SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સિદ્ધચક્ર માહાત્મ્ય પણ એ સાંભળવામાંથીજ આપણા છેડે આવવાના નથી ! અને આપણે તત્ત્વને પામી શકવાના નથી ! જે કથાશ્રવણુને સફળ બનાવવું હાય તા તા એ ઇચ્છા રાખનારાના ધર્મ એ છે કે તેણે કથામાનું પૌલિક તત્ત્વ છેાડીને ધર્મતત્ત્વ ગ્રહણુ કરવું જોઇએ અર્થાત્ આત્માને સ્પ કરવેાજ જોઇએ. શાસ્રકાર કહે છે કે શ્રીપાળ મહારાજાની કથા સાંભળી તેમાંથી હેયને ન વળગવું જોઇએ, ઉપાદેયનેજ વળગવું જોઇએ અને તેજ પ્રમાણે આત્માને ઘડવાના યત્ન કરવા જોઈએ. એ પ્રમાણે થાય તેાજ શ્રીપાળમહારાજના રાસ સાંભળ્યે પ્રમાણ છે. આજે એ દશા છે કે શાસ્ત્રકાર જેને “ફ્રેંચ કહે છે તેને હેય માનવું નથી; શાસ્ત્રકાર જેને ‘ ઉપાય કહે છે તેને ઉપાદેય માનવું નથી ! હવે વિચાર કરી કે આવા આત્માની શી દશા થાય ? રાગીને વૈદ કરી પાળવા કહે છે તે પણ પળાતી નથી, દવા લેવા કહે છે પણ લેવાતી નથી, પછી વિચાર કરે કે આવા રાગીની દશા શું થાય ? પરિણામ એ આવે કે મરણુ ! ત્યાં પરિણામમાં મરણ છે તે। અહીં પરિણામમાં મરણુથી એ વધારે દુર્ગતિ છે !! ' ક્ષયરાગ પણ મટે શી રીતે ? રાગીને વૈદ્ય દવા આપે છે અને કરી પાળવા કહે • છે. રાગી કરી નથી પાળતા ત્યારે વૈદ જો નિઃસ્પૃહી હોય તે તે દરદીને કહી દે છે કે: ભાઈ! કરી પાળતા નથી ત્યારે નાહુકના મારી દવા લઈને પૈસા શા માટે બગાડે છે ?વિચાર કરે કે અહી' રાગીને વૈદ્ય જે સલાહ આપે છે તેમાં ભાવ
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy