Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 319
________________ ઉપસ’હાર “ શ્રી સિદ્ધચક્ર ’” એ શબ્દજ ખેલતાં કેવા આનંદ આપનારૂં જો કાઈ સિદ્ધચક્રમાં નવપદ થાય છે ! જૈનહૃદયને સાચા આનંદ પણ સ્થાન હોય તે તે સિદ્ધચક્ર છે. છે. એ નવપદ કયા કયા છે તેને આપણે સાદ્યંત વિચાર કરી લીધે છે. નવપદમાં પહેલા એ પદ્મા દેવતત્ત્વના છે, ખીજા ત્રણ પદો ગુરુતત્ત્વના છે અને છેલ્લા ચાર પદો ધર્મતત્ત્વના છે. આ સઘળા નવે પદે એવા આનંદપૂર્ણ અને મધુર છે કે તેના એક એક પદની ભક્તિ કરનારા પણ આત્મકલ્યાણની રૂચિવાળા શઈ શકે, તે પછી જે માણસ એ નવે પદ્માની આરાધના કરતા હોય તેને માટે તા પૂછવું જ શું વારૂ ? પણ નવપદામાંથી ગમે તે એક પદે પદની સ્વતંત્રપણે આરાધના થઇ શકે એ શક્યજ નથી. આ નવે પદ્મા એવા પરસ્પરાવલંબી છે કે જાણે સૂર્યના કિરણેના અનેલે પ્રકાશ ! સૂર્યના કિરણેાના રંગ સફેદ છે; પરંતુ એ સફેદાઇની અ'દર સાત ર ંગે। રહેલા છે. રાતે, નાર'ગી, પીળા, લીલેા, વાદળી, નીલ અને જાંબુડા; એ સાત ગાના મળીને સફેદ પ્રકાશ થાય છે. સૂર્યકિરણેાનુ પૃથ્થક્કરણ કરતાં પણ એ સાતે રંગની સીમા એવી રીતે નક્કી કરી શકાતી

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326