________________
વધારે ગીરી શામાટે રાખવાદવના પ્રકાશ
શ્રીઅરિહંતપદ तत्थरिहंतेष्टारसदोसविमुक्के विसुद्धनाणमए । पयडियतत्ते नयसुरराए झाएह निचंपि ॥२४॥
નવકારમંત્રમાં સિદ્ધ કરતાં અરિહંત પ્રથમપદે શા માટે આવે છે ? સિદ્ધપદવી અરિહંતથી વધારે ગૌરવશાળી હોવા છતાં તેમની ઉપાસના અરિહંત પછી શા માટે રાખવામાં આવી છે? સિદ્ધ એ સર્વોત્કૃષ્ટ સ્થાન છે, પરંતુ સિદ્ધત્વના પ્રકાશક, શ્રીઅરિહંત ભગવાન છે. અરિહંત ભગવાનની ઉપાસના વખતે ધ્યેય તે સિદ્ધત્વની પ્રાપ્તિનું જ હેવું જોઇએ અને તે યેય હેય તેજ ભવ્યઆત્મા છે. વાણુના ત્રણ ભેદ.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશખસૂધરજી મહારાજશ્રીએ ભવ્યજીને કલ્યાણને માર્ગ દર્શાવવા શ્રીપાળચારિત્રની રચના કરી છે. એ ગ્રંથમાં સૂરીશ્વરજી