહથી આ દશા આવી છે હાં ! માટે તમે ફલાણા ફલાણાના પચ્ચક્ખાણ કરો !'' પાતે જે ચીજ નથી કરતા તે ચીજનું વ્યાખ્યાન થતું હેાય તે ચીજની પ્રસંશા ચાલતી હોય ત્યારે હૃદયમાં કદી આનંદ થાય છે કે ? નહિ જ !! પરંતુ પાતે જે વસ્તુ આદરતા હોય તેના જ જે વખાણુ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સિદ્ધચક્ર માહામ્ય થાય તે એ વખાણ પિતાના જ છે એમ માનીને મન મલકાવા માંડે છે. ત્યારે હવે તમારા આત્માને પૂછી જુઓ કે તમે ઉપાશ્રયમાં સાંભળવા આવે છે કે વખાણ સાંભળવા? સંસ્કારને નામે-“૦ વ્યાખ્યાનમાં જે કદાચ આપણને ન ફાવતી વાત આવી ગઈ તે તરત જ તેને કટાક્ષ થયે એમ માની લેવાય છે ! અરે આગળ વધીને એવું પણ કહેનારા મહાત્માઓ પડ્યા છે કે શું મહારાજ સાહેબને પણ બીજે વિષય જ નથી જડતે ? આજે તે મહારાજ સાહેબે મને ઉદ્દેશીને મારા ઉપરજ વ્યાખ્યાન વાંચી કાઢયું! જ્યારે તવ પામવાને સમય છે ત્યારે “મહારાજ સાહેબ કટાક્ષ કરે છે!” એમ એમ કહીને આત્મા અવળે ફરે છે! મેળવેલા સદગુણે વ્યાખ્યાન શ્રવણ કરીને દૃઢ કરવાના, ત્યાં આ રીતે આપણા હાથે જ અગ્નિ મૂકી દઈએ છીએ. પાંચમા આરાના જીનું આ આવું માનસ છે ! ચોથા આરાના મનુષ્યનું માનસ જ એ હતું કે પહેલાં પિતાની વાત ! જ્યાં સુધી પહેલું પિતાનું પુરૂં ન થાય ત્યાં સુધી બીજાની તે ચિતા જ નહિ. મણિભાઈને છેકરો સેમચંદભાઈ પૌષધ ન કરે, તે મણિ ભાઈ એ જ પ્રશ્ન કરે કે “કેમ ભાઈ ? આજે શું હતું જે સેમચંદભાઈએ પોષધવ્રત ન લીધું?” આ સ્થિતિ ચેથા આરાના જીની હતી. હવે એ સ્થિતિ સાથે આપણી પાંચમા આરાના મનુષ્યની સ્થિતિ સરખાવે અને પછી જુઓ કે આપણે કઈ સ્થિતિએ આવી પહોંચ્યા છીએ ? ધર્મના ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી જ નથી. આપણી તૈયારી Page #198 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૪૫ નથી, પરંતુ જેઓ એ દિશામાં તિયાર છે તેમની ટીકા કરવી હેય તે ત્યાં આપણે પાછા સૌથી પહેલા ખરા જ! એને સીધે સાદે અર્થ એટલેજ છે કે આપણને સંસ્કાર જ નથી ! સંસ્કારને નામે શન્ય છે અને છતાં સામાની ટીકા કરવાની હોય કે તરત આપણે તેયાર બની જઈએ છીએ. એાળીની આરાધના કરવી હોય તે તેમ કરતાં આપણું માથું દુખે છે; પરંતુ ઓળી કરનારે આમ ભૂલો કરી છે એમ બતાવીને આપણે તેની ભૂલ કાઢવી છે ! આજની દુનિયાએ પ્રગતિ કરી હોય તે શી બાબતમાં ? પારકાના દૂષણે શોધી કાઢવાની બાબતમાં ! આખું શરીર સારૂં હોય તેની આપણને દરકાર નથી, પણ શરીરમાં એકાદ ચાંદુ હોય તે તે શોધી કાઢવાની આપણે પહેલાં તૈયારી કરીએ છીએ. સામા માણસે ઓળી કરી, પણ ફલાણું તે કર્યું નહિ એવું બોલતાં પહેલાં મહાનુભાવ! એટલે તે ખ્યાલ કરો કે એ માણસે ક્રિયામાં કેટલી પ્રગતિ કરી છે, અને તમે કેટલા પાછળ રહી ગયા છે ? પારકાના શરીરમાં ચાંદું કયાં છે, પારકાનીજ ખામી શી છે તે જાતની દરકાર રાખનારાઓને હું તેમનાજ આત્મકલ્યાણ માટે પૂછું છું કે હે મહાનુભાવે ! તમે તમારો રેજિમેળ કદી તપાસ્યો છે ? ન તપાસ્યા હોય તે પહેલાં તમારો રોજમેળ તે તપાસો! તમે કઈ દિવસ એવી વૃત્તિ કરી છે કે “ભાઈ ! હું મારું પિતાનું તે સંભાળી શક્યા નથી તે વળી પારકાનું મારે શા માટે જેવા જવું ?” જ્યાં સુધી તમે ક્રિયા કરી નથી અને સરકાર પાડવા નથી ત્યાં સુધી એવા ભાઈએ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સિદ્ધચક્ર માહામ્ય જે ક્રિયા કરનારાઓની ટીકા કરે, તે તેને અર્થે ચાળણું કરંડિયાને હસે એજ થાય છે. * નમો અરિહંતાણમ્ આરાધના કરનારાઓએ, ક્રિયા કરનારાઓએ હવે આગળ વધવાનું છે. આગળ વધીને તેમણે સમજવાનું છે કે આપણે સંસારની જંજાળ છેડી દઈએ છીએ, દેહનું દમન કરીએ છીએ, શરીરને ક્ષીણ કરીએ છીએ, તે પછી આપણે સંસ્કાર પાડવા પણ શા માટે પ્રયત્નશીલ ન થવું જોઈએ! શ્રીપાળ મહારાજે પિતાના આત્માને કેવી રીતે સંસ્કારિત કર્યો હતે તેનું એક દષ્ટાંત વિચારે તે બસ છે. એક વસ્તુ ધારી હોય અને તે આવી જાય તે વાત જુદી છે; પરંતુ જે વાત ન ધારી હોય તેજ વાત જે હદયમાં આવી જાય, આફત ટાંકણે અચાનક રીતે કઈ વિચાર મનમાં ધસી આવે; તે સમજી લેજે કે એ સંસ્કારનું જ પરિણામ છે. શ્રીપાળમહારાજા સમુદ્રમાં પ્રવાસ કરતા હતા. મહારાજા વહાણમાં બેઠા છે. પાસે દહેરૂં નથી. ઉપાશ્રય નથી. મુનિચંદ્રસૂરિજી મહારાજ પણ ત્યાં નથી. સાથે મયણાદેવી પણ નથી. પ્રતિક્રમણ કે સામાયિક કરવાને પણ તેઓ બેઠા નથી. વહાણુમાં બેઠા બેઠા નાટક જોઈ રહ્યા છે, પરંતુ નાટક જોતાં જોતાં ધવલ મહારાજાને કહે છે “અહ શ્રીપાળ! આમ આવો, કાંઈક આશ્ચર્ય દેખાડું.” તરતજ શ્રીપાળ મહારાજા ઉડીને આશ્ચર્ય જેવા જાય છે, ત્યાં ધવલ તેને સાત મોઢાવાળો અજગર બતાવે છે. મહારાજા જ્યારે અજગર જેવા જાય છે, ત્યારે ધર્મની દિશા પણ નથી, તેમ ધર્મ જાગૃત થાય એવી દશા Page #200 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૪૭ પણ નથી; તેવી સ્થિતિમાં વહાણ પરનું આધારભૂત દેરડું કપાય છે અને દોરડું કપાતાં શ્રીપાળમહારાજા દરિયામાં પડે છે. દરિયામાં પડે છે, સામે અજગર છે, મૃત્યુ મુખ ઉંચું કરીને શ્રીપાળની સામે જોઈ રહ્યું છે, ત્યાં દરિયામાં પડતાં શ્રીપાળના મેઢામાંથી કયે શબ્દ બહાર પડે છે ? નમો અરિહંતાનું હવે વિચાર કરો કે એ સમયે શ્રીપાળમહારાજાને કેઈ નમે અરિહંતાણમ, બલવાની યાદ દેવાડવા ગયું હતું વારૂ? શું તે વખતે મયણાએ તેને ધર્મસંસ્કાર જાગૃત કર્યો હતો ? શું તે સમયે તેના ગુરુદેવ તેની સાથે હતા ? નહિજ ! ! માથે ભય ગાજતે હતે છતાં જ્યારે નમે અરિહંતાણમ એ શબ્દ નીકળે છે ત્યારે એ શબ્દ શાથી નીકળ્યો હશે ? એ માત્ર સંસ્કારનું જ પરિણામ છે. તમે તમારા માતાપિતાને સર્વથી વિશેષ અને હિતકારી માની લીધા છે; તેથીજ આત પ્રસંગે તમારા મોંઢામાંથી “ઓ બાપ” શબ્દ નીકળી જાય છે. પણ અહીં દઢ સંસ્કાર પડેલો છે તેથી શ્રીપાળના મુખમાંથી એજ શોદ તરત બહાર નીકળે છે કે નમે અરિહંતાણમ. બબે હજાર વાર જાપ કરીએ છીએ છતાં એ જા૫ આપણા હદયપલટા ઉપર એવી રીતે કેતરાતા નથી કે ત્યાં બીજા કેઈ પણ પ્રસંગને ધબકારો થાય કે સામે એજ વનિ ઉઠે કે નમે અરિહંતારણમ. ત્યારે શ્રીપાળની સ્થિતિ કેવી હશે? આપણને સહજ ભય લાગતાં, તાવ ભરાતાં, માથું દુખતાં, ઓ બાપરે એમ બેલાઈ જવાય છે; પણ શ્રીપાળ તે ખુદ્દે મતના મેમાં ઝલાયા હતા, નાટકમાંથી ઉઠયા હતા, ધર્મને પ્રસંગ પણ તે વખતે ન હતું છતાં, તેમના હૃદયમાંથી અચાનક તેવા શબ્દ બહાર Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સિદ્ધચક્ર માહાત્મ્ય પડે છે કે નમા અરિહંતાણુમ; એના અર્થ એ છે કે ધર્મનાજ સંસ્કારથી શ્રીપાળમહારાજાના અણુએ અણુ ભરપુર છે. દવા દેખાય છે પણ ધમ ખાવા જાય છે. રાગ થાય, તાવ આવે તેવે પ્રંસગે કાઈ દવા, દાક્તર કે વૈદ્યની વાત કરે છે તે તરત રસ પડે છે; પરંતુ જો કાઈએ ધર્મની વાત કરી કે જોઇ ત્યા કેવા કટાળે આવે છે તે ! શ્રીપાળમહારાજાની રિદ્ધિસિદ્ધિ, સમૃદ્ધિ સાંભળીએ છીએ ત્યારે આપણે આશ્રયથી આભા બની જઈએ છીએ અને એ અફાટ સપત્તિમાં આપણું મન ભરાઈ જાય છે. પરંતુ શ્રીપાળમહારાજાએ પાડેલા આ સ`સ્કાર જોઇને સ સ્કાર પાડવાનું માનસ આપણા મનમાં ઉભરાઈ આવે છે ખરૂં કે ? શ્રીપાળમહારાજાએ પાડેલે આ સંસ્કાર કેવા દૃઢ હશે અને તે કેવા મહત્ત્વના હશે એ વિચારો. તમારે શિરે કેાઈ ભય નથી, જોખમ નથી, ત્યારે એવા દૃઢ નિશ્ચય કરે કે છ મહિના સુધી મેાંઢથી નમે અરિહંતાણુમ સિવાય બીજો શબ્દ ખેલવા નથી. ભલે મન બીજી બાજુએ જાય, તેની પરવા નથી, મનને જ્યાં ફાવે ત્યાં જવા દે; પરંતુ વચનને તા સ્થિર રાખે! ! પરંતુ એટલું એ બનતું નથી ! ધારેલુ છતાં પણ આટલું અનતુ નથી ત્યારે વગર ધાર્યે શ્રીપાળમહારાજાના મુખમાંથી નમા અરિહંતાણુ શબ્દ નીકળે છે; ત્યારે એ સંસ્કાર કેટલેા જબરો હશે તે સમજી લ્યે. વૈદ દાક્તર આપણને ચેતવણી આપે કે “ હવા, દવાદારૂથી આરામ થવા અય છે, મેાતના તેડાં આવી લાગ્યાં છે! પણ તે છતાં આપણી ઉંઘ નથી ઉડતી ! આપણે સળવળતા નથી tr ܕܕ Page #202 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૪૯ કે ધર્મમાં તન્મય બનવાની વાત કરતા નથી. ત્યારે શ્રીપાળમહારાજાને તે અચાનક મત સામું મળે છે, ઘેરે અપાર સંપત્તિ છે; મયણાસુંદરી જેવી રૂપ અને ગુણના ભંડાર જેવી દિવ્ય પત્ની છે, છતાં તે બધું ભૂલી જવાય છે અને મોટું એકજ ઉચ્ચાર કરે છે કે નમે અરિહંતાણમ. આ કે વજપ સંસ્કાર છે! આપણે શ્રીપાળમહારાજાની રિદ્ધિસિદ્ધિને નીહાળીએ છીએ પણ એ રિદ્ધિસિદ્ધિ એ તે ગૌણ ફળ છે. ગૌણ ફળ આપણી આંખ સામે રહે છે, પરંતુ તેમની નવપદ વિષેની તન્મયતા તે આપણા ખ્યાલમાં નથી બેસતી ! રિદ્ધિસિદ્ધિ એ ફળ છે, એ સઘળું કાર્ય છે. તે કાર્ય આપણે વારંવાર નિહાળીએ છીએ, પરંતુ એ કાર્યનું કારણ જે આરાધનામાં તન્મયતા તે આપણી આંખે ચતું નથી ! શેરહેડર વ્યાજનો વાયદે ત્યારે કરી શકે કે જ્યારે તેણે શેરની ખરીદી કરી હોય તે ! શેર લીધા વગર તમે અમુક દહાડે મારા શેરનું વ્યાજ આવવાનું છે, ત્યારે તું પૈસા લેવાને આવજે; એ તમારા માગનારાને વાયદે કરે તે એ વાયદો ચાલી શકવાને નથી. તમારી પાસે શેરજ ન હોય તે પછી વ્યાજ કયાંથી આવવાનું હતું ? શું કોરે કાગળીએ વ્યાજ આવવાનું હતું ? કદી નહિ ! એટલાજ માટે શાસ્ત્રકાર મહારાજા રત્નશેખરસૂરિજી સંસ્કારના શેર લેવાની બધાને આજ્ઞા કરે છે. સંસ્કારના શેરો લીધા હોય તે પછી આરાધના રૂપી વ્યાજને વાયદે તમે ગમે ત્યારે કરી તેને વાંધો નથી ! હવે તમારી પાસે એ સંસ્કારની મુડી શી રીતે ઉભી થાય તેને વિચાર કરે. સંસ્કારની થાપણ મેળવવાને માર્ગ એ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સિદ્ધચક્ર માહાભ્ય છે કે હજારો ને લાખો વાર ગુણનું સ્મરણ કરી અને કરાવે. તેમ કરીને જ્યારે તમે નવપદની આરાધનામાં જોડાશે ત્યારે ધીમે ધીમે સંસ્કાર તમારા આત્મામાં જામશે. તમે મીઠાનું અને રેતીનું ઉદાહરણ લો. મીઠું અને રેતી એ તે તદ્દન ભુખરી ચીજો છે, પરંતુ એ ચીજોને પણ તમે ખુબ લસેટશે તે તેમાં ચીકાશ ઉત્પન્ન થશે તેજ પ્રમાણે આત્માને પણ સંસ્કારથી લટવાની જરૂર છે. થત અને ઉપાસનાની આવશ્યક્તા. - ત્યારે હવે વિચારે કે આત્માને શી રીતે લટી શકાય? વ્રત, ઉપવાસ દ્વારા. કિયા એ આત્માને લટવાનું સારામાં સારું સાધન છે, એથી જ્યારે આત્માને ખૂબ લસોટશે ત્યારે આત્મામાં સંસ્કાર ઉત્પન્ન થશે. આત્માને લટવાની તક મળી શકે એટલા માટે જ ઓળી વર્ષમાં બે વાર રાખવામાં આવી છે. એક ચિત્ર મહિનામાં અને બીજી આસે મહિનામાં. આ રીતે તપાસતાં માલમ પડે છે કે જેનશાસનમાં શ્રી અરિહંતે મહાસગ્રાષ્ટ્ર તરીકે છે, સિદ્ધ મહારાજાએ શાસનની પતાકાસમાં છે, આચાર્ય ભગવાને જનરલ (સેના નાયક) તરીકે છે અને ઉપાધ્યાય કર્નલ (નાયક) તરીકે છે. હવે એ બધું છે, પરંતુ લશ્કર કયાં છે? લશ્કર ન હોય, સિન્ય ન હોય તે સેનાપતિ, નાયક, મહાસમ્રાટ કે રાષ્ટ્રપતાકા કેઈને પણ હિસાબ ન લાગે, બધાએ રગદોળાઈ જાય એ સ્થિતિ છે. તેટલા માટે શાસનના વાસ્તવિક સુત્રસંચાલન માટે સન્યની જરૂર છે. તીર્થંકર ભગવાન તીર્થંકર કેવી રીતે થઈ શક્યા, તેને વિચાર કરે. એને માટે તીર્થકર Page #204 -------------------------------------------------------------------------- ________________ સધુાપદ ૧૫૧ ભગવાનેાના પૂર્વ ભવ જોવા પડશે. તેના વિના આ પ્રશ્નના નિકાલ થાય એવું નથી. ત્રીજા ભવમાં તીર્થંકર ભગવાનના આત્માએ વીસસ્થાનકની આરાધના કરી હતી; એ આરાધનાદ્વારા તેઓશ્રીએ સમ્યક્ત્વાદિકની આરાધના કરતાં તીર્થંકર નામકમ બાંધ્યું હતું. એ સઘળું શાથી થયું હશે તેના વિચાર કરી. સાધુપદની મહત્તા કેટલી ભારે છે ? આ સઘળા પ્રભાવ સાધુ ધનાજ છે. તીર્થંકર ભગવાનને પણ જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; ત્યારે કેવલીદશામાં અરિહતાને નમસ્કાર કરતા નથી. કેવળજ્ઞાન થયા પછી તીર્થંકર ન હોય તેવા સામાન્ય કેવળીમહારાજાએ પણ તીર્થંકરાને નમસ્કાર કે વંદના કરતા નથી, અને જો તીથ કર ભગવાના કે કેવલી મહારાજાઓને નમસ્કાર કરવાનું કહેવામાં આવે છે તે તે કેવળજ્ઞાનની અશાતના થએલી માનવામાં આવે છે. જે દશા પામ્યા પછી અરિહંત ભગવાન ને પણ નમસ્કાર કરવાના નથી તે દશામાં નમસ્કાર કેને કરવામાં આવે છે તેના વિચાર કરશ. આવી દશામાં “ નમો તીથમ્સ ” એમ કહીને તીને નમસ્કાર અને વંદના કરવામાં આવે છે. આ તીર્થને નમસ્કાર કરવાનું પ્રત્યેાજન શું છે ? કયા કારણથી તીને નમસ્કાર-વાંદવામાં આવે છે વારૂ ! આ સઘળાનું કારણ એકજ છે કે કેવલીદશા, તીથંકર દશા, સિદ્ધદશા ઇત્યાદિ જે બધી ઉંચામાં ઉંચી દશાએ મળી છે એ મા તીના પ્રભાવ છે. સાધુ પદ્મનેાજ એ પ્રભાવ છે કે તેથી આવી સર્વોત્કૃષ્ટ અને અનુપમ Page #205 -------------------------------------------------------------------------- ________________ પર સિદ્ધચક્ર માહાત્મ્ય સ્થિતિ મળી શકી છે, એટલા માટેજ નિયુક્તિકાર કહે છે કે એ તીર્થંકરપણું અથવા અરિહંતપણું એ તીર્થના પ્રભાવ છે. આ મહાપદની પ્રાપ્તિ તીપૂર્વક છે. હવે વિચાર કરા કે તીથ કોને કહેવામાં આવે છે. આપણે તીને માટે તી, સંધ એવા શબ્દ વાપરીએ છીએ; પરંતુ આજ કાલ તે નવા જમાના આવ્યા છે અને હવે તા “ પાઘડીબધાના સઘ તે પણ પેાતાને તીર્થ કહેવા તૈયાર થઈ ગયા છે! પૈસામાં, લક્ષ્મીમાં જેને માયામાહ છે, સ્ત્રી, પુત્ર, પરિવાર, પતિપત્નિના સબધાથી જેમના આત્મા બધાએલા છે એવા આત્મા, એવાઓને તીથ કહીએ તે પછી તીર્થની મહત્તાજ રહેતી નથી. એ વાત તેા તમે જાણેા છે અને નહિ જાણતા હા તે જાણી લ્યા કે જૈનધર્મ ત્યાગપ્રધાન ધમ છે. જૈનધર્મની ભૂમિકા ત્યાગથીજ શરૂ છે, ત્યાગ વિના જૈનધર્મના બીજો શ્વાસ નથી, ઉચ્છવાસ નથી. આ ધમમાં પુત્રધનના લેાભમાં બધાએલા અને પાઈ પાઈ પર પણ પ્રેમ રાખનારા દુન્યવી મનુષ્યાને પણ તીથ કહી પૂજવાયેાગ્ય માનવામાં આવ્યા હાય એ કદી બનવા જોગ છે ? ત્યારે શું શ્રાવકશ્રાવિકાઆને સંઘમાંથી બહાર ધકેલી કાઢવામાં આવે છે એમ ? નહિ, તેમ પણ નહિ. જે શ્રાવકશ્રાવિકા ધર્મોનુકૂળ વનવાળા છે તેમને સંઘમાં જરૂર સ્થાન છે; પરંતુ શ્રાવક શ્રાવિકાઓ । આરાધવા ચેગ્ય નથી, પરંતુ આરાધના કરવા ચેાગ્ય છે અને તેથીજ શાસનસામ્રાજ્યમાં તેમને શાસનસેવા-સામ્રાજ્યસેવાનું કામ સોંપવામાં આવ્યું છે. જે Page #206 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૫ એ સેવા ઉપાડી લેવા માગતા નથી, એ સેવા કરવાને જેઓ તૈયાર નથી અને જેમને પિતાને જ આરાધવા ગ્યને પાટલે ચઢી બેસવું છે તેવા આત્માઓ સત્ય, ન્યાય અને શાસનમાર્ગના પરમાર્થને સમજ્યા નથી. “છી સંપ” એટલે કેણું ? ત્યારે હવે એ વાતને નિકાલ લાવવો પડશે કે શ્રાવકશ્રાવિકા ચતુર્વિધ સંઘમાં ખરા કે નહિ ? અહીં શાસ્ત્રને નિર્ણય તપાસે. ધારો કે ખાટકીઓનું પંચ કાલે ઉઠીને જિનમંદિર બંધાવે, આગામે સાંભળે, પિતાને જૈન તરીકે જાહેર કરે અને ઢેરો કાપીને વેચવાનો ધંધે ચાલુ રાખે, તે તમે તેમને શ્રાવક કહેશે કે નહિ વારૂ ? જૈન ધર્મના દરેકે દરેક આચારવિચાર પાળવા છતાં તે લકે જન. ત્વની કેટીએ ગએલા ગણી શકાતા નથી, અર્થાત્ સ્થાન ગુણને આધારે જ નક્કી થાય છે, બીજી રીતે નહિ. તેજ પ્રમાણે જે શ્રાવકશ્રાવિકા શ્રમણોપાસક અને શ્રમણે પાસિકા તરીકે જાહેર થયા છે તેમને જ શ્રીસંઘમાં સ્થાન છે; અન્યને નહિ. જે શ્રાવક અને શ્રાવિકાઓ સાધુસાધ્વીઓના સેવકસેવિકા બનવા તૈયાર હોય તેવા શ્રાવકશ્રાવિકાઓનેજ જેન. શાસનમાં કહેલા શ્રીસંઘમાં સ્થાન છે, બીજાને નથી. વળી સાધુસંઘના સેવક તરીકે પણ શ્રાવકશ્રાવિકાઓને સ્થાન છે, પરંતુ તે અમુક શરતે છે. ધારાસભાઓમાં પ્રજા જેને ચુંટને મોકલે તે જઈ શકે છે એ વાત ખરી, પણ ધારાસભામાં પ્રવેશતાંજ પહેલાં વફાદારીના સેગન લેવા પડશે. વફાદારીના સોગન લીધા વિના બીજી વાત નથી. જે તે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સિદ્ધચક્ર માહાભ્ય સેવન ન લે અને સેગનને વફાદાર ન રહ્યા તે ખેલ ખલાસ. તેજ પ્રમાણે અહીં ચતુર્વિધ સંઘમાં દાખલ થયા પછી પણ અહીં સંઘને એટલે શાસને ઠરાવેલી મર્યાદાઓને વફાદાર રહેવાનું છે. જે સંઘમાં દાખલ થયા પછી સંઘ અંધારણને, સાધુસંસ્થાને જ તેડવાને યત્ન કરે તે તેને સંઘમાં સ્થાન નથી ! લિંગભેદનો શાસ્ત્રીય અર્થ વિચારે. - મુનિમ શેઠનું કામ કરવાને હકદાર છે; પરંતુ તે શેઠને નામેજ કામ કરવાને હકદાર છે, શેઠને ખસેડીને પિતાને નામે સેદે કરવાને તેને હક નથી ! જે પ્રમાણે શેઠ વડે મુનિમ છે તેજ પ્રમાણે જૈનશાસનમાં સાધુસાડવીઓ વડે શ્રાવકશ્રાવિકાઓ છે અને એવાજ શ્રાવકશ્રાવિકાઓને તીર્થ સંઘમાં સ્થાન છે. તીર્થંકર મહારાજા અરિહંતપદને, બીજા સિદ્ધોને અથવા બીજા કોઈ તત્વને નમસ્કાર કરતા નથી; પરંતુ તેઓ પણ તીર્થને વંદન કરે છે. આનું કારણ એટલું જ છે કે એ તીર્થને પ્રતાપે પિતે પરમપદને પામી શક્યા છે. સાધુ થયા સિવાય, ત્યાગરૂપ ચારિત્રને અમને લમાં મૂક્યા સિવાય કોઈ પણ મહાપદની પ્રાપ્તિ આ જગતમાં છેજ નહિ. સાધુપદથી જ ઉત્તરોત્તર અનુક્રમે ચઢતાં ચઢતાં તીર્થકરની મહાપદવી મળે છે એને ખ્યાલ રાખજે ! જેણે સાધુપદનથી લીધું કે નથી લેવા લાયક માન્યું તે નથી તીર્થ. કર કે અરિહંત થવાને યા નથી સિદ્ધ થવાને; એ શાસ્ત્રને નિર્ધાર છે. ત્યારે કોઈ એવી શંકા કરશે કે એમ માનવાથી તે સિદ્ધો માત્ર સ્વલિંગેજ માનવા જોઈએ; પરંતુ તેમ ન Page #208 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ - ૧૫૫ કરતાં અન્યલિંગ અને ગૃહલિંગ દ્વારા પણ સિદ્ધો માન્યા છે એટલે એ ઉપરથી માલમ પડે છે કે સાધુપદ ન મેળવે તે પણ સિદ્ધ થઈ શકાય છે ! શાસ્ત્રના પૂર્વાપર સંબંધ સાથે તપાસશે, તે આ શંકાનું પણ તમારી મેળેજ નિરાકરણ કરી શકશે. શાસ્ત્રોમાં “સ્વલિગે સિદ્ધ” અને “અન્યલિંગે સિદ્ધ એવા શબ્દ વાપરેલા છે એ ઉપરથી માલુમ પડે છે કે સ્વહિંગેસિદ્ધ એજ સિદ્ધપુરીને ધોરીમાર્ગ છે. જે સાધુપદ પામીને સિદ્ધ થયા છે તે સ્વલિગેસિદ્ધ છે. અન્યલિંગસિદ્ધના ભેદમાં “અન્ય” શબ્દ વાપર્યો છે અને એ માગને સ્વલિંગે સિદ્ધ થએલાથી જુદો પાડયે તે ઉપરથીજ માલમ પડે છે કે અન્યલિંગ માર્ગ એ મોક્ષપુ. રીને ધેરીમાર્ગ નથી. ધેરીમાર્ગ–રાજમાર્ગ તે સાધુ થઈને પછીજ સિદ્ધપણું માનવામાં રહેલું છે. હવે અન્ય. લિંગે સિદ્ધ થએલા એવા કેટલા છે તે શોધી કાઢે અને સ્વલિંગે સિદ્ધ થએલા કેટલા છે તે શોધી કાઢે. સ્વલિગે સિદ્ધ થયા હોય એ હજારે, લાખો, અસંખ્ય છે, પણ અન્યલિંગે સિદ્ધ થયા હોય તેવા તે અત્યંત અલ્પ માત્ર . નામનાજ છે !! અવસર્પિણીમાં ઉદાહરણ પણ મુશ્કેલીથી મળે તેમ છે. આટલું છતાં જેઓ સ્વલિંગની મહત્તા ઘટાડવાને વલિંગસિદ્ધપણાના ધેરીમાર્ગની સ્થિતિ ધ્યાનમાં લેવાની ના પાડે છે અને અન્યલિંગથી સિદ્ધત્વ પામેલાનેજ સાધુતાની મહત્તા ઘટાડવા ધ્યાનમાં લે છે, અને તેમ બેલી દે છે, તેમના એ વચનમાં રહેલે વિચાર-બુરો હેતુ સિદ્ધ થાય છે ! તેમને આ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે તેઓ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સિદ્ધચક્ર માહાસ્ય વલિંગસિદ્ધ એટલે સાધુ થઈનેજ સિદ્ધતા મેળવાય છે એ વસ્તુને ગૌણ કરીને તેઓ ગૃહસ્થ પણે પણ સિદ્ધતા પ્રાપ્ત કરી શકાય છે એવું પ્રતિપાદન કરી સાધુધર્મને ઉડાવી દેવા કે સાધારણ ગણાવવા માંગે છે. શાસ્ત્રકારોએ “અન્યલિંગગૃહલિંગ-અને સ્વલિંગ અર્થાત્ સાધુપદ એવાં ભાગો પાડ્યા છે એ ઉપરથી માલમ પડે છે કે સિદ્ધપણાની અને અરિહતપણાની જડતેનું બીજ તે સાધુપણું છે. અન્યલિંગસિદ્ધમાં પણ ઈચ્છાથી સાધુપણું તે છેજ. હવે અન્યલિંગવાળા કેવી રીતે સિદ્ધપદે ગયા છે એ વિચાર. એ રીતે પણ સિદ્ધત્વ પ્રાપ્ત કરનારાઓ સાધુપણું ગ્રહણ કરૂં એ ભાવનાથીજ મેક્ષે ગયા છે. એ ભાવના વગર કઈ મોક્ષે જતા નથી, જેઓ સાધુપણું લીધા વિના ક્ષે ગયા છે, તેમની હાર્દિકે ધારણું તે એજ હતી કે કયારે એવી શુભ પળો આવે કે આપણે સાધુધર્મને અંગીકાર કરીએ. સાધુપણું સ્વયં તે ઉત્તમ ચીજ છે પરંતુ સાધુપણાને વિચાર પણ એટલો ઉત્તમ છે કે તે અન્યલિંગ છતાં પણ આત્માને ભવમુક્ત કરી નિર્વાણ તરફ દેરી જાય છે અને સિદ્ધપદ અપાવે છે. સ્વલિંગમાં સાક્ષાત્ સાધુપણું રહેલું છે ત્યારે અન્યલિંગમાં સાધુપણાને વિચાર છે. આ બધા ઉપરથી માલમ પડે છે કે સાધુપણું એ બીજ છે અને અરિહંતપણું સિદ્ધપણું એ તેનું પરિણામ છે. અર્થાત્ સિદ્ધ, અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાય એ બધાની જડ-બધાનું બીજ સાધુપણામાં રહેલું છે. હવે કદાચિત કઈ એવો પણ પ્રશ્ન કરશે કે સાધુપણું એ ચાર પદ (સિદ્ધ, અરિહંત, આચાર્ય Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સા ધ્રુપદ અને ઉપાધ્યય)ની જડ તા છે; પરંતુ પાંચે પદ-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ સઘળા ગૃહસ્થા દ્વારાજ થાય છે તે પછી પાંચે પદાનું ખીજ ગૃહસ્થપણું જ છે એમ માનીને ગૃહસ્થપણાનીજ આરાધના કર્યો કરે તે તે શું ખેાટુ છે? ઠીક. હવે દૂધ અને ઘાસના વિચાર કરશે. ગાયના આધાર ઘાસ પણ છે અને ખીàા પણ છે, ગાયની રક્ષા ઘાસ ઉપર પણ છૅ અને ખીલા ઉપર પણ છે; ત્યારે દૂધની જડ ઘાસ માનશેા કે ખીલે માનશે ? દૂધની જડ ખીલે। માની શકાયજ નહિ, ગાયના રક્ષણને માટે ખીલે આવશ્યક છે એ ખરૂ'; પરંતુ ઘાસજ ધરૂપે પરિણામ પામતું હેાવાથી ઘાસ એજ દૂધની જડ ગણવામાં આવે છે. ', ખીલે એ ઘાસની જડ ગણી શકાતી નથી. ગાય ખીલે બાંધેલી હાય તા દૂધનું રક્ષણ થાય, રખડતી હોય તે કોઈ દૂધ દોહી લે, માટે ખીલાની જરૂર; પણ આટલા માત્રથી ખીલે। એ દૂધનું મુખ્ય કારણ ન ગણાય. જેમ ઘાસ ધરૂપે પરિણામ પામે છે તેજ પ્રમાણે સાધુપણું એ અરિહ ંતપણું, સિદ્ધપણું, આચાય પણું અને ઉપાધ્યાયપણું એ રીતે પરિણામ પામે છે; પરંતુ ગૃહસ્થપણુ' એ પાંચ પદોમાંથી કોઈપણ રૂપમાં પરિણામ પામતું નથી. ગૃહસ્થપણું એ કચરાકૂટાવાળુ છે, વિષયવાસનામાં તલ્લીન છે, ધર્મોચર-ગુમાં હીન છે, લાભ, લાલચમાં લીન છે અને રીતે ત્યાગ, તપશ્ર્ચર્યોંમાં દીન છે; આવું ગૃહસ્થપણું એ સાધુ કે અરિહંતપદમાં પરિણમી શકતું ન હેાવાથી સાધુપણાની જડ ગૃહસ્થપણું છે એમ માન્ય રાખવામાં આવ્યું નથી ! છકાયના સાધારણ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સિદ્ધચક્ર માહાત્મ્ય સઘળા સાધુ સમાન. સાધુના એ પ્રકાર છે. થવીરકલ્પી અને જિનકલ્પી; પરંતુ એ અને પ્રકારના સાધુઓને પરસ્પર વિરોધ કરવાપણુ નથી. જિનકલ્પી સાધુની સ્થિતિ ઊંચી છે. જિનકલ્પીસાધુસમુદાય વજ્રપાત્ર રાખે કે નહિ પણ રાખે, તેએ વસાદિ ધારણ ન કરે તેા વાંધા નથી, તેઓ વસતિમાં રહેતા નથી. તેમને ગાચરી મેળવવાની છે, પરંતુ તેને પણ અમુક નિયમાના આધારેજ, અન્ય રીતે નહિ. દિવસના ચેાથે પ્રહર શરૂ થાય ત્યારે કાર્ય।ત્સગ કરે છે તે બીજા દિવસના મધ્યાન કાળ સુધી ચાલુ રહે છે, ઠંડિલ ચાગ્ય ભૂમિ ન મળે તે લાગલાગઢ છ મહીના સુધી હું મેશની હાજત એવા ડેડિલ પણ શકવા પડે છે. તેમજ તેમના બીજા કલ્પે। પણ કહ્યુ છે. આવા કઠિન આચાર પાળનારા જિનકલ્પી સાધુએ કહેવાય છે; પરંતુ જિનકલ્પી સાધુએને પણ થવીરકલ્પી પેાતાનાથી નીચા છે એમ કહી તેમને હસવાના અધિકાર નથી. અને પ્રકારનું સાવ જિનાજ્ઞામંડિત છે અર્થાત્ અને પ્રકારનું સાધુત્વ જિનાજ્ઞાથી અસ્તિત્વમાં આવેલું છે. શાસનના હેતુ શે છે તે વિચારી. શાસનસામ્રાજ્ય એ પારકાના મુલક પચાવી પાડનારૂ સામ્રાજ્ય નથી; આ સામ્રાજ્યના હેતુ એ છે કે સઘળા જીવાને માક્ષમાને પંચે વાળવા અને એ ૫થમાં અંતરાય ઉત્પન્ન કરનારા મિથ્યાવાદીઓના મિથ્યાવાદની અયેાગ્યતા દર્શાવી આપવી. આ મહાસામ્રાજ્યના સાધુએ એ તા શૂરા સિપાઇઓ છે; તેા પછી તેમનામાંજ કલહ હોય Page #212 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ - ૧૫૯ એ કેવી રીતે પાલવે વારૂ? આટલાજ માટે જિનકલ્પી અને સ્થીરકલ્પી એ બંને જિનાજ્ઞા પ્રમાણે અસ્તિત્વમાં આવેલા હાઈ આચારભેદ સિવાય તેઓ સમાન છે, તેમનું સમાનપદ દર્શાવવા માટે જ નવકાર મંત્રમાં નમો, ટોણ સંતાકૂળ. એ શબ્દ મૂળે છે. સાધુની આગળ સર્વ શબ્દ કેમ મૂકવામાં આવે છે, તેને વિચાર કરો. સાધુઓમાં બે ભેદ છે; તે છતાં એ શબ્દપ્રયેગ વાપરવામાં આવ્યો છે. અરિહંતાણું એવા પદથી જાતિથી યા બહુવચનથી સઘળા અરિહ તેને સમાવેશ થાય છે, ત્યારે તેજ પદ્ધતિએ “તમે દૂ ” એ પ્રયોગ કેમ ન વાપર્યો ? અથવા સર્વની આવશ્યકતાજ હતી તે “નમે ચો સ વ હિતા એ પ્રયોગ કેમ ન વાપર્યો ? “a” સર્વ શબ્દ માત્ર સાધુઓની આગળ વાપરવામાં આવ્યા છે; એ ઉપરથી સહજ માલમ પડે છે કે એ શબ્દ બધા સાધુઓ સરખા છે એમ બતાવવાનેજ વાપરવામાં આવે છે ! “સાહણમ” પદથી બધા સાધુઓ આવી જાય છે, ત્યારે સર્વ શબ્દન પ્રાગ શા માટે ? એટલાજ માટે કે વીરકલ્પી અને જિનકલ્પી બંને સાધુઓને સમાન ગણવાને જ તેમાં આદેશ છે. સાધુની સમાનતાને શાસ્ત્રોને ટેકે. બંને સાધુએ જિનાજ્ઞા પ્રમાણે છે, સાધુઓ તે રીતે સમાન છે, છતાં સાધુઓમાં ગુણની અધિકતા ન્યૂનતા રહેલી છે. બીજા સઘળા પદોમાં ગુણેની સમાનતા છે. અરિહંતપદ કહ્યું એટલે બાર ગુણેથી યુક્ત-જે બાર ગુણોથી Page #213 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાસ્ય યુક્ત છે તે અરિહંત છે. એક પણ અરિહંત એ નથી કે જે ૧૧ ગુણવાળા હોય ! તેજ પ્રમાણે સિદ્ધ કહ્યા એટલે બધાજ સિદ્ધો સમાન ! દરેક સિદ્ધો આઠ કર્મથી રહિત છે. જે આઠ કર્મથી રહિત છે તેજ સિદ્ધ છે. કેઈ એકાદ કર્મથી રહિત હોય તે તેને સિદ્ધપુરમાં ઘુસી જવાને અધિકાર નથી. આચાર્ય કહ્યા એટલે પંચાચારથી યુક્ત અને પંચાચાર પ્રવર્તાવનાર, તેમાં એક પણ આચાર અપવાદ તરીકે ચલાવી લેવાનો નથી. શાસનને દોરનાર, શાસનને ધણી તે આચાર્ય. ઉપાધ્યાય એટલે શાસ્ત્રો ભણાવનાર. શાસ્ત્રમાં અને સજઝાયમાં તલ્લીન ! આ ચારે પદે એવા છે કે તેમાં ગુણભેદ ન ચાલે ! પણ સાધુઓમાં ભેદ હોઈ શકે છે. પ્રમાદી સાધુ, અપ્રમાદી સાધુ, પ્રતિમાકપીલાધુ, અપ્રતિમા કલ્પી સાધુ, ૧૪ પૂવ કે આઠ પ્રવચન માતા માત્રના શાનવાળે એ સઘળા એક કક્ષાએ છે અને બધા સરખા ગણવામાં આવ્યા છે. જિનકલ્પી, સ્થીરકલ્પી, પ્રતિમાકપી, પ્રમાદી, અપ્રમાદી બધા સાધુ સમાન છે. સાધુતાનું મુખ્ય લક્ષણ એટલું જ કે અંતઃકરણપૂર્વક અને આચારવિચારપૂર્વક મન, વાણી અને કર્મથી હિંસા, જુઠ, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહને ત્યાગ અને વ્યવહારથી “કંચન અને કામિનીને ત્યાગ” હજ જોઈએ. જેમનામાં એ ત્યાગ છે તે સઘળા સાધુ છે અને તે સઘળાને સાધુના સરખા પદે આરાધવા એ શાસનની આજ્ઞા છે. હવે કઈ એવી શંકા કરશે કે ચોથા આરાના સાધુઓ તે આજના સાધુઓ કરતાં પહેલા જન્મેલા હતા અથત ભગવાન તીર્થકર આદિ થઈ ગયા હતા અને તે પછી સાધુઓ થયા હતા, ત્યારે એ ચોથા આરાના સાધુઓ Page #214 -------------------------------------------------------------------------- ________________ સાધુપદ ૧૬૧ આજના સાધુ કે એરવતના છેલા વિભાગના સાધુ છે તેમને નમસ્કાર કેવી રીતે કરી શકે? પહેલા તીર્થ કરભગવાનના ગણધરે “નમો જો સંવ સી ” એ શી રીતે બોલી શકે, કે જે કાળે આજના સાધુઓની તે ઉત્પત્તિને પણ અવકાશ ન હતે? અહીં શાસનને સંબંધ દર્શાવવા અને શાસ્ત્ર એક અને અવિભક્ત છે એવું બતાવવા આ શબ્દ વાપરવામાં આવ્યા છે. એક બાળક માંદું હોય અશક્ત હોય, રેગી હોય, છતાં તે બાળકના જ્ઞાતિલાએ તે એમજ કહેશે કે અમારી જ્ઞાતિને બાળક છે. આ વચને શા માટે ઉચ્ચારવામાં આવે છે ? એટલાજ પુરતા કે એથી દુનિયાદારીને સંબંધ દર્શાવાય છે. એજ રીત અહીં પણ માની લેવાની છે. શાસનના સંબંધને આગળ કરી અહીં બધા સાધુઓને નમસ્કાર કરવાનું વિધાન છે. સાધુપણું એટલે શું છે તેને વિચાર કરે. જે મન વચન અને કાયાનું ગોપન કરે છે, દુનિયાદારીના સાવદ્ય વિચારેને ત્યાગ કરે છે, સ્વપનામાં પણ જેને એવા વિચારે ઉદ્દભવતા નથી. વિચારે ઉદ્ભવે તે પણ તે એવાજ અને સ્વપ્ના આવે તે પણ તે એવાજ કે વિહાર કર્યો, ગોચરી લા, ભયે ! સ્ત્રી પુત્રાદિકને વિચાર પણ ન આવે, મન તે તરફથી ખસી જ જાય અને સાધુતા એજ ઉન્નતિને પાયો છે એવી જ્યાં માન્યતા હોય તે સાધુ છે. બીજા ભેદે ભલે હોય, પણ આટલા ગુણે તે સાધુઓમાં જરૂર જ હોવા જોઈએ. જે સાધુઓમાં આટલા ગુણ હોય છે તે ૧૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સિદ્ધચક્ર માહાસ્ય સઘળા સાધુઓને એક સપાટીએ આરાધવા ગ્ય કહ્યા છે. આમ સિદ્ધપણું એ સઘળા પદથી શ્રેષ્ઠ છે. એ સિદ્ધપદના પ્રકાશક અરિહંત દેવ. તેમના માર્ગના પ્રકાશક આચાર્ય અને ઉપાધ્યાય છે અને સાધુ તે સર્વદા બીજરૂપ છે. ત્યારે હવે સાધુપણું શી રીતે પ્રાપ્ત થાય એમ છે તે જોઈએ. ગુપ્તિની પ્રાપ્તિ કયારે થાય તે વિચારે. મુક્ત અને નિર્લોભત્વની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે ગુપ્તિની પ્રાપ્તિ કહી છે. સાધુત્વને માટે એ ગુપ્તિ આવશ્યક છે. આવા સાધુને પાંચમા પદે આરાધવા ગ્ય ગણેલા છે. પાંચ ગુણવાળા પુરુષને પાંચપદે આરાધીએ છીએ પણ તેમને આરાધ્ય શા માટે ગણ્યા છે વારૂ? તેમનામાં રહેલા ધમતત્વને લીધે જ ! ત્યારે હવે એ ધર્મતત્વ એટલે શું છે તેને વિચાર કરી જરૂરી છે! Page #216 -------------------------------------------------------------------------- ________________ દર્શનપદ सव्वन्नुपणीयागमपयडियतत्तात्थसदहणरूवं । दसणरयणपईवं निच्चं धारेह मणभवणे ॥२७॥ સમ્યગ્રદશન એ એક જનશાસને જગતને આપેલ સુવર્ણસંદેશ છે. જે સમ્યગદર્શનને ત્યાગ કરે છે, તેવા આત્મા જીતેલી બાજી હારી જાય છે. કેઈપણું મહાપદની પ્રાપ્તિ સમ્યગ્રદર્શન વિના થઈ શકતી નથી. માત્ર સત્ય અસત્યને જુદા જુદા કરીને દેખાડનારી અદ્દભુત આંખે એટલે સમ્યગૂદશન. કેઈપણ જાતના તેલની જરૂર વિના સતત બીતે રહેનારે સમ્યગ્નદીપ એ જૈનહૃદયને શણું ગાર છે. સમ્યગદશન વિના અરિહંતપદની પ્રાપ્તિ પણ તદન અશક્ય છે. શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખસૂરીશ્વર મહારાજ ભવ્યજીના કલ્યાણાર્થે શ્રીપાલચરિત્રની રચના કરી ગયા Page #217 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૧૬૪ છે. તેમણે જણાવ્યું છે કે શ્રવણશુશ્રષાના બે પ્રકાર છે. એક તત્ત્વશુશ્રુષા અને બીજી રસશુષ.. હવે તત્ત્વશ્રેષા કાને કહેવી તેના વિચાર કરી. ધારો કે એક માણસ પોતાના પૂર્વજોના ઇતિહાસ સાંભળે છે. એ ઇતિહાસ સાંભળતી વખતે તેમાંના સુંદર પ્રસ ંગેા સાંભળીને તેને ઉત્સાહ આવે છે, તેમાં તેને યશ લેવાની જિજ્ઞાસા પ્રકટ થાય છે. આ વખતે સાંભળનારા વર્ણનની શૈલી, ઇતિહાસ જો કાવ્યમાં લખાએલા હોય તેા તેના છટ્ઠા વગેરે ઉપર ધ્યાન નથી આપતા. એજ પ્રકારે ધર્મકથા શ્રવણુ કરતાં પણ હેય વસ્તુઆમાં નુકશાન કેટલું છે, ઉપાદેય વસ્તુઓથી લાભ કેટલે છે એ વસ્તુઓ ઉપરજ ધ્યાન આપે અને તેજ દૃષ્ટિએ ધર્મકથા શ્રવણ પણ કરે છે ત્યારે તે તવશુશ્રુષા કહેવાય છે. હવે રશશુશ્રુષા એટલે શુ' તેવિચારો. રાજામહારાજાઓની રાજખટપટના ખ્યાલ કરી. રાજામહારાજાઓ વચ્ચે જ્યારે રાજદ્વારી ખટપટે થાય છે, ત્યારે એ તકરારથી માથાં પાકી આવે છે; મગજ બહેરાં, બની જાય છે. એ પ્રસ ંગે રાજાઓ પેાતાની પાસે કથકા રાખે છે. આ કથકે રાજાને ખરી ખાટી વાર્તાઓ કહે છે. આ વાર્તાએ રાજા રસપૂર્વક સાંળળે છે; પરંતુ આ કથાએ શ્રવણ થાય છે તે ક્યા મુધથી થાય થાય છે તેના વિચાર કર. એજ રીતે એવાજ મુદ્દાથી ધર્મકથા પણ શ્રવણ કરવામાં આવે છે, તે શુશ્રુષા રસશુશ્રૂષા કહેવાય છે. તત્ત્વશ્રેષા અને રસશુશ્રૂષા. શ્રીપાળમહારાજાનું ચરિત્ર વારંવાર સાંભળવામાં આવે Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ દર્શનપદ છે, પરંતુ એ સાંભળવાથી કે અને કેટલો લાભ થાય છે તેનું માપ કાઢવું હોય તે એ શ્રવણને પ્રકાર સાંભળ જોઈએ. શ્રીપાળનું ચરિત્ર વારંવાર સાંભળ્યા છતાં શ્રીપાળને રાજકુમારી મળી, દેવતા પ્રસન્ન થયા, અખૂટ રિદ્ધિસિદ્ધિ મળી એજ વાત ખ્યાલમાં આવે છે; એનું કારણ એ છે કે શ્રીપાળ મહારાજાનું ચરિત્ર મન ઉપર રસથા તરીકે પરિણામ પામ્યું છે. જેના મન ઉપર એ ચરિત્ર તસ્વકથા તરીકે પરિણામ પામ્યું હોય તેની સ્થિતિ એથી જુદી જ હોય છે. એ તે એવો જ વિચાર કરે છે કે શ્રીપાળ મહારાજાને આ રિદ્ધિસિદ્ધિ મળી હતી ખરી, પરંતુ શ્રીપાળ મહારાજાએ નવ આરાધ્ય તનું-નવપદનું આરાધન કેવા હેતપૂર્વક કર્યું હતું, એ હેતુને લક્ષમાં રાખતાં જેને શ્રીપાળનું ચરિત્ર તરવકથા તરીકે પરિણમ્યું છે તે તે નવપઢારાધનમાં જ તન્મય બની જાય છે ! આ બધું ત્યારે થાય કે જ્યારે શ્રીપાળમહારાજાનું ચરિત્ર તત્વકથા તરીકે પરિણમ્યું હોય તેજ, નહિ તે નહિ. શ્રીપાળમહારાજે અરિહંતભગવાનના કયા ગુણેનું ધ્યાન કર્યું, આત્માને તેજ કામમાં કેવી રીતે લીને કર્યો અને એ સમયે તેમના આત્માની સ્થિતિ કેવી હશે, તેને ખ્યાલ જેને આવ્યું નથી; તેને શ્રીપાળચરિત્ર તત્તકથા તરીકે પરિણમ્યું જ નથી. શ્રીપાળચરિત્ર તત્ત્વકથા તરીકે સાંભળવાને બદલે જે રસકથા તરીકેજ સાંળળીએ તે એમાંથી કાંઈ આપણે મેળવ્યું નથી. દિવસના ચોવીસ કલાકમાં તેવીસ તેવીસ કલાક આપણે શું ધંધે છે ? “ ફલાણે બહુ પિસાવાળે છે, મગનભાઈ શેઠને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સિદ્ધચક્ર માહાભ્ય વેપાર હમણાં તેજ છે, અને આ દુનિયાને ત્રેવીસ કલાકને ધંધે છે. હવે ચાવીસમા કલાકમાં શ્રીપાળચરિત્રને રાસ સાંભળે, પરંતુ તેમાં નવું શું? “શ્રીપાળ મહારાજાની સમૃદ્ધિ તે ખૂબ ભારી હે ! અને વહુ કેવી મળી ? રૂપરૂપને ભંડાર, રાજકુમારી! મહારાજા નસીબવંતે તે ખરે” હવે વિચાર કરે કે શ્રીપાળચરિત્ર સાંભળવા છતાં દુનિયાની વૃત્તિમાં ફેર પડયે કહી શકાય કે ? બીજે પ્રયત્ન જ કયાં છે ? રેજની ત્રેવીસ કલાકની શી વૃત્તિ હતી ?પદ્ગલિક પદાર્થોમાં રાચવું ! હવે વીસમા કલાકે શી વૃત્તિ થઈ ? એની એજ ! ! ફેર પડયો હોય તે એટલેજ કે ત્રેવીસ કલાક પાપપુણ્ય, ધર્મ અધર્મ વગેરે ગમે તેથી પૌગલિક સંપત્તિ મળે છે તેમાં રાચતા હતા, ત્યારે ગ્રેવીસમા કલાકમાં ધર્મારાધન કરનારાને નામે જમા થએલી પૌદ્દગલિક સમૃદ્ધિને જોઈને રાચીએ છીએ. આ રીતે શ્રીપાળમહારાજાને રાસ શ્રવણ કર્યા છતાં સાંભળનારની વૃત્તિ હજી પદગલિક ચમકારમાં જ ગઈ છે, કારણ કે તેણે રસકથા તરીકેજ ધર્મકથાને પણ શ્રવણ કરી છે. આને અર્થ એ છે કે ચાલીસ પચાસ વર્ષ સુધીની આપણે આરાધના કરી છે; વારંવાર શ્રીપાળ, મહારાજાનું ચરિત્ર શ્રવણ કર્યું છે, તે છતાં આપણે હજી આત્મકલ્યાણને સ્પર્શ પણ પામી શકયા નથી. પ્રાચીન કાળનું એક ઉદાહરણ સાંભળે. પોતર રાજાને વૈરાગ્ય આવે છે, વૈરાગ્યથી વાસિત થએલા તેને ત્યાગી હદયે તે દીક્ષા લેવાને પ્રસ્થાન કરે છે; રાજાએ હજી દીક્ષા લીધી Page #220 -------------------------------------------------------------------------- ________________ દનપદ ૧૬૭ નથી, વ્રત લીધાં નથી, પરંતુ તે પહેલાં એક વિચિત્ર બનાવ બને છે. દેવતાઓ રાજાની પરીક્ષા લેવા માટે તૈયાર થાય છે અને તેઓ રાજાના વૈરાગ્યની પરીક્ષા માટે માર્ગમાં એક બાજુએ ઝીણી દેડકીઓ વિકૃ છે. એક બાજુને રસ્તે ઝીણી દેડકીઓથી ભરાએલ છે અને બીજી બાજુએ કાંટાઓ છે. હજી તે રાજાએ દીક્ષા કે વ્રત લીધાં નથી તે છતાં રાજા દેડકીઓની સંરક્ષા માટે કાંટાવાળે રસ્તેથી પસાર થાય છે. કાંટા વડે પગ વિંધાય છે, પગમાંથી લોહીની ધારાઓ વહે છે, તે છતાં રાજા એજ રસ્તે પિતાનું પ્રયાણ ચાલુ રાખે છે ! બીજી તરફ આપણી સ્થિતિ જુએ. આપણે સાઠ વર્ષ સુધી કથાઓ સાંભળીએ છીએ, છતાં આપણે ક્યાં ? ત્યાંના ત્યાંજ ! ત્યારે હવે વિચારો, કે એ સ્થિતિ શાને આભારી છે–શા માટે છે ? જવાબ એ છે કે આપણે આત્માને લસેટ નથી ! આત્માને યાદ કર્યો નથી, આમામાં વૃત્તિઓ વાળી જ નથી અને આત્મપદ પામવાને પ્રયત્ન કર્યોજ નથી. જે કાંઈ પ્રયત્ન થયે હોય તે પુણલને લસોટવાનેજ છેપુદ્ગલેને યાદ કરવાનું છે અને પુદગલેથીજ રાજી થવાનું છે ! આરાધના એ નવરાનું કામ નથી. ધર્મશ્રવણ કરવામાં ધર્મકથા તત્ત્વરૂપે સાંભળવામાં એક વાર સાંભળવામાં પણ જે જિંદગીને ભેગે તન્મય બન્યા છે, તેવાજ આત્માઓ આત્મસ્વરૂપને અડકી શક્યા છે. ચરિત્ર સાંભળવા છતાં તમે એ યાદ રાખ્યું છે કે તેમણે મૃદ્ધિ મેળવી, તેમના ઉપર દેવતા પ્રસન્ન થયા અને તેઓ Page #221 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૧૬૨ નવખંડના નરદેવ થયા ! બીજી કાંઇ વાત આપણે યાદ રાખીજ નથી. આ ઉપરથી માલુમ પડે છે કે આપણે શ્રીપાળ મહારાજાના આત્માની દશાને હજી અડકી શક્યાજ નથી ! ત્યારે હવે પ્રશ્ન એ થશે કે શ્રીપાળમહારાજાના કુટુંબ પરિવાર, પેસેાટકા એ બધું ધ્યાનમાં લેવા ચેાગ્યજ નથી; તા પછી શાસ્ત્રકાર મહારાજાએ એ બધુ વર્ષોં યું શા માટે હશે ? શાસ્ત્રકાર મહારાજાએ એ એટલા માટે નથી વર્ણવ્યું કે એ સ્મૃદ્ધિ જોઇ તમે ખુશ થાઓ. જે ધ કથા શ્રવણ કરનાર આત્મિયદશાના સ્પર્શ કરે છે તેવા ભવ્ય આત્માને તેની ઈચ્છા વિના પણ આરાધનાના પ્રભાવ કેટલે છે તે બતાવવા માટે એ સઘળુ કહેવું પડયું છે. શાસ્રકાએ જોકે પૌદ્ગલિક પ્રાપ્તિની વસ્તુ પ્રભાવ દર્શાવવાને માટે કહી છે; પરંતુ તે હકીકત અહીં મનમાં પેસી ગઇ છે અને આત્મપદની પ્રાપ્તિ એ વાત ઉડી ગઈ છે ! અર્થાત શાસ્રકારાએ જે આશયથી સઘળી પ્રભુતા દર્શાવી છે તે આશય વિસ્મરણમાં ગયા છે અને જે ગૌણુ વાત સત્તા મૃદ્ધિ વગેરે શ્રીપાળ મહારાજાને મળી ગયાં તે માત્ર યાદ રહી ગયું છે. વિચાર કરે કે શ્રીપાળ મહારાજે નવપદની આરાધના કેવે પ્રકારે કરી છે. શ્રીપાળ મહારાજે દુઃખમાં પણ નવપદની આરાધના કરી છે; તેવીજ સુખમાં પણ કરી છે. સંપત્તિ વખતે જેવી આરાધના કરી છે તેવીજ આરાધના આપત્તિ સમયે પણ કરી છે. જે પ્રસ'ગે આપુ' ઉજ્જયિની શહેર એક બાજુએ છે અને રાગી દશામાં આવી પડેલા શ્રીપાળમહારાજા એક બાજુએ છે તે પ્રસંગે પણ આરાધ Page #222 -------------------------------------------------------------------------- ________________ દર્શનપદ ૧૬૯ નામાંથી તેઓ એક તલપુર ખસતા નથી. વળી જ્યારે વિદ્યા ધરે, ચારણે, શ્રમણ વગેરેને પણ માન્ય થએલા છે એવી મહારાજાની સ્થિતિ છે, ત્યારે પણ આરાધના એ તેમની સામે ને સામે રહે છે. હવે વિદ્યમાન જગતની સ્થિતિ વિચારે. આજે સમય કે છે ? સુખ અને શાંતિ હોય ત્યારે તે આરાધના થાય છે; પરંતુ જ્યારે સંકટ આવી પડે ત્યારે આરાધના ઉચે મૂકી દેવામાં આવે છે. તમે શું કરે છે તે વિચારે. ઓળીને પ્રસંગ હોય, તે કહે કુર સદ નથી, આવતે વરસે કરીશું! ત્યારે વિચાર કરે કે તમને બહુ બહુ તે વરસે પાંચ પંદર લાખને વેપાર કરનારને ફુરસદ નથી મળતી; ત્યારે રાજામહારાજેઓને ફુરસદ કેવી રીતે મળી હશે ? આખા રાજ્યનું સંચાલન કરતાં શ્રીપાળમહારાજાને અવકાશ કેવી રીતે મળ્યો હશે ? શું આ બધા નવરા હતા કે તેમને આરાધનાને માટે સમય મળે હતું ? અહીં વસ્તુ શું છે તેને વિચાર કરો. ધર્મકાર્યો એટલે ફરજ, શ્રીપાળમહારાજાએ અને બીજા રાજામહારાજાઓએ ધર્મકાર્યોને ફુરસદના કામે ગણ્યાં ન હતાં; તેમણે ધર્મકાર્યોને ફરજ માની હતી, અને કર્તવ્ય માન્યું હતું અને તેથી તેઓ તમારા કરતાં લાખગણે વધારે ધંધે કરનાર હતા, તે છતાં ધર્મકર્તવ્યમાંથી રતિભર પણ પાછા હઠયાં ન હતા. શ્રીપાળમહારાજાનું જીવન આપણે એ જ રીતે સાંભળવું રહ્યું! જે રસકથા તરીકેનવલકથા તરીકે શ્રીપાળમહારાજાનું જીવન સાંભળ્યા કરીશું તે બીજી પચાસ જિંદગી જશે તે Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સિદ્ધચક્ર માહાત્મ્ય પણ એ સાંભળવામાંથીજ આપણા છેડે આવવાના નથી ! અને આપણે તત્ત્વને પામી શકવાના નથી ! જે કથાશ્રવણુને સફળ બનાવવું હાય તા તા એ ઇચ્છા રાખનારાના ધર્મ એ છે કે તેણે કથામાનું પૌલિક તત્ત્વ છેાડીને ધર્મતત્ત્વ ગ્રહણુ કરવું જોઇએ અર્થાત્ આત્માને સ્પ કરવેાજ જોઇએ. શાસ્રકાર કહે છે કે શ્રીપાળ મહારાજાની કથા સાંભળી તેમાંથી હેયને ન વળગવું જોઇએ, ઉપાદેયનેજ વળગવું જોઇએ અને તેજ પ્રમાણે આત્માને ઘડવાના યત્ન કરવા જોઈએ. એ પ્રમાણે થાય તેાજ શ્રીપાળમહારાજના રાસ સાંભળ્યે પ્રમાણ છે. આજે એ દશા છે કે શાસ્ત્રકાર જેને “ફ્રેંચ કહે છે તેને હેય માનવું નથી; શાસ્ત્રકાર જેને ‘ ઉપાય કહે છે તેને ઉપાદેય માનવું નથી ! હવે વિચાર કરી કે આવા આત્માની શી દશા થાય ? રાગીને વૈદ કરી પાળવા કહે છે તે પણ પળાતી નથી, દવા લેવા કહે છે પણ લેવાતી નથી, પછી વિચાર કરે કે આવા રાગીની દશા શું થાય ? પરિણામ એ આવે કે મરણુ ! ત્યાં પરિણામમાં મરણ છે તે। અહીં પરિણામમાં મરણુથી એ વધારે દુર્ગતિ છે !! ' ક્ષયરાગ પણ મટે શી રીતે ? રાગીને વૈદ્ય દવા આપે છે અને કરી પાળવા કહે • છે. રાગી કરી નથી પાળતા ત્યારે વૈદ જો નિઃસ્પૃહી હોય તે તે દરદીને કહી દે છે કે: ભાઈ! કરી પાળતા નથી ત્યારે નાહુકના મારી દવા લઈને પૈસા શા માટે બગાડે છે ?વિચાર કરે કે અહી' રાગીને વૈદ્ય જે સલાહ આપે છે તેમાં ભાવ Page #224 -------------------------------------------------------------------------- ________________ દર્શનપદ ૧૭૧ . શે છે ? શું વૈદ રાગીને ઠપકા આપે છે, તેમાં તેના દવા છેડાવી દેવાના આશય છે ? ના ! ! એ રીતે વૈદ દરદી પાસે કરી (ચરી) પળાવવા માગે છે. તેજ સ્થિતિ અહીં છે એમ વિચારી લે। । શાસ્ત્ર તેના શ્રવણદ્વારા જે ઔષધ આપે છે, તે કેવું છે ? અંતમુહૂત્ત માં-ક્ષણવારમાં રાગ મટાડે એવું છે, દવા લીધી કે ખીજીજ પળે ગુણ ! પણ દવા લીધા છતાં પૂર્વ (એક જાતનુ કાળમાપ) સુધી બેસી રહ્યા તા પણ દવાએ ગુણુ ન કર્યાં! ત્યારે વિચારે કે એનુ કારણ શું છે ? કારણ એ છે કે દવાની સાથે કરી પાળવાની જે શરત છે તે આપણે પાળી નથી. ભવરેાગરૂપી રાજ્યમાાના રાગ થયા છે તે ટાળવાને માટે ધર્મકથાશ્રવણુ એ રામખાણુ ઉપાય છે; પરતુ એજ ઉપાય સાથે કરી એ છે કે આત્મતત્ત્વ પર ધ્યાન આપે। અને આરાધના કરી ! ભવરાગ ઉપર મહારસાયન તરીકે નવપદનું આરાધન છે. એ નવપદમાં પાંચ પદનું સ્વરૂપ આપણે જોઇ ગયા છીએ. એ સ્વરૂપ ટૂંકમાં નીચે પ્રમાણે ઉપમારૂપે દર્શાવી શકાય. પાંચપદોનું સ્વરૂપ સમજો. અરિહંત ભગવાન્ એ જૈનશાસનના મહાસમ્રાટ છે, સિદ્ધભગવાન્ એ રાષ્ટ્રધ્વજ છે, આચાય એ મહાસેનાનાયક છે, ઉપાધ્યાય એ નાયક છે અને સાધુએ સૈન્ય છે. આ અધી તેા રાજ્યની બાહ્યસૃષ્ટિ થઈ. આ સઘળું રાજ્યનું બાહ્યાંગ થયું ! પરંતુ આ મહાસામ્રાજ્યનું ધ્યેય શું ? આ રાજ્યનું સાધ્ય શું ? એ પ્રશ્ન વિચારવાના હજી ખાકીજ રહ્યો છે. ઠીક. હવે જરા દુનિયાદારી તરફ્ નજર કરે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સિદ્ધચક્ર માહામ્ય જગતના મહારાજે તરફ નજર નાખશો તે જણાશે કે દુનિયાના રાજ્યો રાજાસત્તાક હેય કે પ્રજાસત્તાક હય, ગમે તેવું રાજતંત્ર હોય તે પણ રાજાને અથવા પ્રેસિડેટને તથા મોટા અધિકારીઓને પિતાના અધિકાર પર બેસતી વેળાએ સેગન લેવા પડે છે. એ સેગનની એટલી બધી મહત્તા છે કે જે તેઓ સેગન ન લે તે તેમને ગાદી ઉપર ચઢવાને બદલે નીચે ઉતરવું પડે છે ! ત્યારે વિચાર કરે એ સેગનનું આટલું બધું મહત્ત્વ કેમ હશે ? સોગનને અપૂર્વ મહત્તા આપવાનું કારણ એ છે કે એ સેગન લેવાની ક્રિયામાં એક પ્રકારની રાજનીતિ રહેલી છે, તેમાં દેશ પ્રત્યે, રાજા પ્રત્યે, કિંવા પ્રજા પ્રત્યે વફાદારીની ભાવના હોય છે. રાજા ગાદી ઉપર બેસે છે ત્યારે ધર્મગુરુ તેને સૌથી પહેલાં સેગન આપે છે. સારા પ્રતિજ્ઞા કરે છે કે હું મારા દેશને, મારી પ્રજાને, મારા ઈશ્વરને અને મારા ધર્મને વફાદાર રહીશ ! આવી પ્રતિજ્ઞા થાય છે ત્યારે રાજાને પગ ગાદી ઉપર મૂકાય છે. પ્રતિજ્ઞા તે પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞાની ભાષામાં સહેજ પણ ફેરફાર ન થાય, બે શબ્દ સાથે હોય તેને છૂટા ન પડાય, અવારનવાર ન થાય અરે ! અલ્પવિરામ પણ ન ન ઘુસાડી દેવાય ! કે કાને ન ખસેડાય !! “ગડ” શબ્દને બદલે અંગ્રેજબાદશાહ ઈશ્વરશબ્દ પ્રતિજ્ઞા વખતે ન વાપરી શકે યા મહમદને ધર્મ પાળનાર તુર્કને પ્રેસિડેન્ટ કમાલપાશા “ખુદાઈ પયગામને બદલે “ઈશ્વરી પયગામ” કે ઈશ્વરી સંકેત ન કહી શકે ! Page #226 -------------------------------------------------------------------------- ________________ દ નપદ મેાક્ષરૂપી કાચનું કારણ શું? સંસારના સઘળાં રાજ્યા દુનિયાના વ્યવહારમાં કેવી રીતે વર્તે છે; તેને આ નમુના છે ! જેમ ત્યાં પ્રતિજ્ઞાને મહત્ત્વ છે તેવુંજ મહત્ત્વ અહીં સકત્વને રહેલું છે. શ્રીજિનેશ્વર બને, તીર્થંકર થાય તે પણ સભ્યસ્વરૂપ પ્રતિજ્ઞાનું પાલન તેમને પણ કરવાનું જ છે. તી કરપદની પ્રાપ્તિ થાય ત્યારે પણ સમ્યક્ત્વ તે હાવું જ જોઇએ અને પ્રાપ્તિ થઈ ચૂકી હેાય તે અવસ્થામાં પણ સમ્યક્ત્વ તા રહેવું જ જોઈએ. જો સમ્યક્ત્વ જાય તે જિનેશ્વરપણું ખલાસ ! જિનેશ્વરપણું એ પહેલું નથી. શ્રી જિનેશ્વર ભગવાન્ એ પહેલા ખરા, પણ જિનેશ્વરપણા કરતાં તે સમ્યક્ત્વ પહેલું છે. ભગવાન્ જન્મ્યા, જન્મ્યા તેજ પળે તે તીર્થંકર હતા? પછી મેાટા થાય છે, સમ્યક્ત્વ પામેલા છે, આથીજ તીથંકરપણા રૂપી કાર્યનું સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સભ્યચારિત્ર, અને ક્ષમ્યક્તપ-એ કારણુ માનવું પડયું છે. જે વસ્તુ ન હોય ત્યાં સુધી જે કાંઇ અને તે તેનુંજ કારણ છે. અર્થાત્ ધારો કે એક એરડામાં ૧૦૦માણસ છે. સેા માણસા પરસ્પર એક ખીજાને જોઇ શકતા નથી, એટલામાં ત્યાં કાઈ દીવા લઈ આવ્યું! અત્યાર સુધી કોઇ કાઈને દેખતું ન હતું. હવે દીવા આવતાંજ બધા એકબીજાને જોઇ શક્યા છે, માટે જોઈ શકવારૂપ કાર્યનું કારણ બને છે. માણસનું અસ્તિત્વ તા હોય છેજ પરંતુ માણસે પરસ્પર દેખે છે તે દીવાના કારણુથી. એજ પ્રમાણે કેવળજ્ઞાન થયું હોય, કેવળજ્ઞાન થયા પછી દેશેાનફ્રાડ ૧૭૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સિદ્ધચક્ર માહાસ્ય પૂર્વના કાળ જાય તે પણ જેમ ૧૦૦ માણસે હોવા છતાં તે વગર દવાએ પરસ્પર દેખી શકતા નથી તે જ પ્રમાણે કેવળપણું હેવા છતાં મેક્ષ થતું નથી. હવે જેમ દીવે આવતાં માણસે દેખાય છે તે જ પ્રમાણે સર્વ સંવરચારિત્ર આવે છે ત્યારેજ મોક્ષપ્રાપ્તિ થાય છે. સર્વ સંવરચારિત્રની પ્રાપ્તિ થાય કે તરત જ મોક્ષ; પછી મેક્ષને વાર લાગતી નથી. કેવળપણની પ્રાપ્તિ થઈ હોય તે છતાં સર્વ સંવરચારિત્ર ન આવ્યું હોય તે કેવળજ્ઞાની પણ મેક્ષે જઈ શકતેજ નથી. અર્થાત્ માણસે પરસ્પર દેખાવાનું કારણ જેમ દી બને છે તે જ પ્રમાણે સર્વ સંવરચારિત્ર એ મોક્ષનું કારણ બને છે. સર્વ સંવરચારિત્ર એ મેક્ષનું કારણ છે, એને અર્થ એ નથી કે સમ્યગુજ્ઞાન ને સમ્યગદર્શન મેક્ષનું કારણ નથી. એ પણ મેક્ષનું કારણ તે છે જ, પરંતુ તે દી અને આંખ એ પ્રમાણે છે. દી આવ્યો ત્યારે બધા માણસે એક બીજાને દેખી શકયા છે એ વાત સાચી છે, પરંતુ એ માણસને આંખ હતી તે દેખી શક્યા હશે કે દીવ આવ્યો એટલે આંધળા પણ દેખી શકયા હશે ? જવાબ એજ મળશે કે દીવ આવ્યાથી દેખી શક્યા એ વાત પણ ખરી છે અને આંખે હતી માટે દેખી શક્યા હતા એ વાત પણ ખરી; ત્યારે જેમ દીવે અને આંખ બંને દેખવામાં કારણ છે તેમ સમ્યગ જ્ઞાન, સમ્યગદર્શન અને સર્વ સંવરચારિત્ર એ ત્રણ સમૂહિત મેનું કારણ બને છે. સમ્યક્ત્વની અપાર મહત્તા, - હવે મોક્ષ મળ્યા પછીની સ્થિતિને વિચારી જુઓ! મોક્ષપ્રાપ્તિ થઈ કે અન્ય સઘળું તે એની મેળે જ દૂર Page #228 -------------------------------------------------------------------------- ________________ દર્શનપદ ૧૭૫ થઈ જાય છે પરંતુ સમ્પન્દર્શન તે ત્યાં પણ ઉભુંજ રહે છે. સિદ્ધપણામાં બધું સડીને ચાલ્યું જાય છે. સિદ્ધપણું પ્રાપ્ત થયું કે ત્યાં પછી કાંઈ રહેતું નથી, પરંતુ વીતરાગપણમાં સમ્યકત્વ, જ્ઞાન, અને વીતરાગપણું એ ત્રણ વસ્તુ કાયમ રહે છે. “ ઉપશમ આદિ ભાવના જે પાંચ ભેદે છે તે સિદ્ધપણામાં નષ્ટતા પામે છે પરંતુ ત્યાં પણ સમ્યકત્વ, જ્ઞાન, અને વીતરાગપણું એટલી વાત તે ટકી જ રહે છે. વીતરાગ અને સિદ્ધ સર્વ સત્તાધીશ છે, તેમને સર્વ કાંઈ છે; પરંતુ એટલું યાદ રાખવાની જરૂર છે કે તે બધાએ પ્રતિજ્ઞા લઈને પછી પિતપતાના પદ ઉપર ચઢેલા છે! રાજાએ પ્રજા પરત્વે વફાદારીના સેગન લીધા હોય અને તે રાજા પોતાના દેશના એકાદ ભાગને બીજા દેશને ત્યાં વેચી દેવાની વાત કરે તે લોકે દંડે લઈને સામે થાય છે અને રાજાને પણ સિંહાસન ઉપરથી ખેંચી પાડે છે. તે જ પ્રકાર અહીં કલ્પી લે. અરિહંત ભગવાને કે સિધે જે સમ્યકત્વથી પદભ્રષ્ટ થાય તે તરતજ તે તીર્થંકરપદ ઉપરથી ઉતરી જાય છે, પછી તેમને તીર્થકર માનવાપણું રહેતું જ નથી. ત્યારે હવે કહે, એવા કેટલાક તીર્થકર તીર્થકરપદ ઉપરથી ભ્રષ્ટ થયા છે? જવાબ મળશે કે એક નહિ ! એટલાજ માટે સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તે તીર્થકરોનું શું થાય એ પ્રશ્ન કરતાં જ “કલ્પના કરો.” એ શબ્દ મેં વાપર્યો છે. તીર્થકર કદી સમ્યકત્વ ભ્રષ્ટ થાય અને તે તીર્થકરના સિંહાસન ઉપરથી ઉતરી પડે એવું કદી બનતું જ નથી, પરંતુ અહીં એ કલ્પના કરાવી છે તેનું કારણ એટલા પુરતું છે કે સમ્યકત્વના ગુણની મહત્તા શી છે તેની આપણે વાત કરીએ છીએ. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સિદ્ધચક્ર માહાસ્ય સમ્યક્ત્વ એ ભૂમિકા છે. પદાર્થ પદાર્થ ક્યાં સુધી છે કે જ્યાં સુધી એનામાં એના ગુણ ધર્મ છે. સેમલ એ પદાર્થ છે; પરંતુ જે તેનામાંથી વિજળી યંત્રદ્વારા પ્રાણસંહારક તવ ખેંચી લીધું, તે પછી એ સેમલ તે માટીનો લે છે, સેમલ નથી ! તેજ પ્રમાણે સિદ્ધત્વ તથા અરિહંતત્વ કે જેની જડ સમ્યકૃત્વાદિ છે તેજ જે ચાલ્યા જાય તે અરિહંત “અરિહંત નથી અને સમ્યકત્વાદિ વિનાના સિદ્ધ “સિદ્ધ નથી ! બધાજ સિદ્ધો અને અરિહંતેની ભૂમિકા કઈ? એકજ સમ્યક્ત્વ! એટલાજ માટે ભૂતકાળમાં, અતીત કાળમાં કે ભવિષ્યમાં જેટલા તીર્થકરે થશે તે સઘળાના સિદ્ધાંતે એક સરખાજ હોય છે. સમ્યક્ત્વ એજ જે ન હોય તે શું થાય તેને વિચાર કરે. કહેવત છે કે સે શાણાને એક વિચાર પણ બાર મૂર્ખના તેર વિચાર! એ જ પ્રમાણે થાય. સમ્યક્ત્વ વિનાનાજ જે અરિહંતે હેત, તે દરેક અરિહંત કાંઈ નવું નવુંજ ડૂત ઉભું કરત! અને પરિણામે કમબખ્તી આવત ઇન્દ્ર રાજાઓની ! ઇદ્રોને તે એક જિંદગીમાં અસંખ્યાત તીર્થકરેને સેવવાના હોય છે. એક પોપમમાં અસંખ્યાત તીર્થક થાય, તે સાગરોપમમાં કેટલા તીર્થક થાય? વળી મહાવિદેહ ક્ષેત્રમાં ઈદ્રો કંઈ સાંભળી આવે, ભરતક્ષેત્રમાં ઇંદ્રો કંઈ સાંભળી આવે તે પછી તેમની દશા શું થાય ? મહાવિદેહમાં જનારા પણ એના એજ ઈન્દ્ર અને ભરતક્ષેત્રમાં પણ જનારા એના એજ ઈન્દ્રો. હવે જે બધેજ ઉપદેશ જુદો જુદો હેત તે ઈન્દો સાંભળત કોનું અને વિચારત Page #230 -------------------------------------------------------------------------- ________________ દર્શનપદ ૧૭૭ શું ? કોડ પૂર્વ એ પ્રાપમને ના ભાગ છે. પલ્યોપમના અસંખ્યાત ભાગ કરતાં ૮૪ લાખ પૂર્વ ઓછા છે. અસંખ્યાત તીર્થંકર એમની જિંદગીમાં થાય અને સંખ્યાત અસંખ્યાત વર્ષે હંમેશાં જુદા જુદા અને ૧૭૦ અભિપ્રાય આવે તે ઇન્દ્રોએ માનવું શું ? સિદ્ધાંતમાં લગાર પણ તફાવત પડે તે પછી ઇન્દ્રોની દશા કેવી થાય ? સમ્યકત્વમાં જે જરા પણ તફાવત હોય તે તેનાથી કેવી અંધાધુંધી પ્રવર્તે તેને આ ચિતાર છે. પરંતુ આ સઘળું કાપનિક છે, તેવું કદી બને જ નહિ એની ખાતરી રાખજો, કારણ એ કે સમ્યકત્વ વિના વીતરાગપણું છેજ નહિ! સિદ્ધત્વ એ ક્ષાયિક સમ્યક્ત્વથી યુક્ત છે, તેમાં કાંઈ પણ અપવાદ ભેદ કે વિશેષતાને સ્થાન જ નથી ! આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ તે અરિહંત ભગવાને આપેલી લગામ ધરનારા છે એટલે એમના શ્રદ્ધારૂપ સમ્યક્ત્વમાં તે ફેરફાર કે ભેદભાવને સ્થાન જ નથી ! અરિહંત ભગવાન એ આ શાસનના મહાસમ્રાટ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ તે તેમની આપેલી લગામ ગ્રહણ કરનારા સૈનિકે છે. સિન્યને નિયમ છે કે સિન્ય હો લઈ જનારું હોય કિંવા બેસીને મઝા કરનારૂં હેય; પરંતુ તેને આકરી ડિસિપ્લિન તે પાળવાની જ પાળવાની ! હલ્લે લઈ જતાં સૈનિક પાછે હઠે તે તેની પાછળ રહેલે સૈનિક તેને જપાછા હઠનારને જ-ગળીએ ઠાર કરે ! સિનિક બેવફા થાય, રાજદ્રોહી થાય તે તેને સજા કરવા માટે રાજની અદાલતે-કોર્મો, વકીલે, કાયદાકાનુન કશું જ ઉપયોગમાં નથી આવતું ! કમાન્ડર-ઈન-ચીફ (મહાસેનાનાયક) એમને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સિદ્ધચક્ર માહાભ્ય હુકમ તેજ ત્યાં ઈન્સાફ છે. રાજયને દ્રોહી હોય તે કદી સૈન્યમાં પોષાય છે ? નહિ જ ! તે પછી શાસ્ત્રને બેવફા એ માણસ શાસ્ત્રને પિષાય અરે નહિજ ! સૈન્યમાં રાજદ્રોહ કરનાર સિનકને ગાળીબાર થાય છે ત્યારે શાસનસેનામાં દ્રોહ કરનારની એ સ્થિતિ છે કે તેને શાસ્ત્ર બહાર મૂકાય છે. જમાલિ અને મહાવીર ભગવાનનું જ ઉદાહરણ તમે ધ્યાનમાં લે. જમાલિ અને ભગવાનું શ્રી મહાવીર દેવ વચ્ચે માત્ર એક અક્ષરને જ ફરક હતે. જમાલિ કેડે કડે એ ઉચ્ચાર કરતા હતા, ભગવાન શ્રી મહાવીર દેવ કડેમાને કડે એવું બેલતા હતા. જમાલિ ભગવાન મહાવીરના પરિવારને, મહાવીરને આત્મીય આત્મા હતે. ભગવાન સાથે યશોદાએ દીક્ષા લીધી ન હતી. યશોદા ઉપર ભગવાન પિતાને પ્રભાવ પાડી શક્યા ન હતા. ભગવાનની દીક્ષા થઈ ત્યારે બીજા કોઈ પણ તેમની સાથે દીક્ષા લેનારા ન હતા. હવે જમાલિને પ્રસંગ જુએ. જમાલિ દીક્ષા લે છે ત્યારે તેની પત્ની પ્રિયદર્શના એક હજાર બીજી રાજકુમારીઓ સાથે દીક્ષા લે છે. જમાલિ સાથે પણ પાંચસે રાજકુમારે દીક્ષા લે છે; આ આત્માની ત્યાગપ્રિયતાને તમે ઓછી ધારશે નહિ, છતાં તેમને કડે માને કડે એમ ન ઉચ્ચાયું તેના પ્રતાપે શાસન તેમને શાસન સામ્રાજયની બહાર કાઢી મૂકે છે ! શાસનમાં અખંડ વફાદારી જોઈએ ? શાસનને જે વફાદાર નથી તેને શાસનમાં રહેવાને કોઈ જ અધિકાર નથી. શાસન અખંડ છે, અભંગ છે તે Page #232 -------------------------------------------------------------------------- ________________ દર્શનપદ ૧૭૯ શાસનની આ સખત આકરી વ્યવસ્થાને લઈને છે. શાસનની અખંડિતતા સમ્યગદર્શનના પ્રતાપથી જ વિદ્યમાન છે. જેનામાં સમ્યકત્વ નથી તેને સંઘપ્રસાદને પગથીએ ચઢવાને પણ હક નથી. શ્રાવકના વ્રતેને અંગે લગભગ તેરમેં ક્રોડ ઉપર ભાંગી પાડવામાં આવેલા છે; પરંતુ એક પણ ભાંગે એ નથી કે જેમાં સમ્યકત્વ નહિ હોય ! જેનામાં સમ્યફત્વ નથીજ તેવાને તે સીડીને પગથીએ પગ મૂકવાને પણ અધિકાર નથી. સમ્યક્ત્વ સિવાય સંઘમાં ટકી શકવું જ મુશ્કેલ છે, ત્યાં સડે કેવી રીતે રહી શકે? જેનશાસન અવ્યાહત રીતે ટકી રહ્યું છે, ટકે છે અને ટકશે, તે સઘળાને આધાર સમ્યગદર્શનના ઉપર છે. તીર્થકર ભગવાનેને એક રીતે આચાર્યોની સાથે ગણ્યા છે; પરંતુ આચાર્યોને એટલું માન ક્યારે મળે છે તે વસ્તુ સમજી રાખો. જે આચાર્ય જૈનશાસન પ્રમાણે માર્ગ ચોકો રાખે છે તેજ આચાર્ય તીર્થકરની સમાન છે. હવે આચાર્ય અને તીર્થકર બંનેને સમાન ગણ્યા છે એટલે આચાર્યની જેના હાથે અવજ્ઞા થઈ છે તેના હાથે તીર્થકર ભગવાનેનીજ અવજ્ઞા થઈ છે એમ શાસ્ત્રીય દષ્ટિએ મનાય છે. શાસનમાર્ગનું સમ્યફ પ્રકારે જે આચાર્ય નિરૂપણ કરે છે. તે આચાર્યની જે કઈ અવજ્ઞા કરે છે તે “ પુes » ગણાય છે; પરંતુ આચાર્યજ જે માર્ગનું ઉલંઘન કરે તે તે આચાર્ય એ “અધમ વાપુરુષ” છે. એક બાજુએ આચાર્યને તીર્થંકરની સાથે સરખાવ્યા છે, પરંતુ તેજ આચાર્યને બીજી વખત પુરુષમાં વધારે અધમપંક્તિએ ધકેલી મૂક્યા છે! Page #233 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૧૮૦ એક માત્ર આગમની પરવા ? હવે વિચાર કરે। કે આચાય ની સારી દશા ક્યારે, અને એની માઠી દશા કયારે ? આચાયમાં સમ્યક્ત્વ હોય છે અને તેજ આચાર્ય સમ્યક્ત્વપૂર્વક માર્ગ નિરૂપણ કરે છે તા એ આચાય તીર્થંકરની સરખામણીમાં બેસવા ચાગ્ય છે. પરંતુ આચાર્ય સમ્યક્ત્વ ચૂકીને વાત કરે તે એનું સ્થાન કાપુરુષ તરીકે છે. આચાર્ચીના હાથમાં શાસનની લગામ આપવામાં આવી છે; પરંતુ આચાર્યથી એ લગામ વડે ઘેડાને શાસને ઠરાવી આપ્યા છે તે સિવાય બીજે માગે નહિજ ચલાવી શકાય. આ વાત લક્ષમાં લેવા ચૈગ્ય છે. જે સમયે આ વાત ધ્યાનમાં આવશે ત્યારે કમલપ્રભ આચાર્યના જીવનના એક પ્રસંગની સત્યતાના સાચા ખ્યાલ આવી શકશે. કૅમલઆચાય એ'સીમી ચેાવીસી પર થયા હતા. તે સમયે ચૈત્યવાસી ગેારજી હતા, કેટલાક ગેારજીએ એ કહ્યું કે, “આપણે સેવા, પૂજા કરવી જોઇએ, જિનપૂજા કરવી જોઈએ અને મદિરાની સંભાળ લેવી જોઇએ.” બીજાએએ કહ્યું “ ગારજી એ તેા દુણાએલી દાળ જેવા છે. દુણાએલી દાળ નથી કાઠાની, નથી કોઠારની ? તેમ આપણે ગેરજી નથી શ્રાવક, નથી સાધુ; એટલે આપણને પણ જિનમંદિર કે પ્રતિમાપૂજાની જરૂર નથી. તેવા આપણેા અધિકાર નથી.” હવે વાત આગળ વધી, આ વાતના નિર્ણય લાવવા આચાય શ્રીકમલપ્રભસૂરિજીને તેડાવ્યા. કમલપ્રભસૂરિજીએ નિય આપી દીધા કે સાધુ, સાધુપણામાં હેા કિવા શિથિલપણામાં હા, પરંતુ સાધુપણામાં પુજા કરવી એ કલ્પે નહિ. સાધુના Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કર્શનપદ વેશ સાથે પૂજનને પ્રતિબંધ છે. આ પ્રકારની તકરાર ચાલી રહી છે, એટલામાં વર્ષાકાળ આવી રહો ! કેટલાક લોકેએ ગોરજીને કહ્યું કે, “ વર્ષાકાળ છે, હવે આપ કયાં જશે વારૂ ? હવે અહીં જ રહો. અમે આપને માટે એક દહેરૂં બંધાવી આપીએ છીએ. ” આચાર્ય શ્રી કમલપ્રભસૂરિજીની દશા આ વખતે બહુ વિકટ થએલી હતી. આખા ગામના સાધુઓને વિચાર દહેરૂં બંધાય તેની તરફેણમાં હતું. ગામના સઘળા શ્રાવકે પણ દહેરૂં બંધાય એ ઈચ્છાવાળા જ હતા. આટલી મોટી બહુમતિ પિતાની સામે હોવા છતાં, “ બહુમતિને માન આપીને હું મારા વિચારો પાછા ખેંચી લઉં છું !” એવા દાંભિક વચને તેઓ ઉચ્ચર્યા ન હતા, તેમણે સાફ સાફ જણાવી દીધું હતું કે “ભલે સઘળા શ્રાવકે મારે વિરોધ કરે ! બધા સાધુઓ પણ મારા વિરોધી થાઓ એ બધી વાતની મને લેશમાત્ર પણ પરવા નથી, મને માત્ર એટલી વસ્તુની પરવા છે કે મારું આગમ સંરક્ષિત રહે ! શાસન તો સ્પષ્ટ શબ્દોમાં એમ જાહેર કરે છે કે ભલે જિનમંદિર નામ આપે, પરંતુ જે મંદિર સાધુઓને રહેવાને માટે બાંધવામાં આવે છે તે મંદિર પાપના સ્થાનરૂપ છે.” તે દિવસ સૂરિજીના આ વચનની કિંમત ભલે માન્ય થઈ હેય કે નહિ થઈ હેય, આજે તેમના આ વિચારે સઘળા સ્વીકારે છે અને તેમની આજ્ઞાને બધાએ માન્ય રાખી છે. આચાર્યદેવ કમલપ્રભસૂરિજી. હવે શબ્દને અને વાકોને કે વિચિત્ર અર્થ થઈ શકે છે તે પણ સાથે સમજી લે. જો કે એ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સિદ્ધચક્ર માહા જિનમંદિર છે, છતાં તે પાપના સ્થાનરૂપ છે એ વાક્યને હુંઢીયા (જૈનશાસનમાંથી બહાર થએલે એક સંપ્રદાય. આ સંપ્રદાયના જેને પ્રતિમાને પૂજતા નથી, એ શાખા અમદાવાદ ખાતેથી ફેંકાશાહ નામના લહીઆએ પ્રવ વી હતી) હંમેશાં આગળ કરે છે પરંતુ “ જિનમંદિર છતાં એ પાપનું સ્થાન છે” એ શબ્દ કેવા અર્થમાં, કેવા સંગોમાં, કેવા પ્રસંગને અનુસરીને ઉચ્ચારાયા છે તે જેવાવું જોઈએ. સાધુને રહેવા માટે સાધુના નિવાસસ્થાન તરીકે વાપરવા માટે યા સાધુની આજીવિકા ચલાવવા માટે જે જિનમંદિર બાંધવામાં આવે છે તે મંદિર ભલે જિનબિંબાંકિત હય, તે પણ તે પાપનું સ્થાન છે. શાસ્ત્રાજ્ઞા પ્રમાણે બંઘાવેલા જિનમંદિરે તે પાપના સ્થાનરૂપ નથી; પરંતુ એ તે પુણ્યના મહાધામરૂપ છે. હવે શ્રીકમલપ્રભસૂરીશ્વરજીને સમય ખ્યાલમાં લેવું પડશે. એ પ્રસંગ ખ્યાલમાં લીધા વિના એ પ્રસંગની મહત્તા ને ઉપરના વાકાને સાચો અર્થ ખ્યાલમાં આવે તેમ નથી. ભગવાન કમલપ્રભસૂરીશ્વરજી મહારાજાએ જ્યાં એ નિકાલ આપે કે “ * * * આ રીતિએ હસ્તીમાં આવેલું જિનમંદિર એ પાપના સ્થાનરૂપ છે એટલે તે સઘળા શ્રાવકે તેમની સામે થયા હતા, જતિઓ પણ તેમની સામે થઈ ગયા હતા, વિરોધ એટલે બધે થવા પામ્યું હતું કે કંઈ પૂછવાની વાતજ નહિ આ ક્રોધમાં ને ક્રોધમાં સઘળાએ આચાર્યશ્રીનું નામ “સાવઘાચાર્ય” પાડી દીધું. ચિત્યવાસીઓએ આટલે સખ્ત વિરોધ કર્યો, લોકેએ આટલે Page #236 -------------------------------------------------------------------------- ________________ દર્શનપદ ૧૮૩ બધે વિરોધ કર્યો, પણ આચાર્યશ્રી સાચી પ્રરૂણાથી ડગ્યા નહિ. આનું નામ તે સમ્યગદર્શન ને શાસનની ભક્તિ, માર્ગની ભક્તિ, સાચે શાસનપ્રેમ ! ! ! આ પ્રકારે આચાર્યશ્રીએ સાચી તસ્વપ્રરૂપણા કરી, ધર્માનુકૂળ કથન કર્યું ત્યારેજ તીર્થંકરનામાગેત્ર ઉપાર્જન કરી શકાયું હતું. હવે આગળ આ પ્રસંગ કરતાં વધારે વિકટ પ્રસંગ આવે છે. આચાર્ય દેવને સામૈયા પ્રસંગે એક જતણું (એક (જાતની સ્ત્રી) ભક્તિથી હર્ષમાં આવી પગે પડી ગઈ! સાધુ પુરુષને દેખીને બાઈને એકદમ આનંદ થયો. શરીર પવિત્રતાના સંસ્કારોથી યુક્ત થયું અને તેથી જ બાઈએ ભક્તિ ભાવપૂર્વકજ મહારાજને પગે સ્પર્શ કરીને વંદના કરી લીધી ! આચાર્ય ભગવાનને તે આ સમયે ખ્યાલ પણ ન હતું; પણ ખ્યાલ આવતાં તેઓ સ્ત્રીસ્પર્શથી દૂર રહેવા ખસી પણ ગયા. હવે એક સમયે એ વખત આવી પહએ કે તત્ત્વપ્રરૂણા કરતાં આચાર્ય દેવે એમ કહ્યું કે “અરિ. હંત ભગવાન પણ જે સ્ત્રીના સંઘટ્ટવાળા (અડકેલા) હોય તે તેઓ અરિહંતપદથી પણ હેઠા પડે છે, તેમને અરિહંત ન કહેવા જોઈએ ! આ પ્રસંગે જે સાવદ્યાચાર્ય કહી આચાર્ય શ્રીની ટીકા કરનારા હતા તેમણે પિતાની હૃદયગત ઈરાક્ષસીને તૃપ્ત કરવા તરતજ આચાર્યશ્રીને પ્રશ્ન કર્યોઃ “મહારાજ ! આપ જ્યારે તીર્થંકર ભગવાનને વિષે પણ આમ કહે છે ત્યારે આપને ફલાણું વેળાએ સ્ત્રી સ્પર્શ કરી ગઈ હતી તેનું શું ?” વિરોધીઓના આ પ્રશ્નને સીધો સાદે ઉત્તર એ હતે કેઃ “ મહાનુભાવે ! એ વાતને મને ખ્યાલ ન હતું Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સિદ્ધચક્ર માહાત્મ્ય કે સ્ત્રી અને સ્પર્શ કરવા આવે છે !” આચાર્યશ્રીને એમ લાગ્યું કે જે ખ્યાલ ન હતો એમ કહીશ તે કદાચ વિરેધીએ એમ પણ કહેશે કે જેમ તમેને એ વખતે ખ્યાલ રહ્યો ન હત; તેમ તમને શાસ્ત્રના નિર્ણય આપવામાં પણ ખ્યાલ રહેતું નથી અને તમે જિનમંદિર સંબંધી આપેલો નિર્ણય પણ એજ રીતે ખ્યાલ વગરને છે ! તીર્થંકરનામકર્મ પળમાં ખલાસ ! આવા ભયથી આચાર્યશ્રીએ પ્રમાદને–પિતાનાથી થયેલા પ્રમાદને પ્રમાદ ન કહ્યો એટલે તે વિરોધીઓએ બીજે પ્રશ્ન કર્યો “ તમે જૈનદર્શનને સ્યાદ્વાદદર્શન માને છે કે એકાંત માને છો ?” આચાર્યશ્રી આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગુંચવાડામાં પડી ગયા ! જે આચાર્ય શ્રી સ્યાદ્વાદ કહી દે છે તે તેનું પરિણામ એ આવે છે કે આચાર્યશ્રીના વિરોધીઓની જીભ બંધ થઈ જાય છે અને જે આચાર્ય શ્રી પ્રમાદને “પ્રમાદ ” કહે છે તે પ્રશ્નપરંપરા ચાલુજ રહે છે. જનધર્મમાં સત્યનું સ્થાન કેટલું મહાન છે, તેને ખ્યાલ કરો. બીજા દર્શનમાં તે ન વા કુંજ વા | કરવાની પણ છૂટ છે; પરંતુ અહીં તે તેટલી પણ છૂટ નથી. સત્ય તે સત્યજ, તેમાં જરા પણ અલન થાય તે એ ખલનને આ શાસન નિભાવી લેતું નથી. ભક્તોને માટે આ શાસનના ભગવાન જુઠું બોલતા નથી. અહીંતે સેએ સે ટકા એવી અપવાદ રહિત સત્યનીજ કિંમત માન્ય છે. આચાર્યશ્રીએ આ રીતે પ્રમાદને પ્રમાદ ન કહ્યો અને સ્યાદ્વાદ શબ્દથી તેને બચાવ કર્યો ત્યાં તે તીર્થકરનાકર્મ Page #238 -------------------------------------------------------------------------- ________________ દર્શનપદ ૧૮૫ બંધાયું હતું તે વિખેરાઈ ગયું અને સંસાર વધી પડ્યો. સમ્યગદર્શનને જૈનશાસનમાં કેટલે મહિમા ગાયો છે તે આ ઉપરથી તમે સમજી શકશે. આચાર્યોને પણ મનમાન્યા ઘોડા દોડાવવાના નથી જ, ફાવે તેવી ગમ્મત કરવાની નથી; પણ હંમેશાં સમ્યગદર્શનને જ અનુસરતું રહેવાનું છે ! આ ઉપરથી સાબીત થાય છે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ બધા “સખ્યત્ર” એ રાષ્ટ્રપતિ નાજ અનુયાયીઓ છે અને તે બધાને એ સમ્યક્ત્વને જ અનુસરીને ચાલવાનું છે. રાજ્યમાં વફાદારી એજ કિંમતી ચીજ ગણાઈ છે તે જ પ્રમાણે શાસન સામ્રાજ્યમાં સમ્યગુ દર્શનની કિંમત છે. કેઇ માણસે મહારાજાની ગમે તેવી ભક્તિ કરી હોય પરંતુ જ્યાં તે દેશદ્રોહી થાય છે કે પછી તેને માટે દયા નહિ ! તેની આગલી બધી સેવા રદ થાય છે અને વધારામાં ફાંસીની સજા તે ખરી જ ખરી ! એજ રીતે કોઈ આત્મા ક્રોડપૂર્વથી ચારિત્ર પાળતું હોય તે આત્મા પણ જે સમ્યગદર્શન વિનાને હોય તે તેને સમજી લેવું કે એ શાસન સામ્રાજ્યમાં ઘુસી ગએલો જાસુસ છે. સમ્યકત્વ હોય અને સાધુપણું ન સ્વીકાર્યું હોય તે તે શ્રાવક પણ શાસનને સાચે વફાદાર છે, પરંતુ સમ્યક્ત્વ વિનાને સાધુ શાસનને શત્રુ છે. ત્યારે હવે આવી વફાદારીને પ્રભાવ શું? કાંઈપણ કાર્ય, કારણ વિના બનતું નથી. જ્યાં કારણ હોય છે, ત્યાં કાર્ય પણ હેવું જોઈએ એ સૃષ્ટિને અચલ તિયમ છે. ત્યારે વફાદારીરૂપ કારણ થયું છે તે તેનું કાર્ય શું હોવું જોઈએ તે શોધી કાઢે. Page #239 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય સભ્યશ્ર્વરૂપ અડગ વફાદારી જેણે જાળવી રાખી છે; તેવી વફાદારીનું ઇનામ તે અંધ પુદ્ગલપરાવર્ત્ત માં મેક્ષ એ છે. જેણે સમ્યક્ત્વ પાળેલું છે તેવા આત્મા અ પુદ્ગલપરાવત્તમાં માહ્ને જવાનાજ જવાના એ સત્ય છે. જગતમાંજ આ વફાદારીના પ્રભાવ છે એવુ' માનશેા નહિ. નિગેાદમાં જાઓ તા ત્યાં પણ વફાદારીના એ પ્રભાવ કાયમનાં કાયમજ છે. કદાચિત્ આત્મા સમ્યક્ત્વ છેડી દે અને તેને પ્રતાપે નિગેાદમાં જાય તેપણ સમ્યફત્વવાળા આત્મા નિગેક્રમાં ગયા પછી પણ યથાકાળે માક્ષને પામેજ છે. હવે તમે એમ પૂછશે કે આત્મા નિગેાદમાં ગયા છે; તેા પછી એને સમ્યક્ત્વ નથી એ સમ્યકૃત્વ છેડીને ગયા છે; તેા પછી એને અધ પુદ્ગલપરાવર્ત્ત માં મેાક્ષની પ્રાપ્તિ શી રીતે થઈ જશે ? નિગેાદમાં પણ સમ્યક્ત્વની મહત્તા, હવે એ શંકાના જવાબ વિચારી. જે એકવાર સમ્યક્ત્વ પામેલે છે અને તપશ્ચાત્ નિગેાદમાં ગએલે છે તે આત્મા ગાંડા થએલા પંડિત જેવા છે. એક પંડિત હાય અને ખીજે ભૂખ હોય; તે પણ ઉન્માદની દશામાં અને સરખા થાય છે. પોંડિતને ઉન્માદ થયેા હાય તા તે પણ અહીંન લવારા કરે છે અને મૂખને ઉન્માદ થયે હાય તા તે પણ અ હીન લવારા કરે છે; પરંતુ પંડિતને થએલા ઉન્માદ મટી જાય છે એટલે પછી તેએ અને સરખા હાય એ સ્થિતિ રહેવા પામતી નથી. પંડિત તે પડિત તરીકે પેાતાના અસલ રૂપમાં પ્રકાશી નીકળે છે અને મૂખ તે મૂખરૂપે પ્રકાશી નીકળે છે. પડિતને ઉન્માદ થાય છે, તેથી કાંઇ તેની પRsિ– net Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ દર્શનપદ તાઈને નાશ થતું નથી, કારણ કે તેણે એ પંડિતાઈ ઉન્માદની દશામાં મેળવેલી નથી ! તેણે એ પંડિતાઈ ઉન્માદની દશા પ્રાપ્ત થાય તે પહેલાં મેળવી છે એટલે જ્યાં ઉન્માદની દશા દૂર થાય કે પંડિતત્વ પ્રકાશે છે. તે જ પ્રમાણે નિગોદની પ્રાપ્તિ થાય એટલે નિગોદમાં બંને સરખા એ વાત સાચી છે, પરંતુ પિલા આત્માએ મેળવેલું સમ્યક્ત્વ એ નિગદની સ્થિતિની પહેલાનું છે એટલે તે નિગદમાં ઉતરે છે ખરે, પરંતુ પાછો આવે ત્યારે જે હતું તેને તેજ ! તેમાં જરાપણ ફેરફાર નહિ. આચાર્યાદિકની જે મહત્તા જૈનશાસન ગાય છે અને અર્ધપગલપરાવર્તામાંજ મેક્ષની જે ખાતરી આપવામાં આવે છે, તે સઘળાની ભૂમિકા સમ્યગૂદર્શનને જ માનવામાં આવે છે એ વસ્તુ સ્મૃતિમાં રાખવાની ખાસ જરૂર છે. તેથી જ સમ્યગદર્શન એ ચીજ કેટલી મહાન છે તે જણાઈ આવે છે. સમ્યગ્રદશનની સરળ વ્યાખ્યા. સમ્યક્ત્વવાળાને આ રીતે અર્ધ પગલપરાવર્ત કાલમાં મેક્ષની પ્રાપ્તિ છે જ, એથી માલમ પડે છે કે સિદ્ધપણાની અથવા આચાર્યાદિકની શાસને જે મહત્તા અને શ્રેષ્ઠતા દર્શાવી છે તે સગળું સમ્યગદર્શન ઉપરજ અવલંબેલું છે. અર્થાત્ રાજ્ય સંસ્થાઓમાં જેમ ઉદ્દેશ મહત્ત્વને અને સર્વવ્યાપક હોય છે, વ્યાપારધંધામાં મુદ્રાલેખ જેમ મહત્વને અને સર્વવ્યાપી હોય છે તે જ પ્રમાણે જેનશાસનમાં સમ્યક્ત્વ એ મહત્ત્વનું અને સર્વવ્યાપી છે. અર્થાત્ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ Page #241 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય સઘળામાં સમ્યક્ત્વને આવશ્યક અને જરૂરી માન્યું છે. સમ્યકૃત્વ છે ત્યાં સ કાંઈ છે; જ્યાં સમ્યકૃત્વ નથી ત્યાં કાંઈ પણ નથી. હીરા અને મેતીની કિંમત તેમની સ્થૂલતા ઉપરથી જ અંકાતી નથી; તેજ અને પાણી એ ઉપરથી હિરાની કિંમત અંકાય છે. તેજ પ્રમાણે જૈનશાસનમાં અરિહંત ભગવાનાદિકનું મૂલ્ય પણ તેમના તેજ અને પાણી ઉપર અર્થાત્ સમ્યક્ત્વ ઉપરજ છે. સમ્યક્ત્વ એજ અરિહંત આદિ હીરા અને મેતીનુ તેજ અને પાણી છે. અરિહંતાદિકને આરાધના વૈગ્ય માનવામાં આવે છે તે શા કારથી માનવામાં આવે છે તે વિચારી. એજ કારણથી કે તેમનામાં સમ્યકૃત્વ રહેલું છે. હીરા અને કોલસા બને એક ખાણમાંથી નીકળનારી પાર્થિવ પદાર્થ છે; પટ્ટામાં તફ્રાવત નથી. છતાં હીરા અને કેલસાને જુદા શાથી ગણુવામાં આવે છે વારુ? એકજ કારણથી! હીરામાં તેજ છે અને કોલસામાં તેજ નથી. એજ પ્રકાર અહી પશુ છે. જેનામાં સમ્યક્ત્વ છે તે અન્ય તી...કરના ગુણ્ણા સહિત હાય તા તે તીર્થંકર છે, પરંતુ જો સમ્યકૃત્વ ન હોય તે કાંઈ નથી ! ! ત્યારે આ ઉપરથી માલુમ પડે છે કે સમ્યગ્દન એ ગુણુ હોઇ તે શાસનની જડ છે, અને આરાધનાના મૂળ તરીકે પણ સમ્યગ્દર્શનની જ જરૂર છે. ત્યારે હવે ખીજા એ પ્રશ્ન ઉકેલી જુએ કે સમ્યગ્દર્શન એટલે શું ? સર્વજ્ઞ ભગવાને જે આગમા નિરૂપણુ કર્યા છે, તેમણે જે જે તત્ત્વ પ્રગટ કર્યુ છે, જીવાદિકના જે જે વિભાગેા પ્રકટ કર્યાં છે તે સઘળાનું શ્રદ્ધાપૂર્વકનું દર્શન તે સમ્યગ્દર્શન છે. ૧૮૮ Page #242 -------------------------------------------------------------------------- ________________ દ તપદ સમ્યગ્દર્શન એટલે રત્નદીપ જે સમ્યગ્દર્શનની આટલી બધી મહત્તા જૈનશાસનમાં ગાવામાં આવી છે; તે સમ્યગ્દર્શનવિષે હવે વધારે વિચાર કરવા જોઇએ. જેમ તીથ''કરપણું, આચાય પણું, ઉપા ધ્યાયપણું એ સઘળાની જડ સમ્યક્ત્વ છે, તે સમ્યગ્દર્શનની જડ ખીજી કઈ ચીજ છે. સમ્યગ્દર્શનની ખીજી કેઈ જડ નથી અથવા તે કાઇ કારણનું કાર્ય નથી; તે તા પેાતેજ પેાતાના મળ ઉપર પ્રકાશિત છે. સમ્યગ્દર્શનને તમે રત્નદ્વીપજ સમજી લેજો! જગતના બીજા સઘળા ઢીવા દીવેટ અને દીવેલ વગર મળતા નથી! ઇલેકટ્રીકના દીવા લેશે તે તેમાં પણુ વિદ્યુતને પ્રવાહ જોઇશેજ; પરંતુ સમ્યગ્દન એ તે રત્નદીપ છે, રત્નદીપને સળગતા રહેવાને બીજા કશાની પણ જરૂર પડતી નથી. દીવેટ, દીવેલ ફ્રાઈ પણ ચીજ રત્નદીપને જોઇતી નથી; તેજ પ્રમાણે સમ્યગ્દન રૂપ દીવાને પણ બીજા કેાઈ સ ંચાગે રૂપ દીવેલ કે દીવેટ જોઇતી નથી યા તે ખીા કેાઇના ઉપર આધાર રાખતું નથી. ક્રિયા સ`યેગા ઉપર આધાર રાખે છે. સિદ્ધક્ષેત્ર પાલીતાણાને વિષેજ જઇને એળીની આરાધના કરવાના વિચાર હાય, પરંતુ આગગાડીના ડખ્ખામાં બેસતાંજ પગ ભાંગી જાય તા તીર્થાધિરાજ વિષે જવાના વિચાર ભાંગી પડે છે. એજ રીતે સંચાગેા ન હોય તેા ક્રિયા બની શકતી નથી. સમ્યગૂવત્તન એ સંયોગોને આધીન છે; પરતુ સમ્યગ્દર્શન એ સંચાગેાને આધીન નથી. સૉંચેગરૂપી દીવા દીવેટ વગર સમ્યગ્દ'ન સ્વતંત્રપણે જાગ્રત રહી શકે એવું મહાન્ છે. સમ્યગ્દર્શન ૧૮૯ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સિદ્ધચક માહાસ્ય એ રત્નને દીવે છે એ વાત સર્વથા સત્ય, પરંતુ એ દીવે કેણે ધારણ કરવું જોઈએ ? જે કઈ પિતાના મનરુપી મં. દિરમાં (ગૃહમાં) પ્રકાશ પાથરવા માગતું હોય તેણે જ એ રત્નદીપને હાથમાં ધારણ કરવું જોઈએ. જ્યાં સમ્યગ્દર્શનરૂપી રત્નદીપ તમે ધારણ કરો છો ત્યાં મનમંદિરમાં અંધકાર નષ્ટ થાય છે અને ત્યાં અલભ્ય એ પ્રકાશ લાભે છે. આપણે જે પાંચ રની આરાધના કરીએ છીએ તે પાંચ ગુણ મહાપુરુષે દ્રવ્યરૂપે-વસ્તુરૂપે હતા અને તેથી તેમને જ્ઞાન, અર્ચન, - પૂજન દ્વારા આરાધતા હતા. સમ્યગદર્શન એ જુદું અથવા સ્વતંત્ર દ્રવ્યરુપે નથી, તે વસ્તુપે છે તેથી તેનું પૂજન એજ રીતે સુલભ છે કે તેને મનમંદિરમાં ધારણ કરે. હવે એ રત્નદીપરૂપ સમ્યગદર્શન છે એ વાત સ્પષ્ટ છે; પરંતુ એ દીવો જે દાબડીમાં હોય અથવા દીવાની ફરતે કઈ જાતના એવા તો ફરી વળ્યા હોય કે જેણે દીવાના તેજને ઢાંકી દીધું હોય તે તે પ્રસંગે એ આવરણને દૂર કરવાના યત્ન થવા જોઈએ. તે જ પ્રમાણે છઠ્ઠા પદની આરાધનામાં સમ્યગુદર્શન કહેલ છે તે રત્નદીપ રૂય સમ્યગદર્શન કેના ઉપર આધાર રાખે છે તે જુઓ. રતનદીપ એ છતાં દાબડીમાં હેય તે તેના નિવારણુપણામાં મદદગાર જોઈએ છે. તેમ અહીં પણ સમ્યગદર્શન રૂ૫ રત્નદીપને પ્રકાશમાન બનાવવા માટે રતનદીપને પણ સહાયકની જરુર છે. હવે એ સમ્યગદર્શન રૂપ રત્નદીપને સહાયક કેણ છે તેને વિચાર કરો. Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાન પદ. जीवाजीवाइपयत्थसत्थतत्तावबोहरुवं च । नाणं सव्वगुणाणं मूलं सिक्खेह विधएणं ॥३०॥ જ્ઞાનની અપૂર્વ મહત્તા, જ્ઞાન એટલે શું? જ્ઞાન, જ્ઞાનીની આરાધના કેવી રીતે કરી શકાય? જ્ઞાનગુણ એકજ પૂજવા ગ્ય છે કે જ્ઞાની પણ પૂજવા થગ્ય છે? જ્ઞાન અને સમ્યજ્ઞાન વચ્ચે રહેલ તફાવત. જ્ઞાનપ્રાપ્તિના બે માર્ગો છે. બે માર્ગમાંથી યે માર્ગે મેળવેલું જ્ઞાન ઉત્તમ છે? જીવાદિક તત્ત્વનું જ્ઞાન મેળવવા માટે જોઇતી સુગ્યતા, જ્ઞાન એ મોક્ષનું કારણ ક્યારે બને છે? શાસકાર મહારાજા શ્રીમાન રનશેખરસૂરીશ્વરજી મહારાજાએ ભવ્ય જીવન કલ્યાણ માટે શ્રીપાળચરિત્રની રચના કરી છે. આ રચના કરતાં આચાર્ય શ્રી જણાવે છે કે શ્રીપાળચરિત્રના પહેલા ત્રણ ખંડે એ રસકથા રૂપ છે; Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સિદ્ધચક્ર માહાસ્ય પરંતુ તેને ચે ખંડ એ તત્ત્વકથારૂપ છે. આપણે જીવ નના પહેલા ૨૩ કલાક શી વસ્તુના ચિંતવનમાં ગાળીએ છીએ, તેને ખ્યાલ તે તમને આપવાની જરૂરત નથી. ૨૩ કલાક તે આપણે પુગલરસિકતામાંજ મચેલાં રહીએ છીએ, પરંતુ ૨૪મે કલાક પણ આપણે એ જ રીતે પસાર કરી દીધે, તે આપણે શ્રીપાળચરિત્ર શ્રવણ કર્યા છતાં પણ બચ્યા-સંકટથી બચી ગયા એમ કહેવાશે કે નહિ જ કહેવાય ! ! આત્મચરિત્ર શ્રવણ દ્વારા દેવતા વશ થાય અને ચોવીસે કલાક એ દેવતા વશપણામાંજ પુરા કરે તે તેણે કરેલા વેપારના સરવેયામાં બાદબાકીમાં “શૂન્ય' રહે છે ! પૌગલિક સુખમાં રાચવાને જે માગ ગ્રહણ થયો છે તે તે. આત્માએ છેડ નથી; તે પછી શ્રીપાળચરિત્રના શ્રવણથી લાભ શું થયું છે તે તે વિચારે. તમે કહેશે કે શ્રીપાળ મહારાજાને થએલી સત્તાસૃદ્ધિની સંપ્રાપ્તિ એ ધ્યાનમાં રાખવાની જરૂર ન હતી, તે પછી શાસ્ત્રકારોએ એ વરતુઓનું વર્ણન શા માટે કર્યું છે? જે શાસ્ત્રકારોએ આ વસ્તુનું વર્ણન કર્યું છે, તે પછી તેને દષ્ટિમાં રાખવામાં પણ કશે ગેરલાભ ન હોવું જોઈએ. જડમાંથી ચેતનમાં આ પ્રશ્ન સમજવા માટે આપણે જચેતનને વિભાગ ધ્યાનમાં રાખવાની જરૂર છે. શાસ્ત્રકારોને ઉદ્દેશ રસકથા કહીને તમને એ રસકથામાં લીન બનાવવાનું નથી, પરંતુ તમે વીસ કલાકમાંથી ૨૩ કલાક જડ માટે ગાળે છે, તેમાંથી તમેને છોડાવીને એક કલાક માટે પણ ચેતના Page #246 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ૧૯૩ વસ્થામાં લાવવાને છે. બાહ્ય સાહ્યબીએ, ભાહ્ય વૈભવના સાધના એ સઘળું વગર ઇચ્છાએ આવનારી વસ્તુએ છે; એની આરાધના ધમી આત્માને કરવાની હાયજ નહિ. ધમી આત્માએ તા આત્માના કલ્યાણની ભાવનાથી મેક્ષપ્રાપ્તિને માગે જ આગળ વધે છે; પરંતુ એ માર્ગે આગળ વધતાં વગર માંગે તેમને પુછ્યળરૂપ પૌદ્ગલિક સામગ્રી આવી મળે છે. શ્રીપાળ મહારાજાની અંખડ ભક્તિ શું પૌદ્ગલિક વસ્તુઓ પરત્વે હતી ? નહિ ! ! તેએ તલ્લીન બની ગયા હતા, તે ફક્ત નવપદની આરાધનામાંજ ! પણુ એ નવપદની આત્મકલ્યાણ અર્થે થતી આરાધનાથી તેમને વગર ઈચ્છે પૌગલિક વૈભવ મળી ગયા હતા. જે કાઇ એ પૌલિક વૈભવ મેળવવાનીજ દૃષ્ટિ રાખે છે, તેને માટે તા આ ભવસાગરમાં રખડવા સિવાય બીજો છૂટકા નથી ! એજ રીતે તમારે સમજવાનુ છે કે શાસ્રકારે જે રસકથા કહી છે તે આદરવા માટે નથીજ કહી; પરંતુ આરાધનાની ભવ્યતા કેટલી વિશાળ છે તે દર્શાવી આપવા માટેજ રસકથા કહી છે. ત્યારે હવે વિચાર કરો કે શ્રીપાળચરિત્રમાં પૌલિક સામગ્રીને માટે કેટલે અંશે સ્થાન છે? જવાબ એ છે કે શ્રીપાળચરત્રમાં પૌલિક વભવને સ્થાન એક અંશે પણ નથી ! ! જૈનશાસનના મુદ્રાલેખ શું ? ગામમાં ન્યાત જમે છે ત્યારે આમ ત્રણે જમવા ગએલા, ગુજરાતમાં કેટલેક સ્થળે ઘાલ્લા ' શબ્દ પણ વાપરે છે) વગર તેટ જમવા આવીને ઘુસી જાય છે ! ઘરધણી પેાતાના ઔદાય થી ૧૩ તેમાં ગેલૈયા (વગર ગાઢલૈયા' ને બદલે " Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સિદ્ધચક્ર માહાગ્યા આવા ગોલૈયાઓને કાઢી નથી મૂકતે તેમને પણ જમવા તે આપે છે. પણ ઘરધણી સરભરા તે તેનીજ કરે છે કે જે સરભરા કરવા યેાગ્ય છે અને આમંત્રણ કરીને જેમને બેલાવેલા છે. શ્રીપાળચરિત્રમાં આવેલા પૌગલિક અંશને ગેલિયા તરીકે સ્થાન છે; ચરિત્રના ત્રણે ખંડ ગોલીયા તરીકે છે, પરંતુ આમંત્રિત તરીકેનું સ્થાન તે માત્ર ચોથા ખંડને જ છે. જેમાં તત્વનિરૂપણ છે, પૌગલિક રિદ્ધિસિદ્ધિને નેતરૂ દેવામાં આવતું જ નથી. સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, વિરતિપણે પામે છે એટલે તેને તે પૈગલિક સંપતિને નેતરું દેવાનું બંધ જ થાય છે; પરંતુ આત્માની તન્મયતા એ એટલી ઉતમ છે કે પૌગલિકતા એ એમાં ગોલિયા તરીકે આવીને અણુઈ પણ ઘુસી જ જાય છે. આજ કારણથી શ્રીપાળચરિત્રના ત્રણ ખંડની સ્થિતિ ગોતૌયા જેવી કહી છે અને માત્ર ચોથો ખંડ તેને જ આરાધવા યોગ્ય માન્ય છેશાસ્ત્રને મુદ્રાલેખ-જૈનશાસનને મુદ્રા લેખ પિગલિક સંપત્તિને ઈચ્છવાને છેજ નહિ, અર્થાત્ શ્રીપાળમહારાજાના ચરિત્રમાં પહેલા ત્રણ ખંડમાં જે વસ્તુ છે, તેનેજ જે શાસકાર આરાધ્ય યા ઈષ્ટ તરીકે જણાવે તે પરિણામે શાસ્ત્રકારનું શાસ્ત્રકારપણું જ ઉડી જાય છે. સર્વ સાવદ્યથી વિરકત રહે અને જગતના સર્વ ને એ પંથે લાવ” એ જૈનશાસનને મુદ્રાલેખ છે. શાસનને એ મુદ્રાલેખ સાધુએજ બધે પ્રર્વતાવે છે. અરિહંત ભગવાન, આચાર્યો, સિદ્ધો એ સઘળાને મુદ્રાલેખ એજ છે કે મોક્ષનું પ્રયાણ, તેમના આ મુદ્રાલેખને પ્રર્વર્તાવનાર–તેમાં સહાય કરનાર તે સાધુ મહારાજાઓજ છે. જે સ્થળે અર્થ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ જ્ઞાનપદ અને કામની ઇચ્છાને વધારવામાં આવે છે ત્યાંથી સાધુપણું વગર કહેજ નાસી છૂટે છે. જે સાધુ અ કામની અભિવૃદ્ધિને ઉપદેશે છે અથવા જેના સીધા અથવા આડકતરા યને અથવા મૌનરૂપી મુંગા ટેકાથી અકામની આરાધનાને પ્રબળ થવામાં મદદ મળે છે તે સાધુ સાધુના પાષાકને પહેરનારા હોવા છતાં સાધુ નથી; પરતુ તે મેાહ– મહારાજાના ગુપ્તતા છે-મૈાહના છુપા જાસુસ છે. એવા સાધુ તે ધર્મ સામ્રાજ્યના એક ઘટક છે અથવા ધર્મરાજાના સેવક છે એમ કહી શકાતું નથી. સાધુત્વ નહિ ટકી શકે એવી રીતિ નીતિ સાધુ ગ્રહણ પણ કરી શકતાજ નથી. એટલાજ માટે શ્રીપાળચરિત્રના પહેલા ત્રણ ખડાનું સ્થાન ગેલૈયા તરીકે કાયમ રાખ્યું છે; ચેાથા ખડમાં કહેલી તત્ત્વકથા એજ ધ્યાનમાં લેવાની છે. નવપદની આરાધનામાં કેમ કટિબદ્ધ થાઉં, કના નાશ કેવી રીતે થાય છે અને આત્માના ગુણા કેવી રીતે પ્રકાશ પામે છે એ તત્ત્વા ચેાથા ખડમાંથી સમજવા ચેગ્ય અને ધ્યાનમાં લેવા ચેગ્ય છે. આરાધના લાંખા સમયની છે; પરંતુ નવકારમાં આરાધનાના સમય કેટàા છે ? ફક્ત પાંચ મિનિટનેાજ! એ નવકારમંત્ર કયા ફળને ઉદ્દેશીને છે; તેના વિચાર કરેા, ‘જ્ઞા પંચ નમુક્કાર' એના અર્થ શું થાય છે તે તપાસેા. સાધારણ રીતે તે એમ લાગે છે કે એસે પાંચ નમુક્કાર. ” એના અર્થ આ પાંચ નમસ્કાર એવા છે. પરંતુ આખા મંત્રને એક સાથે વિચારશેા અને ધ્યાનમાં લેશે ત્યારે માલુમ પડશે કે એના અર્થ સાધારણ રીતે જે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સિદ્ધચક્ર માહા નિષ્પન્ન થાય છે તેનાથી દેજ છે. “ના અરિહંતા થી નમે છે નવ સાહૂ ” સુધી કહેલ મંત્ર “ભુત ” છે. એ “પંચ નમસ્કારરૂપી શ્રતસ્કંધ તે સઘળા પાપનો નાશ કરનાર થાઓ. ?? એજ તેને સાચે અર્થ છે. વ્યાકરણની દૃષ્ટિએ આ મંત્રને તપાસી જેશે, તેજ એને અર્થ તમારા ધ્યાનમાં આવશે. જ્ઞાન એ કાંઇ વ્યક્ત વસ્તુ નથી; જ્ઞાન અવ્યક્ત છે. સૂત્રે આગમે ઈત્યાદિ એ જ્ઞાનને સંગ્રહી રાખનારી તિજોરીમાં છે અને વ્યાકરણ એ તિજોરીઓના તાળાને ઉઘાડનારી ચાવીઓ છે. જે આખા મંત્રને અર્થ એ ન હેત; કે એ પાંચે નમસ્કાર પાપનું નાશ કરનારા છે તે “અસ” શબ્દને બદલે “હું” શબ્દ નવકારમંત્રમાં વાપરવામાં આવ્યા હતા પરંતુ તેમ થયું નથી, અને બહુવચનને પ્રવેગ થયે છે એ ઉપરથી જ માલુમ પડે છે કે “પાંચને નમસ્કાર કહ્યા છે જેમાં એ શ્રુતસ્કંધે તે મહામહિમાવાળે હોઈ સર્વ પ્રકારના પાપનું નાશ કરનાર છે! ઉદ્દેશ શું હવે જોઈએ તે વિચારે. આરાધનાની લાંબી ક્રિયાઓ વગેરેનું પરિણામ જશે તે તેમાં પણ એજ હેતુ છે કે પાપને નાશ ! અને આ શ્રુતસ્કંધ ભણવાની પાંચ મિનિટની ક્રિયાનું ફળ જશે તે તે પણ એજ છે કે પાપને નાશ! કુતસ્કંધની આરાધના પાંચ મિનિટ છે; પરંતુ તેને પણ ઉદ્દેશ જોશે તે એટલેજ છે કે પાપને નાશ! અને તત્પશ્ચાત દિવસના દિવસે, મહિનાઓના મહિનાઓ અને વરસેના વરસ સુધી ચાલ્યા Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ જ્ઞાનપદ જાય એવી ઉગ્ર તપસ્યાઓ અને આરાધના, પરંતુ તેનું ફળ પણ એજ છે કે પાપને–સઘળા પાપને વિનાશ ! આ બધાથી પણ એજ વસ્તુ નિષ્પન્ન થાય છે કે નવપદની આરાધનામાં આત્માને સર્વ કર્મથી રહિત બનાવી મોક્ષપ્રાપ્તિ કરાવવી એજ નવપદારાધનાને મુખ્ય અને મહાન હેતુ છે; બીજે કઈ પણ હેતુ આ આરાધનાને અંગે રહેલ નથી જ. મુંબઈ જવું હોય તે મુંબઈની ટિકિટ લઈને જ ગાડીમાં બેસવું પડે છે. હવે ગાડીમાં બેઠા પછી વચ્ચે પાલઘર આવી જાય, એ જુદી વાત છે, પરંતુ પાલઘર જવાને ઉદ્દેશ તે છેજ નહિ. ઉદ્દેશ તે માત્ર મુંબાઈ જવાને જ છે. એ રીતે નવપદારાધનાથી પદ્ગલિક સમ્પતિ મળી જતી હેય તે તે જુદી વાત છે; પરંતુ આરાધનાને હેતુ તે આત્મકલ્યાણ એ છે. આત્મકલ્યાણ એને મુંબાઈ સમજે, અને પાલાર એને પૌગલિક સંપત્તિ સમજે. આત્મકલ્યાણરૂપ મુંબઈ બંદરે જતાં પાલઘર રૂ૫ પગલિક સંપત્તિ આવી જાય એ એક વસ્તુ છે; પરંતુ ઉદ્દેશ પાલઘરરૂપ પધ્ધતિક સંપત્તિને નહિ, પરંતુ મુંબઈ જવાને અર્થાત્ આત્મપદપ્રાપ્તિને જ છે એ વાત ખૂબ ખૂબ ધ્યાનમાં રહેવી જોઈએ. માંગણમાં પણ “ ત્યાગ ! સર્વ કર્મથી રહિત થવું અને મોક્ષ પ્રાપ્ત કરે એજ ઉદ્દેશ નવપદની આરાધનામાં હવે જોઈએ એ વાત સ્પષ્ટ કર્યા પછી હવે આપણે આગળ વધવાનું છે. નવપદના પહેલા પાંચ પદોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિકાસને આપણે વિચાર કર્યો છે તે પછી સમ્યગદર્શનનું સ્વરૂપ જણાવ્યું Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સિદ્ધચક્ર માહા... છે તે પુરેપુરૂ જાણવાની જરૂર છે. સમ્યગદર્શન એ શું ચીજ છે, શું વસ્તુ છે તેને વિચાર કરો. સમ્યગદર્શન એટલે યેયને નિશ્ચય કરો. સાધ્ય શું છે, આપણે શું મેળવવા માગીએ છીએ તેને નિશ્ચય કરે. એ સમ્યગદર્શન ! તમે પાંચે પરમેષ્ઠીનું ધ્યાન ધરે, જાપ કરે, સ્મરણ કરે અથવા આચાર્યાદિકને ઉપદેશ સાંભળે પરંતુ એ બધું કરે તે પહેલાં તમારે નિશ્ચય તે હેજ જોઈએ. એક વરને બાપ છે. બહુ વહાલસે, સાંબેલા તૈયાર કર્યા, વાજાની હારની હાર બોલાવી, મહાજન તેડાવ્યું, વરને ઘેડે બેસાડ, વરઘડે કાઢો અને વાજતે ગાજતે ઘેરથી પ્રયાણ શરૂ કર્યું ! પણ કયાં જવું છે, કેને બારણે જઈને ઘેડે ઉભે રાખવે છે, કઈ કન્યા પરણાવવી છે તે નક્કી જ નથી કર્યું. હવે વિચારે કે આ વરઘોડાની સ્થિતિ કેવી થાય ? તેજ પ્રમાણે તમે જે કાંઈ કરો તે પહેલાં તમારે ઉદ્દેશ, તમારું લક્ષ્ય, તમારૂં સાધ્ય એ તે તમે નક્કી કરી રાખેલું હોવું જ જોઈએ. આ રીતે નવપદારાધનામાં મેક્ષ પ્રાપ્તિને હેતુ તે રહેલે હે જ જોઈએ અને તે હેતુ એજ હવે જોઈએ કે મોક્ષ ! બીજું કાંઈ નહિ ! ! પ્રાચીન કાળમાં દેવતાઓ પ્રસન્ન થતા હતા. હાજર થઈ ઉપાસકોને કહેતા હતા કે માંગ માંગ જે માંગે તે આપી દેવાને તૈયાર છું. માંગ શું જોઈએ છે, છતાં સાચા ઉપાસક તે દેવતાઓની એ માગણી સામે નજર સખી પણ નાખતા ન હતા. એવાજ એક પ્રસંગ અહીં આપણે વિચારી લઈએ. એક શેઠીઓ હતું. તેના ઉપર દેવતાઓ પ્રસન્ન થયા અને તેની પાસે આવીને ઉભા Page #252 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ૧૨૯ કે, રહ્યા. દેવતાઓએ કહ્યું, “ માંગ ! માંગ !શું માંગે છે, તું જે માગતા હોય તે આપવાને તૈયાર થયા છું' ! ” શેઠીયા ઉપર કેાઈ વાસુદેવ કે કોઈ ચક્રવતી પ્રસન્ન થયા ન હતા; પરંતુ સર્વશક્તિમાન્ એવા દેવતા પ્રસન્ન થયા હતા, અને તેમણે તે શેઠીયાને જે જોઇએ તે માંગી લેવાની આજ્ઞા કરી હતી. આ વખતે જો આજના કેાઈ શેઠીયા હાત તે જરૂર માગત મારા સાત માળના બંગલાની બારીએથી મારા છેકરાના છેાકરાની વહુને સેનાની ગેાળીમાં માખણુ વલાવતી મને બતાવા !'' પણ તે સભ્યષ્ટિ શેઠીયાએ દેવને શુ જવાબ આપ્યું. તે વિચારા. એ જવાબ સાંભળીનેજ માત્ર સત્તાષ ન માનશે. એ સાંભળીને જ્યારે તે ઉત્તરના હાર્દને સમજવાના યત્ન કરશેા, ત્યારેજ તેની સાચી ખૂબી તમારા લક્ષમાં આવી જશે. સમ્યગ્દૃષ્ટિ જેને પ્રાપ્ત થએલી છે એવા શેઠીયા દેવતાને કહે છેઃ “ તારી પાસે મારે કાંઈ માગવાપણુંજ નથી, કારણ હું માગું તે આપવાની તારી શક્તિ નથી. ’ સમ્યક્ત્વપ્રાપ્તિ પછીની અપૂર્વ સ્થિતિ. હવે આ ઉત્તરનું હાર્દ સમજા. ખાલી શબ્દ કાને પડે એટલે “ જો કેવા શેઠીયા ! ’” એમ કહી બહારની વાત બહાર ઉડાડી દેશેા નહિ. પણ અનેા વિચાર કરે કે જ્યારે પેલા શેઠીચે પૌલિક વસ્તુઓ આપી શકે એવા દેવતાને આવા ઉત્તર આપે છે, ત્યારે તે આત્મા કેટલેા વળેàા-કેવા લીન થએલા હશે ! આ શેઠીયા સામાયિકમાં, પૌષધમાં કે દહેરામાં બેઠેલા નથી; ત્યાં બેઠેલા હીત તા જુદી વાત હતી. 46 Page #253 -------------------------------------------------------------------------- ________________ २०० સિદ્ધચક માહામ્ય ત્યાં બેઠા પછી બીજું કાંઈ ન માંગી શકાય એ ખરું, પણ આ તે ઘેર બેઠેલું હતું. જે ધારે તે માંગી શકાતું હતું, છતાં આ શેઠીયા દેવતાને કહે છે કે “હું જે માંગું છું તે તું આપી શકે એમ નથી.” વિચાર કરો કે હવે આ આત્મામાં વસ્તુ કેટલે અંશે વસી રહેલી છે. તેણે ત્યાગને મંત્ર કેવી દિવ્ય રીતે જીવનમાં વણી લીધું હશે ? હવે બીજી તરફ દેવતાની સ્થિતિ વિચારે. દેવતાને પણ પેલે શેઠીયે જે વખતે એમ કહી દે છે કે “હું માંગું છું તે તું આપી શકે એવું નથી.” તે વખતે બીજો કોઈ હેત તે તે ઠેકાણે ધમાધમી પણ થઈ જાત ! પણ દેવતા એ સમ્યકત્વ ધારક છે, વરદાન માંગનારે પણ સમ્યકત્વવાળે છે અને તેથી તે વરદાન માંગવાને બદલે ના પાડે છે. બીજી બાજુએ દેવતા પણ સમ્યકત્વથી પૂર્ણ છે, તેથી તે પણ એ શેઠીયાના વચનથી ન ઉશકેરાતાં તે સહન કરી લે છે. હવે એ દેવતાની પણ પરિણતિ કેવી ભવ્ય હશે તેને વિચાર કરે, જીવની વર્તમાન દશા જુઓ. જરા જેટલી સંપત્તિ મળે છે કે આંખ ઉંચે ચઢે છે ! જમીન પર પગ પણ કરતે નથી ! હવે અહીં સ્થિતિ કેવી છે તે જુઓ. દેવતાપણું મળેલું છે; છતાં પિતાના અપમાનથી ક્રોધ થતું નથી. જૈનશાસનની આ રિદ્ધિસિદ્ધિ છે, આ મહત્તા છે. કાગળની કેથળી જેમ પિસા ભરવાને માટે નકામી છે; તેજ પ્રમાણે આજના જીવની દશા પણ આવા ભવ્ય જ્ઞાન માટે નકામા જેવી લાગે છે. શ્રાવક ઉપર અંગત ટીકા આવે છે, ત્યારે કેટલાક આત્માઓને દુઃખ થાય છે; પરંતુ Page #254 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પદ ૨૦૧ દેવ, ગુરુ કે ધર્મ પર ટીકા થાય છે ત્યારે તેને જવાબ વાળી દેવા કેટલા માણસે તૈયાર થાય છે? જ્યારે દેવતાનું પિતાનું અપમાન થાય છે છતાં સમ્યક્ત્વ પામેલે આત્મા તેને જરાય પિતાનું અપમાન ગણતું નથી. મંત્રતંત્રને ઉપયોગ પણ શાસન માટે કરાય નહિ, પણ જે તેવા કે મંત્રની કેઈને પ્રાપ્તિ થઈ હોય તે તે માણસે એ મંત્રાદિને ઉપયોગ પિતાના સ્વાર્થ માટે તે જરૂર જરૂર કરતજ એમાં શંકા નથી. આથી સામાન્ય માણસેને-સમ્યકૃત્વ પામ્યા વિનાના માણસોને એવી મંત્રાદિકની જે પ્રાપ્તિ થાય તે તે પણ તેમને બેશક ભયરૂપ છે. નાના બાળકને દાખલે લે. બાળકને ઘરેણું મળે છે. તેને ઘરેણાં પહેરાવીએ છીએ, તે એનું પરિણામ એ આવે છે કે ગુંડાઓને હાથે તેમનું મોત નીપજે છે ! અર્થાત્ બાળકોને જેમ સેનું મળે છે. તે તેમના નાશનું કારણ બને છે; તે જ પ્રમાણે આજના માણસને પણ જે મંત્રાદિની પ્રાપ્તિ થઈ હોત તે તેથી પણ તેમનું અનિષ્ટ જ થાત એ વાત નક્કી છે. આજના આત્માઓમાં નિઃસ્વાર્થતા અને સ્વાર્થવૃત્તિ કેટલે અંશે ભરેલાં છે તેને ખ્યાલ રાખે. મંત્રતંત્રાદિકની બાબતને પણ ખ્યાલમાં રાખીએ તે પણ એટલું તે જરૂર જ કહી શકાય કે શ્રાવકે એ બાબતમાં સ્વાર્થી હોય અર્થાત્ મંત્રતંત્રને તેઓ પિતાના અંગત હિતમાં ઉપયોગ કરે એ કદાચ શક્ય હોય, પરંતુ આચાર્યો તે એ બાબતમાં તદન નિઃસ્પૃહી છે છતાં એવું બલનારા શ્રાવકે મળી આવે છે કે આચાર્યોને પણ એ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સિદ્ધચક્ર માહામ્ય અને વસ્ત્રો, પાત્રા, પુસ્તક, શિષ્ય એના પર તે મમતા છે જ ને એ મમતા તેમણે પણ કયાં છેડી છે ? એ ભવ્ય આત્મપરિણતિ ! દશાના બે પ્રકાર છેઃ (૧) પ્રમત્ત દશા અને (૨) અપ્રમત્ત દશા. પ્રમત્ત દશા છે તે લાંબા કાળની છે, પરંતુ અપ્રમત્ત દશા તે વિજળીને ઝબકારા જેવી છે. અપ્રમત્ત દશાને વધારે ખ્યાલ આપું છું તે સમજે. કોડ પૂર્વનું આયુષ્ય હોય, એવા આયુષ્યવાળાએ આઠમે વરસે દીક્ષા લીધી હોય, ક્રેડ ઉણ પૂર્વ દીક્ષા લઈને ચારિત્ર પાળ્યું હોય એટલા બધા લાંબા કાળમાં પણ અપ્રમત્ત દશા બધી એકઠી કરીએ તે ફક્ત અંતમુહૂર્ત. (૪૮ મિનિટના અંદરના ભાગ જેટલી હોય છે.) અપ્રમત્ત દશા કોડ પૂર્વનું આયુષ્ય હોય છતાં તેને પણ જે વધારેમાં વધારે ૪૮ મિનિટની અંદરની જ છે તે પછી આપણે માટે એવી દશાને કાળ કેટલે હેય તેને વિચાર કરે. વર્ણન કરવાનું હોય ત્યારે તે હંમેશાં સારી દશાનું જ કરવું પડે. સઘળાઓએ આમ કરવું જોઈએ એ વર્ણન કર્યું, પછી તેમાંથી બને કેટલું એ જુદી વાત છે; પરંતુ બતાવવું હોય ત્યાં તે સારી અર્થાત્ આચરણમાં મૂકવા ગ્ય ઉત્કૃષ્ટ દશાની વાત જ પહેલા બતાવવી પડે છે. અપ્રમત્ત દશાને કાળ અંતમૂહૂર્તને છે. સાધુ, ઉપાધ્યાય કે આચાર્ય પ્રમત્ત દશામાં લાંબા કાળ રહે છે, પરંતુ અપ્રમત્ત દશામાં તે બહુજ શેડો કાળ રહે છે, છતાં તેમની સહનશક્તિ કેવી છે તે વિચારી જુઓ. ૭૦૦ રોગ થાય એટલે તે મનુષ્યની હેરાનગતિની અંતિમ સીમા ! એના Page #256 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ૨૦૩ કરતાં રેગી દશાની બીજી ભયંકર દશા કઈને કઈ પણ રીતે કલ્પી શકાતી નથી અને તે કલ્પનામાં આવવી પણ મુશ્કેલ પડે એવું છે. હવે સનત કુમારની દશાને વિચાર કરે. સનતકુમારને ૭૦૦ રોગ થયા હતા, આખું અંગ સડી ગયું હતું, અંગે અંગે કીડા ખદબદતા હતા ! આંગળીઓ સડી ગઈ હતી, આ સ્થિતિમાં દેવતાઓ વૈદનું રૂપ કરી તેની પાસે આવે છે ને કહે છે કે તારે રેગ મટાડું છું. સનતકુમાર જવાબ આપે છે, મારા શરીરના રેગની વાત તે પછી થાય છે પહેલાં મારા આત્માના રોગની દવા કર; આત્માને રેગ મટાડ. જ્યાં આવી પરિસ્થિતિ હોય, આત્મકલ્યાણ માટેની આવી હૃદય કપી પણ ન શકે એવી જ્યાં સ્થિતિ પ્રવર્તતી હેય તેવા માણસોને મંત્રમંત્રાદિની પ્રાપ્તિ થાય તે તે મંત્રતંત્રાદિને પોપકારના કામમાં ઉપયોગ થઈ શકે, પરંતુ જ્યાં એ સ્થિતિ જ નથી ત્યાં જે મંત્રતંત્રાદિ મળી જાય તે સત્યાનાશ વળે ! પેલા શેઠીયાને દેવતા પ્રસન્ન થાય છે તે દેવતા જે જોઈએ તે માંગવાનું કહે છે તે છતાં જે આત્મા એમ કહે છે કે તારી પાસે શું માંગું ? હું જે માંગું છું તે આપવાની તારી તાકાત જ કયાં છે? ત્યારે હવે વિચાર કરે કે એ આત્માની આત્મપરિણતિ આત્માભિમુખતા કેટલી દિવ્ય હશે, અને તે પૌગલિક વસ્તુઓ ઉપરના મોહથી કેટલે દૂર હઠેલો હશે? હવે સુલસાનું દૃષ્ટાંત લે. સુલસા ઉપર દેવતા તુષ્ટ થાય છે. વરદાન માગવાનું કહે છે. તુલસાએ કહ્યું કે મારે જે જોઈએ તે આપવાની તારી તાકાત નથી. પછી દેવનું દર્શન નિષ્ફળ ન જાય ત્યારે પછી સુલસાએ પતિની Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સિદ્ધચક્ર માહામ્ય ઈચ્છા મુજબ પુત્રની માગણી કરી છે. જો કે સુલસાએ પિતાના પતિને પુત્ર માટે બીજી સ્ત્રી પરણવાની અનુમતિ આપી છે, પણ તે બીજી સ્ત્રી પરણતું નથી. તેથી સુવાસાએ દેવતા પાસે પતિના સંતેષ ખાતર પુત્રની માગણી કરી છે. ત્યારે હવે સુલસા જેવી અને પેલા શેઠીયાના જેવી સ્થિતિ શાથી મળે છે; કેવી રીતે પ્રાપ્ત થાય છે તેને વિચાર કરે. આવી સ્થિતિ એનું જ નામ સમ્યગ્દર્શન છે. સ્વપ્નામાં પરણે તેઓ ખુશખુશાલ ! હવે આજે તમારા હૃદય તપાસે. સ્વપ્નામાં પણ એક દિવસ એ વિચાર આવે કે બે છોકરાના લગ્ન કર્યા તે આનંદ આનંદ ! પણ બીજે જ દિવસે એવું સ્વપ્ન આવે કે બે છોકરાએ દીક્ષા લીધી તે તે સમયે હદયની છબી લો કે શી સ્થિતિ છે તેની ખબર પડે. હવારે બ્રાહ્મણ ઘેરે આવે છે એવી આશિષ આપે છે કે છોકરાને ધેર છોકરા થાઓ ! તે બસ આનંદ આનંદ! બ્રાહ્મણમાં છોકરાને ધેર છેકરા કરવાની કે છોકરા લઈ લેવાની કશીજ શક્તિ નથી છતાં તેથી આનંદ થાય છે પરંતુ સવારના પહોરમાં બારણે દાતણ કરવા બેઠા છે ત્યાં આવીને કઈ એ આશીર્વાદ આપે કેઃ બરા છેકરા અને પિસાટકાથી છુટા પડજે !' તે હવારે ચા પીવાને બદલે ધારીયાં ઉછળે અથવા તે ડાચું રડવા જેવું થઈ જાય ! ધર્મલાભ એ શબ્દ તે મોઘમ રાખ્યો છે. ધર્મલાભનો સ્પષ્ટ અર્થ કરીને તેજ તમને કહેવામાં આવે તે ધર્મલાભથી તમને Page #258 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ - ૨૦૫ કેટલે આનંદ થાય છે તે જણાઈ આવેમંદિરે જાઓ છે તે તે વખતે ભગવાન્ આગળ શું કહે છે તેને જરા ખ્યાલ કરે. ભગવાન આગળ કહે છે કે “મનિવે” ભગવાન્ આગળ “ભવનિર્વેદ થાઓ” એવું કહેવું છે; પરંતુ જ્યાં ભવનિર્વેદ (ભવથી કંટાળા) ની વાત આવે છે, ત્યાં તો સરવાળામાં શૂન્ય લાવી મૂકે છે !આ ઉપરથી તમે સહજ પણ સમજી શકશે કે અનંત વખતે ચારિત્ર આવે એ સહેલું છે, પરંતુ સમ્યકત્વ મહાદુર્લભ છે. ચારિ– ત્ર વારંવાર આવે છે; પરંતુ સમ્યક્ત્વ વારંવાર આવી શકતું નથી. એમ સમજે કે શરીરમાં ઘા પડે અને લેહી નીકળ્યું, લેહી નીકળી વહી જાય છે, એથી દુઃખ થાય છે; પરંતુ એ વિચાર આવે છે કે શરીરરૂપ કેદખાનામાં ગાંધી રાખેલા પુદ્ગલેને તમે છૂટા કરે છે. વચનમાં, વાણમાં સમ્યક્ત્વ રાખવું જોઈએ એમ સહુ કઈ બોલે છે, પરંતુ તેને વર્તનમાં ઉતારવાની વાત નથી. એ પ્રસંગે એ વિચાર આવે કે શરીર રૂપ કેદખાનામાં કેદ કરી રાખેલા અસંખ્ય પુલેથી જે મારો આત્મા પરાધીન હતે તે આજે તેટલા પુલે વિખૂટા પડવાથી સ્વતંત્ર થયે છે, ત્યારે માનવું કે તેનું નામ સમ્યગ્દર્શન છે. આત્માને જાણ નથી, આત્માના ગુણો શું છે તેને ખ્યાલ રાખે નથી, પગલિકતાના વિપાક કેવા છે, ગિલિકતાના શું અવગુણે છે તેને કશે વિચાર કર્યો નથી, આ સ્થિતિમાં એકલા શુદ્ધ દેવાદિકને માને છે, તેથી જ સમ્યકત્વ આવી જવાનું નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સિદ્ધચક્ર માહાસ્ય ત્યારે તમે એ પ્રશ્ન કરશે કે જે શુદ્ધ દેવાદિકને માનવાથી જ સમ્યક્ત્વ આવી જતું નથી, તે પછી અશુદ્ધ દેવાદિકને જ માનવામાં વાંધો શું હતું ? શુદ્ધ દેવાદિક માનવામાં ફાયદો એ છે કે તેમાં પદ્ગલિક પદાર્થોને હેય રૂ૫ માન્યાં છે અને તમે પણ પગલિક વસ્તુઓ ભલે મેળવે છે પરંતુ તેને હેય રૂ૫ માને છે, ઉપાદેય રૂ૫ માનતા નથી. ત્યારે અશુદ્ધ દેવાદિકમાં પૌષ્ણલિકતામાં રમણ કરવાની જ વાત છે, આ દષ્ટિએ શુદ્ધ દેવાદિકને માનવા જરૂરી છે; પરંતુ જ્યાં સુધી અંદરની પરિણતિ નથી સુધરી ત્યાં સુધી તે શુદ્ધ દેવાદિકને માનવા એ સિંહનું ચામડું ઓઢીને ફરતા શિયાળ જેવી દશા છે. છતાં એટલું કહેવાની જરૂર છે કે જે શિયાળ “સિંહ” થવાને ઈરછતું જ નથી, તેના કરતાં સિંહ થવાની ઈચ્છા રાખનાર અને તે માટે સિંહનું ચામડું પહેરી લેનાર પહેલાની અપેક્ષાએ વધારે સારો છે. શુદ્ધ દેવાદિક એ શાના અંગે છે તે વિચારે. અહિંસા, બ્રહ્મચર્ય, સ્ત્રીત્યાગ, અજ્ઞાનાદિક ૧૮ દેષ અને એ દે પ્રત્યે અરૂચિ એ સઘળાને અંગે શુદ્ધ દેવાદિક છે; પરંતુ આજે તે શુદ્ધ દેવાદિકને માનીએ છીએ એમ કહેવું છે અને બાયડીને તે સાથેની સાથે રાખવી છે; ત્યાગનું તે નામ પણ નથી લેવું! પછી દીક્ષાની તે વાત જ કયાંથી? તમારા આત્માને પૂછી જુઓ કે આશ્ર ખરાબ છે, એમ તેને લાગે છે ખરું કે? સે રૂપીઆના શેરને ભાવ વધીને સવાસો થાય, તે “પૌગલિક બંધનેમાં ડૂબી ગ રે” એવી બૂમ કદી તમે પાડી છે ? પચીસ રૂપિયા જેટલું Page #260 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ૨૦૭ પગલિક પાપ-પૌગલિક રસિક્તા વધે છે, છતાં આનંદ થાય છે. હવે જે આત્માની ખાતરી છે કે આશ્રવ એ ખરાબ છે, તે આ વધારાને અંગે દીલગીરી ન થતાં આનંદ શા માટે થાય છે વારૂ ? પાંચના પશ્ચીસ મળે દીલગીરી નથી, આનંદ થાય છે; કરે થાય છે તે સંસારબંધનમહનું કારણ વધ્યું એમ લાગતું નથી, આનંદ થાય છે આ ઉપરથી સ્પષ્ટ લાગે છે કે પરિગ્રહ એ પાપરૂપ છે એવું માત્ર ગુરુ પાસે ભણવા માટે જ રાખ્યું છે, પરંતુ તે વસ્તુ આત્માએ કબુલ રાખી નથી. જે આશ્રવ એ પાપ છે, પરિ. ગ્રહ એ પાપ છે એ વાત આત્માએ માન્ય રાખી હેત તે તે આત્મા સંતાન કે દ્રવ્યપ્રાપ્તિ વખતે કદી પણ આનંદ દાખવી શકે જ નહિ ! પરિગ્રહ સારા કે ખરાબ ? ત્યારે હવે એ વાત વિચારે કે આશ્રવ, બંધ કરવા લાયક છે, ત્યાગ કરવા લાયક છે એવું આત્મા કયારે માનશે? સમ્યક્ત્વની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે જ; તે સિવાય નહિ. સમજી લે કે હાથે ખસ થઈ છે. ખસ થઈ છે એ સારું છે એમ કોઈ માનતું નથી, તેને ત્યાગવા ગ્ય જ છે એમ બધા માને છે. પરંતુ ખસ મટાડવી (એકદમ મટાડી દેવી) એ આપણા હાથમાં નથી, છતાં ખસના ફેલા વધે તે તે દુઃખકર્તા છે અને ખરાબ છે એમ માનીએ છીએ. હવે અહીં એક વિચારવાની બારીક વસ્તુ કહું છું તે બરાબર ધ્યાન દઈને વિચારજો ! ખસ ખરાબ છે એમ તે અંતરથી સૌ કોઈ માને છે, જે કાંઈ જાદુમંતર હોય અને એ ખસને ઉડાવી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સિદ્ધચક્ર માહામ્ય દેવાતી હોય તે તે માટે પણ વાંધો નથી. ખસ હેય છે એમ માને છે, પરંતુ તેને ત્યાગવાની શક્તિ નથી. એ જ પ્રમાણે આશ્ર ભલે છેડવાની શક્તિ ન હોય; પરંતુ આશ્ર હેય છે એમ જે માને છે અને તેવી આત્માની પરિણતિ રહે છે તે આત્મા આ સેવતે હેવા છતાં અંતઃકેડીકેડીથી વધારે સમય માટેના કર્મો બાંધતે નથી એટલે તેને પ્રભાવ છે. તમારે પરિગ્રહ ખરાબ છે, અથવા તે સાધુએાએ પરિગ્રહ ત છે માટે સાધુઓ પ્યારા છે. એ બેમાંથી ગમે તે એક વાત તે માનવી જ પડશે. પરિગ્રહ ખરાબ છે એમ માનીને પરિગ્રહના ત્યાગમાં પ્રવૃત્તિ ન થાય એ જુદી વાત છે; પરંતુ પરિગ્રહુ ખરાબ છે એવી આત્માની પરિણતિ તે જરૂરજ થવાની જરૂર છે. ચકવતના રાજ્યમાં ચક્રવતીએ પોતાના બાળકને દીક્ષા અપાવતા હતા અને ઉલટા પિતે આવીને એ નવ દીક્ષિતેને વંદના કરતા હતા. ચક્રવતી ભરત મહારાજાએ પિતાના પુત્ર મરીચિને દીક્ષા આપી હતી. ભગવાન શ્રી– કૃષ્ણચંદ્ર મહારાજે સ્ત્રીઓ માટે સંગ્રામ અને લૂંટફાટે કરી હતી, પરંતુ એજ પત્ની જે દીક્ષા લેવા તૈયાર થાય તે પોતે ઉત્સવ કરતા હતા, પોતાના હાથે પિતાની પુત્રીઓને દીક્ષા અપાવી હતી. અર્થાત્ તેઓ દીક્ષા લઈ શક્યા ન હતા; છતાં તેમણે દીક્ષા ઉપાદેય છે એમ તે સતત માન્યું હતું. વસ્તુને હેય માનવામાં આવે છે. આત્મા અમુક વસ્તુને હેય માને છે, છતાં તે હેય માનેલી વસ્તુને પણ છોડી શકતું નથી; એનું કારણ પ્રત્યાખ્યાની અને અપ્રત્યા Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ જ્ઞાનપદ ખ્યાની કર્મોના ઉદય એ છે. દન માહ (સમ્યગ્દર્શન) પ્રતીતિને રાકે છે અને અનતાનુબંધી કમ ખસે છે, ત્યારેજ તત્ત્વપ્રાપ્તિ થાય છે. મહારાજા શ્રેણિક અને અભયકુમાર, જેએ અસ ની એટલે એકેન્દ્રિયાદિ છે તેમને સજ્જડ રાગદ્વેષ નથી, તેથી તેમનામાં હેયત્વ બુદ્ધિ અને અહેયત્વ બુદ્ધિ પ્રાપ્ત થાય નહિ. જેનામાં ઉપાદેય બુદ્ધિ આવેલી નથી, જેણે ગ્રંથિભેદ કર્યાં નથી તેવા આત્મા જો શુદ્ધ દેવાર્દિકને માનનારે હાય તા તે સિંહનું ચામડુ' ઓઢેલા શિયાળ જેવા જ છે. અભયકુમારની દીક્ષાના પ્રશ્ન ખ્યાલમાં રાખેા. એક અભયકુમારે દીક્ષા લીધી, પણ તેના પરિણામે ધમાધસીને પાર નથી રહ્યો. મહારાજા શ્રેણીકને સતામણીના પાર ન રહ્યો, કલ્પના વિનાની સતામણી થઇ, તેમનું રાજ્ય ગયુ, કારાગૃહવાસ મળ્યા અને છેવટે ઝેર ખાઈને મરવું પડ્યું; છતાં શ્રેણિક મહારાજને એવા વિચાર ન આવ્યે કે અભયકુમારે વગર વિચારે કામ કરી નાખ્યું, કાચુ` કપાઈ ગયું, અથવા ભગવાન મહાવીરે આગળ પાછળના વિચાર ન કરતાં દીક્ષા આપી દીધી ! અભયકુમાર પણ એ વાત સારી રીતે સમજતા હતા કે કાણિકની મનેાવૃતિ તે સર્વથા સડેલી છે જ અને પેાતાની દીક્ષાને પરિણામે તે મહારાજા શ્રેણિકને પણ પારાવાર દુઃખ આપશે ! આટલું જાણવા છતાં અભયકુમારે દીક્ષા લેવા જવું કે ન જવું એવા વિચાર કર્યાં ન હતા. એક વાર સંસારને હેય માન્યા એટલે ખલાસ; તરતજ અભયકુમાર સ્વકર્તાથે રવાના થઈ ગયા. શ્રેણિકની સ્થિતિને ૧૪ Page #263 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૨૧૦ પણ ખ્યાલ રાખા, તેમણે રાજ ગુમાવ્યું, કારાવાસ વેઠયેા, ચાબકાના ફટકા ખાધા, છેવટે હીરા ચૂસીને મેાતને ઘેર કરવું પડયું તે છતાં તેમણે સત્યના આગ્રહ તજી દીધા ન હતા; કિવા મહાવીર ભગવાનને તેઓ પૂજ્ય માનતા અટકી પડયા ન હતા; અથવા તેમને આરાધ્ય માનતા હતા તે માન્યતાને એક પણ અશ તેમણે એછે કર્યાં ન હતા ! ભગવાન મહાવીરદેવના ચૌદ હજાર શિષ્યા હતા, એ ચૌદ હજારમાં અભયકુમાર દાખલ ન થયા હેત તે તેથી શું ભગવાનને મેાક્ષ મળવાના અટકી જવાના હતા ? જરાય નહિ !! એક અભયકુમારની દીક્ષા થાય છે, પરંતુ તેને અ ંગે કરાડા મનુષ્ય અને અઢાર ગણુ રાજ્યના સંહાર થાય છે. આવા પ્રસંગે મહારાજા શ્રેણિકની તત્ત્વપ્રતીતિમાં જરાસરખી ઉગ્રુપ હેત તે શું થાત વારૂ? શાસનનુ` ઉજ્જવળ પાનું શ્રેણિકમહારાજના સુપાત્ર ઇતિહાસથી શે।ભી નીકળે છે તે ન બની શક્યું હોત !! ૬૬ મેક્ષ ઇન સાધ્યુ. ' હુવે આજના જીવાની સ્થિતિના વિચાર કરો. આજના જીવાની સ્થિતિ એ છે કે જો છેકરા મદિરે જતાં પડી ગયા હાય તા છેાકરાને મંદિરે જતા જ બંધ કરવામાં આવે છે. શ્રેણિક મહારાજાની દશા સાથે આજના જીવેાની દશા સરઆવા અને પછી વિચાર કરે કે આપણે ચઢયા છીએ કે પડયા છીએ, આપણે પ્રગતિ કરી છે કે અવનતિ સાધી છે અને આપણે સુધર્યાં છીએ કે બગડવા પામ્યા છીએ ! હવે એ ઉપરથી આપણે આજના વિષયને અંગે શુ નક્કી Page #264 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ૨૧૧ કરવાનુ છે તેના વિચાર કરો. પેલા શેઠીયાની વાત ધ્યાનમાં àા કે સુલસાના જીવનચરિત્રના વિચાર કરો. શ્રેણિક મહારાજાની વાત ખ્યાલમાં લેા અથવા શ્રીકૃષ્ણ, અભયકુમાર કે ભરત ચક્રવતીના વત્તનના વિચાર કરે. બધામાંથી સૂર શું નીકળે છે તે તપાસેા. બધામાંથી સૂર એટલેા જ નીકળે છે કે આ બધા મહાનુભાવાનું સાધ્ય અથવા લક્ષ્ય નક્કી થએલું હતું અને ગમે તેવા આકરા પ્રસંગે આવેલા હોવા છતાં તેઓ એ સાધ્ય અથવા લક્ષ્યમાંથી એક તસુ જેટલા પણ પાછા ખસ્યા ન હતા ! સમ્યગ્દર્શનની આ ખૂબી છે. સમ્યગ્દર્શનમાં એકજ વસ્તુ નક્કી કરવાની છે અને તે એ કે આપણું સાધ્ય શું ? લક્ષ્ય શું? સાધ્ય એજ કે મેક્ષ; તે સિવાય બીજું કાંઇ જ નથી. શ્રી અરિહતભગવાનના ઉપકાર માનીએ છીએ, તેમને પરોપકારી લેખીએ છીએ તેનું પણ શું કારણ છે તેના અહી' ખુલાસા થાય છે. “ મેાક્ષ એજ સાધ્ય ” એ વાત જ્યાં માની લીધી કે પછી આગળ આજી કાંઇ રહેતુંજ નથી; જે મેક્ષ એજ સાધ્ય છે તે પછી એ મેક્ષના માર્ગ દર્શાવનાર તેજ મારા તારક-મારા ઉપકારકર્તા છે એમ માનવું જ પડે છે. અને ભગવાન્ શ્રીમહાવીરદેવ આદિ તીથ કરે। મેાક્ષમાના દક છે અને આચાદિ તેના સહાયક છે એ વાત નક્કી થાય છે ત્યાં તેએ આપણા નેતારૂપ છે એ વસ્તુ પેાતાની મેળેજ સિદ્ધ થઈ જાય છે. કરાડા દેવતાઓ પૂજો તેથી આપણને કશા પણ ફાયદા નથીજ ! ત્રણ જગતમાં બીજા બધા ગમે તે માર્ગે દેખાડનારા હતા; પરંતુ ભગવાન મહાવીર તેા એકલા મામા જ Page #265 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૨૧૨ દર્શાવનારા હતા; એજ તેમની મહત્તા અને પૂજવાયાગ્યતા હતી. ભગવાનની આ મહત્તા, પૂજનીયતા ખરી છે; પરંતુ તે કાને માટે છે વારૂ ? જે મેાક્ષમાર્ગના ઉમેદવાર હોય તેમને માટેજ, બીજાને માટે નહિ. જે મે ક્ષમાના પ્રવાસી નથી, જેને મેાક્ષમાગે જવું નથી, તેને ભગવાનની મહત્તાનું કાંઈ મૂલ્ય નથી; પરંતુ જેને મેાક્ષમાગે જવુ છે તેને તીર્થંકર ભગવાનાની મહત્તાની કિંમત છે. અરિહંત ભગવાનાની આ કિંમત તદ્દન સાચી છે; પરંતુ હવે એ કિંમત શાને અગે છે તે વિચાર।. ભગવાન મહાવીરને આપણે મહાવીર ’ નામ હતું માટે” પૂજતા નથી એમ તા મહાવીર નામના કેટલાએ માણસે એ ચારીએ કરી હશે, ધાડા પાડી હશે કે લૂટા પણ ચલાવી હશે! પરંતુ આપણે ભગવાન્ શ્રીમહાવીરદેવને એટલા માટે માનીએ છીએ કે તેમણે મેક્ષના મા દર્શાવ્યેા છે માટે. મહાવીર ભગવાન, સિદ્ધમહારાજા, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ સઘળા આરાધ્ય છે—આરાધન કરવા ચૈાગ્ય છે. આટલુ` છતાં ખુબ યાદ રાખો કે ખાવાજી “પ્રસાદ” વહેંચે છે, તે રીતે તીથંકર ભગવાનેા પેાતાના કમંડળમાંથી મેાક્ષરૂપી પ્રસાદ કાઢીને વહેંચતા નથી. તીથ કર મહારાજે તે માત્ર માને દર્શાવે છે; પછી એ માર્ગે પ્રયાણ કરીને મેાક્ષ મેળવવા એ સૌ સૌના પેાતાના હાથની વાત છે; અર્થાત્ તી કરભગવાન એ મે ક્ષમાના આંગળી ચીંધનારા છે એમજ આપણે કહી શકીએ છીએ. ધક્કો મારીને મેક્ષે લઇ જવાતા નથી. ભગવાન્ શ્રી મહાવીરદેવની અને બીજા તીથ કર ભગવાનાની આપણે આરાધના કરીએ છીએ તે શા માટે કરીએ 6 Page #266 -------------------------------------------------------------------------- ________________ માનપદ ૨૧૩ છીએ વારૂ ? તેમણે મેાક્ષમાગ ને બતાવી દીધા છે તે માટે જ ! હવે જો મેાક્ષમાને બતાવવા માટેજ તીથંકર ભગવાનાનુ આટલું મૂલ્ય છે તે પછી વિચાર કરો કે એ મેાક્ષ અને માક્ષમાની તા કેટલી મહાન કિ`મત હાવી જોઈએ ? ભગવાન્ શ્રી અરિહંત દેવાની અરાધના થાય છે તે પણ એટલા જ કારણથી થાય છે કે તેઓ મેાક્ષમાના દક છે; પર ́તુ જેમને એ મેાક્ષનું જ મૂલ્ય નથી, તેને એ મેાક્ષમાના દકનું પણ કાંઈ મૂલ્ય નજ હોય એ વસ્તુ સમજી શકાય તેવી છે. જેની ઇચ્છા અમુક કેાઈ ગામે જવાની છે, તેવા માણસની નજરે તે ગામનું પાટીયું-ગામનુ' નામ લખેલું પાટીયું-માલમ પડે છે તે તે માણસને હુ આવે છે; કારણ કે જે ગામ તેને જવાનું હતું તે ગામ હવે આવી પહેાંચ્યું છે. તી કર ભગવાના કાંઈ કોઈને ધકકો મારીને મેક્ષે લઈ જતા નથી! ભગવાને તે મેાક્ષપુરી ઉપર મેાક્ષપુરીનું પાટીયુ મારી દીધુ છે. હવે જેને મેાક્ષની કિંમત હાય તે તેા જરૂર એ પાટીયુ નિહાળીને આનંદ પામશે જ; પરંતુ જેને મેાક્ષની કિંમત નથી, તેને તે। મેાક્ષપુરીનુ પાટીયું શોધી કાઢીને ત્યાં જવું એ પણ ટાંટીયા તેડવા જેવું છે! શહેરમાં જવું નથી, શહેરમાં પેસવું નથી, છતાં શહેરના નામનું પાટીયુ' વાંચવાને ઇરાદેજ જે એ પાટીયું શેષતા આવે છે તેના એ પરિશ્રમ અથ વિનાના છે; તેજ પ્રમાણે જેમને મેાક્ષની ઈચ્છાજ નથી, મેાક્ષને જે ઈચ્છાજ નથી તેને માટે અરિહંત ભગવાનેાની આરાધના એ પણ ટાંટીયા તાડવા જેવાજ મિથ્યા પરિશ્રમ છે. જેમ જેમ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સિદ્ધચક્ર માહામ્ય શહેરમાં પ્રવેશવાની ઈચ્છા નથી તેનું શહેરના પાટીયા સુધી જવું એ મિથ્યા છે, તેમ જેને મેક્ષનું લક્ષ્ય નથી તેને મેક્ષ, પુરીનું પાટીયું શોધવા જવું એ પણ મિથ્યા તે છે; પરંતુ જે રીતે શહેરના પાટીયાની પાસે જનારે શહેરમાં પ્રવેશ ન કરે છતાં બહારથી શહેરને વૈભવ જોઈ શકે છે તેજ પ્રમાણે મેક્ષમાં પ્રવેશવાની ઈચ્છા ન હોય એવો પણ જો ભગવંતની આરાધનામાં જોડાએલ રહે અને મોક્ષનું ધ્યેય ન હોય તે તે દેવલોકાદિકને પામે છે. જ્ઞાનની આરાધના શી રીતે થાય? આ ઉપરથી સાબીત થાય છે કે સમ્યગ્દર્શનમાં એકજ મુખ્ય વાત છે અને તે વાત એ છે કે સાધ્ય શી વસ્તુ છે તે નક્કી કરી દેવું. જ્યાં તમે સમ્યગદર્શનમાં ધ્યેયને દાખલ કરે છે કે ત્યાં વફાદારીની વસ્તુ દાખલ થાય છે, અને વફાદારીની ખાતરી થાય છે એટલે તમારે માટે જેનશાસનના સઘળા દ્વાર ખુલ્લા થાય છે. ભયંકર લડાઈ ચાલતી હાય, ચારે બાજુથી આગ વરસાવતી ગોળીઓ વરસતી હાય, હજારે માણસે મરતા હોય, પરંતુ તે વખતે સુદ્ધાં લેડની બનેલી કાઉન્સિલમાં એક સાધારણ જાસુસ પણ ઘુસી જઈ શકે છે! આવા કટોકટીને સમયે પણ તે જાસુસને અંદર દાખલ કરી દેવામાં આવે છે તેનું કાંઈ પણ કારણ તેવું જ જોઈએ. એનું કારણ એટલું જ છે કે એ જાસુસની વફાદારી સાબીત થએલી છે. જૈનશાસનમાં પણ વફાદારીની એજ કિંમત છે. જૈનશાસનનું ધ્યેય શું? મોક્ષ! તમે સમ્યગ્દર્શન તરીકે મેક્ષને તમારૂં લયબિંદુ જાહેર Page #268 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપદ ૨૧૫ કરે છે એટલે તમારે માટે જીવાદિકનું જ્ઞાન મેળવવાને માર્ગ ખુલે થાય છે. ચોરને ચતુરાઈ આપીએ તેને કશેજ અર્થ નથી; કારણ કે ચેરને ચતુરાઈ આપવામાં આવશે તે ચાર એ ચતુરાઈને ઉપયોગ પણ ચોરી કરવામાંજ કરશે! તેજ પ્રમાણે નાસ્તિકને, કે શાસનદ્રોહીને જે મેક્ષમાર્ગનું જ્ઞાન મળશે તો એ જ્ઞાનને ખટે ઉપગ કરીને પણ તે જગતને આડે રસ્તે દોરવાને જ તૈયાર થશે ! એટલા માટે મેક્ષનું દયેય એને જરૂરી ચીજ માની છે અને જેણે એ ધ્યેયને કબુલ રાખ્યું છે, તેની જીવાદિક તવનું જ્ઞાન મેળવવાની યોગ્યતા સ્વીકારવામાં આવી છે. જ્ઞાન એ સઘળા ગુણોમાં પ્રધાન ગુણ છે. અવગુણનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. દર્શન એ રત્નદીપ છે, તે મને ભવનમાં ધારણ કરવાની ચીજ છે. દર્શન એ રૂચિ રૂપ છે; જ્ઞાન એ રત્નદીપને ભાવનારી શણગારનારી ચીજ છે. હવે જ્ઞાન એ પવિત્ર છે અને તે શીખવા યોગ્ય છે એ જાણ્યા પછી તેની આરાધના શી રીતિએ કરવી તે વિચારી જોવું જરૂરનું છે. જ્ઞાન બે પ્રકારે શીખી શકાય છે. વિનયથી પણ જ્ઞાન શીખી શકાય છે અને અવિનયથી પણ જ્ઞાન શીખી શકાય છે. માતા અને પુત્રોનો દાખલો લઈ એ વસ્તુને વધારે ચોકસાઈથી તપાસી જેવાથી વિનયથી મેળવેલું જ્ઞાન કેવું શીતલ છે અને અવિનયથી મેળવેલું જ્ઞાન કેવા પ્રકારનું છે તે તમારા લક્ષ્યમાં આવશે. એક માતાને બે છોકરા હોય, માતા બને છેકરાનું સારી રીતે લાલનપાલન કરે, તે છતાં બે છોકરામાંથી એક છેક માતૃભક્ત નીકળે છે અને બીજે વિને દ્રોહ કરનાર નીવડે છે. એ પ્રકારે જે વિનયથી જ્ઞાન Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ સિદ્ધચક્ર માહાત્મ્ય શીખે તે આત્મા માતૃભક્ત પુત્રની માફ્ક મેક્ષ એ સાધ્યને સિદ્ધ કરે છે, કર્મ ક્ષયની બુદ્ધિએ જે વિનયથી જ્ઞાન મેળવે છે તેને જ્ઞાન અને વત્તન એ મેાક્ષનું કારણ બને છે; એવા જ્ઞાન અને તદનુકૂળ વત્તનથી કનિરા થાય છે અને પરિણામે મેાક્ષને પામે છે. આચાય વૈયાવચ્ચ કરવાનું કહે તા વિનયથી જ્ઞાન લેવા ચાહતા આત્મા વૈયાવચ્ચ કરે, આચાર્ય સ્વાધ્યાય કરવાના કહેતા જરા પણ ગ્લાનિ વિના સ્વાધ્યાય કરે. અને રીતિનું આચરણ તે મેાક્ષનુ સાધન છે. જ્ઞાન અને વૈયાવચ્ચ મને મેક્ષપ્રાપ્તિના સરખા રસ્તા છે અને તે અને રસ્તા વિનયથી જ્ઞાન લેવા માગનારે એક સરખી રીતે ધારણ કરી શકે છે. વિનયથી જે જ્ઞાન શીખે છે તે આત્મા જ્ઞાનની આરાધનાદ્વારા છેવટે મેાક્ષને પામે છે. જ્ઞાન એ વસ્તુ અવ્યક્ત છે; તે વ્યક્ત ચીજ નથી. મનમાં મેાતીના ચાક પૂરા તે તે પ્રસ ંગે તમારી પાસે માતી હોતાં નથી, પરંતુ મેાતીની માત્ર માન્યતા હોય છે. એ પ્રમાણેની દશા જ્ઞાનની છે. જેમ મેાતીએ અવ્યક્ત છે-મનમાં માની લીધેલાં મેાતીએ અવ્યક્ત છે તેજ પ્રમાણે જ્ઞાન પણ અવ્યક્ત છે અને તેની આરાધના સાતમે પદે રાખી છે. સમ્યગ્દર્શન અને જ્ઞાન પછી ચારિત્ર આવે છે તેની મહત્તા કેટલી છે અને તેને જ્ઞાન સાથે કેવા સબંધ છે તે વિચારવાના પ્રશ્ન હવે ખાકી રહે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ असुहकिरियाण चाओ, सुहासु किरियासु जो य अपमाओ। तं चारित्तं उत्तमगुणजुत्तं, पालह निरुत्तं ॥२९॥ એ મહા મહિમાવંત ચારિત્રપદ. શારિત્ર એટલે સાધુને વેષ જ છે એમ ન સમજે ! ચારિત્ર નથી તો કાંઈ નથી. ચારિત્ર વિના સિદ્ધિ નથી. વગર ચારિત્ર લીધે જ મોક્ષ મેળવવાની જેઓ આશા બતાવે છે તેઓ મહાધૂ છે. અઢાર પા૫સ્થાનકેને વસરાવવાથી જ ચારિત્રની પ્રાપ્તિ નથી; ચારિત્રપદમાં અશુભને ત્યાગ અને શુભની પ્રવૃત્તિ એની આવશ્યકતા. જ્ઞાનગુણુ પૂજનીય છે; પરંતુ માત્ર એકલા જ્ઞાનગુણને ધણ પૂજવા ચોગ્ય નથી. જ્યારે ચારિત્ર અને તેને ધારક બંને પૂજવા લાયક છે, એ ચારિત્રની વિશેષતા છે. શાસ્ત્રકાર મહારાજા શ્રીરનશેખરસૂરીશ્વરજી મહારાજા સાહેબે ભવ્યજીવોના કલ્યાણને માટે શ્રીપાળચરિત્રની Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સિદ્ધચક્ર માહાસ્ય રચના કરી છે. આ ગ્રંથમાં તેઓશ્રી જણાવે છે કે આ જગતમાં નવપદના આરાધન વિના મુક્તિ થઈ શકતી નથી. જગતમાંથી અતીતકાળે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે, વર્તમાનકાળમાં જે મોક્ષે જાય છે અને અનાગતકાળમાં જેઓ મેક્ષે જશે તે બધામાંથી નવપદની આરાધના વિના એક પણ આત્મા મોક્ષે ગયે નથી, જઈ રહ્યો નથી અથવા જશે પણ નહિ. ત્યારે હવે પ્રશ્ન એ રહે છે કે નવપદ એટલે શું? નવપદ એટલે શું એ વાત હવે તમારાથી ભાગ્યેજ અજ્ઞાત રહી છે. નવપદમાં પહેલાં બે પદે દેવતત્વના છે, બીજા ત્રણ પદે ગુરુતત્ત્વના અને ચાર પદે ધર્મતત્વના છે. એ સમગ્ર દેવતવ, ગુરવ અને ધર્મતત્ત્વના ભંડાર રૂપ નવપદનું જ્યાં અવલંબન નથી; ત્યાં મેક્ષ પણ નથીજ. હવે એવી શંકા કેઈને થાય એ સ્વાભાવિક છે કે અતીર્થ એવા જે સિધ્ધ થયા છે તે કાળે તેમણે નવપદનું આરાધન કયાં કર્યું હતું ? તે સમયે તે તીર્થની ઉત્પત્તિ પણ ન હતી અને તીર્થનું પ્રવર્તન પણ ન હતું, તે છતાં અતીર્થો પણ મેક્ષે ગયા હતા. હવે જે સમયે તીર્થનું પ્રવર્તન અને સ્થિતિ જ ન હતી તે વેળાએ નવપદની આરાધના તે હેયજ કયાંથી વાર? અને એની આરાધના વિના પણ અતીWસિદ્ધો મોક્ષે ગયા છે તે પછી એ નિયમ કેવી રીતે ટકી શકે કે નવપદનું આલંબન નહિ તે મોક્ષ નહિ ! ! સિદ્ધ, સાધક અને સાધન. આ પ્રશ્નનો ખુલાસે બહુ ધ્યાનપૂર્વક તપાસવાની જરૂર છે. નવપદના આરાધન વિના મોક્ષ નથી અને અતીર્થો Page #272 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૧૯ પણ મેક્ષે ગયા છે; એ બંને નિયમો પ્રવર્તાવનાર તમે કે અમે નથી. બંને નિયમે પ્રવર્તાવનાર શાસ્ત્રકાર મહારાજાઓજ છે. શાસ્ત્રકારોએ સ્પષ્ટ રીતે જણાવી દીધું કે નવપદના અવલંબન વિના મેક્ષ શક્ય જ નથી. મેક્ષ મેળવ હોય તે નવપદનું આરાધન કરવું જ જોઈએ; પરંતુ નવપદનું આલંબન લેવાને જે વખતે પ્રસંગ જ ન હતું, તે વખતે જાતિસ્મરણથી મેક્ષપ્રાપ્તિ શક્ય બનતી હતી. આ બંને નિયમે શાસ્ત્રકારોએ કહ્યા છે. પરંતુ તે શાસ્ત્રકારોએજ કહ્યા છે; તે જેવાને તેવા અમે તમને કહીએ છીએ એમ કહીને અમે છૂટા થઈ જઈ શકતા નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે છતાં તે હેતુ, યુક્તિપૂર્વક તમારા હૃદયમાં ઠસાવી દેવું એ અમારી ફરજ છે. આગળ તમને ખેડી ગાયનું ઉદાહરણ આપ્યું છે. “મેં તે બેઠેલી જોયા વિના લીધી છે. માટે તું પણ બેઠેલી જોયા વિના લઈ જા!” એવું કહેનારો જે સ્થિતિમાં છે તેજ સ્થિતિમાં એવું કહેનારે પણ છે કે શાસ્ત્રકારેએ કહ્યું છે તે અમે તમને કહીએ છીએ, એથી વધારે અમે તમને કાંઈ કહેવા માગતા નથી ! આથીજ તમેને આગળ વારંવાર કહેવામાં આવ્યું છે કે એવું કહેનારા પાસે સાંભળવા કરતાં ન સાંભળવું એ વધારે સારું છે. શાસ્ત્ર કહે છે કે સમ્યગદર્શન પામ્યા વગર મેક્ષ મળી શકતું નથી. જે આત્મા સમ્યગદર્શન પામે છે તે સંપૂર્ણ ગુણવાળો બની સિદ્ધપદને વરે છે. આ રીતે સિદ્ધપદની પ્રાપ્તિ કહી છે. હવે સિદ્ધપદને એક દશા તરીકે અથવા અવ્યક્ત વસ્તુ તરીકે વિચારે " અને સાધ્ય માને. એ દશાને તમે સાધ્ય માન્યું છે તે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સિદ્ધચક્ર માહાગ્ય હવે સાધ્ય, સાધક વગર સંભવતું જ નથી એ તત્વવિદ્યાના નિયમ પ્રમાણે તમારે સાધકનું અસ્તિત્વ માનવાની જરૂર ઉભી થઈ, અર્થાત્ સિદ્ધ અને સાધક એ વસ્તુ આપણે માની લીધી છે. હવે ત્રીજી વસ્તુ માનવાની જરૂર કેમ ઉભી થાય છે તે જુઓ. સાધક છે એ વાત આપણે કબુલ રાખી છે પરંતુ સાધક છે તે સાધન પણ હેવાં જ જોઈએ. એટલે છેવટે ત્રણ વસ્તુ નક્કી થાય છે કે (૧) સિદ્ધ, (૨) સાધક (૩) સાધન. સાધન વિના સાધ્યની પ્રાપ્તિ નથી. સિદ્ધ, સાધક અને સાધન ત્રણના અસ્તિત્વમાંથી એકનું પણ અસ્તિત્વ આપણે છોડી દઈ શકતા નથી. જે સિદ્ધ ત્વ છેડી દઈએ તે સાધક અને સાધનને કશે અર્થ રહેતે નથી. સિદ્ધત્વ એ જે ઉદ્દેશ જ ન હોય તે સાધક અને સાધન હોય તે કામનાજ શું ? તમે બિસ્તરે તૈયાર કરે, જમવાનું ભાથું બાંધી લે, સાથે એક મજુર લે, ઘોડાગાડી મંગાવે, પણ ક્યાં જવું છે કે તે તમે નક્કી જ નથી કર્યું; તે પછી તમે કરેલી બધી માથાફેડ વ્યર્થ છે. તે પ્રમાણે જે સિદ્ધદશા એ ઉદ્દેશ જ ન હોય તે સાધક અને સાધનની કાંઈ કિંમત જ નથી. સાધકનું પણ એમજ છે. સાધન અને સાધ્ય છે પણ સાધક ન હોય તે અંધારું જ સમજી લેવું. દીવેટ છે, દીવાસળી છે, પરંતુ સળગાવનારજ ન હોય તે પછી એ દીવેટ અને દીવાસળીને અર્થ જ નથી ! તેમ સિદ્ધ અને સાધન બંને હેય પણ એ સાધન વાપરનારેજ નહેય તે સાધનની પણ કિંમત નથી અને સિદ્ધ Page #274 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૨૧ અને સાધક અને હાયતા પણ સાધન વિના તે બને પણ નકામા છે. ઉદાહરણ તરીકે તમે કલ્પના કરી કે સાત માળના એક બંગàા છે. બંગલાને સાતમે માળે ગેાખમાં એક ધાવણું બાળક છે, નીચે તેની માતા ઉભી છે; માતા ઉપર જઇ માળકને સ્તનપાન માટે હાથમાં લેવા માગે છે, પણ માળે ચઢવાના દાદરજ નથી, તે પછી માતા અને બાળકના મનાભાવ શી રીતે ફળવાના હતા ? વસ્તુત: સિદ્ધ, સાધક અને સાધન એ ત્રણ વસ્તુ હાય, તેાજ માણસ એ ત્રણેમાંથી એક ખીજાના અવલ અને ઈષ્ટ દશાને મેળવી શકે છે; એટલે જેમણે સિદ્ધ દશા મેળવી છે, તેમણે સાધક અને સાધન દ્વારાજ તે મેળવી છે; પછી મેક્ષે જનારા ભલે અતીત કાળના હા, ભલે વત્તમાન કાળના હા કે ભલે અનાગત કાળના હા. આપણે હીરા પારખ્યા નથી. ત્યારે હવે નવપદની આરાધના કેવી રીતે એ પ્રકારે થાય છે તે જુઓ. કેાધ્વિજ શાહુકારના છેાકરાને માબાપ હીરાની વીંટી પહેરાવે છે. ખાળક તે વીંટી પહેરીને બહાર નીકળશે, એટલે લેાકેા કહેશે કે ભાઇ, એ તા હીરાવાળે છે. લેાકેાએ હીરાવાળેા કહ્યો, પરંતુ હીરા પહેનારને હીરાનું મૂલ્ય નથી. તેને તા હીરા અને કાચ બને સરખા છે. હીરાની જો કોઇ કિંમત હોય તે તે હીરા પહેનારને નથી, પરંતુ તેના માતાપિતાને છે. આપણી નવપદની આરાધના પણુ ઘણે ભાગે એ હીરાના જેવી છે. સિદ્ધચક્રની ઉપાસના એ જૈનોમાં બહુ વ્યાપક ચીજ છે. ગામે ગામે, શહેરે શહેર નવપદજીની આરાધના દરવર્ષે થાય છે. એવાં દહેરાં ભાગ્યે જ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ સિદ્ધચક્ર માહામ્ય હશે કે જેમાં નવપદજીને ગટ્ટો (ધાતુને બનાવેલ કે ચિત્રલ) ન હોય ! નવપદજીના ગટ્ટાનું આ બહુ વ્યાપીપણું એમ જણાવે છે કે સિદ્ધચક્રની ઉપાસના આપણામાં સર્વવ્યાપી છે. દહેરાની વાત દૂર રાખીએ તે પણ જ્યાં જ્યાં જૈન લોકે વસે છે ત્યાં ત્યાં ચૈત્ર અને આશ્વિન મહિનાની ઓળીઓ પણ ધ્યાન બહાર રહેતી નથી. જેનાથી બની શકશે તે એ પ્રસંગે ૯ દિવસ આંબેલ કરશે, તે અશક્ય હેય તે ઉઠતાં બેસતાં આંબેલ કરશે અને તે પણ શક્ય ન હોય તો આઠમ, ચૌદશ આંબેલ કરશે ! એ સઘળા ઉપરથી માલુમ પડે છે કે નવપદની આરાધના આપણામાં બહુ વ્યાપક છે. પણ આ નવપદની આરાધનાની વ્યાપકતા કેવી છે તે તપાસે. નવપદના ગુણેને અંગે જે એની વ્યાપકતા હતા, તે તેની ગેરહાજરીમાં આપણા અવગુણે પણ આપણને સ્પષ્ટ રીતે દેખાત; પરંતુ તે આપણને દેખાતા નથી તે ઉપરથી માલુમ પડે છે કે નવપદજીના ગુણ આપણે જાણ્યા નથી. શાસન નવપદારાધન”ને હીરે માને છે, હીરે માનીને શાસને એ આરાધના આપણને ભળાવી–સેંપી છે, પણ આપણે એ હીરાને પારખી શકતા નથી નવપદની આરાધનાના ગુણે જાણીને જે એ આરાધના થતી હેત, તે શું થાત તેને વિચાર કરે. તે તે આપણું એવી ખાતરી અને માન્યતા થઈ જાત કે નવપદ સિવાયની બીજી કેઈપણ ચીજ તે ચીજજ નથી આરાધ્ય એવું જે કાંઈ છે તે બધું નવપદમાંજ સમાઈ જાય છે, નવપદમાં જે કાંઈ નથી તે આરાધ્ય જ નથી. તેવું બીજું અન્યત્ર Page #276 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૨૩ કઈ પણ સ્થળે નથી. નવપદ સિવાય જે કાંઈ હોય તે સઘળું ડુબાડનાર છે, તારનાર નથી. “પણ” અને “જ”ની ફિસુફીને વિચાર કરે. “ભાઈ કાલથી આરાધનામ સવ શરૂ થવાને છે હે; તમારી તબીયત નબળી છે. વ્રત, ઉપવાસાદિકમાં ન જેડા તે ભલે; પરંતુ એટલું કરજે કે આ વાડી કેઈના જાણમાં ન હોય તેવા ધમી ભાઈઓ આવે તે ઓટલે બેસીને આજને દહાડે તેમને આ વાડી બતાવતા રહેજે !” તે તરત જવાબ મળશે કે “વાત તે ખરી છે પણ “બચુની માતાના ટાંટીયા તૂટે છે, તેની દવા લાવવાની છે, એટલે આજ તે નહિ બને !” આપણે બધી આરાધના આ પ્રકારે પણમાં રહેલી છે. “ આરાધના સારી છે માટે તેને આરંભ કરે !” તે જવાબ મળશે કે આરાધના સારી ખરી “પણ” બૈરી છોકરાં, ધનમાલ પણ સંભાળવા જોઈએ ! આમ છે, તેમ છે!” અનેક બહાના થશે. જે આ દશા ન હોત તો આપણે “જ” માં હેત. “બાયડી છોકરાં, પિસાટકા ભલે સારા હોય, પરંતુ ભાઈ ! એ બધું શ્વાસ છે ત્યાં લગી છે. સાચી વસ્તુ હોય, આત્મકલ્યાણકારી ચીજ હોય, તે તે તે એક “નવપદજ ?” છે. આરાધના–નવપદની આરાધના આપણે કરીએ છીએ, પરંતુ તે સઘળી “પણ” માં રહેલી છે. તેની સાથે “જ” કાર જોડાએલ નથી, માટે જ નવપદની આરાધના આપણામાં ગુણરૂપે પરિણમી નથી એમ આ ઉપરથી જણાઈ આવે છે. પણ” અને “જ” નો તફાવત, પણની પ્રભુતા સાથે રહેલી નવપદની આરાધના એ મીણીયું મોતી છે અને “જ” સાથે જોડાએલી આરાધના એ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સિદ્ધચક્ર માહાત્મ્ય સાચું મતી છે. સાચા અને મીણીયા મેતીને જે ભેળસેળ કરી નાખે, બંનેને એક બીજાની સાથે જોડી દે, મીણીયા મોતી આપતાં સાચા પણ આપી દે કે સાચા આપતાં મીણીયા મૂકી દે તેને વ્યવહાર ઝવેરી કહી શકતું નથી. એજ રીતે જે નવપદની આરાધનાને પણ સાથે જોડી રાખે છે તે પણ નવપદની વાસ્તવિક આરાધનાને જાણી શકયો નથી એમ કહેવું પડે છે. નવપદની આરાધના જે “પણ” સાથે જોડાએલી રહેશે, તે પછી નવપદના ગુણેને ન જાણનારા માનનારામાં અને તમારી વચ્ચે કશે જ ફરક રહેવા પામશે નહિ. માટે તમારે જે ખરેખર તત્ત્વ પામવું હોય તે “પણ” પડવા દે, અને “જ”ને ઝાલી રાખે; એવું કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. તમે સાચા ઝવેરીના હાથમાં મીણીયું મેતી અને સાચું મેતી મૂકે, તે મીણીયાને મેતી નહિ કહે તેમ સાચા મેતીને માટે “ આ પણ મોતી છે!” એમ ન કહે. તેમ સાચા મેતીને હવે મીણીયા અને સાચા મોતીને ઓળખાવવા માટે સાચા મોતીનું ગુણકથન જરૂરી છે; તેજ પ્રમાણે “પણ મંડિત નવપદારાધન” અને “જકારાત્મક નવપદારાધન” એ બેને ખ્યાલ ધ્યાનમાં લાવવા જકારાત્મક નવપદારાધનના ગુણ જાણવા-જણાવવાની જરૂર ઉભી થાય છે. દરેક સંસ્થામાં તે સંસ્થા સ્થપાય કે તેની સાથે તેને મુદ્રાલેખ નક્કી થાય છે. જૈનશાસનને આ મુદ્રાલેખ તે સમ્યગદર્શન છે. જૈનમાત્ર એટલી વાત તે સાત સાત વાર ગોખી રાખવાની જરૂર છે કે જૈનશાસનમાં સમ્યગદર્શન એ તે શાસનને મુદ્રાલેખ છે; જે માણસ એ મુદ્રાલેખનેજ ના Page #278 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૨૫ જાણતે હેય તે સમય આવે મિત્રને બદલે શત્રુની ગરજ સારે છે. અલબત્ત તે જાણી જોઈને શત્રુત્વ અંગીકારતે નથી. તે મિત્રત્વને અંગીકારવાનેજ દા કરે છે, પરંતુ “ભ કણબી કોંબ બળે તે પ્રમાણે મૂર્ખ મિત્ર શત્રુત્વની ગરજ સારે છે! વાનરે . એક વફાદાર વાંદરે હતે. વાંદરો એટલે બધે વફાદાર હો કે ન પૂછો વાત. રાજાએ વાંદરાને અંતઃપુરમાં ચેકી કરવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ રાજા સુતે હતે, વાંદરે પહેરે ભારતે હતે, એટલામાં સાપ નીકળે જે સાપ નીકળે કે તેજ ક્ષણે રાજાના શરીર પર સાપનો પડછા પડે ! સાપને પડછાયે પડતાંજ વાંદરાએ સાપને મારવાની ભાવનાથી રાજા પર એવી સખત તરવાર મારી કે રાજાના બે ટુકડા. વાંદરાએ જે કામ કર્યું હતું, તેમાં શ્રેષબુદ્ધિ ન હતી, વાંદરાએ તે હિતબુદ્ધિએ તરવાર મારી હતી, પરંતુ પરિણામ એ આવ્યું હતું કે રાજા માર્યો ગયે હતું. આ ઉપરથી તમારે શી વસ્તુ ખ્યાલમાં રાખવાની છે તે વિચારે. જ્ઞાનની જરૂર છે, એ તમારે સમજવાનું છે. સમ્યગદર્શનના પ્રતાપે મેક્ષની આશા ઉઘડે છે, પરંતુ જે જ્ઞાન ન હેય તે મેક્ષ મેળવે તે બાજુએ રહે પરંતુ કાશીએ જઈ કરવત મૂકાવવા જાય અથવા અગ્નિ સળગાવીને તેમાં બળી મરે! મોક્ષને નામે આ બધી મૂર્ખતા ચાલી જાય છે, એ સઘળું અટકાવવાને માટેજ જ્ઞાનની આવશ્યકતા છે. ખરેખર આનંદ કયારે ? જૈનશાસન મેક્ષનું સ્વરૂપ કેવું માને છે ? જન્મ, જરા, મરણ આદિ કાંઈ પણ સ્થિતિ માં નથી, જ્યાં એક ૧૫ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સિદ્ધચક્ર માહાસ્ય સ્થિતિને અંત નથી અને બીજી સ્થિતિને ઉદય નથી એવી પરમાર્થ દશાને જૈનશાસન મેક્ષ માને છે. બીજા દર્શનકારે પણ એજ સ્થિતિને મેશ કહે છે, છતાં તેમના આચરણે તપાસીએ તે માલુમ પડે છે કે મેક્ષના ખ્યાલથી કેઈ કાશીએ જઈ કરવત મૂકાવશે તે કેઈ“ભગવતી ગંગાજી” કહીને નદીમાં ડુબી મરશે. આવી સ્થિતિ ટાળવાની જરૂર છે અને તે જરૂરિયાત જ્ઞાનથી પૂરી પડે છે. સમ્યગદર્શનવાળા આત્માએ સ્વીકાર કરી લીધું છે, તેને અંગે સાધ્ય તરીકે મેક્ષ છે એ વાત જરૂરી કરી ચૂકી છે, છતાં જીવના સ્વરૂપને અને જીવના ગુણેને ખ્યાલ ન હોય તે ઉપર કહ્યું તેવા અનેક અનર્થો થવાનાજ ! જૈનશાસન ઉપરાંત એકલા આર્યાવર્ત માંજ અનેક સંપ્રદાયે નીકળેલા છે. આ બધા સંપ્રદાયનું મૂળ તપાસે તે માલુમ પડશે કે તેમાં એક પણ સંપ્રદાય એ નથી કે જેણે મોક્ષ ન માન્ય હેય. નાસ્તિકમતવાદી જૈમિનિને બાદ કરીએ તે બીજા સઘળા દર્શનપ્રવર્તકેએ મેક્ષ માને છે. તૈયાયિક, વૈશેષિકે, બૌદ્ધો, સાંખે, બધાજ મેક્ષને માને છે અને મોક્ષ એજ પરમાર્થરૂપ છે એમ સ્વીકારે છે. છતાં તેઓ બધા સમ્યગૂજ્ઞાનને અભાવે મેક્ષ ખુલ્લો અસ્વીકાર નથી કરતા; તે પણ મેક્ષને દૂર હડસેલી દે છે અને મોક્ષને નામે વિવિધ પ્રકારના પાપવર્ધક કાર્યો કરીને કર્મબંધનમાં ફસતા જાય ૧ પરમાર્થ શબ્દ સાધારણ ભાષામાં પરોપકારના અર્થમાં વપરાય છે; પરંતુ પરમાર્થ શબ્દને પૌગિક અને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ પરમાર્થ એટલે મેક્ષ (પરમ + અર્થ = પરમાર્થ એવો પણ અર્થ થાય છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૨૭ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન સાથે થાય છે, પરંતુ એ ચારે જ્ઞાન સાથે ઉપરોગમાં આવી શકતાં નથી. તે જ પ્રમાણે સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન સાથે થાય છે; પરંતુ તે સાથે ઉપયોગમાં આવી શક્તાં નથી. નિસર્ગ સમ્યગ્રદર્શન થાય, તે પછી અધિગમ સમ્યગ્દર્શન કેના પ્રભાવે થવાનું ? ઉત્તર એ છે કે જ્ઞાનનાજ પ્રભાવે ! નિસર્ગ સમ્યગદર્શન એ મઘમ રહેનારી ચીજ છે; પરંતુ અધિગમ સમ્યક્ત્વથી જ્ઞાન પ્રગટ થાય છે. હવે કે એ પ્રશ્ન કરશે કે અભિગમરૂપ જ્ઞાન સગ્યગુજ્ઞાન કહેવાય ખરું કે નહિ ? એને જવાબ એ છે કે સમ્યકત્વ, નિસર્ગ પૂર્વેનું હોય તે અધિગમજ્ઞાન સમ્યગ્રજ્ઞાન કહી શકાય; નહિ તે નહિજ ! ત્યારે જીવાદિક તત્ત્વનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે ખરેખર આનંદ આવે છે. જીવાદિક પદાર્થોનું સમ્યગુસ્સાન થતું નથી, ત્યાં સુધી રસની સાચી જમાવટ થઈ શકતી નથી. આટલાજ માટે ઉપાધ્યાયજી શ્રીમાન યશવિજયજી મહારાજ લખે છે કે સમ્યક્ત્વ પામતી વખતે જે આનંદ થાય છે, તે આનંદ અનિર્વચનીય છે, તે માત્ર ભવ્ય જીવની કલ્પનામાંજ કદાચ આવી શકે. સમ્યક્ત્વની પ્રાપ્તિને આ આનંદ જે અનુભવે છે તેજ આત્મા એ આનંદને સાચે અને પરિપૂર્ણ ખ્યાલ કરી શકે છે. લાખ રૂપીયાની લોટરી. - આ આનંદ અવાય છે તેથીજ શાસ્ત્રકાર મહારાજાઓ કહે છે કે સમ્યગદર્શનપૂર્વક વ્રત પચ્ચક્ખાણ કરનાર અને સાધુપણામાં જનારે આત્મા જે આનંદ નથી પામતે તે Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સિદ્ધચક્ર માહાત્મ્ય આનદ સભ્યજ્ઞાનને રાકનારા જે અનંતાનુબંધી કર્યાં છે તેને તાડનારા પામે છે. તમે સેારટીમાં સે। રૂપીયા ભર્યા છે. સારટીનુ' પરિણામ જાહેર થવાનું હાય તે દિવસે તમે આતુર હૈચે છાપાની રાહ જોઈ રહેા છે. હવે જો તમારા સદ્ભાગ્યે તમાને લાખ રૂપીયાનું ઈનામ લાગે અને તેની જાહેરાતની લીટી તમે છાપામાં વાંચા તે વખતે એ લીટી ઉપર તમારી નજર પડતાંજ તમાને કેવા આન થાય છે તેના વિચાર કરેા. હજી લાખ રૂપીયા તમે જોયા નથી, તમારા ટેબલ પાસે પૈસા આવીને પડયા નથી; પરંતુ એ વખતે તમેને જેવા આનંદ થશે તેવા આન પૈસા લઇને ઘેર આવશે અને ત્રિજોરીમાં મૂકશે, તે સમયે પણ તમે ને થવાના નથી. આજના યુવાનને બીજો એક દાખલે આપું છું. નોકરીની આશાએ મેટ્રીક સુધી ભણેા, પરીક્ષામાં બેસે, પરીક્ષા પૂરી થાય; પછી રિઝલ્ટશીટ વાંચતાં તેમાં જ્યારે પહેલવહેલું તમારૂ નામ વાંચા છે, ત્યારે કેવા આનંદ થાય છે તે વિચાર! હજી તા સિટિકેટ હાથમાં આવ્યું નથી, નેાકરી મળવાની-વાત તેા હજી દૂર છે. પશુ પાસ થયું !” એટલું સાંભળતાંજ જાણે સ્વર્ગનું વિમાન મળી ગયું એમ લાગે છે!! એજ સ્થિતિ આત્મા અને જ્ઞાનના સંબંધમાં પણ છે. કેવળજ્ઞાન શું છે તે જાણતા ન હતા, આત્માને કેવળજ્ઞાન દન મળશે તેની સમ્યક્ત્વની જે સમયે પ્રાપ્તિ થાય છે તે વખતે પેાતાને લાખની લાટરી લાગ્યાની જ્ઞાન મળ્યાની જાહેરાત પહેલ વહેલીજ વાંચે છે. હવે એ સ ંજોગામાં તેને અત્યાનદુ થાય, તેમાં નવાઈ પણ શી છે વારૂ ? સમ્યક્ત્વની પ્રાપ્તિ ખબર ન હતી, આત્મા Page #282 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૨૮ વખતે એ વાતની પહેલવહેલી જાહેરાત થાય છે કે આત્મા કેવળજ્ઞાનવાળે છે, કેવળદર્શનવાળે છે; કેવળજ્ઞાન, દર્શન આત્માને મળવાનાં છે. આત્માના સ્વરૂપને ખ્યાલ અને તેની પ્રાપ્તિને નિશ્ચય એજ સમયે થાય છે. જે તે ન થાય તે સમજી લેવું કે સમક્તિની પ્રાપ્તિ હજી થવા પામી નથી. એક કલાકમાં મારું ઘર પલટાય છે.' જે વખતે કેવળજ્ઞાન આત્માનું સ્વરૂપ છે, દર્શન આત્માનું સ્વરૂપ છે, એ સત્ય ખ્યાલમાં આવે છે ત્યારે જીભથી ન વર્ણવી શકાય તે આનંદ પ્રાપ્ત થાય છે, એ આનંદની મઝા કાંઈ ઓરજ છે !આત્માનું સ્વરૂપ કેવળજ્ઞાન, દર્શન રૂપે જાણવું જ જોઈએ, જે આત્માનું સ્વરૂપ કેવળજ્ઞાન, દર્શન રૂપે ન જણાય તે પછી સાધ્ય તરીકે આત્મકલ્યાણું તે ખ્યાલમાં આવી શકવાનું નથી ! અનાદિકાળથી જીવનું સ્વરૂપ કયાં રાખ્યું હતું તેને હવે વિચાર કરો. અનાદિકાળથી જીવનું સ્વરૂપ શરીરાસક્તિમાં હતું. બેરી, છોકરાં, પૈસામાં આત્માની સાચી મધુરતા માની હતી. “નિરાંત થઈ !” કે “ઓ, બાપરે, મરી ગળે!” એવા શબ્દો પણ શરીરને અંગે નીકળતા હતા; આત્માને અંગે નહિ જ. આત્માની અનાદિ કાળની આ દશા હવે પલટાય છે; એ શાના જોરથી પલટાય છે તેને વિચાર કરે. આત્માની આ દશા પલટાય છે એ બીજા કશાના જોરે નહિ, પણ માત્ર સમ્યકત્વના જેરેજ પલટાય છે. તમે કહેશે કે આ રીતે જીવનપલટ કરે એ કાંઈ સહેલી વાત છે? જે પિતાને મેઢે એવી વાત કરે છે તેણે પિતાના આત્માને Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સિદ્ધચક્ર માહાત્મ્ય અઢાર વર્ષની એક છેકરી જોડે સરખાવી જોવા જોઇએ. કરી આપને ઘેર અઢાર વર્ષ કાઢે છે. અઢાર વર્ષ સુધી આપના ઘરને “મારૂં મારૂ' કરે છે, મારૂં ઘર, મારૂ' ઘર કરીને આપને ત્યાં રહે છે; પરંતુ જ્યાં અઢામે વર્ષે હસ્તમેળાપ થયા કે ખીજેજ દિવસથી મારૂં ઘર” કર્યું ? પછી આપને ત્યાં જવું હોય તે કહેશે કે મારે પીયેર જાઉ છુ ! હવે વિચાર કરી કે અઢાર વર્ષની એક છેકરી એક કલાકમાં જો પેાતાનું સાધ્ય ફેરવી નાંખે છે, તા પછી તમે તમારો જીવનપલટા નજ કરી શકે! એમ કાંઈ નથી. જો પૌદ્ગલિકમાંથી આત્મિકતામાં તમે તમારા સાધ્યને નજફેરવી શકે। તા ખ્યાલ રાખજો કે તમે એક નાદાન છેકરી કરતાં પણ નીચે ઉતરી છે! ! પરણ્યા પછી છેકરી નામ લખાવશે તે પેાતાના નામની સાથે પિતાનું નામ નહિ લખાવશે, પતિનુ` નામ લખાવશે ! નાદાન છેકરી દુનિયાના વ્યવહાર ખાતર વર્ષોંના સંસ્કારને પલટી શકે છે; તેા શું તમે આત્માના કલ્યાણને ખાતર તમારા વર્ષોના વ્યવહારને ન પલટી શકે ? ધારે તે જરૂર તમારે હાથે આ વસ્તુ પણ ખની શકે એમ છે. આ સ્થિતિને વિચારશા તા માલુમ પડી આવશે કે સમ્યફ્લૂ સાથેજ મહાપુરુષા એકદમ અખકી ઉઠતા હતા; તે કેવળ વ્યાજબી છે. એમાં અતિશયાક્તિ જેવું કાંઈજ નથી !! ચારિત્ર સમ્યક્ત્વ સાથે. આ વસ્તુ વધારે સારી રીતે સમજવા માટે બીજું એક ઉદાહરણ લે. એક વેપારી પાસે પાંચ પચ્ચીસ હજા– Page #284 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૩૧ રની માલમિલ્કત છે, તેને કેઈ દેણનાર નાસી ગયેલ છે. શેઠ પૈસેટકે સારી સ્થિતિમાં હોવાથી ચિંતા વગર ફરે છે; પરંતુ નાસી ગએલો માણસ આવી પહોંચે છે એવી જ્યાં માહિતી મળે છે કે તરતજ ભાઈ તેને પકડવાને આમથી તેમ દોડાદોડ કરી મૂકે છે. એજ દષ્ટાંત આત્માની ગતિને પણ લાગુ પાડો. જેમ આસામીની માહિતી મળ્યા પછી શેઠ મુંગે બેસી શકતું નથી, તેજ રીતે આત્માને પણ એવી ખાતરી થાય કે અત્યાર સુધી પૌગલિક પરિણતિમાં હતું એ પરપરિણતિ હતી અને આત્મપરિણતિ એજ સાચી પરિણતિ છે, તે પછી આત્મા પણ શાંત બેસી શકે નહિ. સમ્યજ્ઞાનથી સંવરાદિને ખ્યાલ આવી જાય અને તે પછી પણ આત્મા દુનિયામાં દબાએ રહે, તે પછી ધૂળ ! ! વસ્તુનું જ્ઞાન જ ન હોય ત્યાં સુધી તે દુનિયામાં દબાએ રહે તે પાલવે; પરંતુ જ્ઞાન થયા પછી પણ ઉધીજ રહે, એ ન પાલવે !! કેટલાક આત્માઓ એવા મહા ભાગ્યશાળી હોય છે કે જે સમ્યકત્વ પામે છે તેની સાથે ચારિત્ર-સર્વવિરતિ પણ પામી જાય છે. “ઉત્તરાધ્યનસૂત્રમાં કહ્યું છે કે ગુજાવં પુર્વ હોરિસમાં” આમા ચારિત્ર સાથેજ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લે છે. કોઈ ભવ્ય આત્માને સમ્યકત્વ પહેલાં મળે છે; ચારિત્ર પછી મળે છે કે કેટલાકને ચારિત્ર અને સમ્યફત્ત્વ સાથે મળી જાય છે. કરશે તે ભરશે? એટલું જ બસ નથી. કેટલાક ભવ્ય છે એવા પણ છે કે સમ્યક્ત્વની માન્યતા થાય છે કે તરતજ ચારિત્ર પણ ગ્રહણ કરે છે. ગણધર Page #285 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ભગવાનેાએ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ હતી અને પછી ચારિત્ર લીધુ હતું; પણ તેમના દર્શન અને ચારિત્ર વચ્ચે માત્ર નહિ જેવુ...જ અંતર હતું. હવે કોઇ એવે। પ્રશ્ન કરશે કે ત્યારે દીક્ષિત થએલેા હોય, તેમાં કોઇ ગણધરપણાને પામે ખરી કે નહિ ? આશકાનું નિરસન એ છે કે ક્ષાયિક સમ્યકૃત્વનો નિયમ તેા તીર્થંકરને અંગે પણ નથી, તા પછી એવા નિયમ ગણધર ભગવાનેને માટે તે કેવી રીતે હોઇ શકે ? આપણને જ્યાં સુધી ડેા ધરે માલમ ન હોય ત્યાંસુધી માગે જતાં આપણા પગ એ ઉંડા ધરામાં પડી નય એ તદન સંભવિત છે; પરંતુ એવા ઉડા ધરા છે એવી ખબર પડે છે પછી તા આપણા પગ ત્યાં પડે જ શાના ? એજ રીતે આત્મા જ્યારે સમ્યગ્દર્શન જ્ઞાન પામે છે, ત્યારે કઈ પ્રવૃત્તિએ ઉપાદેય છે અને કઈ પ્રવૃત્તિએ પાપરૂપ છે-હેય છે તે તેને માલુમ પડી આવે છે. જૈનદર્શનમાં અને ખીજા દનમાં જે ક્રૂરક છે તે પણ અહીંજ નજર આગળ આવે છે. ખીજા દનો સ્પષ્ટ રીતે એવુ કહે છે કે “ કરશે તે ભરશે !” આ માન્યતા જૈનશાસનને કબુલ નથી; જૈનદનતે બૂમ મારી મારીને કહે છે કે ચાર ગુન્હેગાર છે; પણુ ચેરને તમે જાહેર ન કરી, તેા તમે પેાતે ગુન્હેગાર છો. બીજા સંપ્રદાયા કહે છે કે જે કરશે તે ભેગવશે ત્યારે જૈનશાસન કહે છે કે અવિરતિ એટલે જવાબદારીજ. જે અવિરતિવાળા છે તેજવાબદાર છે. જે હેયવસ્તુના પચ્-કૂખાણુ ન લે તેને પણ જગતમાં થતી 'સામાં જવાબદારી છે. આ વાત તમાને સાધારણ સમજ પ્રમાણે પણ કબુલ ૨૩૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૩૩ રાખવી પડશે. કાંતિકારીઓને રાજસત્તા ગુન્હેગાર લેખે છે; પરંતુ જે ક્રાંતિકારી ન હોય તે પણ જે વફાદારીના સેગન લેવા ના પાડે તે તે ગુનહેગાર છે. વફાદારીના સેગન એટલેજ બિનવફાદારીના પચ્ચક્ખાણ છે. કર્મબંધનનું કારણ શોધો. વફાદારીના સેગમ ન લેવા એ પર્યાયે બિનવફાદારી છે, તે જ પ્રમાણે અવિરતિપણું એજ કર્મબંધનનું કારણ છે. કર્મબંધનના ચાર કારણે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ગ. મન, વચન અને કાયા વડે કર્મબંધનના કામમાં તમે પ્રવૃત્તિ ન કરે તે ભલે; પરંતુ જે તમે પચફખાણ ન લીધા હોય તે તે થતા કર્મવ્યવહારના તમે પણ ભાગીદાર છે, અને ભાગીદારીને લીધે તમારે પણ કર્મબંધનને ભાર ભેગવવાનેજ છે. વધારે સમજવાને માટે એક મોટરવાળાનું ઉદાહરણ લે. મેટર ચલાવનાર મોટર ડ્રાઈવર ગાડી હાંકતી વખતે હેન(મેટ૨નું ભુંગળું વગાડવામાં આવે છે તે) ન વગાડે, રાઉન્ડ આગળ જોરથી હાંકે, વળતી વખતે દિશા ન બતાવે તે પણ તે ગુન્હેગાર ઠરે છે. અલબત્ત તેને આ સઘળા કામેથી પ્રત્યક્ષ ગુન્હ ન થયે હોય તે પણ તે ગુન્હેગાર તે ગણાય; તે જ પ્રમાણે પચ્ચકખાણની પણ મહત્તા છે. મોટરવાળે રાઉન્ડ આગળ મેળ ન વાળે અને સીધી જ મોટર હાંકી અકસ્માત કર્યા વિના પસાર થાય તે પણ તે મોટરવાળો દેષપાત્ર છે. આવા સંયોગોમાં તેને દેષ કેમ ગણાય છે વારૂ ? એકજ કારણથી ! કે તેણે ગુન્હો ન Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સિદ્ધચક્ર માહાસ્ય કર્યો, પરંતુ બચાવનાં સાધને ન વાપર્યા, આજ સ્થિતિ અહીં પણ સમજે. પચ્ચક્ખાણ ન લીધાં એટલે જ તમે બચાવના સાધન વાપરતા નથી એ તેને અર્થ છે; અને બચાવના સાધન ન વાપરે એજ તમારે ગુન્હો છે. જગતમાં હિંસા, પરિગ્રહ, મૃષાવાદ, ઈત્યાદિ મહાપાપ પળે પળ વધતાં જાય છે. તમે પ્રત્યક્ષ રીતે મન, વચન અને કાયાએ એ પાપમાં ભાગ ન લે, તે તે બહુજ સારું છે, પરંતુ પાપમાં ભાગ ન લેવાને બંદોબસ્ત ન કરે એ પણ પાપમાં ભાગીદારી કર્યા જેવું જ છે. જનશાસન અને પચ્ચક્ખાણ. જે આત્માઓ સૂકમ એકેદ્રિયમાંથી હજુ નીકબેલા નથી, તેમાંજ ભટકે છે તેઓ હિંસાદિ કશે પણ ગુન્હ કરતા નથી, તે છતાં તેઓ શા માટે તેને તેજ નિમાં પડી રહ્યા છે વારૂ ? તેમને તેજ સ્થિતિમાં પડી રહેવાનું કારણ એટલું જ છે કે તેમણે પાપથી બચવાના પચ્ચક્ખાણ લીધા ન હોવાથી પાપની અંદરની તેમની ભાગીદારી ચાલુ રહે છે. પાપથી બચવાના જેટલા પચ્ચકખાણ ન થાય તે બધામાં પાપ અથવા પાપની ભાગીદારી છે એમ માનવું અને તે માન્યતાને વફાદાર રહેવું એનું જ નામ જૈનશાસન છે. જેનશાસનની આ શરત સરળ નથી; તે કઠણ છે, આકરી છે પરંતુ તે શરત પાળેજ તમારે છૂટકે છે. જૈનશાસનને એજ મેટામાં મેટી શરત માન્ય છે; એ શરત જ્યાં નથી ત્યાં જનત્વ જ નથી. જૈનશાસન તે એવું પુકારી પુકારીને કહે છે કે આત્માને Page #288 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૩૫ હાથે પાપ થાય તેમાંજ આત્મા ભારેકમી થાય છે એ વાત સાચી છે; પરંતુ પાપ ન કરવામાં અનુમતિ જાહેર ન કરે, પાપના પચ્ચક્ખાણ ન કરે, તે પણ તેથી આત્મા ભારેકમી થાય છે. સરકારી કાયદા પ્રમાણે જે ખુન કરે છે તેને ગુન્હેગાર તે લેખવામાં આવે જ છે; પરંતુ ખુનની ખબર હોય અને તે ખબર તે પિલીસને ન આપે અથવા ખબર આપવામાં ઈરાદાપૂર્વક વિલંબ કરે, તે પણ ગુન્હેગાર છે. આજ હિસાબે જિનશાસનમાં પણ પાપ કરનારોજ એકલો પાપમાં ભાગીદાર નથી; પરંતુ પાપના પરિવાર માટે કટિબદ્ધ ન થાય, તે પણ પાપને ભાગીદાર થાય છે. આ તત્વ આત્મા કબુલ રાખશે અને તેના હાર્દ ને હૈયું સમજશે ત્યારે જ તમે જૈનશાસન પામ્યા છે એવું ગણી શકાશે; અન્યથા નહિ જ ! “ભજ્યા એટલા રામ અને નાહ્યા એટલું પુણ્ય.' ભજ્યા એટલા રામ” અર્થાત્ જેટલી ભક્તિ કરી તેટલું જ પુણ્ય, નાહ્યા તેટલું પુણ્ય, વાવે તે લણે આ સઘળી દષ્ટિમાં અને જૈનશાસનમાં ફેર છે તે હવે તમારે ધ્યાનમાં લેવું જોઈએ. જૈનશાસન તેને પણ પાપને ભાગીદારી માને છે કે જેણે પાપમાંથી બચવાના પચ્ચકખાણ ન લીધા. હવે બીજું ઉદાહરણ લો. ધારો કે નદીને કાંઠે એક માણસ ઉભે છે. તેણે નદીમાં ડૂબતી કાંઈક ચીજ જોઈ. તે પાસે આવતાં તેને પકડી લીધી અને જોયું, તે તે છોકરાની ચોટલી હતી. એટલીની ખબર પડી-ચોટલી નીચે કરે છે એની પણ માહિતી થઈ, હવે કરે છે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સિદ્ધચક્ર માહામ્ય એમ જાણ્યા પછી છોકરાને બહાર કાઢવામાં ઢીલ કરે તે એનું પરિણામ શું આવે ? પરિણામે કરે મે તને શરણે થાય. પાપ ન કરવું એટલું જ નહિ પણ પાપના પચ્ચક્ખાણ લેવા જરૂરી છે, એ વાત સમ્યજ્ઞાનમાં આવી જાય, તે સમજવામાં આવી જાય અને આત્મા એ વસ્તુને ઈષ્ટ માને છે, તે હવે આત્માની ફરજ છે કે તેણે એ ઈષ્ટ માનેલી વસ્તુનું પાલન કરવું જ રહ્યું. જે ઈષ્ટ માન્યા છતાં આત્મા તે વસ્તુને મેળવવાને આગ્રહ ન કરે અને તે વસ્તુ ન મેળવે તે તે આત્મા પણ પેલા ડૂબતા છેકરાની માફકજ દુર્ગતિમાં રખડે છે. આત્મા ચારિત્રને ઈષ્ટ ગણે છે, ચારિત્રને મેક્ષને આધાર માને છે, ચારિત્ર ન પામે તે ડૂબે છે એવું કબુલ રાખે છે, છતાં સમય આવે ત્યારે આત્મા જે ચારિત્ર ગ્રહણ ન કરે તે તે આ માને પેલા ડૂબતા છેકરાની માફક નાશ થાય છે–અર્થાત્ એ આત્મા દુર્ગતિ પામે છે. ઈષ્ટ સંયોગે હેય, ભાવના હાય, સમય હોય છતાં જે બુદ્ધિ આત્માને ચારિત્ર અંગીકારવા નથી દેતી તે બુદ્ધિને મહા નીચ અને પાપી જ માની લેવી જોઈએ. ચારિત્ર વિના મોક્ષ નથી. સમ્યગદષ્ટિ આત્માએ સૌથી પહેલે તે એ નિશ્ચય કરી લેવાને છે કે ચારિત્ર વિના મોક્ષ નથી. મેસે જવું છે, એ સમ્યગદષ્ટિ આત્માને નિર્ણય છે. હવે મેક્ષે જવું જ છે એ દઢ નિશ્ચય કરીને આત્માએ બીજી કક્ષામાં પ્રવેશ કરવો જોઈએ. મેક્ષ મેળવવાનો એજ માર્ગ છે, Page #290 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૩૭ ચારિત્ર વિના મોક્ષ પણ નથી જ એ નક્કી છે, ત્યારે તે હવે આત્માની સીધી ફરજ એ છે કે તેણે આ વાત કબુલ કરી કે ચારિત્ર વિના મેક્ષ નથી. તે મેક્ષને જ ઉમેદવાર છે તે તે તેણે એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના દિક્ષાને સ્વીકારવી જ જોઈએ. મોક્ષપ્રાપ્તિને આ સીધે માર્ગ છે, આ ધોરી રસ્તે છે અને આ ધરી રસ્તો ખાડાખાબોચિયાથી મુક્ત પણ છે. જેઓ આ ધોરી માર્ગ અંગીકાર કરતા નથી અને આ ભવમાં પાપ આદિ કર્મો ચાલુ રાખી દુર્ગતિમાં જઈ ત્યાંથી પાછા આવી ચારિત્ર લઈ મેક્ષે જવાને વિચાર રાખે છે તેવા મેક્ષને ઘેરી રસ્તે છેડીને આગળ જણાવ્યું તે ખાડાટેકરાવાળા જ રસ્તે પસંદ કરે છે એમ સમજી લેવાનું છે. જે મેક્ષ મેળવજ છે અને મોક્ષ મેળવવાને આજ માત્ર માર્ગ છે એ વાત પણ નક્કી છે; તે પછી કઈ સમજદાર માણસ એવે નહિ હોય કે તે સીધે રસ્તે છેડીને–ખાસડાં ખાવાને ખાડાટેકરાવાળે રસ્તેજ પસંદ કરે ! ચારિત્ર એટલે શું તે વિચારે. જે ભવ્ય આત્મા છે અને ચારિત્રને મોક્ષનું કારણ માને છે તેણે હવે ચારિત્ર એટલે શું તેને વિચાર કરવાને છે. પાપસ્થાનકને ત્યાગ કર એ ચારિત્રની મૂળ જડ છે, પરંતુ તેથી એમ સમજવાનું નથી જ કે અઢારે પાપસ્થા નકને ત્યાગ કરી દીધું એટલે બસ ખલાસ, ચારિત્ર મળી ગયું છે ! અઢાર પાપસ્થાનકને ત્યાગ એને જ જે ચારિત્ર માનશે તે તે સાધુતા લીધા વિના જ ચારિત્રચૂડામણિ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સિદ્ધચક્ર માહાત્મ થવાના સાધને તમારા હાથમાં છેજ. તમે નિદ્રા લે છે ત્યારે અઢારે પા૫સ્થાનકના પ્રતિકાર કરીને પછી જ નિદ્રા લે છે. પૌષધવત ગ્રહણ થાય છે ત્યારે એ વ્રત ગ્રહણ કરનારે પણ સંથારાપારસીમાં ૧૮ પાપસ્થાનક વોસિરાવે છે, પૌષધ સામાયકમાં તથા કેટલાક જાનવરો મરણ પામે છે ત્યારે અઢારે પાપસ્થાનકના પચ્ચકખાણ લે છે; જેઓ જાતિસ્મરણવાળા હોય છે તેઓ પણ અઢારે પાપસ્થાનક વસરાવે છે, છતાં તેને ચારિત્ર નથી કહેતા. અંનત જ્ઞાનીઓએ તિર્યંચના આત્માઓને છઠું ગુણઠાણું માન્યું નથી. જે પાપ સરાવવાથી જ ચારિત્ર છે એમ માન્યું હોત તે તે તિર્યંચને પણ છઠું ગુણઠાણું માનવુંજ પડત. ત્યારે હવે ચારિત્ર કોને કહે છે તે વિચારે. અશુભને ત્યાગ અને શુભમાં પ્રવૃત્તિ તેનું નામ જ ચારિત્ર છે. તેથીજ શાસ્ત્રકા એ ચારિત્રની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે, ઈચ્છામિ૨છાદિક દશવિધ ચકવાલ સામાચારી, પડિલેહણાદિક પ્રતિદિન સામાચારી એ બેનું પાલન કરે અને અઢારે પાપસ્થાનકને ત્યાગ કરે તે ચારિત્ર છે. આત્મા નિદ્રાધીનપણામાં હેય છે ત્યારે પણ તે પાપસ્થાનકને તે પરિત્યાગ કરેજ છે; પરંતુ તે સમયે પાપસ્થાનકેના પ્રતિકાર સાથે સામાચારી નથી માટે એ સ્થિતિ તે ચારિત્ર નથી. તિર્યએ પણ ચકવાલ સામાચારી કિવા પ્રતિદિન સામાચારી આદરેલી ન હોવાથી તેમની સ્થિતિ એ પણ ચારિત્ર નથી. પાપને જ્યાં સંપૂર્ણ ત્યાગ છે અને સામાચારીની પ્રવૃત્તિ છે તે એ બેસંયુક્તરીતની એ બે ભેગી સ્થિતિનું નામ ચારિત્ર છે. તમે કહેશે કે પડિલેહણ પ્રતિક્રમણ ન કરવામાં આવે તે Page #292 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૩૯ તેથી ૫'ચમહાવ્રતમાં વાંધા નથી આવતા તે પછી ત્યાં ચારિત્રની ખામી કેવી રીતિએ રહે છે? આ શ'કાના ઉત્તર એ છે કે જ્યાં સામાચારીનું અસ્તિત્વ નથી, ત્યાં ચારિત્રનું અસ્તિત્વ નથી; આ વાત તમારે બરાબર ખ્યાલમાં લેવાની છે. જ્યારે આ વાત પૂર્ણ સ્વરૂપે તમારા ખ્યાલમાં આવશે ત્યારે તમે સારી રીતે સમજી જશે કે ચારિત્ર એ કાંઇ અન્યદર્શનીએની માકની નિવૃત્તિજ નથી; પરંતુ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બંનેના ભેગા મેળાપ ચારિત્રમાં થએલે છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને સયુક્ત રીતે ચારિત્રને આશ્રયે રહેલી હાવાથી પાંચજ પાપસ્થાનકના ત્યાગ કરે, તા પણ તેમાં ચારિત્રની પ્રાપ્તિ છે. ઈચ્છામિચ્છા આદિ ચક્રવાલ સામાચારીને આચરનારા પાંચ વસ્તુઓને પરિત્યાગ કરે છે. ક્રોધાદિકના વિવેક કરે છે, પાંચ વસ્તુનું વિરમણ કરે છે એમ પચ્ચકૂખાણુ તે તે પણ પાંચ વસ્તુએનાજ કરે છે. દરેક વૃત્તિનાજ પચ્ચક્ખાણ લેવાના હોય એવી સ્થિતિ તે તેને માટે પણ નથીજ. અન્યના વિવેક અને (૧) હિંસા (૨) જુઠ (૩) ચેારી (૪) અબ્રહ્મ (પ) પરિગ્રહ એના પચ્ચક્ખાણ તે લે છે. બાકીના પાપસ્થાનકોના તે વિવેક કરે છે; પરંતુ પચ્ચક્ખાણુ તે માત્ર હિંસાદિક પાંચ વસ્તુઓનાજ લે છે. જો ઉપર કહેલી સઘળીજ ચીજોના પચ્ચક્ખાણુ લે તે સ્થિતિ એ થાય કે એ પચ્ચક્ખાણુના પળે પળે ભાંગવાના જ ભય ઉભા થાય અને તે પચ્ચક્ખાણુ જરૂર ભાંગે પશુ ખરાજ ! આ રીતે જે ઉપરના બાર ગુણ્ણાના વિવેક કરે છે અને હિંસાદિકના પચ્ચક્ખાણ લે છે, તે પણ Page #293 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ૨૪૦ (ગાડાના પૈડાની માફક હરઘડી ફરતી આચરવાની હોવાથી) ચક્રવાલ સમાચારી અને પ્રતિદિન સામાચારી કરનારા ચારિત્રધારી છે. મારે માર વસ્તુના પચ્ચક્ખાણ કરે છતાં તે વ્યક્તિ સામાચારીનું પ્રતિદિન સેવન ન કરતા હોય તે તેને ત્યાં ચારિત્રનું સ્થાન જ નથી ! બીજી બાજુએ એવું કહેનારા વર્ગ પણ છે કે ઘેર બેઠાં સામાયિક વગેરે ધર્માનુષ્ઠાના કરવાથી પણ મેાક્ષ તા મળે જ છે; તેા પછી ચારિત્ર લેવાની માથાફોડ કરવામાં ફાયદા પણ શું છે ? આવા પ્રશ્ન કરવા એ બુદ્ધિની ન્યૂનતા દર્શાવવા સિવાય ત્રીજું કાંઇ પણ ઠરતું નથી. આવા તર્કોથી આપણે તી - કર ભગવાનાને પણ મૂખ બનાવીએ છીએ. જો ઘેરે જ તી་કર બની શકાતું હેત, માત્ર સામાયક અને પૌષધાદિથીજ મેાક્ષ મળતા હેાત તેા તીર્થંકર મહારાજાએ શું મૂખ હતા કે તેમને એ વસ્તુ ન સૂઝી હાત ! સસ્કૃતભાષામાં એક લેાકેાકિત છે કે, મળતું હોય તે તે अके चेत् मधु विदेत किमर्थं पर्वतं ब्रजेत् । इष्टस्यार्थस्य संसिद्धौ को विद्वान् यत्नमाचरेत् ॥ અર્થાત્ ઘરને આંગણે જ જો મધ બહાર જંગલમાં શેાધવા શા માટે જાય ? જો ઘેરેજ સર્વ કાંઈ સિદ્ધ થતું હોય તા તેના ત્યાગ કરનારા મૂખ જ કહેવાય. ઘેરજ આત્મપ્રાપ્તિ સાધ્ય થતી હોય એમ આપણે માનતા હોઇએ તે તેના અર્થ એટàાજ છે કે આપણે તીર્થંકર ભગવાનેાને મૂખ બનાવીએ છીએ અને જો તી કર સર્વજ્ઞ મહારાજ હાઈ તે જ્ઞાની હતા એમ માનીએ તે, “ ઘેર મેડાંજ સામાયિકાદિકથી Page #294 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૪૧ મુક્તિ મળી શકે છે, તે પછી ચારિત્ર લેવાની માથાફોડ કરવી શા માટે ? એવું કહેનારા આપણે મૂર્ખ છીએ. હવે જે આપણે મૂખ ન રહેવું હોય તે આપની મૂર્ખાઈ છેડી દેવી જોઈએ અને ચારિત્ર નથી તે મોક્ષ નથી એ વાત આપણે માન્ય રાખી લેવી જોઈએ. બીજી સામાયિક, પૌષધ આદિ જે તે કરવાની જેનશાસને આજ્ઞા કરી છે; તે બધાને સાચો અર્થ પણ સમજવાની જરૂર છે. જ્યાં સુધી એ સાચો અર્થ તમે નથી સમજી શક્યા ત્યાં સુધી તમે ખોટા તર્કવિતર્કમાં ઘેરાએલા રહે છે. સામાયિકની જે વિધિ છે, તે સઘળી વિધિ કરે અને સામાયિક પ્રસંગે બેલવાની ગાથાઓ આદિ પણ પિતાને મઢે બોલે એ તમે કઈ યાંત્રિક માણસ વિજ્ઞાનની મદદથી તૈયાર કરે છે. આ માણસ તમે કરાવી આપી છે તે પ્રમાણેની સઘળી વિધિ કરે છે તથા ગાથાઓ આદિ પણ ભણે છે, તે તમે શું એમ કહી શકશે ખરા કે યાંત્રિક માણસે સામાયિક કર્યું છે ? નહિજ ! ! જે વિધિ અને ગાથાનું ઉચ્ચારણ એનેજ તમે સામાયિક કહેતા હે, તે તે યાંત્રિક માણસે પણ સામાયિક કર્યું છે એજ એને અર્થ થાય ! પણ આપણે તે અર્થ કરતા નથી. ત્યારે હવે એને વિચાર કરો કે શા માટે એ અર્થ થતું નથી તારૂ? ફેનેગ્રાફમાં ભારોભાર બિભત્સ શબ્દ આવે તે પણ તેને કઈ દેષપાત્ર માનતું નથી, પરંતુ બિભત્સ ભાષા બોલનારને સરકાર ધારે તે સજા કરી શકે છે, અર્થાત્ દરેક કાર્યની પાછળ તેને હેતુ રહેલો હોય છે. સામાયિકની વિધિ અને શાચ્ચારણ એજ માત્ર સામાયિક નથી, પરંતુ જે સામાયિક ક્રિયા પાછળ ભાવ Page #295 -------------------------------------------------------------------------- ________________ २४२ સિદ્ધચક્ર માહાય કે હેતુ રહેલે છે તેજ સામાયિક એ સામાયિક છે. હવે એ ભાવ કે હેવો જોઈએ અને શું ભાવ હવે જોઈએ તેને વિચાર કરે. સામાયિકાદિની ક્રિયા પાછળ એજ ભાવ હે જોઈએ કે સર્વવિરતિને ધ્યેય તરીકે રાખીને જ તે ગ્રહણ કરવાના પગથિયાં રૂપે હું આ કાર્ય કરું છું. જે સામાયિકાદિની પાછળ આ ભાવ રહેલું નથી, તે સામાયિકની ક્રિયા તે સામાયિકજ નથી એટલે ધેર બેઠાં સામાયિક થાય છે એ દલીલ જ બંધબેસ્તી નથી. જેને સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ છે તેને તે એકજ ધારણા હોય છે કે ચારિત્ર વગર કલ્યાણ છેજ નહિ. બીજી કઈ પણ વાત તે સમજી શકો નથી; એટલું જ નહિ પરંતુ તે સમજવા માગતે પણ નથી. કલિકાલસર્વજ્ઞ મહારાજશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કેઃ “ત્તિધર્માનુરાનાં, તેરાત ચારિ” અર્થાત દેશવિરતિ પણ તેનું નામ છે કે સાધુધર્મનેસર્વવિરતિને લક્ષમાં રાખીને જ સર્વવિરતિની પ્રાપ્તિને માટેજ પ્રયત્ન કરવા. સાંસારિક લાભાર્થે જે પાપબંધનની ક્રિયા થાય છે તે દેશવિરતિપણાની ક્રિયાઓ છે. બે ભાગી. દારો વ્યાપાર કરતા હોય અને નફાને ભાગ વહેંચતી વખતે એક ભાગીદાર બધે જ માલ લૂંટી લેવા તૈયાર થઈ જાય તે તમે એમ કહેશે કે તે ભાગીદાર બેઈમાન છે; તે સ્થિતિજ સર્વવિરતિને સ્થાને દેશવિરતિને મહત્ત્વ આપવામાં સમાએલી છે. જેને સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે માણસ તે ચારિત્રમાં ચકચૂર હેય છે; એટલું જ નહિ પણ ચારિત્ર એજ તેનું ધ્યેય બની રહે છે. હવે ચારિત્ર એ શી ચીજ છે તેને Page #296 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૪૩ સાગપાંગ વિચાર કરે. બેરીસ્ટર જ્યારે બેરીસ્ટર તરીકે ન્યાયમંદિરમાં કામ કરવાને જઈને ઉભે રહે છે ત્યારે તેને માટે ઠરાવેલ ચકકસ પ્રકારને વેષ પહેરે છે. અહીં ડેસનું-વસ્ત્રોનું મહત્વ છે એ વાત સાચી છે, પરંતુ એ માણસ બેરીસ્ટર તરીકે શોભી જ્યારે શકે છે કે જ્યારે તે બારીસ્ટરી કરવા માંડે છે ત્યારે. બારીસ્ટરી કર્યા વિના એકલો ઝભ્ભો પહેરી લીધે તેથી તે ધારાશાસ્ત્રી કાંઈ શેલી નીકળતું નથી. જૈનશાસન એ વૈજ્ઞાનિક દર્શન છે, આ દર્શનમાં એકલા ગુણની તેમજ એકલા ચારિત્રના વેષની કિંમત હેઈ શકતી નથી. બીજી તરફ એ વાત પણ તેટલીજ વિચારવાની છે કે એકલી ભાવનાની પણ જૈનશાસનમાં કિંમત નથી. એક કસાઈ ખરેખરા હદયથી જૈનતવજ્ઞાનને પુરેપુરૂં વ્યાજબી માનતે હોય, ભાવનાથી તેને પુરેપુરું સ્વીકારતે હોય, પરંતુ આચારમાં ન મૂકે અને વ્યાપારધંધાને નિમિત્ત બકરાં કાપતે રહે, તે જૈનશાસનમાં તે શું પરંતુ વિશ્વના વ્યવહારમાં પણ માન્યતાવાળાનું મૂલ્ય નથી જ ! જનશાસને ભગવાન શ્રી મહાવીર દેવને દીક્ષા પર્યાય ૪૨ વર્ષનો ગ છે અને ગૃહસ્થપર્યાય ૩૦ વર્ષને ગણે છે. હવે જે કે ભગવાનના છેલ્લા બે વરસે તે સાધુના જેવાંજ ગયાં છે; પરંતુ યાદ રાખો કે એ બે વરસે “સાધુ તરીકે ગયાં નથી જ, પરંતુ “સાધુના જેવાં” ગયાં છે અને તેથીજ જૈનશાસને ગૃહસ્થપર્યાયને ૨૮ ને ન ગણતાં ત્રીશને ગયે છે. ભગવાન મહાવીર દેવને Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સિદ્ધચક્ર માહા ગૃહસ્થપર્યાય ૩૦ ને છે. હવે એ ત્રીશ વર્ષમાં છેલ્લા બે વર્ષની ભગવાનની સ્થિતિ કેવી હતી, તેને વિચાર કરે. છેલ્લા બે વર્ષમાં ભગવાન પિતાના નિમિત્તે રાધે રાક ખાતા ન હતા, ઉકાળેલા કે અચિત જળથી સ્નાન કરતા ન હતા, તેમના જીવનની સઘળી કાર્યવાહી સાધુના જેવીજ હતી. છતાં જિનશાસને એ બે વર્ષ ત્રીશ વર્ષના ગૃહસ્થ પણામાંથી ઓછા કરી ગૃહસ્થપણું અઠ્ઠાવીસ વર્ષનું માની લીધું નથી, તેજ પ્રમાણે એ બે વર્ષ સાધુપણામાં ઉમેરીને સાધુપર્યાય ૪૪ વર્ષને ગર્યો નથી. છેલ્લા બે વર્ષ દરમિયાન ભગવાનને ત્યાગ ગમે તે જીવંત હતું, ત્યાગની પરિણતિ જોઈએ તેવી જવલંત હતી, છતાં એ સઘળી પ્રવૃત્તિ ત્યાગમાં ગણવામાં આવી નથી. હવે ધ્યાનમાં રાખજે કે ત્યાગની આવી પ્રવૃત્તિ નિષ્ફળ નથી. પૌષધ ન કરનારા કરતાં પૌષધ કરનારો શાસનદષ્ટિએ આદરણીય છે; પરંતુ તેની એ પ્રવૃત્તિ તેના આત્માને લાભદાયી નીવડે છે, તેથી તેના ઉપર શાસ્ત્રકારે ધર્મ મુદ્રા મારી આપતા નથી. શાસ્ત્ર કારે તે સાધુપણાની ધર્મમુદ્રા ત્યારે મારી આપે છે કે જ્યારે સાધુપણાને છેલ્લે અંશ પણ કંપલીટ થાય છે ત્યારે આપણે શાસ્ત્રોને આધારે એ વાત જાણીએ છીએ કે તીર્થકર ભગવાને જ્યારે ચારિત્રના સંજોગોમાં આવે છે. ત્યારે તેમને મન:પર્યવજ્ઞાન થાય છે. હવે વિચાર કરે કે ભગવાન મહાવીર દેવને મન:પર્યવજ્ઞાન થયું હતું, તે દીક્ષાના વેશમાં ચારિત્ર લીધા પછી થયું હતું, કે ચારિત્ર લીધા પહેલાં તેમને ત્યાગપરિણતિ થવા પામી ત્યારે થયું હતું ? આ પ્રશ્નને સીધે સાદે અને Page #298 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૪૫ એક જ જવાબ છે કે ભગવાન શ્રી મહાવીર દેવને મનઃપઅર્વવજ્ઞાન દીક્ષા લીધા પછી જ થયું હતું. માત્ર ભાવનાની કિંમત જૈનશાસને ગણી નથી અથવા પ્રકૃતિએ પણ એકલી ભાવનાની કિંમત ગણી નથી; આગળ વધીને કહું તે વ્યવહારે પણ નરી ભાવનાની કિંમત કરી નથી. મનમાં ભાવના કર્યા કરે કે “હું રાજા છું, હું રાજા છું, ” પરંતુ રાજપ્રાપ્તિ ન કરે ત્યાં સુધી જનતા તેને રાજા માનતી નથી. તેજ પ્રમાણે જૈનશાસન, કુદરત અને વ્યવહાર ત્રણે એકલી ત્યાગપરણુતિ એનેજ સાધુત્વ માનતા નથી; સાધુત્વ ત્યારે મનાય છે કે જ્યારે ચારિત્રગ્રહણની નિશાની હોય ! જેને અવધિજ્ઞાન થયું હોય તે આત્મા જે કાંઈ પણ ગ્રહણ કરવા ચોગ્ય માને છે તે સર્વવિરતિજ ગ્રહણ કરવા યોગ્ય માને છે; બીજું કાંઈ નહિ. શાસ્ત્રકારે કહે છે કે મન:પર્યવજ્ઞાન ગૃહસ્થને થતું નથી, તે જ્ઞાન તે ચારિત્ર લીધા પછી જ થાય છે. કેવળજ્ઞાન ગૃહસ્થાપણામાં થાય છે, પરંતુ મન:પર્યવજ્ઞાન ચારિત્ર લીધા વિના થતું નથી. ચારિત્ર સાથે મન:પર્યવજ્ઞાન થાયજ થાય એ રજિસ્ટર છે; પરંતુ તેજ પ્રમાણે ચારિત્ર વગર મન ૫ર્યવ ન થાય એ પણ રજિસ્ટરજ છે. ગૃહસ્થપણામાં કેવળ ભાવપરિણતિ થાય, ત્યાગીના બધા આચારવિચારે પાળે અને સંપૂર્ણ રીતે સંસારથી વિરક્ત રહે તે પણ તેને મનાયર્યાય થવાનું જ નહિ એ શાસ્ત્રકાનું વિધાન છે. મન:પર્યવજ્ઞાનને માટે ચારિત્ર ખરૂં જ ખરું. “સાધુત્વની પ્રાપ્તિ ક્યારે થાય ??? ચારિત્રની આટલી આવશ્યકતા વિચાર્યા પછી હવે ચારિ. ત્રનું સ્વરૂપ સમજવાની જરૂર છે. વડી ધારાસભાના પ્રમુખની Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સિદ્ધચક્ર માહામ્ય ખુરસી પર બેસનારે કે હવે જોઈએ તે જાણે છે કે? જેણે વિગ અને પ્રત્યે પણ પહેર્યા છે અને જે સભા દ્વારા ચુંટાયેલો પણ છે, તે જ માણસ વડી ધારાસભાની ખુરસી પર બેસી શકે છે. વડીસભાદ્વારા ચુંટાએલે હોય છતાં જે તે પ્રમુખના પિોષાકમાં ન હોય તે તેને માટે ખુરસી તૈયાર નથી; તેજ રીતે ભળતે જ માણસ પ્રમુખના કપડાં પહેરી લે અને ધારાસભાહોલમાં ઘુસી જઈને પ્રમુખની ખુરસી પર ન બેસી શકે ! જો તેમ થાય તે સિપાઈઓ તેને ધક્કો મારીને દૂર હડસેલી મૂકે ! બેરિસ્ટરને ઝભ્ભો પહેરનારે અભણ બેરીસ્ટરી નથી કરી શકતે પણ બીજી બાજુએ બેરીસ્ટર થયેલે પણ પિષાક વિના કોર્ટમાં નથી દાખલ થઈ શકતું ! કલદાર રૂપીએ એટલે શું ? ધારો કે રૂપિયામાં સોળે સેળ આન ચાંદી હેય અને ઉપર રાજાની છાપ ન હોય તે તે રૂપીએ નથી, તેજ રીતે ઉપર છાપ હોય પણ ઠરાવ કરતાં અંદર ચાંદી ઓછી હોય તે તે પણ રૂપી નથી. આ બધા ઉદાહરણે ઉપરથી એવું સાબિત થાય છે કે એકલો ગુણ અથવા એકલા ગુણની નિશાની એ કાંઈ પણ કામ કરી શકતી નથી. ગુણ પણ હોવું જોઈએ, અને તેની દશ્યમાન સંજ્ઞા પણ હોવી જોઈએ. તેજ પ્રમાણે ત્યાગપરિણનિ એ ગુણ પણ હોવો જોઈએ અને ચારિત્રરૂપ સાધુતાને દશ્યમાન વેષ એ સાધુતાનું દશ્યમાન લક્ષણ પણ હોવું જોઈએ એ બંને વસ્તુઓ હોય–બંને વસ્તુઓ સાથે હોય, ત્યારે તેનું નિર્ભેળ એકીકરણ તે ચારિત્ર છે. ચારિત્ર એ આત્માને ગુણ છે; પરંતુ એટલા માત્રથી તેની આરાધના કરવામાં આવતી Page #300 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદ ૨૪૭ નથી. સઘળી અશુભ ક્રિયાઓનો ત્યાગ તે ખરે જ; પરંતુ તેની સાથે શુભ ક્રિયાઓ એટલે મેક્ષને મેળવી આપનારી અને કર્મનિર્જરા કરનારી ક્રિયાઓમાં અપ્રમાદપણે થતું વર્તન એજ ચારિત્ર છે. ચારિત્ર આવું મહાન છે, છતાં તેને સાચે સ્વાદ તે તેને અનુભવનારાનેજ મળે છે. માત્ર ચારિત્રની વાતે કરવાથી ચારિત્ર મળી જતું નથી, એને ખ્યાલ રાખજે. સારાં સારાં પકવાન બનાવે, પરંતુ જે તે કાચની સુંદર પેટીમાં મૂકીને બહાર જોયા કરશે, તે તેથી કાંઈ ભૂખ ભાંગવાની નથી. એ ભૂખ તે જ્યારે ભાંગે કે જ્યારે એમાંથી કેળી લઈને તે તમે મેંમાં મૂકી દે છે ત્યારે તેજ પ્રમાણે ચારિત્રની વાર્તા અને ચારિત્રની મહત્તા-ગુણકથનથી પણ ચારિત્રને મીઠે આસ્વાદ નહિ જ મળી શકે. ચારિત્રના કેડ રાખવા એનેજ જે તમે ચારિત્રની આરાધના માનતા હે તે તે એને અર્થ એ થાય છે કે દૂરથી પેટીમાં મૂકેલી ઈ તમે જોયા કરે છે, તેથી તમારી ભૂખ ભાંગે છે. ચાસ્ત્રિ એટલે અશુભ કિયાને ત્યાગ અને શુભ ક્રિયાઓના આદરમાં પ્રવૃત્તિ, એ બંને સ્વીકારી લે છે ત્યારે તેનું નામ ચારિત્ર છે. ચારિત્ર હંમેશાં બે કાર્ય કરે છે. સંવર એટલે આવતાં કર્મોથી તે બચાવે છે અને નિર્જરા એટલે સંચિત કર્મને નાશ કરે છે; આઠ કર્મના સંચયને તે નાશ કરે છે. સંવર અને નિર્જરાના સમૂહરૂપ એ ચારિત્રને આરાધવાનું શાસ્ત્રો કહે છે અને તેનું સ્થાન નવપદજીમાં આઠમું રાખ્યું છે. હવે મોક્ષ મેળવવા માટેના સાધન રૂપ તપ, તેની મહત્તાને વિચાર કરે જરુરી છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ત૫૫૨ घणकम्मतमोमरहरणभाणुभूयं दुवालसंगधरं । नवरमकसायतावं, चरेह सम्मं तवोकम्मं ॥ સાચું તપ કેને કહેશે? તપ વિના કેઈપણું પદની સિદ્ધિ નથી. આત્મધ્યાન કરવાથી તપની આવશ્યકતા ટળી શકે છે ખરી કે? કદી જ નહિ ! આત્મજ્ઞાન તપથીજ જન્મે છે. અરિહંતાદિસઘળાજ તપનો આશ્રય લેતા હતા. તપના બાર ભેદ તપની સૂર્ય સાથે સરખામણ. જ્યાં તપને પરમ પ્રકાશ પ્રકટે છે, ત્યાં કર્મનાં સઘળાં અંધકારપડેલે તુટી પડે છે. સંચિત કર્મોનો નાશ કરવા માટે મોક્ષહેતુ હેય એવું તપ સિદ્ધ રસાયણ છે. તપ નથી તે સિદ્ધિ નથી. શાસ્ત્રકાર મહારાજા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા શ્રીપાળચરિત્રની ભવ્ય જીના ઉપકાર માટે રચના કરી Page #302 -------------------------------------------------------------------------- ________________ તપપદ ૨૪૯ ગયા છે. એ ચરિત્રની રચના કરતાં તેઓશ્રી નવપદની અકથનીય મહત્તાને વર્ણવે છે. શ્રીપાળચરિત્રમાં શ્રીપાળની આપણે જે મહત્તા જોઈ છે તે મહત્તા તેને શાથી મળે છે તેને વિચાર કરે. શ્રીપાળ કેણ? એક રસ્તાને ભિખારી! કઢી, સડી ગએલે, જેને દેખીને લેકેને ઘણા આવતી હતી; જેના શરીરમાંથી દુર્ગધી પ્રસરતી હતી, જેને અડકવાને પણ લોકો તયાર ન હતા ! આપણને અડકશે તે રેગ થશે માટે એ પીડાને કાઢે અહીંથી જ, એમ માનીને જ લોકે જેની પીડાને કાઢતા હતા; તેજ શ્રીપાળ રાજા થાય છે–મહારાજા થાય છે અને અપૂર્વ કાદરને પામે છે. એ સઘળું શાને આભારી છે તેને ખ્યાલ કરો. માટીનું સ્થાન ક્યાં છે તે વિચારે. માટી એ માટી છે. તે પગ નીચે છુંદાવાને સરજાએલી છે. પગ નીચે છુંદાય છે–દાય છે. લોકે તેના ઉપર થૂકે છે, મળમૂત્ર ત્યાગ કરે છે. એ બધું માટીના ઉપરજ થાય છે, પરંતુ તેજ માટી માથે ક્યારે ચઢે છે ? એજ માટી નીભાડામાં પેસે છે, તપે છે અને ઘડારૂપે થાય છે ત્યારે એજ માટી ઘડા રૂપે થઈને માથે ચઢે છે! જુઓ માટી એની એજ ! પહેલાં કેઈએ એમ કહ્યું હેત કે, “મૂકને માટી તારા માથા પર !” તે બિચારી બેરીઓએ તેને ગાળ માની કહેનારની ખબર લઈ નાખી હોત; પરંતુ એજ માટી જ્યારે તપે છે ત્યારે સ્ત્રીઓ એજ માટીને માથે રાખી ફરવામાં આનંદ માને છે ! ત્રણ દલાલ જેમ માટી પગ નીચે છુંદવા લાયક હતી તેવી દશા પહેલાં શ્રીપાળ મહારાજાની હતી ! અરે ! માટીથી પણ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સિદ્ધચક્ર માહાસ્ય ખરાબ! માટી ઉપર તે તમે પગ પણ મૂકી શકે છે, પરંતુ મહારાજા શ્રીપાળને શરીરે તે કઈ પગ લગાડવા પણ તૈયાર ન હતું. તેમની તે અવસ્થા ફરી ગઈ તે નવપદના આરાધનાને પ્રતાપે! પરંતુ તેમણે કરેલી નવપદની આરાધનાને જ માત્ર લક્ષમાં રાખવાથી દહાડો વળવાને નથી. એ આરાધના કયા હેતુપૂર્વક થઈ છે, તે વિચારી લેવાની જરૂર છે. શ્રીપાળ મહારાજે મેળવેલી રિદ્ધિસિદ્ધિજ જે આપણને યાદ રહે અને તેમણે એ આરાધના કરવામાં રાખેલ હેતુ આપણે ભૂલી જઈએ તે આપણે પીત્યું, કાત્યું, તે કપાસ જેવું થએલું છે એમ માની લેજે. શ્રીપાળ મહારાજે પિગલિક રિદ્ધિસિદ્ધિ મેળવી હતી, તે ખરૂં છે; પરંતુ તેમણે કરેલી નવપદની આરાધનાનો હેતુ તે પરમ ફળ મેક્ષ મેળવવાનું હતું અને તેથી જ નવમે ભવે તેઓ મેક્ષ પામશે. તેમણે મોક્ષના ધ્યેયથી જ આરાધના કરી હતી એ વાત જે આપણા ધ્યાનમાં હોય અને તેવા લક્ષપૂર્વકજ જો આરાધના થાય, તેજ તે સાચી આરાધના હોઈ ત્યાં ભવ્યપણાની છાપ છે, નહિ તે નહિ. ભવ્યપણાની છાપ નથી, એટલે ક્રિયા કરવાની ના કહું છું એમ ન માનશે. ક્રિયા કરવાની તે જરૂર જરૂર ! પરંતુ છા૫ કયારે મરાય છે-શાસ્ત્રકાર ધમીપણું કબુલ કયારે રાખે છે તેને જવાબ તે એટલે જ છે કે જ્યારે મોક્ષને હેતુપૂર્વકજ આરાધના થાય છે ત્યારેજ. હવે નવપદની આરાધનાથી જ મોક્ષ થાય છે તેનું કારણ શું છે તે વિચારે. જગતના વ્યવહારમાં તમે સેનારૂપાના દાગીના ખરીદવા જાઓ છે, ત્યારે તમે પહેલો દાગીને લઈ લેતા નથી; પરંતુ દાગીને લઈ લેતાં પહેલાં દાગીનાનું સ્વરૂપ તમારે Page #304 -------------------------------------------------------------------------- ________________ તપપદ ૨૫૧ ધ્યાનમાં લેવાનું હોય છે. એ સ્વરૂપ જ્યારે તમે ધ્યાનમાં લે છે ત્યાર પછી જ તમે દાગીનાની કિંમત કરે છે અને પછી તેને ખરીદે છે. જેમ દાગીને ખરીદતાં પહેલાં દાગીનાનું સ્વરૂપ ધ્યાનમાં લેવાવું જોઈએ, તેજ પ્રમાણે નવપદની આરાધના કરતાં પહેલાં નવપદનું સ્વરૂપ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. જે નવપદજીમાં મેક્ષ દેવાની, પુણ્ય બંધાવવાની અને પાપ રોકવાની શક્તિ જ ન હોય તે પછી મેક્ષાભિલાષી આત્મા તેનું આરાધન કરી શકે જ નહિ એ સીધી, સાદી અને સ્પષ્ટ વાત છે. હવે એ પ્રશ્ન થશે કે પુણ્ય બંધાવી આપે અને પાપને આવતું રેકી રાખે એવા બેજ ગુણ હોય, તે નવપદની આરાધના થાય કે ન થાય? ઉત્તર સ્પષ્ટ છે કે આ બેજ ગુણે હોય, તે પણ મેક્ષભિલાષી જીવથી તે નવપદજીને નહિંજ આરાધી શકાય ! મેક્ષની તાકાત એજ મહત્વની ચીજ છે. નવે પદે સાથે રહ્યાં છે, તે બધાં એક સાથે સંબંધમાં આવ્યાં છે અને એક સૂત્રમાં તેઓ રહ્યાં છે; એનું કારણ મેલબંધન છે, અર્થાત મોક્ષના દેરાએજ તેઓ પરસ્પર બંધાએલાં રહ્યાં છે. હવે એ નવપદને મોક્ષ સાથે જ કેમ સંબંધ છે તે વિચારી જુઓ. અરિહંત ભગવાનેએ મેક્ષમાર્ગને પ્રકટ કર્યો છે. જે અરિહંત ભગવાન ન હોત તે એમના સિવાય જગતમાં બીજે કઈ મેક્ષમાર્ગને પ્રતિપાદક કે પ્રકાશકજ ન હતા. હવે સિદ્ધનું સ્વરૂપ ધ્યાનમાં લો. સિદ્ધ મહારાજનું સ્વરૂપ એટલે સર્વ કર્મ રહિતપણું એટલે પિતેજ ખુદ મેક્ષ સ્વરૂપ. શ્રી અરિહંત ભગવાન એ જગતના વ્યવહારની ભાષામાં બેલીએ તો સિદ્ધ ભગવાનના અથવા મોક્ષના દલાલ છે. જેમ મોક્ષના દલાલે છે તેજ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ સિદ્ધચક્ર માહાસ્ય પ્રમાણે પાપના અને પુણ્યના પણ દલાલે છે. મેક્ષ, પાપ અને પુણ્ય એ ત્રણના ત્રણ દલાલ છે તે મન, વચન અને કાયા. જેમ દલાલ સિવાય શેરબજારમાં દાખલ થઈ શકાતું નથી, તેજ પ્રમાણે આત્મા પણ આ ત્રણ જણાને દલાલ તરીકે રેયા વિના મોક્ષધામને મેળવી શકતું નથી. “મન” સવથી મેટે દલાલ છે. મન, વચન અને કાયા એ ત્રણ દલામાં પણ મટે દલાલ કેશુ? “મન”. મન એ સૌથી મોટો દલાલ છે અને વચન અને કાયા એ તેના સહકારી દલાલે છે. વચન અને કાયા પરાધીન છે. તમને કે માણસે પ્રશ્ન કર્યો, તમેને પ્રશ્નના જવાબની ખબર છે, જવાબ તમારી જીભ પર છે, પરંતુ તમારું મન જે તૈયાર ન હોય, તે તમે વાણી ઉચ્ચારી શકતા નથી. તે જ પ્રમાણે કાયાનું છે. કાયા એટલે શરીર. તમારો હાથ ઉંચે ક્યારે થાય છે ? તમારા મનની મરજી હોય છે. એકલા હાથની મરજી થાય કે હું ઉચે થાઉં, તે તેથી હાથ ઉંચે થઈ શકતું નથી, પરંતુ જ્યારે મન તેમાં ટેકે આપે છે, મન હાથને ઉચો થવાનું કહે છે ત્યારેજ હાથ ઉંચો થાય છે. આ ઉપરથી તમને માલુમ પડશે કે તમારું શરીર અને વાણું બનેને સ્વાધીન મન નથી, પરંતુ વાણી અને શરીર મનને સ્વાધીન છે. શબ્દ વિચાર કે ઉચ્ચાર હોય તે તે પણ મનથી સ્વતંત્રપણે બેલી શકાય એમ નથી. મન શરીરના અમુક સ્થાનેને અમુક પ્રકારની ક્રિયા કરવાની આજ્ઞા કરે છે, ત્યારેજ શરીર તેવી આશા કરે છે અને એથી વાણી નીકળે છે. હવે તમારે મન, વચન અને કાયા પાસે પૌગલિક જગતની દલાલી કરાવવી કે Page #306 -------------------------------------------------------------------------- ________________ તપપદ ૨૫૩ આત્મપદ–મેક્ષની દલાલી કરાવવી એ તમારા હાથથી વાત છે. તમારે આ ત્રણે દલાલોને કાબુમાં લેતા પહેલાં તેમના સરદાર મનને કાબુમાં લેવા પડશે. મન જે કાબુમાં આવ્યું, મનરૂપી દલાલ જે કાબુમાં આવ્યા પછી વાણું અને દેહને લાવતાં મુશ્કેલી નહિ પડે. ત્યારે હવે મનને કાબુમાં લાવવું શી રીતે તેને જ વિચાર કરે. અનિને તમે શી રીતે, કાબુમાં લાવી શકે છે, તેને વિચાર કરે. અગ્નિ સળગ્યે હોય અને તે બંધ પાડે હેય તે મુખ્યત્વે બે કામ કરવાની જરૂર પડે છે. એક તે સૌથી પહેલું અનિને મળતી નવી વસ્તુઓ બંધ કરી દેવી પડશે અને તેમ થાય તે પશ્ચાત્ સળગેલા અગ્નિ બૂઝાવી નાખ પડશે. હવે તમે આગ બૂઝાવી નાખવાના યત્ન નહિ કરશે તે પણ જે અગ્નિને મળતાં નવાં સાધને તમે બંધ કર્યો, તે એ આગ આપે આપ બંધ થાય છે. મનની દશા પણ આવી જ છે. વાઘ પણ માણસનું લેહી ચાખે છે, તે જ તે માણસની પાછળ દોડે છે, ત્યારે હવે મનને મારવાના ઉપાય શું છે તે શે. મનને મારવાને ઉપાય શોધે. મનને મારવાનો ઉપાય એ છે કે તેને મળતે રાક બંધ કરે. મનને બહેકી જવા દેવા માટે તેને પૂરાં પડાતાં સાધને જ જવાબદાર છે. વાયુ થયેલે માણસ હેય અથવા હડખાએલું કુતરૂં હોય તે તેને જેમ તેમ છૂટા રાખશે તેમ તે વધારે દેખાદેડી કરશે પરંતુ જ્યાં તમે એને બંધનમાં રાખ્યું કે તરત જ એની મસ્તી ઓછી થઈ જશે. એજ સ્થિતિ મનની છે. તમે મનને બહેકાવનારાં સાધનો તેને Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સિદ્ધચક્ર માહાસ્ય આપતાં બંધ થાઓ એટલે મનરૂપી ભડભડ અગ્નિ શાંત બની જશે. મન અનિને પ્રજવળતે બંધ કરવાનો સીધેસાદે ઉપાય એ થયો કે તેને અપાતે રાક-તેને અપાતાં સાધને બંધ રાખવાં. ત્યારે હવે વિચારે કે મનને સળગતું રહેવાને માટે કઈ કઈ ચીજની જરૂર છે ? મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ, જગતના પેટ્રોલથી પણ વધારે ભયંકર વાલાગાહી પદાર્થો છે. એ પદાર્થો મનરૂપી અગ્નિમાં પડે છે કે તરત જ ભડભડાટ મનરૂપી અગ્નિ સળગી ઉઠે છે; માટે જે મનને ભડકાના સ્વરૂપમાં પરિવર્તન પામતું બચાવી લેવું હોય તે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એ ત્રણ જવાલાગ્રાહી તે તેમાં નાખતાં બંધ થાઓ. મિથ્યાત્વાદિક યુગ આપણે કહીએ છીએ, પરંતુ યાદ રાખો કે રોગ તે પાંગળો છે. યોગ ત્યારે પરિણામ લાવે છે કે જ્યારે એમાં મિથ્યાત્વ આદિ ભળે; તે સિવાય નહિ. જે મિથ્યાત્વાદિ ન હોય તે ચાહે તેવાં ભયંકર કર્મો આવેલાં હોય, તે પણ તે બીજે સમયે નાશ પામે છે. તેથીજ કર્મબંધનનું ખરૂં કારણ પણ બને તે કહેવાય છે. રાગદ્વેષાદિને નાશ કરીએ, તેને ટાળીએ તેજ મનને સળગતે દાવાનળ બંધ પડે છે; અર્થાત્ નવપદને ઉદ્દેશ મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિને ટાળ વાનેજ છે. અગ્નિમાં તેલ નંખાતું બંધ કરે એટલે અગ્નિ સળગતે બંધ થાય છે, તે જ પ્રમાણે નવાં આવતાં કર્મ બંધ કરવાં જોઈએ. નવાં આવતાં કર્મો બંધ થાય છે કે જુનાં જે કર્મો ભેગાં થએલાં હોય તેને રસ્તે કરે સહેલે થઈ પડે છે. આથી જ નવે પદ મિથ્યાત્વ, Page #308 -------------------------------------------------------------------------- ________________ પપદ ૨૫૫ અવિરતિ અને કષાય વગરનાજ આરાધવાને માટે ચાગ્ય ગણેલાં છે. જે પાંચ પરમેષ્ઠીઓનું કથન છે; તેમાં પણુ એકે વ્યક્તિ એવી નથી કે જેનામાં મિથ્યાત્વ, અવિરતિ અથવા કષાય સ`ભવિત હાય! હવે તમે એવી શંકા કરી શકે છે કે અરિહંત અને સિદ્ધ એ એ પદ્મ તેા કષાયરહિત છે એ વાત સાચી છે; પરંતુ આચાર્યાદિક જે ત્રણ પદો કહ્યાં છે, તે તેા કષાયરહિત છેજ નહિ, ત્યારે તેનું શું ? ” આ શકાના જવાબ એ છે કે આચાય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે પદ કષાયવાળાં છે ખરાં, પરંતુ તે પશુ કષાયનુ પ્રતિબ’ધન (નિવારણ) કરનારા હેાવાથી શાસ્ત્રકારોએ તેમને પણ કષાયરહિતની કક્ષામાંજ મૂક્યાં છે. શરીરશાસ્ત્રીઓ, વૈદ્યા, દાક્તરો હવાના કે દવાના અખતરા કરે છે; ત્યારે તેઓ માણસાને ઝેરી દવા આપે છે, પરંતુ તરતજ તેને વળી પાષુ' પ્રતિઔષધ આપીને સારા પણ કરે છે. એજ ન્યાયે આચાર્યાદિક કષાયવાળા છે એ વસ્તુ સત્ય છે; પરંતુ તેમણે એ કષાયનું પ્રતિઔષધ પણ પેાતાની સાથેજ રાખ્યું છે અને તેથીજ તેમને શાસ્રાએ કષાયરહિતની કક્ષામાં ગોઠવી દીધા છે. હવે એ કષાયના મારણના ઉપચાર શુ ? આગમ. આગમ એ કષાયરૂપી ઝેરના ઉતાર છે. આ રીતે આ ઉતાર જેની પાસે છે, તે કષાયવાળા છતાં કર્ષાય વિનાનાજ ગણાયા છે. કહ્યું છે કેઃ किं सका वोत्तुं जे सरागधम्मंमि कोइ अकसाओ । जो गुण धरि धणियं संतेबिय सोऽवि तत्तुल्लो ॥ કષાયને નાશ કરનારાં મુખ્યત્વે એ પદા છે. દેવ અને ગુરુ. દેવે કલાયને સવથા વિનાશ કર્યો છે, અને તેઓ કષા ܕ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સિદ્ધચક્ર માહાય વિનાના બની ગયા છે. પરંતુ ગુરુઓથી સર્વથા કષાયરહિત નથી બની શકાયું, એટલે તેઓએ કષાયનું પારિમાર્જક ઔષધ આગામે પિતાની સાથેજ રાખ્યા છે. આથી સાબિત થાય છે કે પરમેષ્ઠીઓ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વિનાનાજ છે. દર્શન એ ગુણ છે, તે ગુણ આરાધવા લાયક છે ખરે, પરંતુ ગુણ એ ગુણને ધારણ કરવાવાળા આરાધ્ય નથી. ગુણ અને ગુણ બંને આરાધ્ય ત્યારે માનવામાં આવે છે કે જ્યારે ગુણ ધ્યાનમાં લઈએ છીએ ! ગુણની અપેક્ષાએ ગુણ અને ગુણ બંને આરાધવા લાયક છે. ગુણને લગતી આ બાબત અગુણ-દુર્ગુણને લાગુ પડી શકતી નથી. દુર્ગુણ તિરસ્કારવા લાયક છે; પરંતુ દુર્ગુણ તિરસ્કારવા લાયક નથી જ, દુર્ગુણી દયાને પાત્ર છે. દુર્ગણી જે દયા મેળવવાની અવસ્થાને પણ વટાવી જાય છે, ત્યારે તેના પ્રત્યે ઉદાસીનતા ધારણ કરવી જોઈએ એવી દશાને તે પામે છે; આ દશા માધ્યરથ ભાવના કહેવાય છે. આ સ્થિતિને પણ જે દુર્ગણ વટાવી જાય છે તે કારૂણ્ય ભાવની પાત્રતા પામે છે. એનાથી ભયંકર અને અધમ દશાને જે ધારણ કરે છે તે દશા તે મધ્યરથ ભાવનાને માટે એગ્ય છે. क्रूरकर्मसु निःशंकं देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थ्यमुदीरितम् ॥ એવું શાસ્ત્રકારોએ કહ્યું છે. જે વ્યક્તિ ભયંકર કાર્યોમાં પ્રવૃત્તિ કરનારી છે, દેવતા, ગુરુ અને ધર્મની નિન્દા કરનારી છે અને એવા પાપી કાર્યોમાં નિર્ભય અને શંકા રહિત છે, તેવા માણસે પણ ઠેકાણે આવવા પામે છે, પરંતુ એવા Page #310 -------------------------------------------------------------------------- ________________ તપપદ ૨૫૭ માણસ કયારે ઠેકાણે આવે છે ? કે જો તેનામાં સ્વમહત્ત્વ અથવા અહંભાવના ન હેાય ત્યારે. પરદેશી રાજા ભય કર ક્રૂર કર્માને આચરવાવાળા હતેા; દેવતા ગુરુની નિંદા કરનારા હતા, છતાં તેનામાં સ્વમહત્ત્વ ન હતું, તેનામાં વસ્તુત્વ ખાળવાની ષ્ટિ હતી, આથી તે છેવટે વસ્તુત્વને પામી શકયા હતા. જેનામાં અહુ ભાવ હાય, પેાતાનીજ પ્રશ’સા કરવાની વૃત્તિ હોય તેવાનુ ગાડુ કાઇ પણ પળે ઠેકાણે નજ આવે. આરાધવા લાયક તા સાધુએજ છે. હવે માધ્યસ્થ ભાવના એટલે શું છે તેના વિચાર તમારે કરવાના છે. વિષ્ટા હોય તે આપણે કહીએ છીએ કે વિષ્ટાથી દૂર રહેા. આ રીતે દુગુ ણીને માટે એમ કહીએ છીએ કે, દુર્ગુણીથી દૂર રહેા. આ વચના કાંઇ દુગુ ણીને હલકા પાડવા માટે કહેવામાં આવતા નથી, પરંતુ પેાતાની જાતના ખચાવ માટે કહેવામાં આવે છે. તે છતાં દુર્ગુણી હાય, તે તે બેવડા કલેશજ કરે ! આવા સમૈગામાં દુર્ગુણીને દુર્ગુણી તરીકે જાહેર કરવા ખરી કે નહિ ? દુČણુ ધેાઇ શકાય છે, માટે દુર્ગુણી તરફ દ્વેષભાવ ન રાખવા એ વાત સાચી છે; પરં તુ બીજાને બચાવી લેવા માટે દુ ણીને દુગુ ણી તરીકે જાહેર કરી દેવા અને પછી તેનાથી દૂર રહેવું; એવું કાર્ય જે ભાવનાથી અને છે તેજ માધ્યસ્થ ભાવના છે. અવગુણુ છે, અવગુણુ ટળે એવા નથી એમ પણ માની લીધુ અને અવગુણુના દ્વેષ પણ રાખ્યા હતા; છતાં તેના આદરનારા સાથે દ્વેષ ન હતા, એ માધ્યસ્થ ભાવના હતી. ૧૭ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સિદ્ધચક્ર માહાત્મ્ય પરંતુ ગુણ અને ગુણી એ અને ઉપર રાગ રાખવાને તે ખરાજ. અહી ગુણુ અને અવગુણ એ એના તફાવત ધ્યા નમાં રાખવાના છે. દુર્ગુણ પર દ્વેષ પરંતુ દુર્ગુણી ઉપર દ્વેષ કરવાના નથી; તેજ પ્રમાણે સદ્ગુણ ઉપર રાગ પરંતુ તે સાથેજ સદ્દગુણી ઉપર તેા રાગ રાખવાના ખરાજ. તેને માટે શાસ્ત્રની ના નથી. હવે ગુણ અને ગુણી ઉપર રાગ રાખવા એ ખરૂ' છે; પરંતુ ગુણીની આરાધના કરવાની છે એ શાને અંગે તે વિચારે. સદ્ગુણીની પણ આરાધના કરવાની છે તે દનને અને ગુણાને અ ંગ્રેજ; બીજાને અંગે નહિ. તીર્થંકર મહારાજના ભાઇ તીર્થંકરને એમ સમજીને નહિ આરાધે કે તીથંક મારા ભાઈ છે, તે ભાઇને એમજ સમજીને આરાધે કે, “ ભાઈ તી કર છે, માટેજ તે આરાધવા લાયક છે. “ દનવાળી વ્યક્તિ એ આરાધવા લાયક નથીજ; પરંતુ દન અને તેવા ખીજા ગુણુ એ એજ આરાધવા લાયક છે. એજ પ્રમાણે જ્ઞાન એ ગુણુ આરાધવા લાયક છે; પરંતુ ઇતર ગુણુ વગરના જ્ઞાની આરાધવા લાયક નથી. જ્ઞાન હોય પણ દર્શન, ચારિત્ર ન હોય તા તેવા જ્ઞાનીને આરાધવા એ દુતિને તેડવા જવા જેવુંજ થાય છે ! દર્શન અને જ્ઞાનના સંબંધમાં આ સ્થિતિ છે, પરંતુ ચારિત્રના સંબંધમાં એ સ્થિતિ નથી. ચારિત્ર એ તે ગુણુ આરાધવા લાયક છે અને એના તે ગુણી પણ આરાધવા લાયકજ દર્શન ગુણવાળા આત્મા આરાધન કરવા ચૈાગ્ય ત્યારે બને છે કે જ્યારે તે ચારિત્ર ગ્રહણ કરે છે. જ્ઞાન ગુણવાળા “મને છે. કે જ્યારે તે ચારિત્ર ગ્રહણ છે. પણ આરાધ્ય ત્યારે કરે છે. આ Page #312 -------------------------------------------------------------------------- ________________ તપપદ ૨૫૯ સંબંધમાં તમે શ્રેણિક મહારાજાનું દષ્ટાંત લે, એટલે તમારા લક્ષમાં આખી વાત આવી જશે. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમ્યકત્વના ધણી હતા અને તેમની બીજી બાજુએ ક્ષાપથમિક સમ્યકત્વના ધણી એવા સાધુઓ હતા. આ પ્રસંગમાં સાધુમહારાજાએ શ્રેણિક મહારાજને વંદન કર્યાં ન હતા, પરંતુ શ્રેણિક મહારાજાએ મહારાજાઓને વંદન કર્યા હતા. શ્રેણિક મહારાજા અને સાધુઓની હવે ગુણને લક્ષમાં રાખીને તુલના કરો. આ રીતે તુલના કરતાં માલુમ પડી આવે છે કે ગુણની અપેક્ષાએ શ્રેણિક મહારાજા ઉત્કૃષ્ટ છે. જ્ઞાનને અંગે એથે ગુણઠાણે રહેલાં છે, અષ્ટપ્રવચનમાતા જેટલું તે તેમનું જ્ઞાન છે. દેવતા નિયમિત ત્રણ જ્ઞાનવાળા હઈ શાસનનું કાર્ય “કરનારા છે,” ચતુર્વિધ સંઘનું વૈયાવચ્ચ કરવાનું કાર્ય એમનું છે, શાંતિ સમાધિની કરનારા છે, ત્રણ જ્ઞાનના ધણી છે, આટલું છતાં જ્યાં વંદના કરવાની વાત આવે છે, ત્યાં વંદના તેમને નહિ, પરંતુ તે તે તેમના કરતા ઓછા ગુણવાળા છતાં સાધુનેજ કરવાની હોય છે. જ્ઞાનગુણ આરાધવા લાયક છે, પરંતુ જ્ઞાનગુણવાળે આરાધવા રોગ્ય નથી જ. ક્ષાયિકદર્શનવાળ, ક્ષાપશમિકવાળાને વંદના કરે છે, તે તેમાં સાધુએ નિષેધ કરવાનું નથી. ક્ષાયિકસમકિતી દેવતાઓ પણ સાધુને વંદન કરે છે, ચારિત્રગુણની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ઉપાસવા લાયક ગણાય છે, પરંતુ તે ગુણને ધારક ગુણ તરીકે ઉપાસવા લાયક તો નથી જ ગણી શકાતે. એજ રીતે દર્શનગુણવાળા પણ ચારિત્રગુણ ન હોય તે આરાધવાલાયક માન્યા નથી. પરંતુ ચારિત્રગુણ અને એને ધારક ગુણી એ બેને તે આરાધવા લાયકજ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ સિદ્ધચક્ર માહાસ્ય માનેલા છે. એટલાજ માટે ચારિત્રગુણના ગ્રહણની મહત્તા માનેલી છે. એ રીતે તે મેક્ષના અભિલાષીઓ માટે દેવપદોને અને ગુરુપદેને આરાધવા લાયક ગણ્યા છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણ ગુણને ગ્રહણ કરવા લાયક માન્યા છે; પરંતુ હજી એક વસ્તુ બાકી છે, હવે એ બાકી રહેલી વસ્તુ શી છે તે અને તેને શે પ્રભાવ છે તે વિચારે. વ્યાજ ભર્યું, મુદલ બાકી છે ! લશ્કર હંમેશાં ગઢની બહાર રહીને લડે છે; પરંતુ એ લશ્કરની પાછળ ગઢમાં પણ લશ્કર ભરેલું હોય છે. તેજ પ્રમાણે દર્શન, જ્ઞાન અને ચારિત્ર પામ્યાં એટલે કર્મોને આવતાં બંધ કર્યા તેથી મોક્ષ મળવાનું નથી. શાહુકારનું વ્યાજ પતાવી દે છે, તેથી કાંઈ શાહુકાર ખાતુ બંધ કરી દેતા નથી. ખાતું તે ત્યારેજ બંધ થાય છે કે જ્યારે તમે તેની મુદલ રકમ પણ ચુકવી આપે છે. એજ રીતે તમે આવતાં કર્મોને તે બંધ કર્યા, પરંતુ ભવભવતરના જે કર્મોનો અંદર સંચય થયું છે તેનું શું ? જે એ કર્મોને દૂર ન કરે તે સમજી લે છે કે બંગલાની બહાર સંખ્યાબંધ લાઈટે કરી છે, પરંતુ બંગલામાં સદંતર અંધારૂં છે ! એ સંગ્ર હિત થએલાં કર્મોના વિનાશને માટે સમ્યક્ત્વ એ સિદ્ધરસાયન છે. ધ્યાન એ તપને જ પ્રકાર છે, પરંતુ તપ જે તડાકાથી કર્મબંધને વિખેરી શકે છે, તે તડાકાથી ધ્યાનકર્મબંધને નાશ કરી શકતું વથી, ધ્યાનથી જે તપની. સઘળી જરૂરિઆતે પુરી કરી શકાતી હોત; તે તે તીર્થ કર મહારાજાને શું એ વાતની માહિતી ન હતી કે તીર્થંકર મહારાજાઓએ પણ ધ્યાન કરતાં તપ કરવાનું જ યંગ્ય માન્યું Page #314 -------------------------------------------------------------------------- ________________ તપપદ ૨૬૧ છે. પરંતુ હતું. તીર્થંકર મહારાજાઓએ પણ તપ કર્યો છે. આત્મધ્યાનની જેઓ મહત્તા ગાય છે અને આત્મધ્યાનેને જ આગળ કરી તપને પાછળ નાખે છે, તેઓ એક રીતે તપના ઘેર દ્વેષીઓ છે એમજ માની લેજે ! આત્મધ્યાન ખરાબ છે એમ આ કહેવાને હેતુ નથી; પરંતુ એટલી વાત ચોક્કસ છે કે આત્મધ્યાન પ્રકટાવનાર તે તપ છે. હવે આત્મધ્યાન એ શી વસ્તુ છે તે સમજી લેવાને જરા વિચાર કરે. જેને આત્મજ્ઞાન થવા પામ્યું છે તે તે એવી ઉંચી ભૂમિકા ઉપર બેસી જાય છે કે પછી તેના સ્વાદાસ્વાદને લેપ થાય છે. જેને આત્મદશા પ્રાપ્ત નથી થઈ તેઓ એમ કહેશે કે બરફી મીઠી છે અને કરિયાતુ કડવું છે, કારણ કે સ્વાદના રસ તેને છે, પરંતુ જેને આત્મપ્રાપ્તિ થઈ છે તેને તે માત્ર મોટે બલવામાં જ નહિ, પણ આચરણમાં સુદ્ધાં કેરી, લીબું, કરિ. ચાતુ કે મીઠું બધા સ્વાદે પણ સમાન છે. હવે તપ કરવાવાળાની સ્થિતિ વિચારી જો. તપ કરવાવાળાં પર્યુષણમાં તપ કરે છે; પરંતુ પર્યુષણ પુરાં થયાં કે પછી શરીરને પિષવાની પણ વાત કરે છે, જેને આત્મપદપ્રાપ્તિ થઈ હોય તેને તે ઉપવાસ શું અને પારણ શું ? તેને પારણાની પણ આવશ્યકતાજ નથી. આત્મજ્ઞાનની સ્થિતિ આવી વિકટ છે અને તેથી તપને ગ્રહણ કર્યા વિના આત્મધ્યાનની કિવા આત્મપદની પ્રાપ્તિની આશા રાખવી એ માત્ર મૂર્ખાઈ છે. તીર્થકર મહારાજે ચાર જ્ઞાનના ધણી હતા; છતાં તેમણે તપને ત્યાગ કરીને આત્મધ્યાનને અપનાવી લેવાને માગ લીધે ન હતું. એટલાજ માટે નિયુક્તિકારે, પંચવસ્તુકારે સ્પષ્ટ રીતે લખી દીધું છે કે દેવતાએ પૂજેલા એવા તીર્થ નહિ, પણ એ સમાન Page #315 -------------------------------------------------------------------------- ________________ }ર સિદ્ધચક્ર માહાત્મ્ય કરેશને તપસ્યાની જરૂર પડી હતી, તે પછી સામાન્ય વ્યક્તિની વાતજ શી હોઈ શકે ? કેવળજ્ઞાન પામ્યા પછી પણ એક ઝપાટે મેક્ષ નથી મળી શકતા. જેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એવાને પણ જ્યારે શુકલધ્યાનના ત્રીજો ચેાથેા પાયા આવે તાજ મેક્ષે જવાના માર્ગ ખુલ્લે થાય છે; ત્રીજો ચેાથા પાયે જો નહિ આવી શકે તે તે પણ મેક્ષે નહિ જઈ શકે. શુકલજ્ઞાનના ત્રીજો, ચેાથેા પાયે એ જ્ઞાનના ઘરને નથી, દનના ઘરના નથી, ચારિત્રના ઘરના પણ નથીજ; પરંતુ તે તપના ઘરનાજ છે. એકલા ન કરતાં જ્ઞાન અને દર્શન એ એની કિંમત વધારે; દર્શન અને જ્ઞાનવાળા કરતાં દુન, જ્ઞાન અને ચારિત્રવાળા ચઢિઆતા છે; અને દન, જ્ઞાન, ચારિત્રવાળા કરતાં દન, જ્ઞાન, ચારિત્ર તથા તપવાળો ચઢિઆતે હૈં. હુવે જેમ એક ગુણ કરતાં બીજા બે ગુણવાળે ચઢિઆતા કહ્યો છે, તેજ પ્રમાણે એ ક્રમ પણ જાળવી રાખવાને છે. દન, જ્ઞાન અને ચારિત્રવાળાને સ્થાને દન, જ્ઞાન અને તપવાળાને મૂકીએ તા તે દર્શન, જ્ઞાન અને ચારિત્રવાળાં કરતાં ચઢિઆત નથી ! કુના નાશ કેવી રીતે થાય ? આ સઘળા ગુણેા પરસ્પરાવલમી એવા ચઢતા ક્રમમાં હાવાથી તેના ક્રમ એજ પ્રમાણે સાધવા જોઇએ. આજ્ઞાધારકતાના ગુણુ વખાણવા લાયક છે; પરંતુ આજ્ઞાધારકતા પછી ખીજો ગુણુ નીતિશીલતા હાવાજ જોઈએ. એમ માને કે શેઠે નાકર રાખ્યા. નાકરે આજ્ઞાધારક ગુણ કેળવેલોછે; પરંતુ શેઠે તેને ઘેર આવેલ વછીઆતને રાતારાત ઠાર કરી દેવાનું કામ સોંપી દીધું હાય તા નાકરે શું કરવુ જોઇએ ? નાકર Page #316 -------------------------------------------------------------------------- ________________ તપપદ ૨૬૩ આજ્ઞાધારક તે ખરે, તે પણ તેણે નીતિશીલતા તે પાળવી જ રહી! દર્શન, જ્ઞાન ચારિત્ર અને તપ આ પ્રમાણે પરસ્પરાવલ બી હેવાથી તેને આ કામમાં જ રાખવાના છે. જે તે ક્રમ ન હોય તે તેથી ઉલટો અનર્થ થાય છે. તપેલો કેયલે હોય તે બીજાને બાળશે નહિ, પણ ઉના રાખશે, કેયલાની માફક જ લેખંડ; લોખંડ ઉભું કરી તેને ઠંડુ પાડો અને પછી તેને હાથમાં પકડી લો, પરિણામ એ આવશે કે તપેલું લોખંડ ઉનું લાગશે, પરંતુ તે બાળી નાખશે નહિ. તે જ પ્રમાણે સંવર વિનાનું તપ છે. આવું તપ કર્મોને ઉના રાખશે, પરંતુ તેને બાળશે નહિ. માત્ર સંવરવાળું તપ તેજ એક એવી ચીજ છે કે જે કર્મને બાળી નાખે છે. “તપ” એ તે સૂર્યથીએ સુંદર છે. આત્મપદ એ જેવું અનાદિ છે તેજ પ્રમાણે કર્મ એ પણ અનાદિજ છે. અનાદિકાળની કર્મની જડ ઉખેડવી એ માત્ર તપના જ હાથમાં છે; બીજા કેઈપણ ગુણના હાથમાં નથી. ઘણી વાર અન્ય વસ્તુઓ બહુ બળવાન હોય છે, પરંતુ જ્યાં તેનો શત્રુ આવી સામે ઉભો રહ્યો કે ખલાસ ! વાદળાનું ઝુંડ આકાશમાં ગમે તેવું જબરું હોય, ઘટા ગમે એવી ભયંકર હેય; પરંતુ જે એટલામાં જ તેને શત્રુ-પવન આવ્યું તે માની લેજે કે વાદળાં ખલાસ. અંધારૂં ગમે એટલું ઘર હોય, અંધારૂં સઘળે ફેલાયેલું હોય પરંતુ જ્યાં સૂર્યોદય થાય છે કે ત્યાં અંધારૂં ખલાસ. તેવી જ રીતે કર્મબંધનનું પણ છે; તપસ્યાથી માત્ર અંતમુહૂર્તમાં ' પણ બધા કર્મોનો નાશ થઈ જાય છે. તપને એટલાજ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ સિદ્ધચક્ર માહાત્મ્ય માટે શાસ્ત્રકારોએ સૂર્યની ઉપમા આપી છે. જેમ અંધારાના થર ઉપર થર ચઢેલા હોય તે છતાં જ્યાં સૂર્યના પ્રકાશ આવે છે કે એથર નાશ પામે છે; તેજ પ્રમાણે કર્મોના પણ્ થરના થર ખાઝેલા છે. એ થર તપરૂપી સૂર્યના રશ્મિએ (કિરણેા) પડવા માંડે છે કે ત્યાં વિલય પામે છે. સૂર્ય અને તપ તેની સરખામણીનું બીજું એક મહત્ત્વનું કારણુ એ છે કે સૂર્યને જેમ ખાર સંક્રાંતિએ હાય છે તેજ પ્રમાણે તપના પણ બાર ભેદો હોય છે. એ ખારે ભેદોથી યુક્ત એવું જે તપ, તેજ સાચું તપ છે. સૂર્યની એક પણ સંક્રાંતિ ખંડિત હોઇ શકતી નથી. જો સૂર્યની એક પણ ક્રાંતિ ખડિત હોય, તા તેથી સૂર્યની પ્રતિભામાં એટલી ખામી છે; તેજ પ્રમાણે તપના પણ મારે માર ભેદો પરત્વે રૂચિ હાય તાજ તે તપ એ તપ છે ! એવું તપ એ પૂર્ણુપ્રકાશવાન છે. જ્યાં સૂર્યના કિરણ પડે છે ત્યાં અધકાર ઉભા રહી શકતા નથી; તેજ પ્રમાણે તપરૂપી સૂર્યના પ્રકાશ પડે છે, ત્યાં અનાદિના કર્મો પણ ઉભા રહી શકતા નથી. સૂર્ય અને તપ એ અને સરખાવીએ છીએ, પરંતુ તે છતાં એટલું યાદ નાખવાનુ છે કે તપ એ તે સૂર્યથીએ વધારે સુંદર છે. સૂર્યના પ્રકાશ વધે છે-તાપ વધે છે તે આપુ' જગત ત્રાહિ ત્રાહિ થઈ રહે છે; એટલુંજ નહિં પણ અનેક એકિન્દ્રીય અને પાંચેન્દ્રિય એવા જીવાના પણ તેથી અંત આવે છે, ત્યારે તપ ગમે એટલુ વધે; તે પણ શાંતિ ! તપની આરાધના શી રીતે થાય ? તપ એ આવું મહત્ત્વવાળુ સ્થાન છે, અતિ મહત્ત્વશાળી Page #318 -------------------------------------------------------------------------- ________________ તપપદ ૨૬૫ વસ્તુ છે. હવે તેનું આરાધન શી રીતે કરવાનું છે તેને વિચાર કરે. “ઔષધ ! ઔષધ ! આરોગ્ય ! આરોગ્ય !” એવું લવાથી જ માત્ર દવાનો પ્રતાપ લાગતું નથી અને રોગ જીતે નથી. તેજ પ્રમાણે તપ પણ માત્ર તપ, તપ એમ કરવાથી તપ થઈ શકતું નથી. મેઢેથી એકજ શબ્દને ઉચાર કર્યા કરીએ, હાથજ ઉંચે કરી રાખીએ. ફરતે અગ્નિ સળગાવીને વચ્ચે બેસીજ રહીએ અથવા એવાજ બીજા ખેલ કરીએ; તેથી તેપ થયું એમ નથી કહી શકાતું. બાર ભેદવાળા તપને આચરવાને માર્ગ એ છે કે તેના બાર ભેદમાં રૂચિ રાખવી અને તેનું સેવન કરવું એ તપનું આરાધન છે; પરંતુ એ તપ પણ “તપ” ત્યારે જ છે કે જ્યારે એમાં ખટાશ નથી હોતી ! દૂધના ભરેલાં તપેલાંનાં તપેલાં હોય પરંતુ તેમાં જે એક રજ જેટલી પણ ખટાશ પડી જાય તે સમજી લેશે કે તે દૂધ તે દૂધ તરીકે રહેતું નથી. તેજ સ્થિતિ તપની પણ સમજી ત્યા. તપ કરવું ખરું, પણ તે શા માટે વારૂ? મોક્ષપદ પામવા માટે, ત્યારે મોક્ષના ધ્યેયપૂર્વક બારે ભેદેમાં રૂચિ રાખીને જે તપ થાય છે તેજ તપ છે અને એ તપને નવમે પદે એ રીતે આરાધવાનું છે. પરંપરાએ આરાધાતું, શાસને અને પૂર્વાચાર્યોએ ઉપદેશેલા અને શ્રીપાળ જેવા ભદ્ર પુરૂષે આદરેલા નવપદને આ મહિમા છે. આ મહિમા જેઓ સાંભળશે, સાંભળીને તેને જેઓ આદરમાં મૂકશે; તેઓ આ ભવ, પરભવનું સાચું સુખ મેળવી આત્મકલ્યાણના મહાગૌરવવન્તા સ્થાને પહોંચી શકશે. Page #319 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાર “ શ્રી સિદ્ધચક્ર ’” એ શબ્દજ ખેલતાં કેવા આનંદ આપનારૂં જો કાઈ સિદ્ધચક્રમાં નવપદ થાય છે ! જૈનહૃદયને સાચા આનંદ પણ સ્થાન હોય તે તે સિદ્ધચક્ર છે. છે. એ નવપદ કયા કયા છે તેને આપણે સાદ્યંત વિચાર કરી લીધે છે. નવપદમાં પહેલા એ પદ્મા દેવતત્ત્વના છે, ખીજા ત્રણ પદો ગુરુતત્ત્વના છે અને છેલ્લા ચાર પદો ધર્મતત્ત્વના છે. આ સઘળા નવે પદે એવા આનંદપૂર્ણ અને મધુર છે કે તેના એક એક પદની ભક્તિ કરનારા પણ આત્મકલ્યાણની રૂચિવાળા શઈ શકે, તે પછી જે માણસ એ નવે પદ્માની આરાધના કરતા હોય તેને માટે તા પૂછવું જ શું વારૂ ? પણ નવપદામાંથી ગમે તે એક પદે પદની સ્વતંત્રપણે આરાધના થઇ શકે એ શક્યજ નથી. આ નવે પદ્મા એવા પરસ્પરાવલંબી છે કે જાણે સૂર્યના કિરણેના અનેલે પ્રકાશ ! સૂર્યના કિરણેાના રંગ સફેદ છે; પરંતુ એ સફેદાઇની અ'દર સાત ર ંગે। રહેલા છે. રાતે, નાર'ગી, પીળા, લીલેા, વાદળી, નીલ અને જાંબુડા; એ સાત ગાના મળીને સફેદ પ્રકાશ થાય છે. સૂર્યકિરણેાનુ પૃથ્થક્કરણ કરતાં પણ એ સાતે રંગની સીમા એવી રીતે નક્કી કરી શકાતી Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ૨૬૭ નથી કે જ્યાં સાયની અણી મૂકીને પણ તમે એમ કહી શકે કે ભાઇ, ફલાણા ૨ંગ અહીં પુરા થાય છે અને અહી થી ફૂલાણા રંગ આર’ભાય છે. સૂર્યકિરણેામાં સાતે રંગ અવિ ભક્તપણે ભેગા થએલા દૃષ્ટિએ દેખાય છે. તેજ પ્રમાણે સિદ્ધચ*જીના નવપદા એક સાથેજ અવિભાજ્યપણે જોડાયેલા છે. કેાઈ એમ કહેશે કે એ નવપદામાં એક પદની મહત્તા વધારે છે અને બીજા પદની મહત્તા ઓછી છે; તે તેનું તે કથન યુક્તિયુક્ત લેખાશે નહિ, કારણ કે નવપદે પરસ્પર ગુ'થાએલા છે. સિદ્ધત્વને આપણે સંપૂર્ણ સત્ય માનીએ છીએ, પણ સંપૂર્ણ સત્યની એકલાનીજ કિંમત આંકે, તે તે વાસ્તવિક નથી. સંપૂર્ણ સત્યના શેાધક તે અરિહંત ભગવાના છે અને તેથીજ સિદ્ધત્વની સાથે અરિહંત જોડાય છે. હવે અરિહ'તત્વ અને સિદ્ધત્વને ધ્યાનમાં લેતી વેળાએ તરતજ એવા વિચાર કરવાજ પડે છે કે એ અરિહંત આદિ તા હતા ત્યારે હતા, પરંતુ તપશ્ચાત્ આજે આપણે માટે એ ધારી માને સલામત રાખનાર કાણુ છે ? આ પ્રશ્નનું પરિશીલન કરતાં આપણી નજર તરતજ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદ ઉપર વળે છે. પરંતુ આ પાંચ પઢને સ્વીકાર કરીને પણ આપણી ગાડી ત્યાંજ અટકી જઈ શકતી નથી; આગળ તરતજ એવા વિચાર ઉભેા થાય છે કે ભાઈ ! એ પાંચ પદો ઉપાસવા લાયક તા ખરાજ, પણ શું એ પાંચે પદા સ્વયંભૂ હતા ? જવાબ મળશે કે ના ! નહિજ ! પાંચે પદ સ્વયંભૂ ન હતા. અરિહંત અરિહંત બનીનેજ જન્મ્યા ન હતા. સિદ્ધ સિદ્ધ બનીને જન્મ્યા ન હતા અને Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સિદ્ધચક્ર માહામ્ય આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તે તે પદ સાથે લઈને જમ્યા ન હતા. પરંતુ એ બધાએ આ સઘળા પદ અહીંજ પ્રાપ્ત કર્યા હતા. ત્યારે સ્વાભાવિક રીતે જ એવી પ્રેરણા થાય છે કે જે એ ઉત્તમ પદની પ્રાપ્તિને માર્ગ પણ જગતમાંજ છે, તે પછી શા માટે એ માગને જાણીને તેની જ સેવના નહિ કરવી ? હવે એ માર્ગે આગળ વધીએ. એ માર્ગનું શોધન કરતાં આગળ વધીએ છીએ, ત્યારે ધર્મતત્વના ચાર પદે આપણને જડે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આ ચારે તોથી યુક્ત એવો મોક્ષમંદિરે જવાને રસ્તે છે, પણ એ રસ્તે ચારે તત્વથી યુક્ત છે. એમાંનું એક તત્વ બીજા તત્ત્વ ઉપર અવલંબેલું છે એટલે પરિણામે ચારે તરવે સમગ્રરૂપે હિતાવહ છે, તેમાંથી કઈ પણ તવ એકલું લઈ લેવાય, તે તેથી લાભ ન થતાં હાનિ થાય છે. દર્શન ખરૂં, પરંતુ તે સમ્યગ્દર્શન લેવું જોઈએ અને જ્ઞાનથી યુક્ત જોઈએ. જ્ઞાન સાચું પણ તે સમ્યજ્ઞાન જોઈએ. દર્શન અને જ્ઞાન બંને લીધાં; પણ તે બાટલીમાં ભરી રાખેલું અમૃત છે, તેને આસ્વાદ ત્યારેજ આવી શકે છે કે જ્યારે એ અમૃત મેંમાં પડે છે. દર્શન અને જ્ઞાનને અમલમાં મૂકવાનું–તેને સમજી શકાય એવી રીતે વ્યક્ત કરવાનું સ્થાન તે ચારિત્ર છે અને એ જ પ્રમાણે ત્રિગુણથી યુક્ત બની આદરેલું એજ તપ અદ્ભુત સામર્થ્યથી કર્મબંધનને વિનાશ કરે છે. હવે આ ચાર પદમાનું એક પદ પણ અર્થ વિનાનું હોય છે કે ઉત્પાત મચાવી શકે છે તે જુઓ. ધારો કે એક માણસ દર્શન અને ગણે કે પશુવધ કરીને Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉhસંહાર ૨૬૯ દેવેને સતેષવા. હવે આ માણસ જ્ઞાન મેળવે, ચારિત્ર લે અને તપ પણ કરે છે તે તેનું બધું કરેલું અર્થશૂન્ય છે ! અર્થાત્ આ ચારે પદમાંથી એક પણ પદને છોડી દઈ શકાતું નથી; ચારે પદેને સમગ્ર રીતે લેવાના છે. આ રીતે એ નવ પરસ્પરાવલંબી પદેને વિચાર કરશે તે માલુમ પડશે કે આ નવપદમાં એકે પદની ગૌણતા નથી કિંવા કઈ પણ બીજા એકની અપેક્ષાએ બીજા કોઈપણ પદની વિશેષતા નથી અર્થાત્ નવે નવપદ સમગ્ર રૂપે સરખાજ મહત્વના છે, નવે નવની એક સરખી મહત્તા છે. આ નવપદને સમગ્ર રૂપે સરખું મહત્વ આપીને જ માનવાના છે; આરાધવામાં જૂનાધિકતા હોય, પણ માન્યતા સમાન હોય. હવે છેલ્લી એક વાત બાકી રહે છે. આપણે એ વાત તે સારી રીતે જોઈ લીધી છે કે નવપદના ન પદે મહાન છે, સરખા મહત્વના છે અને તેથી તેમને આરાધવા જોઈએ. સમગ્રરૂપે એ ચક્રને ધ્યાનમાં રાખી દરેક પદની આરાધના માટે એકેક દિવસ રાખે છે તે એટલાજ માટે કે દરેક પદના ગુણે પૂર્ણ રીતે ખ્યાલમાં આવી શકે અને તેની આરાધના કરી શકાય. હવે મુખ્ય વાત વિચારવાની છે તે એ વાત છે કે આ નવે પદનું આરાધન શા માટે, શા હેતુથી કરવાનું છે? સિદ્ધચકના સઘળાં પદની ફરીથી તપાસ કરે, પહેલું પદ મોક્ષતત્વનું શોધક, બીજું પદ સ્વયં મેક્ષરૂપ, ત્રીજું, ચોથું અને પાંચમું પદ મોક્ષમાર્ગના ઉપાસક અને ઉપદેશક અને છઠું, સાતમું, આઠમું અને નવમું પદ એ મોક્ષને માર્ગ જાતેજ ! હવે વિચાર કરે કે બ્રહ્મચર્યમંદિરમાં લગ્ન કે ઉપભેગની વાત હોઈ શકે ? કિંવા Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ સિદ્ધચક્ર માહાસ્ય વેશ્યાના ધામમાં પતિભક્તિ સંભવી શકે? કદી નહિ ! ત્યારે મોક્ષનાજ શોધક, મોક્ષનાજ સ્વરૂપરૂપ, મોક્ષનાજ પ્રતિપાદક અને મોક્ષનાજ દાયક એવા ત પાસે મેક્ષ સિવાય બીજું કાંઈ હાઈ પણ શકે ખરું? હવે મેક્ષ સિવાય તેમની પાસે કંઈ ચીજ છેજ નહિ અને છતાં આપણે તેની પાસે તેવીજ ચીજ માંગીએ, તે એ આપણી મૂર્ખાઈ જ ગણાય કે બીજું કાંઈ વારૂ ? - ધાણે કે એક રાજા છે, પણ તેણે રાજપાટને પરિત્યાગ કરી દીધું છે અને તે જંગલમાં જઈને રહ્યો છે. તેણે જાહેર કર્યું છે કે પોતે લક્ષમીને ત્યાગ કરી ગયો છે. હવે એવા માણસની પાસે આપણે જઈને ભિક્ષા માંગીએ, કરગરીએ, અરે લાકડી લઈને મારવા ઉભા થઈએ છતાં તે અર્થ કયાંથી આપી શકે ? એજ ન્યાયે ન પદે મેક્ષસ્વરૂપજ છે તે પણ પગલિક સંપત્તિ પણ આપી કયાંથી શકે? આથી નવપદેને આરાધનારાની એ સૌથી પહેલી અને મોટામાં મોટી ફરજ છે કે તેણે મેક્ષને ધ્યાનમાં રાખીને મોક્ષના હેતુપૂર્વક ન પદેને આરાધવા જોઈએ. એવા હેતુ વિના જે આરાધના થાય છે એ સાચી આરાધના નથી જ ! પણ તે સાથે જ બીજી એક વાત નોંધી લેવાની છે ! દ્રાક્ષના ખેતરમાં જ્યારે મજુરો દ્રાક્ષ તેડવા જાય છે ત્યારે મજુરને રોટલા ખાવા ઘેરે જવું નથી પડતું, ત્યાંજ ખેડુતેને ભૂખ લાગી હોય તેટલી દ્રાક્ષ ખાવાની છૂટ હોય છે તે જ પ્રમાણે નવપદારાધનથી કિવા બીજા સઘળાએ ધર્માચરણથી જે પુણ્ય બંધાય છે તેથી પૌરાલિક સુખસંપત્તિ પણ વણમાગ્યે મળતી જાય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહા ૨ ૨૭૧ હવે એક છેલ્લા પ્રશ્ન ઉપર આવીશું. નવપદની આરાધના કરવામાં આવે મેક્ષને હેતુ ન હોય તે એવી આરાધના ચાલવા દેવી કે નહિ ? આ પ્રશ્ન કરજ વિચિત્ર છે. એક દહાડામાં મુંબઈ ન જઈ શકનાર, થેડે છેડે ચાલીને પણ મુંબઈ જાય છે, પરંતુ તે સદંતર ચાલવાનું જ બંધ કરી દેતું નથી; તેજ પ્રમાણે મેક્ષની ધારણા વિના જ જે આરાધના થતી હોય, તે તે ક્રિયાને બંધ ન પાડતાં ગમે તેમ છે પણ ધર્મક્રિયા તે છેજને !” એમ ધારીને તેને ઉત્તેજન તે આપવું જ જોઈએ અને ઉત્તેજન આપી આત્માને ક્રિયામાં રસ લેતે બનાવી, પછી તેને તેની ભૂલ બતાવી ધીમે ધીમે એને મોક્ષને માર્ગે વાળી જ જોઈએ. નવપદની આરાધના આ રીતે પૌગલિક હેતુ દષ્ટિમાં ન રાખીને-મોક્ષને હેતુરૂપ બનાવીને કરવાથી કર્મની કુટિ. લતા એની મેળેજ ઓછી થાય છે અને તેને ગમે તે અંધકાર હોય તે પણ તે વેરાઈ જઈને ત્યાં મેક્ષાભિલાષારૂપ પ્રકાશ પ્રકટ થાય છે. મનુષ્યસ્વભાવ એ વિકટ છે કે તેને વશ કરે કઠણ છે, છતાં તે અભ્યાસથી બની શકે છે. અહીં બીજા દર્શનેના ઉદાહરણ આપીને પણ આ વાત અન્યદર્શનીઓ પાસે પણ કબુલ રખાવી શકાય એવી છે. આવું વિચિત્ર મન, તે કાંઈ દરેક સંગોમાં એક ઝપાટે વશ ન થાય ! એને તે અભ્યાસ પાડજ જોઈએ. અને એ અભ્યાસ તેજ ક્રિયાઓ છે. ક્રિયાનું બળ ઓછું સમજતા નહિ. સંસ્કૃત ગ્રંથમાં એક ઉદાહરણ છે કે એક ગુરુએ મન કેવું છે તે લોકોને બતાવવા માટે જુદા જુદા Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સિદ્ધચક્ર માહાત્મ્ય પ્રવેગ કર્યો. એક શિષ્યને તેણે એવી ગુફામાં રાખે કે ત્યાંથી જેનું નાનું સરખું માથું હેય એવાજ આકારના માથાવાળે મનુષ્ય કે પશુ તેમાંથી બહાર નીકળી શકે. આ શિષ્યને ગુરુએ ફરમાન કર્યું કે તારે મનમાં અહોનિશ એવીજ ભાવના કર્યા કરવી કે હું જાણે ભેંસ છું અને મારાં શીંગડાને લીધે મારાથી બહાર આવી શકાતું નથી; પરંતુ હું જ્યારે બહાર આવીને બૂમ મારૂં ત્યારે તારે તરત બહાર આવવું. શિલ્થ આ પ્રમાણે ૨૫ વર્ષ કર્યું. છીસમાં વર્ષને પહેલે દિવસે ગુરુ આવીને શિષ્યને બૂમ મારે છે. તે શિષ્ય કહે છે કે “આચાર્ય ! બહાર શી રીતે અવાશે ? માથા પરના શીંગડાં ઝાડીમાં ભેરવાઈ જશે !” અર્થાત્ એકજ ચિત્ત વરસે સુધી કામ કરવાને આ પ્રભાવ છે. સામાન્ય ક્રિયાઓને જે આ પ્રભાવ છે, તે પછી ધાર્મિક ક્રિયાઓનું તે પૂછવું જ શુ? આત્મકલ્યાણને રસ્તે નવપદઆરાધન છે, અને તેમાં રૂચિ રાખી મેક્ષની અભિલાષાપૂર્વક તે બધાને સંપૂર્ણ મહત્તા આપી તેમને હદયસ્થાનમાં આપવા સાથે આરાધવા એ દરેકની ફરજ છે. જગત એ માગે વળે અને આત્મકલ્યાણનું એ અપૂર્વ, અજોડ સાધન છે તેને મેળવે અને મોક્ષને માર્ગ નિર્વિન કરે,દુખદઈ ટળી જાઓ, આત્મા પગલિક રસિક તાથી રહિત બને અને આત્મપદ અને નવપદને આત્મમય કરે એ જૈનશાસનને આ દુઃખી સંસારને સંદેશ છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIIII મુખપૃષ્ઠ અંગે માર્ગદર્શન 1 શ્રીઅરિહંતપદનું પ્રતિક ચૈત્ય 2 શ્રીસિદ્ધપદનું પ્રતિક સિદ્ધશિલા અને સિદ્ધ IIIIII 3 શ્રીઆચાર્ય પદનું પ્રતિક સ્થાપના અને પાંચચક્ર 4 શ્રીઉપાધ્યાયપદનું પ્રતિક પુસ્તક 5 શ્રીસાધુપદનું પ્રતિક રજોહરણ 6 શ્રીદર્શનપદનું પ્રતિક ચૈત્યવંદના 7 શ્રીજ્ઞાનપદનું પ્રતિક પાંચ પુસ્તક 8 શ્રીચારિત્રપદનું પ્રતિક સંયમોપકરણ 9 શ્રીતપપદનું પ્રતિક બારરાશિસૂર્ય TIT IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII ITT શિશુ કુચન? IIIIIIIIIIIII રા I IIIIIIIIIIIIIIIIIIIIIIIIIII TITI ફીનીક્ષ પ્રિ. વર્કસ, અમદાવાદ,