Book Title: Shravak Dharm Vidhan
Author(s): Shubhankarvijay
Publisher: Zaverchand Ramaji Zaveri

View full book text
Previous | Next

Page 343
________________ ૩૧૬ શ્રાવકધમ વિધાન જેથી સુખ પણ અપ કાળમાં ઘણુ ઉપાર્જન થાય છે, તા તેવા ઘણા લાભ મનુષ્ય ભવમાં મેળવી શકાય તેવા છે તેને શા માટે ચૂકે છે? આવા અવસર કરી ફરીને મળવાના નથી. માટે જેમ અને તેમ પુણ્યાનુબંધી પુણ્યરૂપ સુખ મેળવવાના ઉદ્યમ કર કે જેના પ્રભાવે મેાક્ષનું અનન્ત સુખ પણ અવશ્ય મળશેજ. ઉપર ગણાવેલા સુખ દુઃખના કાળની ગણત્રી માટે કહ્યું છે કે— नरपसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं एकं । पलिओमाण बंध, कोडिसहरसाण दिवसेणं ||१| અ—જે પુરૂષ (૧૦૦ વર્ષાયુવાળા) અશુભ પરિણામ વડે નરકગતિ સંબંધિ ૧ સાગરોપમની સ્થિતિ માંધે, અથવા શુભ પરિણામ વડે દેવગતિ સમધિ ૧ સાગરોપમની સ્થિતિ ખાંધે તે તે પુરૂષ એક દિવસમાં હજારો કોડ પલ્યેાપમની સ્થિતિ ખાંધે છે. ૫૧ ॥ અથવા ક્ષણલાભદીપનાના ખીજો અથ વિચારીએ તે ક્ષણ-મેાક્ષ સાધનના સમય–અવસર તેના લાભ-લાંભ સંધિ દીપના-પ્રકાશના ભાવના તે ક્ષણલાભદીપના અહિં માક્ષસાધનના અવસર તે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે— नरकेषु सुरवरेषु च यो बध्नाति सागरोपममेकम् । vetarai data कोटिसहस्राणां दिवसेन ॥ १ ॥

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380