Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 286
________________ ચારિત્રપદ ૨૩૩ રાખવી પડશે. કાંતિકારીઓને રાજસત્તા ગુન્હેગાર લેખે છે; પરંતુ જે ક્રાંતિકારી ન હોય તે પણ જે વફાદારીના સેગન લેવા ના પાડે તે તે ગુનહેગાર છે. વફાદારીના સેગન એટલેજ બિનવફાદારીના પચ્ચક્ખાણ છે. કર્મબંધનનું કારણ શોધો. વફાદારીના સેગમ ન લેવા એ પર્યાયે બિનવફાદારી છે, તે જ પ્રમાણે અવિરતિપણું એજ કર્મબંધનનું કારણ છે. કર્મબંધનના ચાર કારણે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ગ. મન, વચન અને કાયા વડે કર્મબંધનના કામમાં તમે પ્રવૃત્તિ ન કરે તે ભલે; પરંતુ જે તમે પચફખાણ ન લીધા હોય તે તે થતા કર્મવ્યવહારના તમે પણ ભાગીદાર છે, અને ભાગીદારીને લીધે તમારે પણ કર્મબંધનને ભાર ભેગવવાનેજ છે. વધારે સમજવાને માટે એક મોટરવાળાનું ઉદાહરણ લે. મેટર ચલાવનાર મોટર ડ્રાઈવર ગાડી હાંકતી વખતે હેન(મેટ૨નું ભુંગળું વગાડવામાં આવે છે તે) ન વગાડે, રાઉન્ડ આગળ જોરથી હાંકે, વળતી વખતે દિશા ન બતાવે તે પણ તે ગુન્હેગાર ઠરે છે. અલબત્ત તેને આ સઘળા કામેથી પ્રત્યક્ષ ગુન્હ ન થયે હોય તે પણ તે ગુન્હેગાર તે ગણાય; તે જ પ્રમાણે પચ્ચકખાણની પણ મહત્તા છે. મોટરવાળે રાઉન્ડ આગળ મેળ ન વાળે અને સીધી જ મોટર હાંકી અકસ્માત કર્યા વિના પસાર થાય તે પણ તે મોટરવાળો દેષપાત્ર છે. આવા સંયોગોમાં તેને દેષ કેમ ગણાય છે વારૂ ? એકજ કારણથી ! કે તેણે ગુન્હો ન

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326