________________
આચાય પદ
re
કહેતું. એ કારણા હતાં તે છેવટ આવ્યા પછી એ બધાં પડયાં છે અને ખીજટકી રહ્યું છે. એ જ
મુંજ બીજુ રૂપ છે, એની કાઈ ના નથી અંકુર થવામાં બીજા જે સહકારી સુધી ટકી શકળ્યાં નથી. અરધે રસ્તે સહકારી કારણેા પાતપેાતાને રસ્તે રૂપ મુખ્ય કારણ તે જ કાર્ય સુધી પ્રમાણે કર્મ, આત્મા, સ્વભાવ, ઉદ્યમ અને ક્ષેત્ર એ સઘળા કારણેામાં પણ મુખ્ય કારણુ કમ છે; બીજા બધાં કારણેા સહકારી હોઈ કમ એ મુખ્ય કારણની છાયામાં રહીનેજ પોતાની પ્રવૃત્તિ કરે છે. આ પાંચેના સંચાગદ્વારા કાર્ય પરિણમે છે; પરંતુ એ કાર્યાં પરિણમે છે ત્યાં સુધી કર્મના બીજાં સહકારી કારણેા સાથે રહી શકતાં નથી. માત્ર ક રૂપી કારણુ જ કા સુધી બાકી રહે છે. તેટલા જ માટે કાનુ ખીજ તે કર્મ ગણાય છે. અહીં કમની પ્રત્યક્ષતાને આપણે સાસાફ અને ખુલ્લેખુલ્લી જોઈ શકીએ છીએ. કમ માન્યા વિના છુટકેાજ નથી.
શેરબજાર તરફ તમારી નજર ફેરવા. શેરબજારમાં જે ભેગા થાય છે તે બધા શિખાઉ ગુમાસ્તાઓ નથી હાતા ! વર્ષો સુધી અનુભવ લઇ સારી રીતે ઘડાઇને પછી વેપારીએ ત્યાં સદા કરવા આવે છે; પરંતુ એક વેચી દેવાનું વ્યાજબી માને છે અને બીજો ખરીદી કરવાનું જ ઠીક ધારે છે. એનું કારણ શું તેને વિચાર કરે. એ જ સ્થિતિ બધી જગાએ છે. દવાખાનામાં જાઓ. ત્યાં પણ દવાના પંચાસ માટલા ભરેલા હાય છે.” એક રાગના એક દરદીને એક આટલીમાંથી દવા આપી જુએ છે, તે