Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 285
________________ સિદ્ધચક્ર માહાત્મ્ય ભગવાનેાએ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઇ હતી અને પછી ચારિત્ર લીધુ હતું; પણ તેમના દર્શન અને ચારિત્ર વચ્ચે માત્ર નહિ જેવુ...જ અંતર હતું. હવે કોઇ એવે। પ્રશ્ન કરશે કે ત્યારે દીક્ષિત થએલેા હોય, તેમાં કોઇ ગણધરપણાને પામે ખરી કે નહિ ? આશકાનું નિરસન એ છે કે ક્ષાયિક સમ્યકૃત્વનો નિયમ તેા તીર્થંકરને અંગે પણ નથી, તા પછી એવા નિયમ ગણધર ભગવાનેને માટે તે કેવી રીતે હોઇ શકે ? આપણને જ્યાં સુધી ડેા ધરે માલમ ન હોય ત્યાંસુધી માગે જતાં આપણા પગ એ ઉંડા ધરામાં પડી નય એ તદન સંભવિત છે; પરંતુ એવા ઉડા ધરા છે એવી ખબર પડે છે પછી તા આપણા પગ ત્યાં પડે જ શાના ? એજ રીતે આત્મા જ્યારે સમ્યગ્દર્શન જ્ઞાન પામે છે, ત્યારે કઈ પ્રવૃત્તિએ ઉપાદેય છે અને કઈ પ્રવૃત્તિએ પાપરૂપ છે-હેય છે તે તેને માલુમ પડી આવે છે. જૈનદર્શનમાં અને ખીજા દનમાં જે ક્રૂરક છે તે પણ અહીંજ નજર આગળ આવે છે. ખીજા દનો સ્પષ્ટ રીતે એવુ કહે છે કે “ કરશે તે ભરશે !” આ માન્યતા જૈનશાસનને કબુલ નથી; જૈનદનતે બૂમ મારી મારીને કહે છે કે ચાર ગુન્હેગાર છે; પણુ ચેરને તમે જાહેર ન કરી, તેા તમે પેાતે ગુન્હેગાર છો. બીજા સંપ્રદાયા કહે છે કે જે કરશે તે ભેગવશે ત્યારે જૈનશાસન કહે છે કે અવિરતિ એટલે જવાબદારીજ. જે અવિરતિવાળા છે તેજવાબદાર છે. જે હેયવસ્તુના પચ્-કૂખાણુ ન લે તેને પણ જગતમાં થતી 'સામાં જવાબદારી છે. આ વાત તમાને સાધારણ સમજ પ્રમાણે પણ કબુલ ૨૩૨

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326