________________
દેશવિરતિ સ્વરૂપ.
પહેલી ગાથામાં “સમ્યક્ત્વાદિ શ્રાવક ધર્મ કહીશ એમ કહ્યું હતું. તેમાં સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું, અને હવે દેશવિરતિ રૂપ શ્રાવક ધર્મનાં અણુવ્રત વિગેરેનું સ્વરૂપ કહેવાય છે
पंच उ अणुन्धाई, थूलमपाणवहविस्मणाईणि। उत्तरगुणा तु अने, दिसिव्वाई इमेसि तु ॥७॥
ગાથાર્થ-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણે ઈત્યાદિ અણુતે પાંચ જ છે, અને દિશિતાદિ બીન વડે એજ પાંચ અણુવ્રતના મૂિલ ગુણેના ઉત્તર ગુણ છે.
ભાવાર્થ-મધ્ય ર૨ તીર્થકોના શાસનમાં મુનિનાં ૪ મહાવ્રત છે, તેમ શ્રાવકનાં આણુવ્રત તે વખતે પણ નથી પરન્તુ વીસે તીર્થંકરના શાસનમાં વંર ૩=પાંચજ અgવારં અણુવ્રતે છે. શ્રી નેમિનાથ ભગવંતના શાસનમાં શૈલક રાજાએ શ્રી નેમિનાથ ભગવંતના શિષ્ય પાસે पञ्च तु अणुव्रतानि स्थूलकप्राणवधविरमणादीनि। उत्तरगुणास्तु अन्ये दिग्वतादय एषां तु
HIGો