Page #1
--------------------------------------------------------------------------
________________
-
વિવેચક : મુનિ શુભંકર વિજય
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રાવકધર્મ વિધાન
[ ૧૪૪૪ ગ્રંથના રચયિતા સંગ્રહીતનામધેય સૂરિપુષ્ણવ શ્રીહરિભદ્રસૂરિવર વિરચિત પંચાશક મહાગ્રંથાન્તર્ગત
પ્રથમ પંચાશકના વિવરણ સ્વરૂપ ]
– વિવરણ કર્તા :માસનસમ્રા જગર ભટ્ટારકાચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિ . સૂરીશ્વરજી મહારાજના પટ્ટાલકાર શાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય
મહારાજ શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રાકૃત સાહિત્ય વિશારદ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયસ્તરસૂરીશ્વરજી મહારાજને વિનય શિષ્ય મુનિ મહારાજ શ્રીયશેભદ્રવિજયજી
મહારાજના શિષ્ય મુનિ શુભંકરવિજ્યજી
– પ્રકાશક :– શેઠ ઝવેરચન્દ રામજી ઝવેરી.
મુ. નવસારી.
મૂલ્ય ૩-૯-૦
Page #3
--------------------------------------------------------------------------
________________
મુદ્રકઃ----ગાવી દલાલ માહનલાલ જાની. ક્રોશ્ના પ્રીન્ટરી, રતનપેાળઅમદાવાદ.
શ્રી નસિ-વિજ્ઞાન ગ્રંથમાલા
A
કે, ડાશીવાડાની પાળ અમાવાદ.
મુખ્ય પ્રાપ્તિસ્થાન
ઝવેરી જીવણભાઇ છે.લાલ સઘવી.
જેમાં વધ
ત્રો વોર નિ॰ સ ંવત ૨૪૭૫ મહા સુદ પૂર્ણિમા
પ્રાપ્તિસ્થાન
શાહુ જશવંતલાલ ગિરધરલાલ , ૧૨૩૮ રૂપાસુરચંદન, લાલ, અમદાવાદ.
વિક્રમ સંવત ૨૦૦ ઈસ્વી સને ૧૯૪૯
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન.
શ્રી નેમિ વિજ્ઞાન ગ્રંથમાલાનું આ ‘શ્રાવક ધ વિધાન ' નામાંકિત બારમું ગ્રંથરત્ન પ્રકાશિત કરતાં અમે હર્ષ અને કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
"
જે ગ્રંથના આધારે આ પુસ્તિકા રચાઈ છે, તેના આદ્યપ્રણેતા તે મહાન સૂરિપુંગવ અનેકાનેક ગ્રંથ વિદ્ચયિતા શ્રીમાન હરિભદ્રસુરીશ્વરજી મહારાજ છે કે જેમનું ઋણ જૈન સંઘ કેાઇ કાલે ફેડી શકે એમ નથી. આ તે માત્ર તે દિશામાં એક નાના સરખેા પ્રયાસ છે. ખીજી ની વાત તે એ છે કે અમારા અત્યંત આગ્રહથી સુરિસમ્રાટ્ જગદ્ગુરૂ તપાગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલ કાર શાન્તમૃતિ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ સાહેખના પટ્ટધર પ્રાકૃતવિદ્વિશારદ આચાય મહારાજ શ્રીમદ્વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિનયનિધાન શિષ્ય રત્ન મુનિરાજ શ્રીયોાભદ્રવિજયજી મહારાજ સાહેબન શિષ્ય વિઢશ્ચર્ય મુનિરાજ શ્રીલકરવિજયજી મહા રાજ સાહેબે આ કાર્ય હાથ ધરી ખૂબ ચીવટથી પાર્ પાડયું છે, તેથી તેઓ સહુના અમે ૠણી છીએ.
આ પુસ્તિકાની અંદર સમ્યકત્વ સહિત શ્રાવકાપયેગી ખાર ત્રતાની સમાજના વિશમ અને વિદેશી-વિધમી સંસ્કારોની અસરને કારણે શાકાતુર બનેલ જન સમુદાયની મનેાદશા અને મનોવૃત્તિને લક્ષમાં લઇ ચર્ચા વિચારણા કબ્વામાં આવી છે.
તેમજ લક્ષ્યાભઢ્ય વિચાર પણ પ્રશ્નોત્તરીના રુપમાં ચર્ચા વ્યવહારમાં કેવી રીતે તે અમલી કરી શકાય તેને
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુસંધ કરવામાં આવ્યેા છે, સાથેજ માદક દિનચર્યા પુણ આપવામાં આવી છે.
છેવટે આ પુસ્તક પ્રકાશનમાં પ્રથમ આથીક સહાયક ગાધરાના જાણીતા દાનવીર સહસ્થ શ્રાદ્ધવ શ્રોફ છોટાલાલભાઇના સ્મરણાર્થે તેમના સુપુત્ર રમણલાલ છેટાલાલભાઈએ આપેલ. રુ. ૬૦૦) તેમજ, અન્ય સગૃહસ્થાએ આપેલ ઉદાર સહાયને અમે સાભાર સ્વીકાર કરીએ છીએ. લી. પ્રકાશકે.
આ ગ્રન્થ પ્રકાશન કરવામાં દ્રવ્ય સહાય કરનાર ઉદાર દીલ શ્રાદ્ધર્યાંની શુભ નામાવલી.
7.
૬૦૦ ગાધરા નિવાસી સ્ત્ર૦ શ્રોફ્ òોટાલાલ મનસુખલાલના (જેએ અનેક ધાર્મિક સંસ્થાઓમાં તથા મેનેજીંગ કમિટિમાં અગ્રગણ્ય હતા અને જેમનું ધાર્મિક અને સદાચારી જીવન અતિ પ્રશંસનીય હતું. તેમના) સ્મરણાર્થે' તેમના સુપુત્ર પરીખ રમણલાલ ઈંટાલાલ તરફથી.
૪૦૦
અમદાવાદ કીકાભટ્ટની પોળના ઉપાશ્રય તરફથી. ૧૦૧ સીસેાદરાવાળા શેઠ પાનાચદ ગુલાખચંદના મર
ાથે. હા. વાલાજી દલાજી.
અમદાવાદ સ્વ૦ શેઠ દલપતભાઈ મગનભાઈના ધર્મ પત્ની લક્ષ્મીબેન તરફથી.
૫૧ સુરતવાલા સંઘવી ચીમનલાલ ખીમચંદ તરફથી,
૫૧
Page #6
--------------------------------------------------------------------------
________________
જગદ્ગુરુ—શાસનસમ્રાટ્-સૂરિચક્રચક્રવતિ' તપાગચ્છાધિપતિપ્રૌઢપ્રભાવશાલી ભટ્ટારકાચા દેવ શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ,
सूरिसम्राटं जगद्वन्द्य - विजयनेमिरिराट् । राजते राजतेजोभी- राजमानो धरातले ॥
Page #7
--------------------------------------------------------------------------
________________
शान्तमूर्ति परमपूज्य प्रातःस्मरणीय जैनाचार्य
श्रीमान विजयविज्ञानसूरीश्वरजी महाराज
Page #8
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય પ્રાકૃતવિદ્વિશારદ આચાર્ય શ્રીમદ્વિજયકસ્તુરસૂરીશ્વરજી મહારાજ
જન્મઃ વિ. સં. ૧૯૫૭ પોષ વદ ૧ અમદાવાદ. દીક્ષા: વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ ૩ મેવાડ સુરિપદ: વિ. સં. ૨૦૦૧ ફાગણ વદ ૪ બુરાનપુર
ETTE
EEEEEEEEEEEEEEEEEE
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠિવયં છેટાલાલ મનસુખલાલ (ગોધરા)
જન્મઃ સવંત ૧૯૩૭ ના અષાડ વદ ૩ દેહાવસાન: સંવત ૨૦૦૪ ના ચૈત્ર સુદ છ આ પ્રકાશનમાં પ્રથમ સહાયક
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના. આ ચાર ગતિ પી અનાદિ સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ ભગવતા છાના દુ:ખને અંત આવે છે કે નહિ ? આ પ્રશ્નના જવાબમાં * શ્રી તીર્થકર દવેએ જણાવ્યું છે કે જેના આ દુઃખનો અંત અવશ્ય
આવે છે, એટલું જ નહિ, પરંતુ અનંત સુખના સ્થાન રૂપ મોક્ષની પ્રાપ્તિ પણ તે જીવો મેળવી શકે છે. પરંતુ તે મેળવવાને માટે યેગ્યતા તથા પ્રયત્નાદિકની જરૂર છે. અથવા તે જે ભવ્ય જીવે છે અને જેમને સંસારમાં ચરમ પુદ્ગલ પરાવત બાકી છે તેવા છે મોક્ષે જઈ શકે છે. વળી તે મોક્ષને માટે ઉપાય તરીકે જ્ઞાન અને ક્રિયાને સંયોગ જણાવ્યું છે. એટલે કે જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષ મેળવી શકાય છે. તે મોક્ષની પ્રાપ્તિ માટે જ્ઞાન ક્રિયાયુક્ત બે માર્ગો શ્રી જિનેશ્વર દેવે જણાવ્યા છે. તેમાંના પ્રથમ માર્ગ ઉપર ચાલવાથી જલદીથી મેક્ષ મેળવી શકાય છે, પરંતુ તે માર્ગ સામાન્ય કેટિના જીવોને અઘરે લાગે છે અને તેથી તે ટુંકા માર્ગે જનારાની સંખ્યા પ્રમાણમાં ઓછીજ હોય છે. આ ટુંકા માર્ગ તે પાંચ મહાવ્રતાની આરાધના રૂપે સાધુધર્મ જણાવ્યું છે. આ માર્ગે જવાને સામાન્ય કેટિના છે અશક્ત હેવાથી શ્રીજિનેશ્વર દેએ તેવા જીવોને માટે પણ બીજા પ્રકારને લાંબો છતાં સહેલાઈથી જઈ (આચરી) શકાય તે શ્રાવક ધર્મ અથવા દેશવિરતિ ધર્મ જણાવ્યું છે. તેમાં સ્થલ પ્રાણાતિપાતાદિક પાંચ અણુવ્રત, દિપરિમાણુદિ ત્રણ ગુણત્રતે અને સામાયિકાદિ ચાર શિક્ષાત્રતોની આરાધના કરવાની જણાવી છે. આ બીજા પ્રકારના જીવોને અનુલક્ષીને તેઓને આ ધર્મ સાધવામાં ઉપયોગી થાય તેવું જ્ઞાન મળી શકે તે હેતુ લક્ષમાં રાખીને પૂર્વાચાર્યોએ અનેક ગ્રન્થની રચના કરી છે.
ઉપર જણાવેલ મેક્ષપ્રાપ્તિના હેતુને લક્ષમાં રાખીને ૧૪૪૪ ગ્રન્થના કર્તા પ્રસિદ્ધ આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી
Page #11
--------------------------------------------------------------------------
________________
તેથી તે
અને તે
(જેમને ટુંકા પરિચય આગળ આપવામાં આવેલ છે) એ પોંચાશક નામના ગ્રન્થની રચના કરી છે. દરેક વિષય ઉપર લગભગ પચાસ પચાસ ગાથાઓ હાવાથી તે પચાશક નામથી પ્રસિદ્ધ છે. તેમાં તેઓશ્રીએ દેશવિરત શ્રાવક્રાના ઉપકાર માટે શ્રાવક ધર્મ વિધિ નામનું પ્રથમ પચાશક (પચાસ ગાથાવાળું) બનાવ્યું છે. અને તે ગાથાઓ ઉપર પ્રસિદ્ધ ટીકાકાર શ્રીઅભયદેવસૂરીધરે ટીકાની રચના કરી છે. પરંતુ તે ટીકા સ ંસ્કૃતમાં હોવાથી તેને લાભ તે ભાષાના જાણનાર સિવાય ખીજા જીા લઈ શકે નહિ, ઉપયોગી ગ્રન્થને લાભ ખીજા અનેક જીવા પણ લઈ શકે ગ્રન્થ વાંચી (સમજી) તે દ્વારાએ દેશવિરતિ ધર્માંની આરાધના કરીને આત્મહિત સાધી શકે તે હેતુને લક્ષમાં રાખીને, શાસન સમ્રાટ્ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્યરત્ન શાન્તમૂર્તિ આચાર્ય મહારાજ શ્રી વિજયવિજ્ઞાનસૂરીશ્વરજીના વિદ્રાન પટ્ટશિષ્ય પ્રાકૃત વિશારદ આચાર્ય મહારાજ શ્રીવિજયકસ્તૂરસૂરીશ્વરજીના શિષ્યરત્ન મુનિરાજ શ્રીયશેાભદ્રવિજયજીના વિદ્વાન શિષ્ય રત્ન મુનિ મહારાજ શ્રીશુભકરવિજયજીએ તે પ્રથમ પચાશકના આધારે શ્રાવકધર્મ વિધાન નામના ગુજરાતી ગ્રન્થતી ઘણાજ વિસ્તારપૂર્ણાંક રચના કરી છે.
આ
આ શ્રાવક ધર્મ વિધાન નામના ગ્રન્થમાં કઈ કઈ બાબતે આપેલી છે તે જણાવતાં પહેલાં મૂલ ગ્રન્થકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું ટૂંક વર્ષોંન આપવુ ઉચિત હેાવાથી અહીં તે જણાવાય છે:સૂર્ય ગ્રન્થકાર આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીના પરિચય.
આ મહાપુરૂષને જન્મ મેવાડમાં આવેલ ચિત્રકૂટ ( ચિતોડ ) નગરમાં રાજપુરાહિતને ત્યાં થયા હતા. તેઓશ્રી બાળપણમાંજ વ્યાકરણુ, કાવ્ય, ન્યાય, સાહિત્ય વગેરેને અભ્યાસ કરી ચૌદ વિદ્યાના પારગામી થયા હતા. પરંતુ તેમને જ્ઞાનને અભિમાન હતા. તેથી તેમણે
Page #12
--------------------------------------------------------------------------
________________
એવી પ્રતિજ્ઞા કરી હતી કે જેનું કહેવું હું ન સમજું તેને હું શિષ્ય થાઉં. એક વખત રાજમંદિરથી ઘેર આવતાં રસ્તામાં એક જૈન ઉપાશ્રય આવતો હતો ત્યાં સાધ્વીજી સ્વાધ્યાય કરતા હતા અને તે સાધ્વી તે વખતે “વિ નિજ ઘન રહી જેવો જો સાચો દુષણિી ની ચચયિ” એ ગાથાને પાઠ કરતાં હતાં. આ ગાથા સાંભળીને હરિભદ્ર તેને અર્થ વિચાર કરવા છતાં નહિ સમજી શકવાથી જ્ઞાનના ગર્વ રહિત થઈ સાધ્વીજી પાસે જઈને કહ્યું કે આ ગાથાને અર્થ સમજાવી મને આપને શિષ્ય બનાવો એમ કહી પોતે કરેલી પ્રતિજ્ઞા જણાવી. સાધ્વીથી દીક્ષા અપાય નહિ એ જૈનાચાર જણાવી સાધ્વીજી હરિભદ્રને શ્રીજિનદત્તાચાર્ય પાસે લઈ ગયા. તેમણે ગાથાને અર્થ સમજાવ્યું તેથી હરિભકે તેમની પાસે દીક્ષા લીધી. અને પ્રોહિત મટીને જૈન સાધુ થયા. હરિભકે સાધ્વીજીને પિતાના ધર્મ જનની તરીકે સ્વીકાર્યા અને તેમની યાદગીરી માટે પિતાને તે સાધ્વીજીના નામ ઉપરથી યાકિની મહતરસૂનું એ પ્રમાણે તેમણે રચેલા ગ્રંથમાં ઓળખાવ્યા છે.
'દીક્ષા લીધા પછી હરિભક મુનિ પિતાની તીવ્ર બુદ્ધિથી છેડા વખત્તમાં જૈન આગમોને અભ્યાસ કરીને વિદ્વાન બન્યા એટલે ગુરૂએ તેમની ગ્યતા જોઈને આચાર્ય બનાવ્યા. તેમણે ૧૪૦૦ અથવા ૧૪૪૦ ગ્રંથની રચના કરેલી કહેવાય છે. પરંતુ હાલમાં તે તેમાં લગભગ ૮૦ ગ્રંથ ઉપલબ્ધ છે. જે ગ્રન્થ દ્રવ્યાનુ
ગાદિ ચારે અનુયોગ ઉપર રચેલા છે. વળી અનેકાન્ત જયપતાકા, પદર્શનસમુચ્ચય વગેરે દર્શન શાસ્ત્રો પણ તેમણે રચ્યા છે. તેમજ
ગબિન્દુ, ગદષ્ટિ સમુચ્ચય, વિશિકા વિગેરે ગિનાં ગ્રન્થ તેમણે રચ્યા છે. કહેવાનો સાર એ છે કે તેઓ દરેક વિષયમાં પ્રખર વિદ્વાન હતા, વળી તેમના વખતમાં ચૈત્યવાસી જૈન સાધુઓમાં પેઠેલા સડા સામે તેમણે ઘણે વિરોધ કર્યો હતો અને તે વિષે સંબધ પ્રકરણ” નામને તેમને ગ્રન્થ સાક્ષી રૂપ છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
૭૦૦ થી
આ આચાર્યશ્રી કા કાળમાં વિદ્યમાન હતા તેને ચાકસ કાળ જણાયા નથી, તા પણ તેઓ આઠમા સૈકામાં લગભગ છ૭૦ સુધીમાં થયા છે એમ તે ઐતિહાસિક પુરાવા ઉપરથી સાખીત થયું છે. તેમના જીવન ચરિત્રની માહિતી પુરી પાડનાર મુખ્યત્વે ત્રણ ગ્રન્થો છે—શ્રીભદ્રેશ્વરસૂરિષ્કૃત - ૧ થાવલ, તે લગભગ વિક્રમના બારમા સૈકામાં રચાએલ છે. શ્રી પ્રભાચદ્રસૂરિષ્કૃત ૨ પ્રભાવક ચરિત્ર વિસ’૦ ૧૩૩૪માં રચાએલ છે. શ્રી રાજશેખર સૂરિષ્કૃત ૩ પ્રમધકાશ વિ॰ સ૦ ૧૩૦૫માં રચાએલ છે.
આ ત્રણ ગ્રન્થકારોના આધારે તેમનું જીવનચરિત્ર જણાવ્યુ છે. તેમાં પણ તેમના શિષ્યા સબંધમાં પ્રભાવક ચરિત્રકાર અને પ્રબંધ કાશકાર જણાવે છે કે— તેમને હંસ અને પરમહંસ નામના એ શિષ્યા હતા. આ બંને શિષ્યે તેમના ભાણેજ હતા. મામાના ઉપદેશથી તેમણે તેમની પાસે દીક્ષા લીધી. જૈનાગમાતા અભ્યાસ કર્યાં. તે વખતે બૌદ્ધોનું ઘણુ જોર હોવાથી તે શિષ્યોએ બૌદ્ધ શાસ્ત્રોના અભ્યાસ કરવા બૌદ્ધ મઠમાં જવા માટે ગુરૂ પાસે માગણી કરી; પરંતુ તે વખતે ભિન્ન મતવાળા વચ્ચે ઘણા દ્વેષ ભાવ ચાલતા હોવાથી ગુરૂએ તેમને ત્યાં ન જતાં પેાતાની પાસે રહીનેજ અભ્યાસ કરવાનું કહ્યું. પરંતુ તેમણે ગુરૂ પાસેથી પરાણે આના મેળવી અને બૌદ્ધ વિદ્યાપીઠમાં જઇ અભ્યાસ કરવા લાગ્યા. ત્યાં ઘણાં વર્ષો સુધી અભ્યાસ કર્યાં પછી તે જૈનો છે એવી ખબર પડી જવાનું જાણીને તેઓ ત્યાંથી નાશી છુટયા. પણ બૌદ્ધોના કુલપતિના કહેવાથી બૌદ્ધ રાજાએ તેને પકડવાને લશ્કર મેાકલ્યું. તેમાં હંસ મરાયા અને પરમહંસ સુરપાળ નામના રાજાની મદદથી ગુરૂ પાસે પહોંચ્યા અને પેાતાની વીતક વાત કહીને મરણ પામ્યા. બૌદ્ધોથી પેાતાના બને પ્રિય શિષ્યોના નાશ થયા જાણીને તેમજ જૈન ધર્મની હીલા જાણીને તેમણે બૌદ્ધોના કુલપતિને વાદમાં હરાવવા બૌદ્ધ નગર તરફ
Page #14
--------------------------------------------------------------------------
________________
વિહાર કર્યાં. સુરપાળ રાજાની રાજધાનીમાં આવી તેમણે બૌદ્ધાચાને શાસ્ત્રા માટે કહે માકહ્યું, બૌદ્દાચાયે જે હારે તેને તેલની ઉકળતી કઢાઇમાં હોમવાની શરતે વાદ્દ કરવાનુ ભુલ કર્યુ સુરપાળ રાજાની સભામાં વાદ થયા તેમાં ખાંદાચાર્યે ક્ષણિકવાદનુ સ્થાપન કર્યુ. તેનુ આચાર્યશ્રીએ અકાટ્ય યુકિત પૂર્વક ખંડન કર્યુ. સભામાં બૌદ્ધાચા ની હાર થવાથી તેમને ઉકળતી કઢાઈમાં હેમાવું પડયુ. એ પ્રમાણે બીજા પણ પાંચ છ બૌદ્યાચાયાને પણ વાદમાં હારવાથી હેમાવુ પડયુ. એવામાં તેમના આજ્ઞા ગુરૂ જિનભદ્રસૂરિએ મેકલેલા એ શિષ્યાએ ગુરૂએ લખેલી ગાથા તેમને આપી તે વાંચવાથી હિરભદ્રસૂરિના ક્રોધ શાંત થયા. અને શાસ્ત્રા બંધ થયા. આ પ્રમાણે પ્રભાવક ચરિત્રમાં કહ્યું છે.
આ બાબતમાં પ્રબંધ કાશકાર એમ કહે છે કે તેમને શિષ્ય પરમહંસ ગુરૂ પાસે પહોંચતાં પહેલાંજ રાત્રે દરવાજા બંધ થઈ જવાથી દરવાજા પાસે સુતા તે વખતે બૌદ્ધ રાજાના સિપાઈ એ તેના શિરચ્છેદ કર્યો હરિભદ્રસૂરિને ખબર પડવાથી તેમણે તેલની કઢાઇએ ઉકળાવી. પછી આકાશ માર્ગે બૌદ્ધ સાધુઓને પક્ષીના રૂપે ખેંચી લાવીને હેામવા લાગ્યા. તેમના ગુરૂને આ વાતની ખબર પડવાથી તેમણે એ શિષ્યેાને ચાર ગાથાઓ આપીને મેકલ્યા. તે વાંચવાથી તેમને ક્રોધ શાંત થયા. અને તેના પ્રાયશ્ચિત્ત રૂપે ૧૪૪૦ ગ્રન્થાની રચના કરી.
કથાવલિકાર તેમના શિષ્યની બાબતમાં નીચે પ્રમાણે કહે છેઃતેમને જિનભદ્ર અને વીરભદ્ર નામના એ વિદ્વાન શિષ્યા હતા. તે વખતે ચિતાડમાં બૌદ્ધોનું ધણું પ્રાબલ્ય હતું. તે હિરભદ્રના જ્ઞાનની ઘણી ઈર્ષ્યા કરતા હતા. તે બૌદ્ધોએ તેમના તે બતે શિષ્યાને મારી નાખ્યા. આ વાત જાણીને શ્રી હિરભદ્રસૂરિ ઘણા દીલગીર થયા અને અનશન કરવાનું નક્કી કર્યુ. પરંતુ શ્રીસધે તેમને પ્રવચનના પ્રભાવક જાણીને અનશન કરતા શક્યા. ત્યાર પછી તેમણે જે ગ્રન્થા રચ્યા તેમાં
Page #15
--------------------------------------------------------------------------
________________
તેને અન્તે પોતાના પ્રિય શિષ્ય અને ભાણેજોના વિરહ જણાવવાને સવિતુ એવું પાતાનું ઉપનામ રાખ્યું.
આ પ્રમાણે ગ્રન્થકારાના શિષ્યની બાબતમાં મતભેદ છતાં તે તેને બૌદ્ધોના હાથથી નાશ થયા તે વાત ચાક્કસ છે. કથાવલિકારે તે આચાર્યશ્રીને છેલ્લા શ્રુતધર જણાવ્યા છે. જો કે હાલમાં તેમનાં ૧૪૪૦ ગ્રન્થા વિદ્યમાન નથી તેમ છતાં તેમનું રચેલું ઘણું વિશાલ સાહિત્ય ઉપલબ્ધ છે. જેમાંનુ ઘણુ છપાયું છે. કેટલુંક છપાયું નથી. અને કેટલાક ગ્રન્થાનાં તેા નામ માત્રજ મળ્યાં છે. એ પ્રમાણે મૂલ ગ્રન્થકારતા ટુંક પરિચય જાણુ. ( આ પરિચય શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી છપાએલ આચાર્યશ્રી હરિભદ્રસૂરિષ્કૃત અષ્ટક પ્રકરણમાં આપવામાં આવેલ તેમના જીવન ચરિત્ર ઉપરથી લેવામાં આવેલ છે.)
હવે આ ગ્રન્થમાં મુખ્ય મુખ્ય વિષયો કયા છે તે કાંઈક વિસ્તારથી જોઈએ. આ ગ્રન્થ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચાએલા છે. તેમાં પ્રથમ વિભાગમાં ૧ સમ્યકત્વનું સ્વરૂપ ખીજા વિભાગમાં ૨ ખાર ત્રતા રૂપ દેશવિરતિનું વિસ્તારથી સ્વરૂપ તથા ત્રીજા વિભાગમાં ૩ શ્રાવકની કણી (દિનચર્યા તથા રાત્રિચર્યા ) સમજાવેલ છે. આ ઉપાંત તે તે વિષયને લગતા બીજા અનેક પ્રશ્નો અને તેના ઉત્તરે તથા પરિશિષ્ટો પણ આપવામાં આવ્યા છે. આ દરેક વિભાગનું કાંઈક સ્વરૂપ આ પ્રમાણે:
--
(૧) સમ્યકત્વ સ્વરૂપ વિભાગ—જો કે આગ્રન્થમાં મુખ્યતા શ્રાવક ધર્મની છે ( તેથી મંગલાચરણ કર્યાં બાદ આચાર્યશ્રીએ શ્રાવક કાને કહેવાય અથવા શ્રાવક નામ શાથી છે તે જણાવ્યુ છે) પરંતુ તે શ્રાવક ધર્મની આરાધના પણ સમ્યકત્વ પૂર્વક હોય તેજ લાભદાયી અથવા ફળદાયી થાય છે તેથી અથવા તે શ્રાવક વ્રત રૂપી વૃક્ષનું સમકિત રૂપી મૂળ છે. જેમ મૂળ વિના વૃક્ષ ટકી શકતું નથી તેમ સમકિત રૂપી મૂળ વિના શ્રાવક ધર્મી ટકી શકતા
Page #16
--------------------------------------------------------------------------
________________
નથી. તેથીજ સમકિત મૂલ ખાર વ્રત ઉચ્ચરવામાં આવે છે. આ હેતુથી શ્રાવક ધર્મ સમજાવતાં પહેલાં ગ્રન્થકાર મહારાજે સમકિતનું સ્વરૂપ સમજાવ્યું છે. આ વિભાગમાં સમકિત કાને કહેવાય ? પ્રથમ કયુ સમકિત થાય? તે સમિતિ કાને હાય? જીવને સમકિત હશે કે નહિ તે શાથી જણાય? આ સમકિતના કેટલા પ્રકાર છે ? તે સમકિતને કયા કર્મો કે છે? સમકિત પામેલા જીવનું સ્વરૂપ કેવું હોય ? તેની પ્રાપ્તિ થાય ત્યારે કર્માંની કેટલી કેટલી સ્થિતિ હાય? સમતિની પ્રાપ્તિ સાથે દેશવિરતિની પ્રાપ્તિ થાય કે કેમ વગેરે હકીકતે ઘણી સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે. તે ઉપરાંત સમકિત કઈ વસ્તુ છે? તે દ્રવ્ય છે? ગુણ છે કે પર્યાય ? સમકિત થવામાં કેટલા જ્ઞાનની જરૂર હોય ? નવ તત્ત્વમાંથી સમકિત કયા તત્ત્વમાં ગણાય ? સમકિતની પ્રાપ્તિ કેવા ક્રમે થાય ? કયા કયા સમકિત જીવને એક ભવમાં તથા અનેક ભવમાં કેટલી વાર પ્રાપ્ત થાય? કયા સમકિતથી જીવને મેક્ષ પ્રાપ્તિ થાય? વગેરે ઘણી ખીના જણુાંવવામાં આવી છે.
(૨) દેશવિરતિ વિભાગમાં—આ વિભાગમાં દેશિવરતિ શાથી કહેવાય છે. તેમાં પાંચ અણુવ્રતા કયા કયા છે તે જણાવીને અણુવ્રત શાથી કહેવાય છે, ગુણવ્રત તથા શિક્ષાવ્રત એ નામે પણ કયા હેતુથી કહેલા છે તે સમજાવ્યુ` છે. તે ઉપરાંત આ ખરે ત્રતા અનુક્રમ વાર સમજાવીને દરેક વ્રતના કેટલા કેટલા અતિચારે છે, અતિચાર કાને કહેવાય, અતિચારથી વ્રત ભંગ કેમ નહિ તે બીના જણાવી છે.
આ દરેક વ્રતને! ટુક સાર આ પ્રમાણે:~
૧ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત—પ્રાણાતિપાત કાને કહેવાય ? શ્રાવકના તેને સ્થૂલ વિરોષણ શા માટે? શ્રાવક કયા જીવાની કેટલી અહિંસા પાળી શકે? પ્રાણાતિપાતનું વજન શા માટે કરવું? શ્રાવકનાં ત્રા સાધુનાં મહાવ્રતાની જેમ જાવજીવ સુધી હોય કે અમુક મુદ્દતનાં ? દેશવિરતિમાં અતિચાર કયારે ગણાય તથા વ્રત
Page #17
--------------------------------------------------------------------------
________________
ભંગ કયારે ગણાય? આ વ્રતના પાંચ અતિચારનું સ્વરૂપ. આ અતિચારે ક્યા કર્મના ઉદયથી લાગે ? શ્રાવકે અહિંસા પાળવા કેવી કેવી જયણા રાખવી વગેરે જણાવ્યું છે.
૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત–આ વ્રતમાં કન્યા આદિ સંબંધી પાંચ મેટાં જૂઠને ત્યાગ કરવો તે ઉપરાંત બીજા પણ ત્યજી શકાય તેવાં જૂઠને ત્યાગ કરે. વળી કયા કયા ભાંગે આ વ્રત લેવાય છે. તથા આ વ્રતમાં પણ પાંચ અતિચારે લાગે છે તેને ત્યાગ કરવાનું જણાવ્યું છે.
૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત– અદત્ત એટલે ચેરી તેને સ્થૂલથી ત્યાગ કરવાનું આ વ્રતમાં જણાવ્યું છે. આ વ્રતમાં કઈ કઈ મેટી ચેરીને શ્રાવકે અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ચોર કેટલા પ્રકારના છે તે તથા આ વ્રતમાં પાંચ અતિચારે શાથી લાગે તે સમજાવ્યું છે.
૪ સ્વદાર સંતોષ પરસ્ત્રીગમન વિરમણ વ્રત–આ વ્રતમાં સ્વદારી કોને કહેવાય તથા પરસ્ત્રી કેને કહેવાય તે વિસ્તારથી સમજાવ્યું છે. પર સ્ત્રીના ત્યાગમાં સ્વસ્ત્રી સંતોષને સમાવેશ નથી તે જણાવી આ વ્રતમાં કયા કયા મિથુનનો ત્યાગ કર. વળી આ વ્રત શ્રાવક ક્યા ક્યા પ્રકારે ઉચ્ચરી શકે. સામાન્યથી આ વ્રતમાં પાંચ અતિચારે છે, છતાં આ વ્રત કઈ કઈ રીતે ઉચ્ચરનારને કયા કયા અતિચારે લાગે વગેરે યથાર્થ સમજુતી પૂર્વક કહેલું છે. તે ઉપરાંત આ વ્રત ઉચ્ચરનાર સ્ત્રીઓએ પણ આ વ્રત કેવી રીતે પાલવું. તેને પણ પાંચ અતિચારમાંથી કયા અતિચારે ક્યારે લાગે તે સમજાવ્યું છે.
૫ સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત–આ વ્રતમાં શ્રાવકે પિતાની પાસે રાખવા યોગ્ય ધન ધાન્યાદિકના ઉપયોગનું પરિમાણુ કરવું. આ પરિમાણ કરવાથી તેને શું લાભ થાય છે. મુખ્યત્વે નવ પ્રકારના પરિગ્રહે છે તે જણાવીને આ વ્રતમાં કયા અતિચારે કયારે લાગે
Page #18
--------------------------------------------------------------------------
________________
છે અને વ્રત ભંગ કયારે થાય છે તે સમજાવ્યું છે, વળી પરિગ્રહના નવ પ્રકાર છતાં અતિચાર પાંચ જ કેમ તે પણ હેતુ પૂર્વક સમજાવ્યું છે.
૬ દિક્ષરિમાણ (૧) ગુણવ્રત–આ વ્રતમાં છ દિશાઓમાં જવા આવવાને નિયમ કરવાનું છે. એટલે આ ચૌદ રાજલકમાંથી પિતે વધારેમાં વધારે ચારે દિશામાં તથા ઉપર નીચે જવાને અમુક
જનાદિ વડે નિયમ કરે છે, એટલે તે નિયમ કરેલ ભૂમિ બહારના બધા પાપસ્થાનકનું વર્જન થાય છે. અને ઉપરનાં પાંચે અણુવ્રતના પાલનમાં આ વ્રત ઉપયોગી થાય છે માટે ગુણવ્રત કહેલું છે, તે સમજાવીને આ વ્રતમાં પણ પાંચ અતિચારે લાગે છે તે શાથી લાગે છે તે સમજાવ્યું છે.
૭ ભેગોપભેગ વિરમણ (૨) ગુણવ્રત–આ વ્રતમાં ભોગ અને ઉપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવાનું હોય છે. તેમાં ભોજન આશ્રી પાંચ અતિચારે અને કર્મ (કર્માદાન) આથી ૧૫ અતિચારોનું સ્વરૂપ વિસ્તાર પૂર્વક જણાવ્યું છે. આ ઉપરાંત ૨૨ અભ, ચલિત રસ અભક્ષ્ય વસ્તુઓ, વ્યવહારૂ વનસ્પતિઓમાં સચિત્ત અચિત્તને વિચાર, બત્રીસ અનંતકાયનું સ્વરૂપ, આ વ્રતમાં ધારવામાં આવતા ૧૪ નિયમોનું સ્વરૂપ, અણુહારી વસ્તુઓ વગેરે વિસ્તાર પૂર્વક જણાવેલ છે.
૮ અનર્થદંડ વિરમણ (૩) ગુણવ્રત–આ ત્રીજા ગુણવતમાં અનર્થ એટલે પ્રયજન વિના કરવામાં આવતી નિરર્થક પ્રવૃત્તિઓને ત્યાગ કરવાનું જણાવ્યું છે. તેમજ આ વ્રતના પાંચ અતિચારોનું સ્વરૂપ સમજાવી તેનું વર્જન કરવાનું જણાવ્યું છે.
૯ સામાયિક (૧) શિક્ષાવ્રત–આ પહેલા શિક્ષાવ્રતનું સ્વરૂપ જણાવતાં સામાયિક શાથી કહેવાય તે સમજી ઋદ્ધિવંત શ્રાવકનો
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦.
તથા અપર્દિક શ્રાવકના સામાયિક વિધિ સમજાવ્યો છે. ત્યાર પછી આ વ્રતના પાંચ અતિચારાનું સ્વરૂપ સમજાવ્યું છે.
૧૦ દેશાવકાશિક (૨) શિક્ષાવ્રત—આ વ્રત મુખ્યત્વે છઠ્ઠા વ્રતના સંક્ષેપ રૂપ છે તે જણાવી તેમાં ગૌણ પણે સ તાના સંક્ષેપ પણ છે તે જણાવ્યુ છે. ત્યાર પછી આ વ્રતમાં પણ પાંચ અતિચારાને ત્યાગ કરવાનું જણાવ્યુ છે.
૧૧ પૌષધોપવાસ (૩) શિક્ષાવ્રત—આ શિક્ષાત્રતમાં પૌષધ કાને કહેવાય તે સમજાવી તેના આઠ પ્રકારો તથા પાંચ અતિચારાનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે.
૧ર અતિથિ સવિભાગ (૪) શિક્ષાવ્રત—અતિથિ સવિ ભાગ કાને કહેવાય તે સમજાવી, તેને વિશેષ વિધિ, આ વ્રતના ત્રણ પ્રકાર તથા પાંચ અતિચારાનું સ્વરૂપ સમજાવ્યું છે.
આ ઉપરાંત સમકિત તથા ખાર વ્રતની સમીક્ષા કરવામાં આવી છે.
(૩) શ્રાવક કરણી વિભાગમાં—શરૂઆતમાં સમકિત અને ખારવ્રતની સમીક્ષા આપવામાં આવી છે. જેમાં વ્રતના પચ્ચક્ખાણતી પેઠે અતિચારાનું પચ્ચકખાણ કેમ નથી કરાતું તે જણાવી સમકિત અને દેશ વિરતિ શાથી પમાય, તે સુરક્ષિત કેમ રહે, તેમાં કેવા પ્રયત્ન કરવા, તેમનેા વિષય કેટલા છે, સમકિત અને ખાર ત્રતાના ઉપાયા કયા છે તે વિસ્તારથી જણાવામાં આવ્યુ છે. તે વ્રતના પરિણામ શાથી ઉત્પન્ન થાય, તે સાચવી રાખવાના ઉપાય વગેરે જણાવી સલેખના વ્રતનું સ્વરૂપ તથા તેના અતિચારો જણાવ્યા છે. વળી શ્રાવકે દેવા ગામમાં રહેવું, તે જણાવી શ્રાવકનુ પ્રભાત કાર્ય વિસ્તારથી સમજાવ્યું છે. તેમાં શ્રાવક નવકાર મંત્રના સ્મરણ પૂર્ણાંક પાછ્યા પહેારે જાગે ત્યારે કૈવી ભાવના ભાવે અને દિવસના અંતે સૂતી વખતે કેવી કેવી ભાવે તે વિસ્તારપૂર્ણાંક સમ
ભાવના
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૧
જાગ્યું છે. તે ઉપરાંત શ્રાવકના સ ંધ્યાવિધિ જણાવ્યા છે. આ સાથે મનુષ્યના ભત્રની દુર્લભતા જણાવનારાં દશ દૃષ્ટાન્તો ટુંકાણમાં આપ્યાં છે. ત્યાર પછી ક્ષણુ લાભદીપનાનું સ્વરૂપ વિસ્તારથી જણાવીને દેશવિરતિ શ્રાવક પોતે સવિરતિ ચારિત્ર લેવાને કયારે શક્તિમાન થશે. તેની ભાવના ભાવવાનુ જણાવ્યુ છે. તેમાં મુનિ મહાત્માઓના ઉન્નતવિહાર અલ્પ ઉપધિ વગેરે ખીના જણાવી છે. છેવટે આ ભાવનાઆનુ ફળ સવેગના ઉત્પત્તિ છે તે જણાવી ગ્રન્થની સમાપ્તિ કરવામાં આવી છે.
આ પ્રમાણે આ ગ્રંથમાં શ્રાવકને ઉપયોગી ધણી ઘણી ખીનાએ વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવી છે. માટે ધર્મ શ્રદ્ધાળુ શ્રાવકને માટે આ ગ્રન્થ ઘણાજ ઉપયોગી છે, તેથી દરેક શ્રાવકે આ ગ્રન્થ વાંચી તેનું અવશ્ય મનન કરવું જોઈએ. અને તેથી પેાતાના દેશવિરતિ ગુણમાં નિર્મળતાનો લાભ મેળવવે. અંતમાં જણાવવાનુ કે વિદ્વાન મુનિ મહારાજ શ્રો શુભકરવિજયજીએ આ ગ્રન્થમાં શ્રાવકને દરેક વિષય સારી રીતે સમજાય તે માટે ઘણા પ્રશ્નો તથા ઉત્તરા આપ્યા છે. અને તેથી ગ્રન્થની ઉપયોગિતામાં ઘણા વધારે કયો છે, તે જણાવી વિરમું છું. એજ.
[લી. આ ગ્રન્થ મનન પૂર્ણાંક વાંચી સકતી શ્રાવક્રા દેશવિરતિ અંગીકાર કરનાર થાએ. અને દેશિવરતિ શ્રાવક્રા પોતાના ત્રતે પાલવામાં પ્રમાદ રહિત થાએ એવી આકાંક્ષા રાખનાર— માસ્તર મંગલદાસ મનસુખરામ શાહ.
( શેડ દલપતભાઇ મગનભાઈ શારદાભુવનના ધાર્મિક શિક્ષક. )
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા,
ગાથાક
વિષય
પૃષ્ટાંક સમ્યકત્વ ભૂમિકા ૧-૨ મંગલાચરણ તથા અભિધેયાદિ, શ્રાવક શબ્દની વ્યાખ્યા વિગેરે
૧–૧૫ સમ્યકત્વનું સ્વરૂપ ૩–૬ સમતિ કોને કહેવાય સમતિમાં ઉપજતા
શુશ્રુષાદિ ગુણે. સમકિત પ્રાપ્તિ વખતે અણુવ્રત અંગીકાર કરવાની ભજન શાથી, કર્મની કેટલી સ્થિતિ હોય ત્યારે દેશાવરતિ પ્રાપ્ત થાવ વિગેરે.
૧૫-૩૭ સમકિત પરિશિષ્ટ
સમકિત દ્રવ્ય છે કે ગુણ છે? તથા સમતિ કેવી રીતે પ્રાપ્ત થાય. તથા ઉપશમાદિ પાંચ
પ્રકારના સમકિતનું સ્વરૂપ અને પ્રશ્નોત્તર વગેરે ૩૭-૬૩ દેશવિરત વિભાગ બાર વ્રતોનાં નામ.
१४-१७ ૮-૧૦
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું સ્વરૂપ
તથા તેના અતિચારાદિ. ૧૧-૧૨ રસ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું સ્વરૂપ તથા તેના અતિચારાદિ.
૮૪-૯૨ ૧૩-૧૪ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતનું સ્વરૂપ તથા તેના અતિચારાદિ.
૯૨-૧૦૦
૬૭-૮૪
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૩
૨૩
૨૪
૨૫
૨૬
૨૩૪-૩૮
૧૫–૧૬ સ્વદારા સંતેષ પરસ્ત્રો વિરમણ વ્રતનું
સ્વરૂપ તથા તેના અતિચારસદિ. ૧૦૧-૧૧૭૧૭-૧૮ સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતનું સ્વરૂપ તથા અતિચારાદિ.
૧૧૮-૧૨૯ ૧૯-૨૦
છઠ્ઠા દિન વિરમણ તનું સ્વરૂપ તથા અંત ચારા.
૧૨૯-૧૩૮ ૨૧-૨૨ સાતમા ભોગપભોગ વતનું સ્વરૂપ તથા અતિચારાદિ.
૧૩૯-૧૬૨ ભેગેપમ વિરમણ વ્રતનું પરિશિષ્ટ. ૧૬૨-૨૧૯અનર્થદંડ વિરમણ વ્રતનું સ્વરૂપ. ૨૨૦-૨૨૪ અનર્થદંડ વિરમણવ્રતના પાચ અતિચારે ૨૨૪-૨૨૮ સામાયિક વ્રતનું સ્વરૂપ
૨૨૮–૨૩૩ સામાયિક વ્રતના પાંચ અતિચાર દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ - ૨૩૮–૨૪૦ દેશાવકાશિક સતના પાંચ અતિચાર ૨૪૧-૨૪૪ પાષ પવાસ વ્રતનું સ્વરૂપ
૨૪૫-૨૪૯ પૌષધોપવાસ વ્રતના પાંચ અતિચારે ૨૪૯-૨૫૪ અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. ૨૫૫-૨૬૦
અંતથિ સંવિભાગ વ્રતના પાંચ અતિચાર ૨૬૦-૨૬૨ થી ૪૧ સમ્યકત્વ અને બાર વ્રતની સમીક્ષા ૨૬૩-૨૮૨
વ્રતની પેઠે અતિચારેનું પચ્ચકખાણ શાથી નથી.
૨૬૩-૨૬૫ સમ્યકત્વ અને વ્રતની પ્રાપ્તિના ઉપાય ૨૬ ૬-૨૭૧ ૩૫
સમ્યકત્વ અને વ્રતની સ્થિરતાના ઉપાય ૨૭-૨૭૩ ૩૬-૩૭, વત પરિણામ ઉત્પન્ન કરવાના તથા સાચવવાના ઉપાય
૨૭૩-૨૭૫,
૨૭
૩૧
૩૪
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪..
વ્રતનાં પ્રયત્નનું ફળ
૨૭૫-૨૭૬ બાર વ્રતોનો કાલ
૨૭૬-૨૭૭ સંખના વ્રતનું સ્વરૂપ
૨૭૮-૨૭૯ ૪૧ શ્રાવકે કેવા સ્થળ માં રહેવું.
૨ ૯-૨૮૨ ૪૨ થી ૫ર શ્રાવકની દિનચર્યા વગેરે. ૨૮૨-૫ ૪૨-૪૫ શ્રાવકની પ્રભાત ચર્યાથી સંખ્યા ચર્યા સુધીનું વર્ણન.
૨૮૨–૨૯૬ શ્રાવકને નિદ્રા વિધિ. ૪૭-૪૮ નિદ્રામાથી જાગે ત્યારે શ્રાવક કઈ કઈ
ભાવનાઓ ભાવે તે જણાવે છે. ૩૦૩-૩૨૯ શ્રાવકે સવારે ચિંતવવાની બીજી ભાવનાઓ તથા તેનું ફળ.
૩૩૦-૩૪૬ ઉપસહાર.--
૩૪૬-૩૫૦ પ્રશસ્તિ.
૩૫૧
- - ૨૭-૩૦૩
Page #24
--------------------------------------------------------------------------
________________
ધર્મ વિ.
(પી
//
-
વિવેચક: મુનિ શબંકર વિજય
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રાવકધર્મ વિધાન
લેખક : શુભ‘કરવિજયજી
Page #27
--------------------------------------------------------------------------
Page #28
--------------------------------------------------------------------------
________________
છે દી નમઃ | अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणधराय नमः ॥ जगद्गुरु-शासनसम्राट-आचार्य श्रीमद् विजय
नेमिसूरीश्वरपादप भ्यो नमः॥
શ્રી શ્રાવક ઘર્મ વિઘાન.
वर्धमान जिनं नत्वा नेमिसूरिं जगद्गुरुम् । श्राद्धधर्मविधानेऽस्मिन्, भाषाटीका विरच्यते ॥१॥
ત્રણ જગતના તારણહાર દેવાધિદેવ શ્રીજિનેન્દ્ર ભગવતેએ સંસારી જીના જીવન અતિ કષ્ટમય અનુભવ્યાં છે અને તે પ્રમાણે સર્વ જીવોની આગળ સ્પષ્ટપણે પ્રરૂપ્યાં છે–જાહેર કર્યો છે. એ કષ્ટમય સંસારી જીવનમાંથી બચવાના ઉપાય તરીકે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પણ દર્શાવ્યું છે. સંસારી જીવનમાં પણ મુખ્યત્વે ગૃહસ્થજીવન અત્યન્ત ઉપાધિમય અને સતત પ્રવૃત્તિમય છે. ગૃહસ્થ જીવનમાં સાંસારિક પ્રવૃત્તિઓમાંની એવી એક પણ પ્રવૃત્તિ નથી કે જે પ્રવૃત્તિ તે સમયે વા પરિણામે તાત્વિક દુખ
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
વાળી ન હાય, અર્થાત દરેક સાંસારિક પ્રવૃત્તિ પ્રવૃત્તિકાળે અથવા પરિણામે તત્ત્વથી દુ:ખવાળી છે. એ દુઃખમાંથી અચવાના ઉપાય તરીકે શ્રીજિનેશ્વરાએ અતિ સમ વા અતિ સંસ્કારી જીવાને માટે ગૃહસ્થ જીવનના ત્યાગ અને સાધુ જીવન આદરવાના માર્ગદર્શાવ્યેા છે. જે માર્ગોમાં સાંસારિક જીવનના કાંટા દૂર થઇ વૈરાગ્યથી શાન્તિસુખ અનુભવાય છે. પરન્તુ જે જીવા એવા સર્વ ત્યાગ કરી સાધુ જીવન સ્વીકારી શકતા નથી, તેવા અસમર્થ ને અશક્ત જીવાને દુઃખમાંથી બચાવવાના ઉપાય તરીકે પરમ કૃપાળુ શ્રી જિનેન્દ્ર દેવાએ હૃસ્યમે વા શ્રાવળધર્મ દર્શાવ્યા છે, કે જે ધર્મ સ્વીકારવાથી અનેક નિરૂપયાગી અને કટાલ પ્રવૃત્તિઓ દૂર થઈ જાય છે. અને તેથી ગૃહસ્થ જીવનની અશાન્તિ સેકડે સવા છ ટકા જેટલી અથવા રૂપિએ એક આની જેટલી ઓછી થઈ જાય છે, તેમજ અભયદાન પણ રૂપિયે એક આની જેટલું ખુલ્લુ થઈ જાય છે. એ અલ્પ શાન્તિ અથવા અલ્પ અભયદાનનું પણ એ સામર્થ્ય છે કે —વમાન ફસ્થિતિમાંથી જો સખ્યાત સાગરાપમ માત્ર સ્થિતિ ઓછી થઇ જાય તા સાધુ જીવનની પરમ શાન્તિ પશુ અવશ્ય પ્રાપ્ત કરે છે કે જે સાધુ જીવનમાં અભયદાન સંપૂર્ણ સાએ સેા ટકા જેટલુ છે. એવા એ શ્રાવક ધમ માં સ્થૂલ અહિંસા આદિ ખાર વ્રત-નિયમે છે, તેમજ એ માર વ્રતમાં અનુગત ઉપનિયમે પણ ઘણા છે કે જેટલા શક્તિ અનુસારે સ્વીકારી શકાય તેટલા સ્વીકારવા ચેાગ્ય છે. એ અલ્પ વા સ્કૂલ વ્રત નિયમાવાળા ધમ તે શ્રાવ૪ ધર્મ અથવા
Page #30
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની ભૂમિકા
વિત ઘર્મ કહેવાય છે. પુનઃ એ અલ્પ નિયમે ઉપનિયમ સ્વીકારવાને પણ અસમર્થ હોય છે તેવા તદ્દન અસમર્થ—અશક્ત છને પણ બચવાના ઉપાય તરીકે પરમ કૃપાળુ શ્રીજિનેન્દ્રોએ સ ત્વ પર્મ દર્શાવ્યું છે, કે જે ધર્મથી જ સત્ય શું? અસત્ય શું? ધર્મ શું અધર્મ શું ? હિતકર શું ? હેય ય ઉપાદેય શું ? ઇત્યાદિ સાચા ખાટાના વિક–સંસ્કારવાળે થાય છે. આ જીવ જે કે કર્મના બળથી વ્રતાદિ આદરવામાં અશક્ત છે. પરન્ત વત નિયમને વિધેય તરીકે (આદરવા ગ્ય છે એમ) સ્વીકારવામાં વા માનવામાં તે અશક્ત નથી જ, (અને એ બાબતમાં પણ જો અશક્ત હોય તે તે શ્રાવક પણ નથી જ.) એ રીતે વિચારતાં શ્રાવક કેવળ સમ્યગૃષ્ટિ અને સમ્યકત્વ સહિત અણુવ્રતધારી એમ બે પ્રકારના છે, ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ પણ પંચાલકજીમાં એ બન્ને પ્રકારના શ્રાવકનું સ્વરૂપ શ્રાવકના લક્ષણ સહિત જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે પ્રથમ શ્રાવક શબ્દને અર્થ, ત્યારબાદ શ્રાવકને પ્રથમ ધર્મ સમ્યકત્વ તેનું સ્વરૂપ ને ત્યારબાદ શ્રાવક ધર્મનાં બાર વ્રત તેમજ તે વ્રતમાં ઉપજવા ગ્ય અતિચારે અથવા ટાળવા
ગ્ય અતિચારે તે સર્વનું સવિસ્તર સ્વરૂપ આ ગ્રંથમાં કહેવાય છે, તે આ પ્રમાણે
नमिऊण वद्धमाणं, सावगधम्म समासओ वोच्छं । सम्मत्ताई भावत्थ-संगयं सुत्तणीईए ॥१॥ नत्वा वर्धमान श्रावकधर्म समासतो वृक्ष्ये सम्यक्त्वादिभावार्थसंगतं सूत्रनीत्या ॥ १ ॥
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
ગાથાર્થ:શ્રી વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીને સમ્યક્ત્વની આદિવાળા અને ભાવાથ સહિત એવા શ્રાવક ધર્મ અથવા સમ્યક્ત્વાદિ ભાવાવાળા શ્રાવક ધમ અથવા સમ્યક્ત્વાદિ ભાવેાના વિષયવાળા અથવા ભાવા યુક્ત સમ્યક્ત્વાદિ શ્રાવક ધમને સક્ષેપથી અને સૂત્રની નીતિ વડે ( સૂત્રને અનુસારે) કહીશ. ॥૧॥
માવાથ—પરમ પ્રભાવક ચૌદસે ચુમ્માલીસ ગ્રન્થના કર્તા મહાન બુદ્ધિવૈભવવાળા સર્વ શાસ્રના પારંગત શ્રીહરિભદ્રસૂરિ ભગવાન શ્રાવકધમનું સ્વરૂપ કહેવાના પ્રારંભમાં પ્રથમ મંગલાચરણ તરીકે શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરે છે. સર્વશિષ્ટ પુરૂષોની એ પરંપરાગત પ્રણાલિકા છે કે કોઈ પણ ગ્રન્થના પ્રારંભમાં અથવા માંગલિક કાર્યના પ્રારંભમાં ઇષ્ટદેવને નમસ્કાર કરવારૂપ મંગલાચરણુ કરવુ જોઈએ. તે પ્રમાણે આ આચાયે પણ મંગલાચરણ કરીને આ ગ્રન્થમાં કચેા વિષય કહેવાના છે તેની સૂચના તરીકે સાથધમં= શ્રાવકધમ કહીશ એમ જણાવ્યું. પુનઃ એ શ્રાવકધમ સમ્યક્ત્વની આદિવાળા છે. અર્થાત્ શ્રાવકધમ માં પહેલું સમ્યક્ત્વ ને ત્યાર બાદ શ્રાવકનાં વ્રત હોય છે.
પ્રશ્ન:—શ્રાવકધમ માં સમ્યક્ત્વ પહેલું શા કારણથી ?
ઉત્તરઃ—સવ ધમ માં સમ્યક્ત્વ (સર્વજ્ઞ શ્રદ્ધા આગમ શ્રદ્ધા વા તત્ત્વાર્થે શ્રદ્ધા) પ્રથમ છે. કારણ કે યમ નિયમરૂપ ધર્માં મતિકલ્પિત નથી પરન્તુ કાઈ મહાપુરૂષના દર્શાવેલા છે, તે મહાપુરૂષ પર જો વિશ્વાસ જ ન હેાય તે તેના
Page #32
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની ભૂમિકા દર્શાવેલા યમ નિયમ આદરવાથી શું? માટે પ્રથમ તે મહાપુરૂષની પ્રતીતિરૂપ શ્રદ્ધા ને ત્યારબાદ તે મહાપુરૂષના વચન પ્રમાણે ચાલવા રૂપ ધર્મ હોય છે. જેને એવા મહાપુરૂષ પ્રત્યે વિશ્વાસ નથી તે કયે ધર્મ કરશે? કયા યમ નિયમે આદરશે? એવા અવિશ્વાસને માટે તો એકજ માર્ગ એ છે કે તે પિતાને મતિકલ્પિત ધર્મ કરશે, અને જે સ્વમતિકલ્પિત ધર્મ આદરે છે તે મિયાદષ્ટિ જ જાણ. કારણ કે એ સ્વમતિકલ્પિત ધર્મ કરનાર શું પૂર્વે અનેક મહાન ગીશ્વર-મહાત્માઓ થઈ ગયા તેમનાથી પણ અધિક બુદ્ધિમાન છે? પૂર્વના મહા ગીશ્વરોએ શું કઈ સમ્યધર્મ નથી દર્શાવ્યો કે સ્વમતિકલ્પિત ધર્મ આદરવાની જરૂર પડે છે? માટે એવા મિયાદષ્ટિને મતિકલ્પિત ધર્મ તે વાસ્તવિક ધર્મ નથી, માટે પહેલું સમ્યકત્વ ને ત્યાર બાદ સ્થૂલ અહિંસા આદિ શ્રાવકધર્મ છે, તેથી ગાથામાં
માઉ=સમ્યકત્વાદિ શ્રાવકધર્મ કહ્યો તે યથાર્થ છે. અને તે શ્રાવકધર્મ સમરિસંક્ષેપથી કહેવાને છે. • પ્રશ્ન–સંક્ષેપથી કહીશ” એમ શા માટે?
ઉત્તર–જી બે પ્રકારના છે. ધર્મનું સ્વરૂપ અતિ વિસ્તારથી સમજવાની રૂચિવાળા તે વિસ્તારરૂચિ, અને ટુંકાણમાં સમજવાની રૂચિવાળા તે અલ્પરૂચિ વા સંક્ષિપ્ત રૂચિ છે. તેથી અહિં અત્યંત વિસ્તારથી ધર્મસ્વરૂપ કહેતાં સંક્ષિપ્ત રૂચિવાળાને બંધ થાય નહિં માટે સંક્ષિપ્ત રૂચિવાળા અને બંધ થવાને અર્થે શ્રાવકધર્મનું સ્વરૂપ
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મવિધાન સંક્ષેપથી કહીશ. અને તે પણ ભાવાર્થ સહિત કહીશ, અર્થાત ધર્મનું તાત્પર્ય શું? તે સમજાવવા પૂર્વક કહીશ.
પ્રશ્ન –તમ શ્રાવક ધર્મનું સ્વરૂપ ભલે કહે, પરંતુ તમે સર્વજ્ઞ નથી તેમ વીતરાગ પણ નથી, તેથી તમારે કહેલે શ્રાવકધર્મ વિસંવાદવાળો અને આશંકાવાળે હેય તે સંભવિત છે, જેથી વિસંવાદ રહિત અને શંકા રહિત નિઃશંકપણે જેઓ શ્રાવક ધર્મ સમજવાની ઈચ્છાવાળા છે તેઓને તમારે કહેલ આ શ્રાવકધમ ઉપયોગી નહિ થાય.
ઉત્તર–ના, એમ નહિ, કારણ કે હું જે શ્રાવકધર્મ કહીશ તે મારી સ્વમતિકલ્પનાથી નિશ્ચિત કરેલ નહિ કહું પરતુ સુરણ - સૂત્રની નીતિ વડે કહીશ, અર્થાત્ ગણધરાદિ મહાપુરૂષોએ કહેલાં જે ગમે તેને અનુસાર કહીશ. જે હું મારી સ્વતંત્ર કલ્પનાથી નિશ્ચિત કરેલે શ્રાવકધર્મ કહું તે અવશ્ય અનાદરણીય થાય, માટે (શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, સૂત્રાનુસારે કહેલો-કહેવાતે આ શ્રાવકધર્મ શ્રોતાઓને આદરણીય છે.
એ પ્રમાણે પહેલી ગાથામાં ગ્રન્થર્જાએ પ્રથમ મંગલાચરણ કરીને ત્યારબાદ અભિધેય-વિષય, ગ્રન્થ બનાવવાનું પ્રોજન અને ગ્રન્થને સંબંધ એ ત્રણ અનુબંધ દર્શાવ્યા.
અવતરણ–પહેલી ગાથામાં “સાવધ છં– શ્રાવકધમ કહીશ” એમ કહ્યું, ત્યાં પ્રથમ શ્રાવક શબ્દને અર્થ શું તે દર્શાવાય છે
Page #34
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની ભૂમિકા
परलोयहियं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो। अइ तिव्वकम्मविगमा, सुकोसो सावगो एत्थ ॥२॥
શાળા –-જે જીવ અતિ તીવ્ર (સંક્ષિણ) કર્મના નાશથી ઉપગવાળો થયો છતાં પરફેકને હિતકારી એવું જિનવચન સમ્યક પ્રકારે સાંભળે તે અહિં ઉત્કૃષ્ટ શ્રાવક જાણ. થરા
માવાર્થ-અહિં “શ્ર ધાતુ ઉપરથી સાંભળે તે શ્રાવક, શું સાંભળે? જિનવચન, કોણ સાંભળે? –જે કોઈ જીવ.
પ્રશ્ન –“જે કઈ જીવ જિનવચન સાંભળે તે શ્રાવક” એમ કહેવામાં જે કોઈ “એટલે શું? જે કઈ તે કોણ?
ઉત્તર–શ્રાવક કુળમાં ઉત્પન્ન થયેલો જીવ જ શ્રાવક કહેવાય એમ નહિ, પરન્ત ક્ષત્રિયથી આરંભીને કઈ પણ કુળમાં વા જાતિમાં વા વંશમાં ઉત્પન્ન થયેલો જીવ જિનવચન સાંભળે તો તે શ્રાવક કહેવાય, જેથી બ્રાહ્મણના કુળમાં જ ઉત્પન્ન થયેલે જીવ જેમ વ્યવહારમાં બ્રાહ્મણ કહેવાય, અને અન્યજ કુળમાં ઉત્પન્ન થયેલે જીવ જેમ વ્યવહારથી અત્યજ કહેવાય, તેમ શ્રાવક કુળમાં ઉત્પન્ન થયેલે જ શ્રાવક કહેવાય એમ ધર્મની–ગુણની અપેક્ષાએ નથી, ધર્મની અપેક્ષાએ તે ક્ષત્રિય હોય કે બ્રાહ્મણ હોય કે અન્ય જ હોય ગમે તે કુળમાં જન્મેલે હાય, પરંતુ
परलोकहितं सम्यग् यो जिनवचनं शृणोति उपयुक्तः। अतितीब्रकर्मविगमात् स उत्कृष्टः श्रावको अत्र ॥२॥ ૧ અહિં શ્રાવકને શબ્દાર્થ તત્ત્વદષ્ટિએ કહેવાય છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન જિનવચનને સમ્યક્ પ્રકારે સાંભળે તે શ્રાવક કહેવાય. અહિં સાંભળવુ એ ક્રિયા કોઇ પણ શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળાને (ક્શેન્દ્રિયવાળા સર્વ જીવાને) હોય છે અને શ્રાવકપણું સાંભળવાની ક્રિયાની અપેક્ષાવાળુ છે તે એ રીતે કણેન્દ્રિય વાળા સર્વે જીવાને શ્રાવક તરીકે ગણવાના પ્રસંગ આવે અને એમ બધા કણેન્દ્રિયવાળાને શ્રાવક કહેવાય નહિ. માટે એ સાંભળવાની ક્રિયા પણ અમુક વિશેષતાવાળીજ હાવી જોઈ એ, તે કારણથી ગ્રન્થકર્તાએ નિવયાં-જિનવચન સાંભળે તે શ્રાવક પરન્તુ કાઇપણ વચન વા ભાષા માત્ર સાંભળવાથી શ્રાવક ન ગણાય એમ કહ્યું. અહિં` જિનવચન એટલે શ્રીસર્વજ્ઞ ભગવતાનું વચન અથવા આગમ તે સાંભળવાથીજ શ્રાવક ગણાય, પરન્તુ અપાનાં વચન સાંભળવાથી અથવા અપ્રમાણ પુરૂષોનાં વચન સાંભળવાથી શ્રાવક ન ગણાય, કારણ કે એવાં વચન સાંભળવાથી આત્માને કંઇ પણ લાભ થતા નથી એટલું જ નહિ પરન્તુ ભવવૃદ્ધિ રૂપ વિપરીત ફળ થાય છે. માટે અલ્પજ્ઞને અપ્રમાણુ પુરૂષોનાં વચન સાંભળવાં ચિત નથી.
પ્રશ્ન:—જિનવચનજ સાંભળવા ચેાગ્ય છે, અને તે સાંભળવાથી જ શ્રાવક કહેવાય એમ શા માટે ?
ઉત્તર-પરહોયદિ—પરલેાકમાં હિતકારી હાય તા જિનવચનજ હિતકારી છે, કારણકે જિનેન્દ્ર ભગવંતા સર્વાંગ હોવાથી તેમનાંજ વચન સંપૂર્ણ સત્ય છે. માટે જિનવચન સાંભળવાથીજ શ્રાવક ગણાય.
Page #36
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની ભૂમિકા
પ્રશ્ન—જિનવચનને પરલેાક હિતકારી વિશેષણ કહ્યું તે પરલાકને અહિતકારી પણ જિનવચન હૈાય ?
ઉત્તર—ના. જિનવચન અહિતકારી છે જ નહિ, છતાં પરલેાકહિતકારી વિશેષણુ કહ્યું તે સ્વરુપદ ક વિશેષણ છે. જેમ અગ્નિને ઉષ્ણ વિશેષણુ સ્વરુપક છે તેમ. અથવા બીજી રીતે વિચારીએ તે જિનવચન પરલેાકહિતકારી ને આલેાકહિતકારી એમ બે પ્રકારનાં છે. તેમાં આવશ્યક આદિ શાસ્ત્રા તે પરલેાકહિતકારી ને જ્યાતિષ નિમિત્ત ઈત્યાદિ જૈનશાસ્ત્ર આલેાકહિતકારી છે, જો કે જ્યાતિષપ્રાભૂતાદિ શાસ્ત્ર અપેક્ષાએ પરલાકહિતકારી છે, પર ંતુ મુખ્યવૃત્તિએ તે આલેાકહિતકારી જ છે, માટે જ્યાતિષ પ્રાભુતાદિ શાસ્ત્રારૂપ આલેાકહિતકારી જિનવચન સાંભળે તે શ્રાવક નહિ પરન્તુ આવશ્યક આદિ શાસ્ત્રારૂપ પરલેાકહિતકારી જિનવચન સાંભળે તે શ્રાવક કહેવાય.
પ્રશ્ન:—તમા કહે છે કે અપેક્ષાએ (અભિપ્રાય વિશેષઅમુક અભિપ્રાયથી) જ્યોતિષપ્રાભતાદિ શાસ્ત્રા પરલેાકહિતકારી છે. તાએ ઉપરથી એમ સમજાય છે કે અભિપ્રાય વિશેષથી પણ જે પરલેાકહિતકારી હોય તે પરલેાકહિતકારીજ છે, તે એ રીતે અભિપ્રાય રવિશેષથી (અપેક્ષા વિશેષથી) સર્વ કુશાસના (કુશાઓ) પણ પરલેાકહિતકારી છે એમ માની લ્યે. કારણકે શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે
•
जे जत्तिया य हेऊ, भवस्स ते चैव तत्तिया मोक्खे | गणणाईया लोया, दोन्ह वि पुण्णा भवे तुल्ला ॥ १ ॥
-
ये यावन्तश्च हेतवो भवस्य ते चैव तावन्तो मोक्षे । गणनातीता लोका द्वयोरपि पूर्णा भवन्ति तुल्याः ॥
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મવિધાન અ ગતમાં જે અને જેટલાં કારણો સંસારનાં છે તે અને તેટલાં જ કારણે મેક્ષનાં છે. જેથી એ બન્નેનાં સંપૂર્ણ કારણે અસંખ્યાત કાકાશના પ્રદેશ જેટલાં છે અને પરસ્પર તુલ્ય છે. આ
ઉત્તર–વાત સત્ય છે કે અપેક્ષાએ જે સંસારનું કારણ છે તે મોક્ષનું પણ કારણ છે, અને એ રીતે અપેક્ષાએ
તિષાદિ જૈનવચને પરલેકહિતકારી છે, પરંતુ અહિં તે અપેક્ષા વિના જે સાક્ષાત્ પરલોક હિતકારી જિન વચન સાંભળે તે શ્રાવક એ સ્પષ્ટાર્થ છે, તેથી સાધુનાં અનુષ્કાનેવાળું અને શ્રાવકનાં અનુષ્ઠાનવાળું આવશ્યકાદિ ધર્મશાસ્ત્ર રૂપ જિન વચન જે સાંભળે તે શ્રાવક. એ કારણથી આ ગ્રન્થકર્તાએજ અન્ય ગ્રન્થમાં કહ્યું છે કે –
संपन्नदंसणाई, पइदियह जइजणा सुणेई य। सामायारिं परमं, जो खलु तं साक्यं विति ॥१॥
અર્થ –જેણે દર્શનાદિ (સમ્યકત્વાદિ) પ્રાપ્ત કર્યું છે એ જે જીવ પ્રતિદિવસ સાધુની પાસેથી સામાચારી (સાધુ શ્રાવકની ક્રિયાઓ સાંભળે તે પરમશ્રાવક કહેવાય. એ રીતે ઘરોઘહિંય વિશેષણની સાર્થકતા દર્શાવીને હવે
વિશેષણની સાર્થકતા કહે છે. संपन्नदर्शनादिः प्रतिदिवस यतिजनात् शृणोति च ।
सामाचारी परमां यः खलु तं श्रावकं त्रुवन्ति ॥ ૧ અહિં કારણ એટલે સ્થિતિબંધના તથા અનુભાગ બંધના અધ્યવસાયો જાણવા
Page #38
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની ભૂમિકા
પ્રશ્નઃ-ગાથામાં સદં=સમ્યક્ પ્રકારે સાંભળે તે શ્રાવક એમ કહેવાથી શું વિશેષતા ?.
ઉત્તર–મંસમ્યક પ્રકારે એટલે અશઠ ભાવે-સરલા હૃદયથી સાંભળે તે શ્રાવક, પરંતુ હૃદયની વકતા, ગુરૂ અને શાસ્ત્ર પ્રત્યેની અપમાન દષ્ટિથી જિનવચન સાંભળે તે શ્રાવક ન કહેવાય. અથવા કઈ એમ કહે કે કપિલ આદિકનાં વચને પણ પલક હિતકારી છે, કારણકે જ્ઞાવિંતિ વંદ્યોગો survરિવારવવા (ચરક પરિવ્રાજકને ઉપપાતઉપજવું વાવ=પાંચમા બ્રહ્મદેવલોક સુધી છે, અર્થાત્ ચરક ને પરિવ્રાજક દર્શનવાળા પિતાના દર્શનમાં કહેલી ઉત્કૃષ્ટ કિયાના બળથી પાંચમા દેવલેક સુધી ઉત્પન્ન થાય છે. એ રીતે એ દશાનાં વચને પણ સગતિ આપનારાં હોવાથી પરલેક હિતકારી છે તો તે કપિલાદિવચનને સાંભળનાર શ્રાવક નહિ ને જિનવચન સાંભળનારે જ શ્રાવક એમ શા માટે? આ શંકાના સમાધાન તરીકે પણ એ સમે વિશેષણ છે તે આ પ્રમાણે-ક્મ=સમ્યક એવું જે પરલોકહિત તેને સાંભળનાર તે શ્રાવક, પરન્તુ અસમ્યક પરલોકહિતને સાંભળનાર તે શ્રાવક નહિ. તાત્પર્ય એ છે કે જિનવચન જેમ પરલોક હિતકારી છે તેમ કપિલાદિ વચનને પણ પરલોક હિતકારી માની લઈએ, પરંતુ તફાવત એ છે કે જિનેન્દ્રવચન જેવું સમ્યક્ પરલોક હિત
यावद् ब्रह्मलोकं चरकपरिव्राजक-उपपातः ।
Page #39
--------------------------------------------------------------------------
________________
ર
શ્રાવકધમ વિધાન
કારી છે તેવુ કપિલાદિ વચન સમ્યક્ પલેાક હિતકારી નથી, કારણકે જિનેન્દ્રવચન સાક્ષાત્ અથવા પરપરાએ ( શીઘ્ર અથવા વિલ એ) મેાક્ષનુ કારણ છે માટે સમ્યક્ પરલોક હિતકારી છે, અને કપિલાદિવચન સાક્ષાત્ વા પરપરાએ પણ મેાક્ષનું કારણ ન હેાવાથી સમ્યક્ પરલેાક હિતકારી નથી. તે કારણથી સમ્યક્ પલેાક હિતકારી જિનવચન સાંભળે તે જ શ્રાવક.
:
પુનઃ વર તો—ઉપયાગવાળા થઇને સાંભળે તે શ્રાવક, પરન્તુ ઉપયાગ રહિત સાંભળે તે નહિ, કારણકે ઉપયોગ વિનાનુ' નિરર્થક છે. કહ્યુ છે કે—
निद्दा विगहापरिवज्जिएहि, गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुब्वं, उवउत्तेहिं सुणेयन्नं ॥ १ ॥
અથઃ—નિદ્રા વિકથા વઈને ગુપ્તિવંત થઈને (મન વચન કાયાની એકાગ્રતા કરીને) અને એ હાથની અંજલ જોડીને એવી રીતે ઉપયોગવાળા થઈને જિનવચન ભક્તિ બહુમાન પૂર્વક સાંભળવું (એ જિનવચન શ્રવણના વિધિ કહ્યો.)
પ્રશ્ન:વ્યવહારથી ઉપયાગવાળો થઇને અને વ્યવહારથી હૃદયની સરળતા વાળો થઈને તેા અભવ્ય જીવ પણુ કાઇક અવસ્થામાં જિનવચન સાંભળે છે તે તે પણ શ્રાવક કહેવાય કે નહિ?
निद्राविकथापरिवर्जितै गुप्तैः प्राञ्जलिपुटैः । भक्तिबहुमानपूर्व उपयुक्तैः श्रोतव्यम् ॥
Page #40
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની ભૂમિકા
૧૩
ઉત્તરઃ—ના. અતિવૃજવિજ્ઞમા=અતિ તીવ્ર કમના નાશથી ઉપયેાગાદિ વિશેષણુ પૂર્ણાંક જિનવચન સાંભળે તે શ્રાવક કહેવાય, પરન્તુ અત્યંત સકિલષ્ટ કમ વિદ્યમાન હોય ને ઉપયાગાદિ પૂર્વક જિનવચન સાંભળે તે પણ તે શ્રાવક ન કહેવાય. કારણકે જ્ઞાનાવરણીય આદિ કર્મી અતિ તીવ્ર હાય તા જીવના મલિન પરિણામ હાય છે તેથી કદાચ જિનવચન સાંભળે તે પણ વ્યવહારથી ઉપયેગાદિ વિશેષણ પૂર્ણાંક (અભવ્યવત્ ) સાંભળે, પરન્તુ તેવી રીતે સાંભળવાથી કંઈ અર્થ સરતા નથી, જેથી તાત્વિક રીતે ઉપયાગાદિપૂર્વક જિનવચન સાંભળવું તેા ત્યારેજ ખની શકે કે જ્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મીની તીવ્રતા નાશ પામે.
પ્રશ્નઃ—જ્ઞાનાવરણીયાદિ કર્મીની તીવ્રતા નેમન્ત્રતા કયારે ને કઈ રીતે સમજવી.
ઉત્તરઃ—જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૦ કા॰ કા૦ સાગરાપમ આદિ છે તેમાંથી ૧ કાડાકાડી સાગરાપમથી કંઈક ઓછી રહે એટલે અન્તઃ કાડા કાડી. સાગરાપમ જેટલી થાય ત્યારે કર્મીની મન્ત્રતા જાણવી. અને એથી અધિક સ્થિતિ હોય તે તીવ્રતા જાણવી. કહ્યું છે કે—
सत्तण्हं पगडीणं अभिंतरओ उ कोडिकोडीए । काऊण सागराणं, जइ लहति चउण्हमन्नयरं ॥१॥ અર્થ :—શ્રુત સામાયિક, સમ્યકૃત્વ સામાયિક, દેશિવરતિ सप्तानां प्रकृतीनां अभ्यन्तरतस्तु कोटिकोट्याः । कृत्वा सागराणां यदि लभते चतुर्णामन्यतरत् ॥
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રાવકધર્મવિધાન સામાયિક ને સર્વવિરતિ સામાયિક, એ ચાર સામાયિકમાંનું કઈ પણ એક સામાયિક જીવ જે પામે તે આયુષ્ય સિવાયની સાત કર્મ પ્રવૃતિઓની સ્થિતિ એક કેડીકેડી સાગ'રોપમની અંદર કરીને જ (અર્થાત્ અન્તઃ કે. કે. સાવ જેટલી સ્થિતિ કરીને જ) પામે. ૧
એ પ્રમાણે અતિ કિલષ્ટ કર્મના નાશથી જે જીવ ઉપયોગ પૂર્વક પરલોકને હિતકારી એવું જિનવચન સમ્યફ પ્રકારે સાંભળે તે જ અહિં ૩=ઉત્કૃષ્ટ શ્રાવક એટલે મુખ્ય શ્રાવક કહેવાય. એ વિશેષણેમાંના એક પણ ન્યૂન વિશેષણથી જિનવચન સાંભળનારે જીવ (ભાવ) શ્રાવક ન કહેવાય.
અથવા ગુણો પદમાં તો એ પદછંદ ન કરતાં પુ તો એ પદચ્છેદ કરીએ તે સુ એટલે શુક્લપાક્ષિક અને જો તે. અર્થાત્ તે પૂર્વોક્ત વિશેષણવાળે શુકલપાક્ષિક જીવ જિનવચન સાંભળે તે શ્રાવકા કહેવાય. અહિ જે જીવને અર્ધ પુદગલપરાવર્તનથી ઓછો સંસાર બાકી હોય તે જીવ શુક્લપાક્ષિક કહેવાય, અને એથી અધિક સંસાર જેને ભમવાને છે તે કૃષ્ણ પાક્ષિક જીવ કહેવાય. શ્રાવકધર્મ સંબંધિ અન્ય ગ્રંથમાં આ સ્થાને પૂર્વોક્ત વિશેષણ રહિત સામાન્ય માત્ર શ્રવણ કરવાથી નામ શ્રાવક ઇત્યાદિ શ્રાવકના અનેક પ્રકાર કહ્યા છે. (અને અહિં તે ભાવ શ્રાવકને જ અર્થ હેવાથી નામશ્રાવક આદિ પ્રકાર કહ્યા નથી.)
Page #42
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની ભૂમિકા
૧૫
અવતરણઃ—પૂર્વ ગાથામાં સમ્યક્ત્વાદિ શ્રાવક ધમ કહીશ એમ કહ્યું તેમાં પ્રથમ શ્રાવક શબ્દને અથ કરીને હવે આ ગાથામાં સમ્યક્ત્વ શબ્દને અથ કહેવાય છે—
तत्तत्थसहाणं, सम्मत्तमसग्गहो न एयम्मि | मिच्छत्तखओवसमा, सुस्सुसाई उ होंति दढं || ३ ||
ગાથાય—તત્ત્વાર્થીની શ્રદ્ધા તે સમ્યક્ત્વ, અને તે મિથ્યાત્વ માહનીય કર્મના ક્ષયાપશમથી થાય છે. એ સમ્યક્ત્વમાં અસદાગ્રહ (કદાગ્રહ) ન હેાય, અને શુશ્રુષા આદિ (ધર્મશાસ્ત્ર સાંભળવું ઇત્યાદિ) અત્યન્ત હોય છે. ગા ॥ સમ્યક્ત્વનું સ્વરૂપ ॥
ભાવા-તાત્ત્વિક અર્થની એટલે જીવ અજીવ આદિ તાત્ત્વિક પદાર્થોની શ્રદ્ધા-પ્રતીતિ એટલે જીવ અજીવ આદિ પદાર્થો છે જ અને તે જે પ્રમાણે સંજ્ઞ ભગવંતાએ દર્શાવ્યા છે તે પ્રમાણેજ છે, પરન્તુ બીજી રીતે નથી એવી હૃદયમાં સૌંપૂર્ણ ખાત્રી થવી તે સમ્યક્ત્વ. કારણ કે એ ખાત્રીમાં જીવના મેધનું સમ્ય=સમ્યક્ પ્રકાર, સ્વ=પણું છે માટે સમ્યક્ત્વ. અહિં સમ્યકૃત્વ” એ જૈનદર્શનના પારિભાષિક શબ્દ છે તેથી કેવળ જૈનદર્શનમાં જ સમ્યક્ત્વ છે એમ એકાન્તે નથી, પરંતુ જૈનદર્શન સિવાયના કોઇ પણ દનવાળા જીવને “સર્વજ્ઞ હાવા જોઈએ અને સર્વજ્ઞાએ કહેલુ એ જ સત્ય બીજી નહિ જ.” એવા હૃદયગત
तत्वार्थश्रद्धानं सम्यक्त्वमसग्रहो न पतस्मिन् । मिथ्यात्वक्षयोपशमात् शुश्रूषादयस्तु भवन्ति दृढम् ।
Page #43
--------------------------------------------------------------------------
________________
હોય છે કે “થપાળે તે
એ બાબતેવી
શ્રાવકધર્મવિધાન સંસ્કાર જે દઢ હોય તે તેને પણ સમ્યકત્વ હોય છે, કારણ કે જગતમાં જે સદગુણ છે તે અમુક દર્શનમાં જ હેય અન્યત્ર ન જ હોય એમ એકાન્ત નથી. જેમ દુન્યવી કહેવત છે કે “પાળે તેનો ધર્મ ને મારે તેની તલવાર” એ કહેવત પ્રમાણે જે પાળે તેને ધર્મ છે. પરંતુ ધર્મ કઈ વસ્તુ? વા સદ્ગણ કોને કહેવાય? એ બાબત તે શ્રી સર્વને જ આધીન છે. સર્વજ્ઞ કહે એજ ધર્મ અને તેવી પૂર્ણ ખાત્રી તે સમ્યત્વ-એ તાત્પર્ય, આ પ્રશ્ન –જીવ અજીવ આદિ પદાર્થોને તાવિક પદાર્થો કેમ કહ્યા ?
ઉત્તર–જીવ અજીવ આદિ પદાર્થો શ્રી સર્વ દર્શાવ્યા છે માટે તાત્વિક પદાર્થો છે. નહિતર અરૂપી પદાર્થોને કોણ જાણે ને કેણ કહે ? તેમજ સૂમરૂપી પદાર્થો જે યાત્રિક વિજ્ઞાન બળથી પણ ન જાણું (ઈ) શકાય તેવા સૂકમ ને ઈન્દ્રય અગોચર પદાર્થોને સર્વજ્ઞ વિના કેણ જાણે ને કેણ કહે ? જે કહે કે ઈન્દ્રાદિ દેવે જાણતા હશે તે તેમ પણ નથી, કારણ કે ઇન્દ્રાદિ દેવે પણ સર્વજ્ઞ નથી.
અથવા સત્યાર્થતાન એ પદને તત્વથી એટલે ભાવથી અર્થીનું પદાર્થોનું શ્રદ્ધાન-શ્રદ્ધા તે સમ્યક્ત્વ એવે પણ અર્થ થાય.
પ્રશ્ન –તત્વાર્થ શ્રદ્ધા તે ગેષ્ટામાહિલ્લ આદિ નિન્હાને (શાસ્ત્રને વિપરીત અર્થ કરી તેમાં કદાગ્રહ
Page #44
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું સ્વરૂપ
કારણ કે
રાખનાર તે નિન્હેવ, તેઓને ) પણ હોય છે. જીવ–અજીવ આદિ તત્ત્વભૂત પદાર્થોને તે તે પણ
સ્વીકારે છે.
૧૭
''
ઉત્તરઃ—સમ્યક્ત્વમાં કેવળ તત્વા શ્રદ્ધા હાય એટલુ જ નહિ પણ તે તત્ત્વા શ્રદ્ધાનું વા સમ્યક્ત્વનું એ ફળ છે કે સ્મિ અલપદો =એ શ્રદ્ધામાં અસગ્રહદુરાગ્રહ ન હેાય, અર્થાત્ જ્ઞાનાવરણીયના ઉદયે કદાચિત્ વિપરીત અથ સમજાયા હોય તે “ આ અર્થહું કરૂ છું વા સમજું છું તે પ્રમાણેજ છે ખીજી રીતે નથી જ ” આવા દુરાગ્રહ હાય નહિ. પરન્તુ પેાતાનાથી વિશેષ જ્ઞાનવંત જો બીજી રીતે અથ કરતા હોય તે તે સ્વીકારી લેવા, અથવા તેા પેાતાને સમજાએવા અર્થે નિશ્ચિત ન ગણવા, પરન્તુ “મને આ પદના અર્થ આ રીતે સમજાયા છે છતાં જો એ અથ બીજી રીતે થતા હોય તે તે પ્રમાણુ છે” એ રીતે માધ્યસ્થ્ય વૃત્તિ રાખવી જોઈએ. નિન્હેવામાં પેાતાને સમજાય એવા અર્થમાં માધ્યસ્થ્ય વૃત્તિ હોય નાડું માટે નિન્હેવાને જીવાજીવાદિ પદાર્થોની શ્રદ્ધા હોવા છતાં તે શ્રદ્ધા સમ્યક્ ન હોવાથી તેઓને સમ્યક્ત્વ ગણાય નહિ. તાત્પર્ય એ કે દુરાગ્રહવાળી શ્રદ્ધા પણ સમ્યક્ત્વ ન ગણાય, પરન્તુ દુરાગ્રહ વિનાની તત્ત્વાર્થાંશ્રદ્ધા તેજ સમ્યસ્તત્વ.
''
પ્રશ્ન:—તત્ત્વા શ્રદ્ધા (જીવાજીવાદિ પદાર્થોનું જ્ઞાન) હોવા છતાં પણ દુરાગ્રહ હોય તેનુ શું કારણ ? કે જે દુરાગ્રહના પ્રભાવે જીવાદિ પદાર્થોનું વિસ્તૃત જ્ઞાન હોવા
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન
છતાં પણ સમ્યક્ત્વ ન હોય (અથવા તે જ્ઞાન સમ્યગજ્ઞાન ન ગણાય. )
ઉત્તર–મિથ્યાત્વ મેહનીય કર્મ કે જે મેહનીય કર્મના ૨૬ વા ૨૮ ભેદમાંનું એક છે, તેના ઉદયથી જીવમાં દુરાગ્રહ સદાને માટે પ્રવર્તે છે, અને દુરાગ્રહ પ્રવર્તતાં સમ્યક્ત્વને અભાવ હોય છે, માટે દુરાગ્રહને અભાવ અને દુરાગ્રહના અભાવથી ઉત્પન્ન થયેલી સમ્યક તત્ત્વ શ્રદ્ધા રૂપ સમ્યકત્વ તે પિછાણોવરમા=મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષપશમથી (તથાવિધ ઉદયના અભાવથી થાય છે. અર્થાત મિથ્યાત્વમેહનીયના ક્ષાપમાદિકથી એટલે ક્ષયથી, ઉપશમથી વા ક્ષયોપશમથી) જીવમાં દુરાગ્રહ વર્તતે નથી તેથી છવાછવાદિ પદાર્થોની શ્રદ્ધા–પ્રતીતિ પણ નિર્મળ હેવાથી સમ્યક શ્રદ્ધા વર્તે છે અને એ સમ્યફ શ્રદ્ધા તે જ सम्यक्त्व.
પ્રશ્ન-જીવાજીવાદિ પદાર્થની સમ્યમ્ શ્રદ્ધા તે સમ્યકત્વ એ વાત તે ઠીક, પરંતુ સમ્યક્ત્વમાં જીવાજીવાદિ પદાર્થનું કેટલું જ્ઞાન હેવું જોઈએ તેને કંઈ નિયમ છે? જીવવિચાર જેટલું? કે લઘુપ્રકરણ જેટલું? કે ત્રણ ભાષ્ય સહિત ૭ પ્રકરણ જેટલું? કે બૃહત્સંગ્રહણ ક્ષેત્રસમાસ સહિત ૯ પ્રકરણ જેટલું? કે છ કર્મગ્રંથ જેટલું? કે અગિઆર અંગ જેટલું? કે ૪૫ આગમ જેટલું કે ૮૪ આગમ જેટલું કે તે તે કાળે વર્તતા સર્વ શ્રત જેટલું ?
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૯
સમ્યકત્વનું સ્વરૂપ
ઉત્તર:--સમ્યક્ત્વમાં આટલું જ્ઞાન હોવું જ જોઇએ એવા કંઇ પણ નિયમ નથી, પરંતુ સજ્ઞભાષિત વચન એ જ સત્ય” એવા હૃદયસંસ્કાર અત્યંત દૃઢ હાવા જોઇએ; એ જ તાત્ત્વિક સમ્યક્ત્વ છે. કહ્યુ છે કે—
सव्वाइ जिणेसर भासिआई वयणाई ननहा हुंति । इअ बुद्धी जस्स मणे सम्मतं निच्चलं तस्स || १ ||
અર્થ:જિનેશ્વરનાં કહેલાં સર્વે વચનેા સત્ય જ છે પરન્તુ અન્યથા નથી (અસત્ય નથી) એવી બુદ્ધિ જેના હૃદયમાં હોય તેને દૃઢ સમ્યક્ત્વ હાય છે ા તથા
जीवाइनवपयत्थे जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दतो अयाणमाणे वि सम्मत्तं ||२||
અઃ—જીવ આદિ નવ પદાર્થીને (નવ તવાને) જે જીવ જાણે તેને સમ્યક્ત્વ હાય છે, વા થાય છે, અને જીવાદિ પદાર્થ ન જાગુતા હાય તા ભાવવડે ( હૃદય ગત દૃઢ સંસ્કાર વડે) એ નવ પદાર્થની શ્રદ્ધા કરતા ( સશભાષિત સ્વરૂપવાળા જીવાદિ ૯ પદાર્થો છે જ તથા સ્વગ નરક ઇત્યાદિ છે જ એમ ખાત્રીપૂર્વક માનતા ) જીવ અજ્ઞાની હાય ( જીવાજીવાદિ પદાર્થોનું સવિસ્તર સ્વરૂપ ન જાણતા હાય) તેા પણ તેને સમ્યક્ત્વ હોય છે રા
सर्वाणि जिनेश्वरभाषितानि वचनानि नान्यथा भवन्ति ॥ इति बुद्धिर्यस्य मनसि सम्यक्त्वं निश्चलं तस्य ॥ जीवादिनवपदार्थान् यो जानाति तस्य भवति सम्यक्त्वम् । भावेन श्रद्दधानो - अजानन्नपि सम्यक्त्वम् ॥
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રાવધર્મ વિધાન એ પ્રમાણે સમ્યકત્વમાં જ્ઞાનને નહિ પણ શુદ્ધ સંસ્કારને જ નિયમ છે.
પ્રશ્ન –જે સમ્યકત્વમાં જ્ઞાનને કંઈ નિયમ નથી તે સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની કહેવાય કે અજ્ઞાની?
ઉત્તર–વિશિષ્ટ કૃતજ્ઞાનની અપેક્ષાએ કોઈ અજ્ઞાની ને કઈ જ્ઞાની. અને મતિજ્ઞાનની અપેક્ષાએ સમ્યગષ્ટિ જીવ નિયમા જ્ઞાની છે, કારણ કે એ જીવનું મતિજ્ઞાન કદાચ બહુ ક્ષપામશવાળું ન હોય તે પણ શુદ્ધ સંસ્કારવાળું હોવાથી એ જીવ જ્ઞાની છે. મતિજ્ઞાનાવરણના અતિક્ષપશમથી દુન્યવી વિજ્ઞાનવાળી બુદ્ધિ એ લોક વ્યવહારે સૂમબુદ્ધિ કહેવાય, પરંતુ એ તાત્ત્વિક સૂક્ષમ બુદ્ધિ નથી, કારણ કે ઘણાં વ્યાકરણ ભણેલા, ઘણું ન્યાયશાસે ભણેલા, ઘણાં દર્શનશાસ્ત્રો ભણેલા, અને સભાઓમાં મેટા મેટા વાદવિવાદથી પ્રતિવાદીઓને પરાજય પમાડી લેકમાં પિતાની બુદ્ધિને મહાન વૈભવ દેખાડનારા તેઓમાં મતિજ્ઞાનાવરણને ક્ષયોપશમ જે કે ઘણે છે તે પણ એ અશુદ્ધ ક્ષપશમ છે, કે જે ક્ષયપશમથી સત્ શું અસત્ શું ? હિતકર શું ને અહિતકર શું! શુદ્ધ શું ને અશુદ્ધ શું? દેવ કે કુદેવ કેણ ધર્મ કેણ અધમ કેણ? એ વસ્તુઓને શુદ્ધપણે સમજી શકતા નથી. જે સમજી શકતા હોય તે તે મોટા બુદ્ધિ વિભાવાળા ભણેલા ગણેલા છે સંસારીને પણ દેવ ગુરૂ માને ખરા? હિંસાને પણ ધર્મ માને ખરા ? નજ માને. વળી દુનિયામાં માટે મનાતે જે બુદ્ધિવૈભવ જીવહિંસાને ધર્મ
Page #48
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું સ્વરૂપ
૨૧
માનવાનું શીખવી રહ્યો હાય, લેાલુપીએને દેવ ગુરૂ માનવાનું શીખવી રહ્યો હોય, સ્વર્ગ નરક આદિ તા જીવને સારા માર્ગે ચાલવામાં પ્રીતિ અને ભય ઉપજાવવા કલ્પી કાઢેલાં છે એમ શીખવી રહ્યો હોય, ઈશ્વર થઇને પુનઃ અનીશ્વર થવાનું શીખવી રહ્યો હોય, તા એવી વિપરીત શિક્ષાવાળા મહાન્ બુદ્ધિવૈભવને પણ સમ્યગ્ધ વા તાત્વિક જ્ઞાન કેમ કહેવાય ? તાત્વિક જ્ઞાન વા સમ્યગૂધ તા તેજ છે કે ભલે બુદ્ધિ અલ્પ હોય વા ઘણી હોય પતુ પૂર્વોક્ત પ્રકારવાળે વિપરીત સ`સ્કાર ન હેાય, તે કારણથી અલ્પમુદ્ધિવાળા પણુ સભ્યષ્ટિ જીવ જ્ઞાની છે અને મહાબુદ્ધિવાળા જીવ પણ વિપરીત સંસ્કાર વડે અજ્ઞાની છે. શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે અભવ્યા ૯ પૂર્વ સુધીના અભ્યાસ કરે તાપણુ અજ્ઞાની કહેવાય, અને સમ્યષ્ટિ જીવ નવકાર સરખા ન શીખ્યા હાય તાપણુ જ્ઞાની કહેવાય.
સમ્યક્ત્વનું ફળ.
•
પ્રશ્નઃ—સમ્યકત્વનું ફળ શું ?
ઉત્તર:—દુસ્પૂલારૂં ૩ દાતિ વત=સમ્યક્ત્વ
પ્રાપ્ત
ચવાથી શુશ્રષા એટલે ધમ શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા કામીના સુરસંગીતના શ્રવણ રસથી પણ અધિક હોય. ઇત્યાદિ ગુણ ઉત્પન્ન થાય છે કે જે ચાથી ગાથામાં કહેવાશે.
૧ પ્રશ્નઃ—તત્ત્વાર્થં શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન કહ્યું, અને ૧. અહિંથી શ્રી પચાશકજીની વૃત્તિના ભાવાથ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રાવકધર્મ વિધાન શ્રદ્ધાન-શ્રદ્ધા એ તથા પ્રત્યય (જિનેશ્વરોએ એમ કહ્યું તેમજ છે એ ખાત્રીવાળો બેધ) છે. અને તથા પ્રત્યય એ માનસિક અભિલાષ છે, અને માનસિક અભિલાષ જીવને અપર્યાપ્ત આદિ અવસ્થામાં હેઈ શકતું નથી અને સમ્યકૂત્વ તે અપર્યાપ્તાદિ અવસ્થામાં પણ રહેલું છે. કારણ કે સમ્યકત્વને કાળ ૬૬ સાગરેપમ જેટલું સાદિ સાત્ત અને સિદ્ધને સાદિ અનન્ત કહ્યો છે. તે ૬૬ સાગરેપમમાં અપર્યાસાવસ્થા અનેક વાર પ્રાપ્ત થાય છે, તેમજ સિદ્ધને તે મન છે જ નહિ તે મને વિજ્ઞાન રહિત અપર્યાપ્ત જીવમાં અને સિદ્ધોમાં સમ્યકત્વ કે જે માનસિક અભિલાષરૂપ છે તે કેમ હોય ?
ઉત્તર—તત્વાર્થ શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે. અને સમ્યકત્વ તે મિથ્યાત્વના ક્ષપશમાદિકથી ઉત્પન્ન થવા રોગ્ય જીવને રૂચિ રૂ૫ આત્મ પરિણામ છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે–રે તમને ઘરવાળી ભાજીवेयणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे પત્તકપ્રશસ્ત સમ્યકત્વ મોહનીય કર્મને ઉદય ઉપશમ અને ક્ષય એ ત્રણથી ઉત્પન્ન થયેલ અને ઉપશમ સંવેગ આદિ લિંગ-લક્ષણવાળ શુભ આત્મપરિણામ તે સમ્યક્ત્વ કહ્યું છે. એ કારણથી જ મને વિજ્ઞાન રહિત એવા સિદ્ધ વિગેરેને (સિદ્ધને અને અપર્યાપ્તને) સમ્યકત્વ કહેલું છે.
तश्च सम्यक्त्वं प्रशस्तसम्यक्त्यमोहनीयकमाणुवेदनोपशमक्षयसमुत्थः प्रशमसंवेगादिलिङ्गः शुभ आत्मपरिગામઃ પ્રતિમ્ II
Page #50
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું સ્વરૂપ
1. ૨૩ વળી અહિં બીજી વાત એ છે કે–સમ્યક્ત્વ હોય તેજ તત્વાર્થની શ્રદ્ધા થાય છે, અને તત્વાર્થની શ્રદ્ધા હોય તે સમ્યકત્વ હોય છે જ. એ પ્રમાણે શ્રદ્ધાવંત અને સમ્યકત્વ અવશ્ય હોય એમ દર્શાવવાને કાર્યમાં કારણને ઉપચાર કરીને તત્વાર્થ શ્રદ્ધા તે સમ્યકત્વ એમ (ગાથામાં) કહ્યું છે. [ અહિં તત્વશ્રદ્ધા એ કાર્ય છે ને સમ્યક્ત્વ એ કારણ છે.]
પ્રશ્ન–કદાચ એ મિથ્યાત્વ મેહનીયના ઉદયથી હોય છે, માટે મિથ્યાત્વના ક્ષપદમાદિ વડે સમ્યકત્વ ગુણ પ્રગટ થયે કદાગ્રહ ન હોય એમ જે કહ્યું તે તે વાસ્તવિક છે, પરંતુ સુરક્ષા ઈત્યાદિ વચનથી શુશ્રષાદિ ગુણે દઢ થાય એમ કહ્યું તે યુક્ત નથી, કારણ કે શુશ્રુષાદિ ગુણ જ્ઞાનના અને ચારિત્રના અંશ રૂપ છે, તેથી એ ગુણે જ્ઞાનાવરણીય ચારિત્રમેહનીય અને વીર્યાન્તરાય કર્મના ક્ષપશમથી પામવા ગ્ય છે પરંતુ મિથ્યાત્વના ક્ષપશમાદિથી નહિ, તે સમફત્વમાં શુશ્રષાદિ ગુણે અવશ્ય હોય એમ કેમ બની શકે ?
ઉત્તર–સમ્યકત્વ પ્રગટ થવામાં કારણભૂત મિથ્યાત્વનો ક્ષયપ સમાદિ જે વખતે થાય છે તે વખતે (તેને અનુસરત) જ્ઞાનાવરણને ક્ષપશમ, અને અનન્તાનુબન્ધી કષાય રૂપ ચારિત્રમેહનીય આદિ કર્મોને પણ ક્ષપશમ અવશ્ય થાય છે જ, તે કારણથી સમત્વ પ્રગટ થયે શુશ્રુ ષાદિ ગુણે પણ પ્રગટ થાય છે, જેમ કેવલજ્ઞાન છે કે કેવ
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૪
શ્રાવકધર્મ વિધાન લજ્ઞાનાવરણીયના ક્ષયથીજ પ્રાપ્ત થવા યોગ્ય છે, તે પણ કષાયમહનીયને સંપૂર્ણ ક્ષય થયા બાદ કેવલજ્ઞાનાવરણીય સંપૂર્ણ ક્ષય થયે કેવળજ્ઞાન થાય છે. કહ્યું છે કે
વરિયાઈમ રથ વાયા [ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કષાયના ક્ષય વિના થતી નથી.] અથવા જેમ સમકુત્વ ગુણ મિથ્યાત્વ મેહનીયના ક્ષપશમાદિકથી પ્રગટ થવા લાગ્યા છે, તે પણ અનન્તાનુબંધિ કષાયોના શપસમાદિપૂર્વક જ પ્રગટ થાય છે પરંતુ અનન્તાનુબંધીના ઉદયમાં સમ્યક્ત્વ ગુણ પ્રગટ થતું નથી. ભાષ્યમાં કહ્યું છે કે –
पढमिल्लुयाण उदए नियमा संजोयणाकसायाणं । सम्मइंसणलंभ, भवसिद्धियावि न लहति ॥१॥
અર્થ–પહેલા સંજના કષાના (અનંતાના) ઉદયમાં સમ્યક્દર્શનને લાભ ભવ્ય છે પણ પામતા નથી.
પ્રશ્ન –શુશ્રુષાદિ ગુણેમાં વૈયાવૃત્ય ગુણ તપને ભેદ હવાથી ચારિત્રના અંશરૂપ છે, અને સમ્યક્ત્વ પ્રગટ થતાં વૈયાવૃત્ય ગુણ પણ પ્રગટ થાય તે અવિરતિ ગુણસ્થાનને પણ અભાવ થાય, કારણ કે અવિરતિ ગુણસ્થાનમાં માત્ર સમ્યકત્વ જ હોય છે, પરંતુ ચારિત્ર હોય નહિ, અને પૂર્વોક્ત રીતે તે વૈયાવૃત્ય રૂપ ચારિત્ર પણ પ્રાપ્ત થયું.
ઉત્તર–ના. એમ નહિ. સમ્યક્ત્વમાં વૈયાવૃત્ય નિયમ રૂ૫ ચારિત્ર અતિ અલ્પ અંશવાળું હોવાથી ચારિત્રની
प्रथमानामुदये नियमात् संयोजनाकषायाणाम् । सम्यग्दर्शनलाभं भवसिद्धिका अपि न लभन्ते ॥
Page #52
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું સ્વરૂપ
વિવક્ષામાં (ગણત્રીમાં નથી, જેમ સમૂર્ણિમ પંચેન્દ્રિયોને સંજ્ઞા માત્ર હોવા છતાં પણ (હેતૃપદેશિકી સંજ્ઞા છે તે પણ) વિશિષ્ટ સંજ્ઞાના (દીર્ઘકાલિકી સંજ્ઞાના) અભાવે અસંજ્ઞી કહા છે. વિરતિપણું તે મહાવતે વા અણુવ્રતે રૂપ મેટા ચારિત્રના સદ્ભાવે જ ગણાય છે, કારણ કે એકાદિ સેનૈયાથી ધનવાન કહેવાય નહિ, એકાદિ પશુ રાખવા વડે ગોધનવાળે ગણાય નહિ, (અને અલ્પ રૂપ વડે રૂપવાન ગણાય નહિ) તેમ અતિ અલ્પ ચારિત્ર વડે વિરતિવંત ગણાય નહિ.
પ્રશ્ન-સમ્યક્ત્વ સાથે શુશ્રષાદિ ગુણે અવશ્ય હાય એમ સંભવિત નથી, કારણ કે અનેકાન્તિક છે (શુશ્રુષાદિ ગુણે હોય અને ન પણ હોય). તે આ પ્રમાણે-ઉપશાન્તમેહ આદિ શ્રેણિગત ગુણસ્થાનવાળા જીને સમ્યકત્વ છે પરંતુ શુશ્રુષાદિ ગુણ નથી, કારણ કે એ જીવે અત્યંત ધ્યાનસ્થ છે, તે એવી ધ્યાન દશામાં શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા વૈયાવૃત્યને નિયમ ઈત્યાદિ કેવી રીતે હોય?
ઉત્તર –જે કે ઉપશાન્તમાહ આદિ ગુણસ્થાનમાં ધ્યાનસ્થ જીવને શુશ્રુષા આદિ ગુણ સાક્ષાત્ (દેખીતી રીતે) નથી, કારણ કે કૃતાર્થ થયેલા છે, પરતુ ફળરૂપે વિદ્યમાન છે, કારણકે શુષાદિ ગુણોનું એ ઉપશાન્તમહત્વાદિ ફળ છે માટે અનેકાન્તિક કેમ કહેવાય? અથવા બીજી રીતે વિચારીએ તે અહિં શ્રાવક ધર્મને અધિકાર ચાલે છે માટે શ્રાવકપણાની અવસ્થામાં જે સમ્યકત્વ છે તે સમ્યક્ત્વમાં (શ્રાવકને) શુશ્રુષા આદિ ગુણે દઢ-અત્યન્ત હોય છે. માટે
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન સમ્યકત્વમાં-શુશ્રષાદિ ગુણો અવશ્ય હોય છે એમ કહેવામાં કંઈ પણ વિરોધ નથી. એવા " અવતરણ-સમ્યકૃત્વમાં શુશ્રષા આદિ ગુણોની અવશ્ય ઉત્પત્તિ કહીને હવે તે શુશ્રષા આદિ ગુણે કયા? તે નામ પૂર્વક દર્શાવાય છે– છે સમ્યકત્વમાં અવશ્ય ઉપજતા શુશ્રુષા આદિ ગુણો
सुस्सूम धम्मराओ, गुरुदेवाणं जहा समाहीए । वेयावच्चे णियमो, वयपडिवत्तीए [३] भयणाउ ॥४॥
ગાથાર્થ –શુશ્રષા, ધર્મરાગ, સમાધિપૂર્વક ગુરૂદેવની દેવગુરૂની) વિયાવૃત્યને નિયમ, (એ ત્રણ અવશ્ય હેય), અને વ્રત અંગીકાર કરવાની ભજના હેય. ૪
ભાવાર્થ-શુશ્રષા એટલે ધર્મશાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. તે ચતુરાઈવાળા કામી યુવકને દેવ સંગીત સાંભળવાને જેટલું રસ હોય તેથી પણ અધિક રસ સમ્યગદષ્ટિ જીવને શાસ્ત્ર સાંભળવામાં હોય, તથા કૃતધર્મ અને ચારિત્રધર્મ એ બે ધર્મમાં શ્રતધર્મને સગ તે શુશ્રષા ગુણમાં ગણાય, તેથી અહિં ધર્મરાગ એમ કહેવાથી ચારિત્રધર્મને રાગ ગણવે. અર્થાત્ કર્મના બલવત્તરપણાથી સમ્યગદષ્ટિ જીવ જો કે ચારિત્રધર્મ અંગીકાર કરી શકતો નથી, પરંતુ ચાસ્ત્રિધર્મને રાગ એ હેય કે વનમાં ભટકતાં ભૂખ્યા થયેલા બ્રાહ્મણને
शुश्रूषा धर्मरागो गुरुदेवानां यथा समाधिना । वैयावृत्त्ये नियमो व्रतप्रतिपत्तौ भजना तु ॥
Page #54
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું સ્વરૂપ
૨૭. ઘેબર ખાવાને જે અભિલાષ હોય તેથી પણ અધિક અભિલાષ હાય. તથા ગુરૂ એટલે ધર્મને ઉપદેશ આપનારા આચાર્ય વિગેરે અને દેવ તે અરિહંત ભગવંત એ બન્નેની વૈયાવૃત્ય (સેવા, ભક્તિ, પૂજા) કરવાને યથાસમાધિ (યથાશક્તિ) નિયમ હેાય. એ પ્રમાણે સમ્યકત્વ સાથે એ શુશ્રુષા ધર્મરાગ અને દેવગુરૂની વૈયાવૃત્યને નિયમ એ ત્રણ તે અવશ્ય હેય અને વ્રત એટલે (સ્થૂલ હિંસાને ત્યાગ, સ્થૂલ અસત્યને ત્યાગ, સ્થૂલ ચરીને ત્યાગ, સ્થૂલ પરસ્ત્રી ત્યાગ ને સ્થૂલ પરિગ્રહ ત્યાગ એ) પાંચ અણુવ્રતે વિગેરે (બાર વત) ને અંગીકાર કરવાની ભજના હેય અર્થાત્ કેઈ સમ્યગદષ્ટિ વ્રત અંગીકાર કરે અને કઈ ન પણ કરે. જો
અવતરણ-સમ્યકત્વમાં શુશ્રુષા આદિ ત્રણ અવશ્ય હોય તે વાસ્તવિક છે, પરંતુ સ્થૂલ અહિંસા આદિ વ્રત
૧. વ્રત અંગીકાર ન કરે એ સમ્યગૂદષ્ટિ જીવ ચેથા ગુણસ્થાનવાળો અવિરતિ શ્રાવક ગણાય, અને શ્રાવકનાં વ્રત અંગીકાર કરે તે તે વ્રતે જે સભ્યત્વાનુગત અધ્યવસાયવાળાં (પરિણામવાળાં) હોય તે અવિરતિ શ્રાવક ગણાય, અને દેશવિરતિ અનુગત અધ્યવસાયવાળાં હેય તે દેશવિરતિ શ્રાવક ગણાય. કારણ કે સમ્યકત્વ માત્રના યોગથી આણુવ્રતનું પાલન તે દેશવિરતિ નહિ, પરંતુ દેશવિરતિ ચોગ્ય પરિણામના ગેજ અણુવ્રતનું પાલન તે દેશવિરતિ ગણાય.
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રાવકધર્મ વિધાન
(અણુવ્રત) અંગીકાર કરવાની ભજના (અનાવશ્ય) કેમ? તેના ઉત્તર તરીકે ગ્રન્થકર્તા કહે છે –
जंसा अहिगयराओ कम्मखओवसमओ ण य तओवि । होइ परिणामभेया, लहुँ ति तम्हा इहं भयणा ॥५॥
ગાથાર્થ –જે કારણથી વ્રત અંગીકાર કરવાને પરિણામ કર્મના અધિક ક્ષપશમથી થાય છે, અને સમ્યકત્વ પ્રાપ્તિ વખતે તે અધિક પરિણામ નથી જ થતો. કારણ કે વ્રત પરિણામ (શીઘ=)સખ્યત્વના પરિણામની પછી થાય છે, તે કારણથી અહિં વ્રતના સંબંધમાં ભજના કહી છે (અર્થાત્ પ્રથમ સમ્યકત્વ પરિણામ. ત્યાર બાદ વ્રતપરિણામ) પા
ભાવાર્થ –અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યકૃત્વ પ્રાપ્તિને માટે જીવના જે શુભ પરિણામ જોઈએ તેથી પણ અધિક શુભ પરિણામ થાય તે જ વ્રતપ્રાપ્તિ થાય છે. તે કારણથી સમ્યકત્વપ્રાપ્તિ વખતે વ્રતની પ્રાપ્તિ અવશ્ય કેમ હોય? જે કંઈ જીવને સમ્યકત્વપ્રાપ્તિ વખતે જ વ્રતના અધિક શુભ પરિણામ થઈ જાય તે સભ્યત્વ પ્રાપ્તિ ને વ્રતપ્રાપ્તિ એ બને સમકાળે પણ થાય; તે કારણથી સમ્યકત્વમાં વ્રતપ્રાપ્તિ ભજનાએ કહી છે.
વળી બીજી વાત એ છે કે સમ્યકત્વની પ્રાપ્તિમાં કારણભૂત દર્શનમોહનીયને ક્ષયોપશમાદિ છે અને વ્રતની પ્રાપ્તિમાં કારણભૂત ચારિત્રમોહનીય કર્મને ક્ષપશમ છે,
यत् सा अधिकतरात् कर्मक्षयोपशमतः न च ततोऽपि । भवति परिणामभेदात् लघु इति तस्मादिह भजना ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું સ્વરૂપ
૨૯ એ પ્રમાણે બે ગુણ પ્રાપ્તિનાં કારણ પણ ભિન્ન ભિન્ન છે. તેથી આ બને કર્મનાં પશમ એક સાથે (સમકાળે) થાય ને ન પણ થાય; માટે વ્રતપ્રાપ્તિની ભજના છે. પુનઃ સમ્યકત્વપ્રાપ્તિમાં કારણભૂત જે પશમ (એટલે પશમ) ઉપયોગી છે તેથી પણ અધિક તે ક્ષપશમ થાય તે પણ વ્રતની પ્રાપ્તિ થાય નહિ (પરતુ સભ્યત્વની શુદ્ધતાજ વધતી જાય) કારણકે વ્રતનું કારણભૂત કર્મ જુદું જ છે માટે.
- પ્રશ્ન–સખ્યત્વાદિ ગુણની પ્રાપ્તિનાપશમે જીવને ગમે તે વખતે થાય કે અમુક વખતેજ થાય? અને અમુક વખતેજ થતા હોય તે તેનું કારણ શું?
ઉત્તર –જીવમાં ભવ્યત્વ નામને અનાદિ પારિણામિક સ્વભાવ છે, કે જે સ્વભાવ વડે જીવ દેવ ગુરૂ આદિ સામગ્રીના યોગે પરિવર્તન પામે છે એટલે મિથ્યાત્વાદિ દુર્ગણે તજીને સમ્યકત્વાદિ સદગુણે પામે છે. તે ભવ્યત્વ સ્વભાવની સ્થિતિ પરિપકવ થાય ત્યારે દેવ ગુરૂ આદિ સામગ્રીના ગે જીવના માનસિક પરિણામે સહજે પરિવર્તન પામે છે, અને તે સાથે તેને અનુસરતી શુભ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે, અને દેવ ગુરૂની સેવાના અભ્યાસથી કમે કમે ઘણા વિલંબે વા અ૫ કાળે સમ્યકત્વાદિ ગુણ પ્રાપ્ત કરે છે, અને જગતમાં જે જીવે અનાદિથી અભવ્ય સ્વભાવવાળા છે, તે જીમાં એવું પરિવર્તન અનન્ત કાળે પણ થતું નથી. જેમ સાધ્ય રોગ ઔષધ પ્રયોગે ઉપશાન્ત થવાના સ્વભાવવાળે છે, ને
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
અસાધ્ય રાગ સેંકડા પ્રયાગે પણ ઉપશાન્ત થવાના સ્વ
ભાવવાળા નથી.
૩.
પ્રશ્નઃ—ભવ્યત્વ પરિપકવ થવાના સમય કયારે? ઉત્તરઃ— અનાદિ કાળમાં અનન્ત પુદ્ગલપરાવત જેટલેા અનંતાનંત કાળ વ્યતીત થઇને જ્યારે છેલ્લા એક પુદ્ગલ ધરાવત (ચરમાવ) સંસાર બાકી રહે ત્યારેજ ભવ્ય જીવમાં એ પરિવતની શરૂઆત થાય છે, તેમાં પણ પહેલા (શરૂઆતના) સાધિક અધ પુદ્ગલ પરા૦ સુધી તે દેવ ગુરૂની સેવાને અભ્યાસ માત્ર ચાલુ રહે અને તેટલો કાળ વ્યતીત થયા આદ (પહેલા અધ ભાગ વીત્યા માદા તે જીવ પૂર્વાભ્યાસના ચેાગે અવશ્ય સમ્યક્ત્વ પામેજ, અને તે ગુણુ પણ અન્તર્મુહૂત માત્ર રહીને પુનઃ શીઘ્ર નષ્ટ થાય છે, પરન્તુ હવે ઉત્કૃષ્ટથી છેલ્લા અર્ધ પુદ્ગલપરાવત વીત્યે માક્ષે અવશ્ય જશે. એ અન્તમુ॰ સમ્યક્ત્વ પામીને કાઇ જીવ તે એ સમ્યક્ત્વ સાથેજ વ્રતના પરિણામ પણ પામે છે, જેથી સમ્યક્ત્વ ને ત્રત અન્ને સમકાળે પ્રાપ્ત કરે છે, પરન્તુ એવા જીવા અલ્પ હોય છે.
-
પ્રશ્નઃ—પુદ્ગલ પુરાવત એટલે કેટલા કાળ?
ઉત્તરઃઅનન્ત અવસર્પિણી ને અનન્ત ઉત્સર્પિણીને એક પુદ્દગલપરાવત થાય, તેવા અનન્ત પુદ્ગલ પરાવતો પૂર્વકાળમાં વીત્યા છે ને ભવિષ્યકાળમાં વીતશે.
અવતરણ:—વળી અહિ’સમ્યકત્વ જો કે ગ્રન્થિભેદથી જ થાય છે તેમાં ત્રતા આદરવા ચેગ્ય છે એવા અધ્યવસાયમાત્ર
Page #58
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું સ્વરૂપ
વર્તે છે, પરન્તુ જેટલી કમસ્થિતિ શેષ રહે સમ્યક્ત્વ થાય તેટલીજ ક સ્થિતિ શેષ રહે વ્રતપ્રાપ્તિ થતી નથી, પરંતુ એથી પણ અલ્પ સ્થિતિ શેષ રહેત્યારે વ્રતપ્રાપ્તિ થાય છે. માટે સમ્યક્ત્વયાગ્ય પરિણામથી તયેાગ્ય પરિણામ ભિન્ન અને અધિક વિશુદ્ધ છે તે તે અધિક વિશુદ્ધ પરિણામ કઇ રીતે? ને કેટલા તફાવતવાળો ? એ પ્રશ્નના ઉત્તર તરીકે ગ્રન્થકર્તા કહે છે—
सम्मा पलिय हुत्तेऽवगए कम्माण भावओ होंति । वयपभितीणि भवण्णव तरंडतुल्लाणि णियमेण || ६ ||
૩૧
ગાથા—સમ્યક્ત્વ ચેાગ્ય કમસ્થિતિમાંથી પૃથ પલ્યાપમ (૨ થી ૯ પલ્યાપમ) જેટલી કર્મીની સ્થિતિ વ્યતીત થાય ત્યારે ભવસમુદ્રમાં નૌકા સરખાં અણુવ્રત વિગેરે નિયમા–અવશ્ય ભાવથી પ્રાપ્ત થાય છે. । ૬ ।
ભાવાઃ— સમ્યક્ત્વમાં જ્ઞાનાવરણીયાદિ કર્મીની જે સ્થિતિસત્તા (અન્તઃ કા॰ કા॰ સાગરે॰) છે તેમાંથી ૨થી ૯ સુધીના પક્ષેાપમ જેટલી સ્થિતિ ખપાવે ત્યારે અણુવ્રતા પામે. (એમાં પધ્યેયમ તે અસંખ્ય વષ પ્રમાણેના કાળ છે કે જેસિદ્ધાન્તમાં કૂવાની ઉપમાથી પ્રસિદ્ધ છે. તે પક્ષેપમ પણ ઉદ્ધાર પત્યેાપમ ઈત્યાદિ ત્રણ મુખ્ય ભેદવાળા તેમાંથી અહિં સૂક્ષ્મ અહ્વા પક્ષેપમ જાણુવા.) એ સામા ન્યથી કડીને હવે કિંચિત્ વિશેષથી કહેવાય છે.
છે
सम्यक्त्वात् पल्यपृथक्त्वे गते कर्मणां भावतो भवन्ति ॥ व्रतपभृतीनि भवार्णवतरण्डतुल्यानि नियमेन || ६ ||
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રાવકધર્મ વિધાન
જીવ જ્યારે સમ્યકત્વ પામવાની સન્મુખ થાય છે ત્યારે પ્રથમ તે મોહનીયાદિ કર્મોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કે. કે. સાગરેપમ આદિ છે તે ઘટાડીને એક કે. કે. સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી કરે તે અન્તઃકે. કે. સાગરે સ્થિતિ કહેવાય, એટલી સ્થિતિ યથાપ્રવૃત્તાવાર નામના કરણ વડે કરે. (કરણ એટલે આત્મપરિણામ.) ત્યાર બાદ એ વિશુદ્ધ પરિણામમાં વર્તતાં રાગદ્વેષની ગ્રંથિગાંઠ (ઘણું ચીકણુ રાગ દ્વેષ કે જે જીવને આગળ વધવા ન દે ) સમ્યકત્વ ન પામવા દે એવા રાગદ્વેષ ઉદય થવાનું સ્થાન વા પ્રસંગ આવે, ત્યાં જે જીવ તે ઘન રાગ દ્વેષમાં સપડાઈ જાય તે ગ્રંથિસ્થાને જ અટકી રહે, કોઈ જીવ ગ્રંથિથી પાછો વળી જાય (અર્થાત્ એથી પણ વિશેષ રાગદ્વેષથી અશુભ પરિણામવાળો થઈ કર્મની ઘણી સ્થિતિ બાંધે) ને કે મહાભાગ્યશાળી જીવ અત્યંત વીર્થોલ્લાસ રૂપ અપૂર્વકરણવડે (અર્થાત્ યથાપ્રવૃત્તિના અધ્યવસાયથી અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાયવડે) તે ગ્રંથિ ભેદીને ત્રીજું અનિવૃત્તિકરણ નામનું કરણ (કે જે અપૂર્વ કરણથી અનંતગુણ વિશુદ્ધ પરિણામવાળું છે તે) પામીને ત્યાર બાદ સમ્યકત્વ પામે. એ વખતે જે કર્મસ્થિતિ વતે છે તેમાંથી પણ જે બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિને નાશ થાય તે જીવ સ્કૂલ અહિંસા આદિ પાંચ અણુવ્રતે દિકપરિમાણદિત્રણ ગુણવતે ને સામાયિક આદિ ચાર શિક્ષાત્રતે પામે. ને એમાંથી પણ અતિ દીર્ઘ કમસ્થિતિ નાશ પામે તે સંપૂર્ણ અહિંસા આદિ પાંચ મહાવ્રત પણ પામે. વળી
Page #60
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું સ્વરૂપ એ આશુત્ર અને મહાવ્રતે દ્રવ્યથી નહિ પરંતુ માવશો= ભાવથી પ્રાપ્ત થાય. દ્રવ્યથી અણુવ્રતે અને મહાવતે તે સમ્યગદષ્ટિ એગ્ય કર્મ સ્થિતિથી અત્યંત દીર્ઘ સ્થિતિ હોય તે પણ પામે છે અને તે જીવ અનાદિકાળમાં અનન્તી વાર પામે છે અને ભવિષ્યમાં ભવ્ય જીવને અનંતી વાર પામવાની ભજન પણ છે. અભવ્ય જીવ તે ભૂત કાળે અનન્તી વાર પામે છે અને ભાવી કાળે અનન્તી વાર પામશે. કહ્યું છે કે –
સંગ્રનિશાળ શ્વા, સુરે રિાણું ૩વવાળા भणिओ जिणेहि सो न य लिंगं मोतु जओ भणियं ॥१॥ जे सणवाघमा, लिंगग्गहणं करेंति सामन्ने। तेसिपि य उववाओ, उक्कोसो जाव गेविला ॥२॥
અર્થ –જે કારણથી સર્વ જીને ગ્રેવેયકમાં જે ઉપપાત (ઉપજવું) સૂત્રમાં કહેલ છે, તે લિંગને મૂકીને [સાધુના વેષ સિવાય] નથી કહ્યા. કારણ કે સિદ્ધાન્તમાં કહ્યું છે કે
સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા જે જીવે શ્રમણપણામાં સાધુનું લિંગ ગ્રહણ કરે છે તેઓને પણ ઉપપાત-ઉપજવું ઉત્કૃષ્ટથી રૈવેયક [ નવમા .] સુધી હોય છે. પરા
તાત્પર્ય કે–એ પ્રમાણે સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા મિથ્યાષ્ટિ ને અણુવ્રતે વો મહાવતે દ્રવ્યથી હેય
सर्वजीवानां यस्मात् सूत्रे प्रैवेयकेषु उपपातः । भणितो जिनैः स न च लिङ्ग मुक्त्वा यतो भणितम् ॥१॥ ये दर्शनव्यापन्ना लिङ्गग्रहणं कुर्वन्ति श्रामण्ये । तेषामपि च उपपात उत्कृष्टो यावत् |वेयकान् ॥२॥
Page #61
--------------------------------------------------------------------------
________________
માટે છે, &
કિસિ શા
શ્રાવકધર્મ વિધાન છે એટલું જ નહિ, પરંતુ સમ્યગદષ્ટિ અવિરતિવત જીને પણ અણુવ્રતે ને મહાવ્રત દ્રવ્યથી હેાય છે. કારણ કે કર્મસ્થિતિ ઘણું છે. માટે જ સમ્યકત્વ યોગ્ય સ્થિતિસત્તામાંથી પૃથકત્વ પલ્યોપમ સ્થિતિસત્તા ઘટે ત્યારે જ ભાવથી અણુવ્રતે પ્રાપ્ત થાય છે, અને તે અણુવ્રતે અવશ્ય ભવસમુદ્ર તરવામાં નૌકા સરખાં છે. અહિં અવશ્ય નૌકા સરખાં કહેવાનું કારણ એ કે એથી પણ અધિકાધિક કર્મ સ્થિતિ ઘટતાં બીજા વિશેષ ગુણે રૂપ મહાન જહાજે ભવસમુદ્ર તરવા માટે છે, તે આ પ્રમાણે
सम्मत्तम्मि उ लद्धे, पलियपुहुत्तेण सावओ होजा। चरणोवसमखयाणं सागरसंखंतरा हुंति ॥१॥
અર્થ –વળી સમ્યકત્વ પ્રાપ્ત થયા બાદ પૃથફત્વ ૫૫મે શ્રાવક (દેશવિરતિ) થાય, અને સર્વવિરતિ ચારિત્ર,
૧. દેશવિરતિથી ભવસમુદ્ર તરવામાં (મોક્ષ પ્રાપ્તિમાં) ઘણે વિલંબ થાય છે માટે નૌકા-નાવડી સરખું દેશવિરતિ છે ને સર્વવિરતિ વિગેરેથી ભવસમુદ્ર શીઘ તરાય છે માટે સર્વવિરતિ વિગેરે મહાન જહાજ તુલ્ય (સ્ટીમર તુલ્ય) છે. અહિં દેશવિરતિથી ભવસમુદ્ર તરવાનું કહ્યું તે ઘણી વાર દેશવિરતિ પામીને અન્ત તે સર્વવિરતિથી જ ભવસમુદ્ર તરાય છે એમ જાણવું. પરંતુ મેક્ષે જતાં સુધી દેશવિરતિજ હાય એમ નહિ.
सम्यक्त्वे तु लब्धे पल्यपृथक्त्वेन श्रावको भवेत् । चरणोपशमक्षयाणां सागरसङ्ख्यान्तरा भवन्ति ॥१॥
Page #62
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વનું સ્વરૂપ
૩૫ ઉપશમશ્રેણિતથા શપકણિ એ સર્વ સંખ્યાત સાગરોપમને 'અન્તરે થાય છે. તેના
વળી પૃથકત્વ પલ્યોપમ આદિ સુધી દવા ચોગ્ય કર્મને નાશ કેઈક જીવને વીર્યના ઉલ્લાસથી કરણાન્તર પ્રવર્તતાં બીજાં કરણે અપવર્તનાદિ પ્રવર્તતા) અતિ શીવ્ર કાળમાં (અન્તર્મમાં પણ થાય છે. કહ્યું છે કે –
एवं अप्परिवडिए, सम्मत्ते देवमणुयजम्मेसु।. अण्णयरसेढिवजं, एगभवेणं च सव्वाइं ॥१॥.. .
અર્થ –એ પ્રમાણે દેવના ભવોમાં અને મનુષ્યના ભામાં સમ્યકત્વ પતિત ન થાય તે (એ ભમાં) કેઈ પણ એક શ્રેણિ વજીને (ઉ૫૦શ્રેણિ પામે તે ક્ષેપક નહિ ને ભપક પામે તે ઉપશમ નહિ એ રીતે કઈ પણ એક શ્રેણિ વજીને બાકીના સર્વ ભાવે (કૃત સામાયિક, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિને
૧. દેશવિરતિ એગ્ય સ્થિતિસત્તામાંથી સંખ્યાતસાગરે સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિ, તેમાંથી પણ સંખ્યાત સાગર, ઘટતાં ઉપશમ શ્રેણિ, ને તેમાંથી પણ સંખ્યાત સાગરે ઘટતાં ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય-એ ભાવાર્થ.
एवमप्रतिपतिते सम्यक्त्वे देवमनुजजन्मसु । अन्यतरश्रेणिवर्ज एकभवेन च सर्वाणि ॥
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૬
શ્રાવકધમ વિધાન
એક શ્રેણિ એ પાંચ ભાવા ) અનેક ભવમાં મળીને પામે છે. (એ જઘન્ય પરિણામવાળા જીવ આશ્રયી કહ્યુ) અને (ઉત્કૃષ્ટ પરિણામવાળા જીવની અપેક્ષાએ વિચારીએ તા ) એકજ ભવમાં સર્વે ભાવા પણ પ્રાપ્ત કરે છે (અર્થાત્ શ્રુતસામાવિકાદિ પાંચે ભાવા ઉત્કૃષ્ટાધ્યવસાયી જીવને એકજ ભવમાં પ્રાપ્ત થઈ જાય છે.) ॥૧॥
પ્રશ્ન—જો સમ્યક્ત્વ સહિત જીવ દેશાન નવ પક્ષે - પમ આયુષ્યવાળા દેવલવમાં ઉપજે તે આયુષ્ય પૂર્ણ થતાં ૯ પલ્યેાપમ ક્રસ્થિતિ ઘટી જવાથી ત્યાંથી મનુષ્ય ભવમાં ઉપજી દેશિવરતિ પામે. પરન્તુ નવ પલ્યાપમથી અધિક આયુષ્યવાળા દેવભવમાં ઉપજે તે નવ પલ્યાપમ પૂર્ણ થતાં ક્રમ સ્થિતિ પણ ત્યાં સુધીમાં ૯ પલ્યાપમ જેટલી ઘટી જાય, અને એટલી સ્થિતિ ઘટતાં તે દેવને દેશવિરતિ પ્રાપ્ત થવી જોઇએ, અને દેવને દેશિવરિત તા હોય નહિ, માટે तो सम्मत्तम्मि उ लद्धे पटियपुहुत्तेण सावओ होज्जा[સમ્યક્ત્વ પ્રાપ્ત થયા બાદ એથી નવ પચેપમે શ્રાવક થાય] એમ કહ્યું તે કેવી રીતે ઘટે ?
ઉત્તરઃ—દેવ ભવમાં સમ્યક્ત્વ સહિત ઉપજેલા દેવ સમ્યકત્વ યાગ્ય કમસ્થિતિમાંથી જેટલી ઘટાડતા જાય છે તેટલી [વા તેથી અધિક) નવી કમસ્થિતિ ખાંધતા જાય છે. જેથી પરિણામે સમ્યકત્વ યાગ્ય સ્થિતિ સત્તા ઘણા સાગરોપમ સુધી પણ તેટલી ને તેટલી કાયમ જ રહે છે. જેથી સમ્યક્ત્વ પ્રાયેાગ્યે જે અન્તઃ કા કા સાગરોપમ
Page #64
--------------------------------------------------------------------------
________________
E
સમ્યકત્વનું સ્વરૂપ
સ્થિતિ છે તેમાંથી પૃથર્વ પત્યેાપમ જેવા નાશ થા પામતા નથી, તેથી દેવભવમાં દેશવિરતિની પ્રાપ્તિ થતી નથી.
એ પ્રમાણે સમ્યક્ત્વની ઋપ્તિ થવા સાથે દેશવિરતિની પ્રાપ્તિની બજના કડી તે યુક્ત છે. પ્રા
॥ इति सम्यक्त्वस्वरूपम् ॥
सम्यक्त्व परिशिष्ट (सप्रश्नोत्तर)
પ્રશ્ન—સમ્યકત્વ એ શું વસ્તુ છે ? એ કાઈ પાય છે કે પદાર્થના ગુણ છે ? કે પદાયની ક્રિયા છે?
ઉત્તર:જે વસ્તુ જેવા સ્વરૂપે જગતમાં છે તે વસ્તુને તેવા સ્વરૂપે ખાત્રી પૂર્વક સમજમાં ઉતારવી, તે સા અને તે આત્માના એક ગુવિશેષ છે.
અજીવ
પ્રશ્નઃ—સમ્યક્ત્વ એ જીવ કહેવાય ઉત્તરઃ—સમ્યક્ત્વ એ આત્માના શ્રદ્ધા ગુણ હોવાથી જીવ છે અજીવ નહિ.
પ્રશ્ન—એવા સમ્યક શ્રદ્ધા ગુણ જૈન દર્શનમાં હોય કે અન્યદર્શનમાં પણ હોય ?
ઉત્તરઃ જૈન દર્શનમાં વિશેષત: હાય, અને અન્ય દર્શનમાં અલ્પ પ્રમાણમાં હાય, પરન્તુ સર્વથા ન હોય એવ
Page #65
--------------------------------------------------------------------------
________________
e
શ્રાવકધમ વિધાન
નહિજ, કારણ કે અન્યદર્શનમાં પણ વસ્તુ સ્વરૂપના શેાધક અને સ્વદર્શનના મેહ ન રાખતાં જગતમાં જે સાચુ તે મ્હારૂં એમ માનનારા કાઈક હાઈ શકે છે.
પ્રશ્નઃ—જૈન દર્શનમાં સત્ય તત્ત્વ છે તેનું શું પ્રમાણુ
ઉત્તરઃ—સ્થૂલ બુદ્ધિથી એટલું જ વિચારીએ કે અસત્ય ખાલવાનુ' પ્રચેાજન કંઇક અજ્ઞાનથી અથવા કંઇક સ્વાર્થને માટે, કંઈક હેમાં તણાવાથી, કંઇક માહુથી અને કંઈક સ્વમાન પોષવાને હાય છે. જેથી એવા દુર્ગુણાના સવથા ક્ષય કરીને જે પરમાત્માએ સપૂર્ણ જ્ઞાની થયા છે, નિઃસ્વાથી અન્યા છે, કેઈની હેમાં કે શરમમાં તણાય એવા નથી, નિર્માંહી વીતરાગ છે, અને સર્વથા અભિમાન રહિત હાવાથી જેમને સ્વમાન પાષવાનું રહ્યું નથી, એવા પરમેશ્વરાને અસત્ય ખાલવાનું કર્યું કારણ છે ? અસત્યના ઉપાદાન કારણ વિના અસત્યની ઉત્પત્તિ કઇ રીતે હોય ? માટી રૂપ ઉપાદાન કારણ વિના ઘટની ઉત્પત્તિ હાય નહિ, તેમ અજ્ઞાન ક્રોધ માન લેાલ ભય હાસ્ય ઇત્યાદિ રૂપ અસત્યનાં ઉપાદાન કારણ વિના અસત્યની પશુ ઉત્પત્તિ ન જાય. તેથી વીતરાગ પરમાત્માનું વચન અસત્ય હાય નહિ. અને સર્વજ્ઞ વીતરાગ એજ નિન [રાગદ્વેષ જીતનાર છે, અથવા અરિહંત છે, માટે તે જિનનાં વા અરિહંતનાં વચના સર્વથા સત્ય હાવાથી જૈન દર્શનનાં તત્ત્વા સત્ય હાઇ શકે છે. [માટે જિન વચનાની શ્રદ્ધા તે પણુ સમ્યક્ત્વ કહેવાય. ]
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૮
સમ્યકત્વ પરિશિષ્ટ
પ્રશ્ન:–અમુકને સમ્યકત્વ છે એવી ખાત્રી થઈ શકે
ઉત્તર-ના. તથા પ્રકારના અતિશય શ્રુતજ્ઞાનીઓ વા વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ વા મન ૫ર્યવજ્ઞાનીઓ વા કેવળજ્ઞાનીઓ સિવાય સમ્યકત્વની ખાત્રી ન થઈ શકે. કારણ કે કર્મના અને મનના પરમાણુઓ જેવા જેટલું જેનું અતિશાયી જ્ઞાન છે તે જ્ઞાનીઓ સમ્યકત્વ ગુણને પુદગલાલંબનથી સમ્યકત્વગુણ જાણે છે. અને કેવળજ્ઞાની પરમાત્માઓ તે આત્માના જ [પુદ્ગલાબંધન વિના ] સાક્ષાત ગુણને જાણે છે દેખે છે, માટે વર્તમાનમાં તેનું વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી સમ્યકત્વ ગુણની ખાત્રી ન જ થાય, પરંતુ દેવ પૂજા, ગુરૂપૂજા, શાસન પ્રભાવના ઈત્યાદિ શુભ પ્રવૃત્તિ એમાં નિર્દભપણું છે એમ આપણને સંભવિત હોય તે અનુમાનથી આ જીવમાં સમ્યકત્વગુણ હશે એમ સમજી શકાય.
પ્રશ્ન-બીજા જીવના સમ્યકત્વ ગુણની ખાત્રી ભલે ન કરી શકાય પરતુ પોતાના સમ્યક્ત્વગુણની ખાત્રી પિતે કરી શકે કે નહિ ? બીજે પુરૂષ સત્ય એ છે કે અસત્ય તેની ખાત્રી આપણે ન કરી શકીયે, પરંતુ પિતે સત્ય બલ્ય હોય તે પિતાને સત્યની ખાત્રી હોય છે જ.
ઉત્તર–સમ્યકત્વની બાબતમાં તે પિતાની પણ પૂર્ણ ખાત્રી ન કરી શકે. કારણ કે પિતાના સમ્યકત્વની ખાત્રી માટે પણ પિતાને તેવું અતિશાયી જ્ઞાન નથી, માટે
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધ વિધાન
વર્તમાન સમયમાં મારામાં સમ્યક્ત્વ છે એમ જાણવાનું વા કહેવાનું સાહસ ન કરવું. સમ્યક્ત્વની કરણીએ દંભ રહિત કરવી ઈત્યાદિ શુભ યાગમાં પ્રવૃત્તિજ ચાલુ રાખવી શ્રેય છે.
પ્રશ્ન:નવતત્ત્વમાંથી સમ્યકત્વ કયા તત્ત્વમાં ગણાય ?
૪૦
ઉત્તરઃ—જીવતત્ત્વ, સવરતત્ત્વ, નિરાતત્ત્વ અને માક્ષતત્ત્વમાં ગણાય. કારણકે જીવતત્ત્વના ૧૪ ભેદમાં સન્નિપંચેન્દ્રિયાદિમાં સમ્યક્ત્વ ગુણ હોય છે માટે જીવતત્ત્વમાં, અને સમ્યક્ત્વ પ્રાપ્ત થયેજ ભાવસવર ને ભાવનિરા ગણાય માટે સંવર ને નિર્જરા તત્ત્વમાં ગણાય. મિથ્યાદષ્ટિના સવર અને નિર્જરા તે તાત્ત્વિક સવર અને નિર્જરા નથી. મેક્ષમાં તે સમ્યકત્વગુણ ક્ષાયિક ભાવે પ્રથમથીજ (અતિમાદિ ભવમાંજ) પ્રગટ થયેલ હોવાથી પ્રવર્તે છે.
પ્રશ્નઃ—સ’વર તત્ત્વના ૫૭ ભેદમાં કે નિર્જરા તત્ત્વના ૧૨ ભેદમાં સમ્યક્ત્વ એવા કાઇ ભેદ નથી તે સમ્યક્ત્વને સવર નિર્જરામાં કેવી રીતે ગણવું ?
ઉત્તર:—૫૭ ભેદમાં ને ૧૨ ભેદમાં સવમાં સમ્યક્ત્વ અનુગત-અન્તગત છે, માટેજ એ સવ ભેદા તાત્ત્વિક છે, અને જો જુદા ભેદ હાત તે શેષ સવ ભેદો મિથ્યાસ્વરૂપ થઈ જાત, માટે એ ભેદમાં સમ્યક્ત્વ ક્તિભેદ તરીકે નથી પરન્તુ સગત છે, જેથી એક પણ ભેદ સમ્યક્ત્વ રહિત નથી. જેમ અસ્તિઆદિ સમભગીમાં સ્થાત્ પદ સર્વાનુગત છે. તથા જેમ શ્રાવકનાં ૧૨ વ્રતમાં સમ્યક્ત્વ સર્વાનુગત છે, તેમ સંવર અને નિર્જરા સ'પૂણુ (સ' ભેદ) સમ્યક્ત્વમય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
Y
સમ્યકત્વ પરિશિષ્ટ
પ્રશ્ન-સમ્યકત્વને મૂળ હેતુ અને ઉત્તર હેતુ કે?
ઉત્તર તથાવિધ ભવ્યત્વ કે જે અનાદિ પરિણામ જીવસ્વભાવ છે તે મૂળ હેતુ છે, અને અહતિમાનાં દર્શન પૂજા ગુરૂદર્શનાદિ અને શાશ્રવણ ઈત્યાદિ ઉત્તર હેતુઓ સહકારી કારણ વા અપેક્ષા કારણ રૂપ છે. અભવ્યમાં અને ઘણા ભામાં તથાવિધ ભવ્યત્વ રૂપ જીવસ્વભાવ ન હોવાથી તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી.
પ્રશ્ન–છ દ્રવ્યમાં સમ્યક્ત્વ કયું દ્રવ્ય?
ઉત્તર--છ દ્રવ્યમાં સમ્યકત્વ કઈ પણ દ્રવ્ય નથી, કારણ કે એ ગુણ છે દ્રવ્ય નથી, પરંતુ ગુણ ગુણીની અભેદ વિવક્ષા વિચારીએ તે સમ્યકત્વ એ જીવ દ્રવ્ય છે (ભેદ વિવક્ષાએ જીવ દ્રવ્યને ગુણ છે).
પ્રશ્ન-સંસારમાં ભ્રમણ કરતા જીવને કયા કમથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય?
ઉત્તર –-જીવને જ્યારે છેલ્લે ૧ પુદ્ગલપરાવર્ત બાધ રહે ત્યારે તેમાં કઈ પણ વખતે મોક્ષને અભિલાષ અને માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય. એ પહેલાં જીવને મોક્ષાભિલાષા હેય નહિ. તેમજ માર્ગોનુસારિતા પણ ન હોય. દ્રવ્યથી દેવપૂજા ગુરૂપૂજા આદિક હેય તે કેવળ સંસારસુખને અર્થે હાય. દ્રવ્યચારિત્રની પણ અનેક વાર પ્રાપ્તિ હોય તે પણ કેવળ સંસારસુખને અર્થે જ. (જેમ અભવ્ય જીવને દેવગુરૂ પૂજા અને ચારિત્રની પ્રાપ્તિ સંસારસુખ અને માન મહત્તાદિ માટે હોય છે તેમ) એ તે અનંત પુદગલપરાવર્ત પ્રમાણ
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
અનાદિ ભૂતકાળ વ્યતીત થઈ જ્યારે ચરમાવત (મુક્તિ જવાને માટે છેલ્લા ૧ પુદ્ગલપરાવત ઉત્કૃષ્ટથી માકી) રહે ત્યારે માર્ગાનુસારીતા અને મેાક્ષાભિલાષ પ્રાપ્ત થતાં એ એ ગુણપૂર્વક ચાગબીજના સ્વરૂપવાળાં દેવપૂજા ગુરૂપૂજા ને ધર્માનુષ્ઠાના પ્રાપ્ત થાય ને મિત્રાદૅિ દષ્ટિએ પામે. એ મિત્રાદિ દૃષ્ટિએ ચાગબીજને ગ્રહણ કરે છે, તેથી માક્ષના અવસ્થ્ય કારણરૂપ છે, અર્થાત્ એ દૃષ્ટિએ વડે જીવ અવશ્ય માક્ષ પામશેજ. કહ્યુ' છે કે—
૪૨
करोति योगबीजानामुपादानमिह स्थितः । अवन्ध्यमोक्ष हेतूनामिति योगविदो विदुः ॥ १ ॥
અથ :~~~અહિ વ્હેલી મિત્રા ષ્ટિમાં વતતા જીવ ચાગનાં બીજ ગ્રહણ કરે છે (યાગનાં બીજ પામે છે), કે જે ચાગબીજો મેાક્ષનાં અવય હેતુ છે. એમ ચેાગના જાણકાર (યાગીઓ) કહે છે. યાગનાં બીજ કયાં તે કહે છે
जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ||२||
અર્થ :-શ્રીજિનેશ્વરામાં પ્રીતિ દિવાળું કુશળ ચિત્ત, તેમને નમસ્કાર (સ્તુતિ સ્તવનાદિવચન યોગવાળા નમસ્કાર) અને અતિશુદ્ધ પોંચાંગ પ્રણામ વિગેરે (કાયિક નમસ્કાર) એ પ્રમાણે ત્રણ પ્રકારના શુભયાગ તે ચાગનું પ્રધાન ખીજ છે,
Page #70
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ
એ ત્રણે અથવા પ્રત્યેક પણ રોગનું બીજ છે) એટલે મોક્ષને મેળવવા માટે જે શુભ અનુષ્ઠાનની આવશ્યકતા છે તે શુભાનુકાનનું આદિ કારણ છે. અનાદિ યથાપ્રવૃત્તિકરણમાં વર્તતાને અશુદ્ધ નમસ્કારાદિ અનેક વાર હોય છે. પરંતુ તે પેગ બીજને ઉત્પન્ન કરતા નથી. એ ગનાં બીજ કયારે ઉત્પન્ન થાય ? તે કહે છે –
चरमे पुद्गलावते तथाभव्यत्वपाकतः । संशुद्धमेतनियमात् नान्यदापीति तद्विदः ॥३॥
અર્થ –એ પ્રકારનું શુદ્ધ ગબીજ છેલ્લા પુદ્ગલ પરાવર્તામાં તથા પ્રકારના ભવ્યત્વ પરિપાકથી અવશ્ય (અવશ્ય શુદ્ધ) થાય છે, બીજા કેઈ પણ વખતમાં આ શુદ્ધ
ગબીજ ઉત્પન્ન થતું નથી, કારણ કે છેલ્લા પુત્ર પરા પહેલાં જીવના પરિણામ સંકિલષ્ટ હોય છે, અને ભાવમાં અત્યંત વિશુદ્ધ અધ્યવસાય હોય છે, તેથી શુદ્ધ ગબીજને ઉત્પત્તિને (અથવા મિત્રાદષ્ટિની ઉત્પત્તિનો) કાળ આજ છે. (અર્થાત્ કેરી આદિ ફળને પાકવાના આરંભકાળ સરખો આ ચરમ પુત્ર પરા તથાભવ્યત્વના પરિપાકને પ્રારંભ કાળ છે. મેક્ષ ફળની અભિસન્ધિ પણ અહિંથીજ શરૂ થાય છે. આહારાદિ ૧૦ સંજ્ઞાઓને વિષ્ક (રોકાણ), વ્યકત ચેતના, ધર્મગીઓનાં દર્શન, વિયાવૃત્ય આદિ અનેક ધર્માનુષ્ઠાને અહિંથીજ અભિસંધિજપણે શરૂ થાય છે. જો કે એ ધર્માનુષ્ઠાને પૂર્વકાળમાં સર્વથા ન હેય એમ નહિ.
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મવિધાન પરન્તુ ગબીજભાવવાળાં હોય છે. અહિંથી તે
ગબીજ રૂપે જ શરૂ થાય છે. વળી મિથ્યાત્વ જે કે અનાદિ કાળથી જીવને છે, પરન્તુ ગુણસ્થાન સ્વરૂપે નહેતું તેજ મિથ્યાત્વ હવે આ વખતે (હેલી દષ્ટિમાં) ગુણસ્થાન રૂપે વર્તે છે. અર્થાત્ મિથ્યાત્વની “મિથ્યાત્વ ગુણસ્થાન” એ સંજ્ઞા છેલ્લા પુત્ર પરા માં હોય છે. તે પૂર્વે કેવળ મિથ્યાત્વ કહેવાય છે. તથા ત્રણ અવંચક વેગ પામવાની શરૂઆત હેવાથી શુભાગનાં દેવગુરૂ આદિ શુભ સાધને પણ અહિંથી જ શરૂ થાય છે. આ વખતે કરેલી દેવપૂજા ગુરૂદન આદિ કંઈક સાર્થક થતાં જાય છે. કારણ કે ગ્રંથિભેદની નજીકનું યથાપ્રવૃત્ત કરણ અહિં પ્રવર્તે છે. અથવા એ યથાપ્રવૃત્ત કરણમાં વર્તતે જીવ પૂર્વોક્ત સદ્ગુણે વાળો થાય છે. આ દષ્ટિમાં વર્તતા જીવને બંધ ઘાસના “અગ્નિના તણખા' સરખે હોય છે.
છે ઈતિ ૧ મિત્રાદષ્ટિ છે
ત્યાર બાદ મિત્રાદષ્ટિના અભ્યાસમાં અનેક ભ સુધી વતે જીવ તારાદષ્ટિ નામની બીજી દ્રષ્ટિમાં પ્રવેશે છે. જેમાં જીવને બંધ “છાણાના અગ્નિ સર હોય છે, ચમ નિયમની ઉત્પત્તિ અહિં થાય છે.
છે ઈતિ ૨ તારા દષ્ટિ છે ત્યાર બાદ તારા દષ્ટિના અભ્યાસમાં કંઈક કાળ સુધી ‘વતે જીવ અનુક્રમે બલાદષ્ટિ નામની ત્રીજી દષ્ટિ પામે
Page #72
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ
૫. છે, જેમાં જીવને બેધ કાષ્ટના અગ્નિના પ્રકાશ સર (બળતા કેયલાના પ્રકાશ સરખા) હોય છે. અહિં તત્વજાણવાની પરમ ઈચ્છા પ્રાપ્ત થાય છે ને અનુષ્ઠાનમાં ત્વરા હોતી નથી, તેથી પ્રણિધાન પૂર્વક અનુષ્ઠાન પ્રવર્તે છે. -
છે ઈતિ ૩ બલા દષ્ટિ છે ત્યાર બાદ બલા દષ્ટિના અભ્યાસમાં કંઈક કાળ સુધી વર્તતાં ચેથી દીપા દષ્ટિ નામની દષ્ટિ પામે છે. જેમાં જીવને બંધ “દીવાના પ્રકાશ સર હોય છે. એમાં ધર્મની પ્રિયતા પ્રાણથી પણ અધિક વતે છે. ગુરૂભક્તિના પ્રભાવથી શ્રી તીર્થંકરનું દર્શન સમાપત્તિ આદિ ભેદવાળું થાય છે. તથા વ્યાવહારિક વેદ્ય સંવેદ્ય પદથી (હેય શેય ઉપાદેયને હેય શેયાદિપણે સમજવાથી) સૂમ બેધની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અધમ સર્વજ્ઞ ઈત્યાદિ વિભાગોને તત્વથી વા તર્કથી સમજી શકે છે.
* . ઈતિ ૪ દીપ્રા દષ્ટિ છે • એ રીતે દીપ્રા દૃષ્ટિમાં કંઈક કાળ સુધી વર્તતે અને આશયમાં વધતે જીવ પાંચમી સ્થિર દષ્ટિ પામે છે. એમાં જીવને બંધ “રત્નના પ્રકાશ સર હોય છે. ગ્રંથિ ભેદ થવાથી એમાં સમ્યકત્વ વતે છે. જેથી વેદ્યસ વેદ્ય પદ પણ વ્યવહારથી નહિ પરંતુ અન્વયાર્થ પ્રમાણે તાત્વિક વર્તે છે. ઈતિ ૫ મી સ્થિર દષ્ટિ છે
એ પ્રમાણે સમ્યક્ત્વ પામવાને અનુક્રમ કો. છે સમ્યક્ત્વમાં કર્મની સ્થિતિ છે
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મવિધાન સાત કર્મની (આયુષ્ય વિના ૭ની સ્થિતિસત્તા જે ૩૦ કે. કે. સાગરોપમ, ૨૦ કે. કે. સા, ૭૦ કે. કે. સારા છે તે સર્વ તૂટીને ૧ કેકે. સારા થી કંઈક ઓછી (અન્તઃ કે. કે. સાથે) સ્થિતિ બાકી રહે ત્યારે પ્રથમ અન્તમુહર્ત પ્રમાણુવિશુદ્ધિ પ્રાપ્ત થઈ. ત્યાર બાદ અન્તમું પ્રમાણુ યથાપ્રવૃત્ત કરણ, અન્તમું પ્રમાણ અપૂર્વકરણ અને અન્તમું પ્રમાણ અનિવૃત્તિકરણ રૂપ અધ્યવસાયે પ્રવર્તી રહયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિ થાય, જેથી સમ્યકત્વ કાળમાં સાત કર્મની સ્થિતિસત્તા અન્તઃ કે કે. સારા પ્રમાણ જઘન્ય ને ઉત્કૃષ્ટ હોય, (જઘ૦ થી ઉ૦ અધિક હેય).
સમ્યકત્વમાં ૮ કમને સ્થતિબંધ
સાત કર્મને સ્થિતિબંધ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તઃ કે. કે. સાગરોપમ પ્રમાણુ હોય, (જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાત ગુણ હોય) અને આયુષ્ય કર્મને સ્થિતિબંધ અતિ જઘન્ય નહિ તેમ અતિ ઉત્કૃષ્ટ નહિ એ હોય, (સમ્ય, પતિત થયા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય પણ ઉત્કૃષ્ટ રસ બંધ ન હોય-ઈતિ કર્મગ્રન્થ. અને ઉ૦ સ્થિતિબંધ ન હોયઇતિ સિદ્ધાન્ત).
સમ્યકતવમાં આયુબંધ સમ્યક્ત્વમાં વર્તતે મનુષ્ય અને તિર્યંચ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે, અને દેવ તથા નારકી મનુષ્યનું જ -આયુષ્ય વધે.
Page #74
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ સમ્યકત્વમાં રસબન્ધ વિગેરે (ઘાતી તથા સ્થાન ભેદ)
સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં વિશુદ્ધિમાં, યથામમાં, અપૂર્વકમાં, અનિવૃતિ કરણમાં ને સમ્યક્ત્વપ્રાપ્તિના પ્રારંભમાં બંધાતી સઘાતી પ્રકૃતિએને રસબંધ સર્વઘાતી બંધાય, અને બંધાતી દેશઘાતી પ્રકૃતિઓને રસબધ પણ સર્વઘાતીજ બંધાય, ઉદયમાં સર્વઘાતી પ્રવૃતિઓને સવઘાતી રસ ઉદયમાં આવે અને દેશઘાતી પ્રકૃતિઓને દેશઘાતી રસ ઉદયમાં આવે છે. (એ રસબંધ ને રદય અનાદિથી જે રીતે છે તે રીતે જ આવે છે, તફાવત એજ કે કંઈક મન્દ પ્રવર્તે.) તથા અઘાતી પ્રવૃતિઓને રસબંધ ને રસદય બને અઘાતી હોય છે. એ ઘાતી આશ્રયી બંધદય સત્તા કહી, હવે સ્થાન આશ્રયી આ પ્રમાણે બંધાતી અશુભ પ્રકૃતિઓને રસબંધ ચતુઃસ્થાનીને બદલે દ્વિસ્થાની બંધાય, સત્તામાં ચતુઃસ્થાનની સત્તા બદલીને ક્રિસ્થાન સત્તા થતી જાય, અને ઉદયમાં યથા સંભવ.
નિસર્ગ સમ્યકત્વ અને અધિગમ સમ્યક્ત્વ.
જેમ માર્ગમાં ભૂલા પડેલા જીવને કવચિત્ સ્વતઃ માર્ગ પ્રાપ્ત થઈ જાય ને કોઈક તે ભેમીયાને પૂછીને માર્ગ મેળવી શકે તેમ સમ્યક્ત્વ પણ કેઈક જીવને સ્વભાવે જ કર્મસ્થિતિ અલ્પ થતાં પ્રાપ્ત થઈ જાય, તે નિસગ સમ્યકુત્વ. અને કેઈક જીવને ગુરૂભક્તિ શાસ્ત્રશ્રવણ દેવદર્શન ઈત્યાદિ નિમિત્તોથી પ્રાપ્ત થાય તે અધિગમ સમ્યક્ત્વ.
સમ્યક્ત્વ ૫ પ્રકારનું (તેને સંક્ષિપ્ત અર્થ) ૧. ઉપશમ સમ્યકત્વ-૪ અનંતાનુબંધી કષાય અને
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન ૩ દર્શન મેહનીય એ મોહનીય કમની ૭ પ્રકૃતિએ ઉપશાન્ત થવાથી એટલે રોદય ને પ્રદેશદય બનેને અભાવ થવાથી ઉપશમસમ્ય પ્રાપ્ત થાય છે.
૨. ક્ષપશમ સભ્ય—–એજ ૭ મેહનીયમાં સમ્યકુત્વ મેહનીયને રદય અને શેષ ૬ પ્રકૃતિઓનો પ્રદેશદય વર્તતાં ક્ષપ૦ સભ્ય હેય છે.
૩. ક્ષાયિક સમ્યા–એ સાતે પ્રકૃતિઓને સર્વથા ક્ષય થવાથી ક્ષા, સમ્યગ થાય છે.
૪. મિશ્ર સમ્યકત્વ–મિથ્યાત્વનાં અશુદ્ધ પગલે તે મિશ્ર સમ્ય. એમાં સત્ય ત ઉપર ન રાગ ન ટ્રેષ એવો અન્તમું માત્ર વિલક્ષણ પરિણામ વતે છે.
૫. સાસ્વાદન સચ–અનન્તાનુબન્ધિ કષાયના ઉદયવાળું ઉપશમ સમ્યકત્વ. (અહિં ઉ૫૦ સભ્યોને જે અન્તર્યુ કાળ છે તે જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલે બાકી રહે તે વખતે કેકને અનન્તાનોને ઉદય થાય છે, તેથી એ પતિત ઉ૫સભ્યનું નામ સાસ્વાદન છે અને અહિંથી હવે તે જીવ અવશ્ય મિથ્યાત્વેજ જવાને છે.
ગ્રંથિભેદથી જ સમ્યકત્વ પ્રાપ્તિ. મિથ્યાત્વ, ૯નેકષાય, ૪ કષાય એ ૧૪ પ્રકારને અત્યન્તર ગ્રન્થિ (અન્તર્ગોઠ) કહેવાય છે, તે ગાઢ રાગદ્વેષાનુગત અભ્યન્તર ગ્રન્થિને ભેદ બીજા અપૂર્વકરણમાં થાય છે. ત્યાર બાદ અનિવૃત્તિકરણ પામ્યા બાદ જીવ ઉપશમ વા ક્ષાપત્ર સભ્ય પામે છે, ત્યાં અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ગ્રન્થિભેદ
Page #76
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ
૪૯
કરીને ઉપસભ્ય॰ પામે એકમ ગ્રંથના અભિપ્રાય છે, અને ક્ષયાપશમ સભ્ય॰ પામે એ સિદ્ધાન્તના અભિપ્રાય છે.
અભવ્ય જીવ ગ્રંથિ ભેદ નજીક અનન્ત વાર આવે, કાઇ અભવ્ય જીવ શ્રીતીર્થંકર ભગવંતની ઋદ્ધિ જોઈને ધમ થી પણ આવા પ્રકારના સત્કાર, દેવઋદ્ધિ, ચક્રવર્તિ પણ ઇત્યાદિ વૈભવ પ્રાપ્ત થાય છે” એ પ્રમાણે ઉત્પન્ન થયેલી બુદ્ધિવડે ગ્રંથિસ્થાન નજીક આવે છે, ત્યાં વૈભવને અર્થે દીક્ષા અંગીકાર કરી અનેક કટ્ટાનુષ્ઠાનો કરવાથી અજ્ઞાન સ્વરૂપ શ્રુતસામાયિકના (શ્રુતધના) લાભ પામે છે, ૧૧ અંગ ભણી ખારમા અંગમાં સાધિક ૯ પૂર્વ સુધી ભણે છે, અને ઉત્કૃષ્ટ પરિણામે યતિક્રિયાના બળેથી નવમા ત્રૈવેયકે ઉપજે છે, છતાં મેાક્ષાભિલાષશૂન્ય હોવાથી એ પણ મિથ્યા ક્રિયા છે. એ પ્રમાણે અસભ્ય જીવ અનન્તી વાર ગ્રન્થિ નજીક આવે છે અને અનન્ત વાર નવમા ત્રૈવેયકમાં પણ ઉપજે છે, પરન્તુ મેાક્ષાભિલાષના અભાવે ગ્રન્થિલેદ કરી શકતા નથી અને ગ્રન્થિભેદના અભાવે સમ્યક્ત્વ પણ પામી શકતા નથી.
અનાદિ કાળમાં પ્રથમ સમ્યક્ત્વ.
અનાદિ મિથ્યાદિ જીવ કમ ગ્રંથને મતે પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે, અને સિદ્ધાન્તના મતે પ્રથમ ક્ષયાપશમ સમ્યક્ત્વ પામે છે. અન્ને સમ્યકૃત્વની પ્રાપ્તિ ત્રણ કરણ પૂર્વ કજ છે, તફાવત એ જ કે ક્ષયેાપ૦ સભ્ય૦ પામે તેા ત્રણ પુંજની રચના ઉપશમ સમ્યક્ત્વમાં થાય.
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૦
શ્રાવકધમ વિધાન
ત્રણ પુજની રચન
ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે જ સમયથી (કવચિત્ અનિવૃત્તિના અન્ય સમયે) મિથ્યાત્વનાં પુદ્ગલેા ત્રણ વિભાગમાં વહેંચાય છે. જેમાં મિથ્યાત્વના રસ અપવર્તાઇને અધ માદક સ્વભાવવાળા થાય તેવા મિથ્યાત્વ પુદ્ગલાનુ નામ મિશ્ર સમ્યક્ત્વ વામિશ્રપુંજ, મિથ્યાત્વના માદક ભાવ સવથા અપવર્તાઇને શુદ્ધ પુદ્દગલો થાય તેનુ નામ સમ્યક્ત્વમેાહનીય વા સમ્યકૃત્વ પુંજ વા શુદ્ધ પુંજ છે, અને જે મિથ્યાત્વ પુદ્ગલામાં માદક ભાવ જેવા છે તેવાજ કાયમ રહ્યો હોય તે તે મિથ્યાત્વ પુંજ કહેવાય. અહિં મિથ્યાત્વ પુંજ તેા પ્રથમથી છે જ, અને નવી રચના માત્ર એ પુજનીજ થઈ છે, તેા પણ સખ્યામાં ત્રણ પુંજ થવાથી ત્રણ પુજની રચના” એ બ્યપદેશ રૂઢ છે.
સમ્યક્ત્વની અન્યાન્ય પરાવૃત્તિ વા સંક્રાન્તિ.
ઉપશમ સમ્યક્ત્વથી જીવ ક્ષયાપશમ સભ્ય પામે, સાસ્વાદન સમ્ય॰ પામે,મિશ્ર સમ્યક્ત્વ પામે. અથવા મિથ્યાત્વ પણ પામે ક્ષયે પશમ સમ્યક્ત્વથી જીવ ઉપશમ સમ્યક્ત્વ અથવા ક્ષાયિક સમ્યક્ત્વ પામે, અથવા મિથ્યાત્વ અથવા મિશ્રસમ્ય૦ પામે (વેદકથી ક્ષાચિક જ પામે). ક્ષાયિક સભ્યથી જીવ અન્ય કાઇ પણ સમ્યકત્વ વા મિથ્યાત્વ ન પામે, માટે એ સમ્યક્ત્વ અપ્રતિપાતી છે. મિશ્ર સભ્ય॰ થી જીવ ક્ષયેાપ૦ અથવા મિથ્યાત્વ પામે, સાસ્વાદન સભ્યથી કેવળ મિથ્યાત્વ ભાવ અવશ્ય પામે, અને મિથ્યાત્વથી મિશ્ર સમ્ય॰ અથવા ક્ષયે૫૦ સભ્ય૦ અથવા ઉપશમ સભ્ય॰ પામે.
Page #78
--------------------------------------------------------------------------
________________
કે.
સમ્યકત્વ પરિશિષ્ટ
નિશ્ચય સભ્યત્વ ને વ્યવહાર સમ્યકત્વ
જ્ઞાન દર્શનાદિમય આત્માને શુદ્ધ પરિણામ (કે જે. દશનામહનીય આદિ આવરણ કર્મોના ઉપશમ ક્ષય વા ક્ષપશમથી ઉત્પન્ન થયેલ હોય) તે નિશ્ચય સમ્યકત્વ, અને
એ નિશ્ચય સમ્યક્ત્વની ઉત્પત્તિના હેતુઓ [શ્રુતશ્રવણુ ગુરૂ દર્શન દેવપૂજા જિનપ્રતિમા ઈત્યાદિ તે વ્યવહાર સમ્યક્ત્વ છે. અથવા જે નિશ્ચય સમ્યક્ત્વ તે ભાવ સભ્ય ને વ્યવહાર સમ્યક્ત્વ તે દ્રવ્ય સભ્ય પણ કહેવાય.
સમ્યકત્વને જઘન્ય અને ઉત્કૃષ્ટ સતત કાળ.
ઉપશમ સમ્યકત્વને જઘન્ય કાળ અને ઉત્કૃષ્ટ કાળ પણ અન્તર્યું છે. ક્ષપશમ સભ્યોને જઘ૦ કાળ અન્તÍહૂર્ત, અને ઉત્કૃષ્ટકાળ કંઈક અધિક ૬૬ સાગરોપમને છે. ક્ષાયિક સભ્યસાદિ અનન્ત છે. મિશ્રને કાળ જ ને ઉ૦ અન્તર્યું છે. સાસ્વાદનને કાળ જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી ૬ આવલિકા છે. વેદક સમ્યકત્વ કે જે ક્ષાયિક પામતાં ક્ષેપ ને અન્ય સમય છે તે ૧ સમયમાત્ર છે. મિથ્યાત્વને કાળ ભવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત તથા સાદિ સાન્ત. સાદિ
સાંત ભાંગાને જઘ૦ અન્તમું ને ઉત્કૃષ્ટ દેશના અર્થ પુદગલ પરાવર્ત છે.
એક ભવમાં અને અનેક ભવમાં કયું સમ્યકત્વ કેટલી વાર પામે ?
ઉપશમ સમ્યકત્વ એક ભવમાં બે વાર પામે, અને
Page #79
--------------------------------------------------------------------------
________________
પર
શ્રાવક્ષ્યમાં વિધાન
અનેક ભવમાં જ વાર ધારે. ક્ષાપ૦ સભ્ય૦ એક ભવમાં ઘણી હજાર વાર પામે, ને અનેક ભવમાં અસંખ્ય હજાર વાર પામે. ક્ષાયિક સમ્યક્ત્વ એક ભવમાં વા અનેક ભવમાં પશુ એકજ વાર પામે. વેક સમ્યક્ત્વ પણ એક વા અનેક ભવમાં એક વાર પામે. સાસ્વાદન એક ભવમાં બે વાર અને અનેક ભવમાં ૫ વાર પામે. મિથ્યાત્વની પ્રાપ્તિ સાપ૦ સભ્ય તુલ્ય. મિશ્રસ૦ ની પ્રાપ્તિ જે કે સ્પષ્ટ કહી નથી, તાપણુ ક્ષયાપ૦ સભ્ય૦ વત્ સંભવે. સમ્યક્ત્વયુકેત શવસંખ્યા, અને એમનું અંતર.
ઉપશમ સમ્યક્ત્વ પાંચ ભવમાં પામે, સાસ્વાદન પણ પાંચ લવમાં પામે, ક્ષયે પ૦ સભ્ય૦ પલ્યેાપમના અસંખ્યાતમા ભાગના જે અસંખ્યાત સમય તેટલા ભવમાં પામે, વેદક ૧ ભવાં પામે, સાયિક ૧ ભવમાં પદ્મ, (મિશ્રના ભવ ક્ષાપ॰ સમ્ય૰વત્ સશવે ), મિથ્યાત્વના ભવ પણ ક્ષયે ૫૦ સન્યા.
ઉપશમ સભ્યત્વ પામ્યા બાદ બંધન્યથી મુક્તિઅન્તર અન્તમ ને ઉત્કૃષ્ટ અન્તર અધ પુદ્ગલપરાવત રૂપ અનન્ત કાળથી કંઇક ન્યૂન. એ પ્રમાણે ક્ષયાપશમ સભ્ય॰ તે મિશ્રસભ્ય૰માં પણ સિદ્ધિના અન્તર કાળ જાણવા. ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા બાદ જીવ તેજ ભવમાં ત્રીજે વા સાથે વા પાંચમે ભવે પણ મુક્તિ પદ પામે, જેથી વચ્ચે માટા આયુષ્યવાળા સર્વસિદ્ધિને એક જ ભવ રવાથી એ મનુષ્ય ભવાર્ષિક ૩૩ સાગરોપમનુ અન્તર જાણવું, સર્વાં સિદ્ધ
Page #80
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ
સ
સિવાયના ધ્રુવસવ પણ એકજ વાર થાય. તેથી વચ્ચે એક દેવ ભવ વા નરક ભવ કરવાથી ત્રીજે ભવે મુક્તિ પામે. યુગલિકમાં જાય તે યુગલિકથી દેવ થઈ મનુષ્ય થઈમુક્તિ જામતાં ચેાથે ભવે મુક્તિ પામે. અથવા કૃષ્ણુવત્ નરકમાં જઈ મનુષ્ય થઈ દેવમાં જઈ મનુષ્ય થઈ યુક્તિ પામે તે પાંચ ાવ થાય, અથવા શ્રીદુઃ૫સહ સૂરિવત્ મનુષ્યથી દેવથી મનુષ્યથી પુનઃ દેવથી મનુષ્ય થઈ સુક્તિ પામે તે પણ પાંચ સવ થાય છે.
સમ્યક્ત્વના ૬૭ એલ ના લક્ષણા.
(પ્રવ॰ સારામાંથી ઉદ્ધૃત.)
૪ શ્રદ્ધા-૩ લિંગ-૧૦ વિનય-૩ શુદ્ધિ-૫ અતિચાર (કૃષ્ણ)–૮ પ્રભાવના-પ ભૂષણુ–પ લક્ષણ-૬ જયણા ૬ આગાર (૬ છીડી)–દું ભાવના-દું સ્થાન-એ ૬૭ લક્ષણ વડે વિશુદ્ધ સમ્યક્ત્વ હોય છે, તેના સક્ષિસાથ
–
૪ શ્રદ્ધાજીવ અજીવ આદિ પરમાર્થાના તત્વાના સસ્તવ–પરિચય-અભ્યાસ તે માર્થાંવ, સભ્યપ્રકારે દેખેલા (જાણેલા) છે. પરમાથ જેમણે એવા આચાર્યાંની (ગુરૂની) સેવા તે સુપ્રપરમાર્થલેવા, સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા નિન્હા તે વ્યાપન્નદની, તેના પરિચયને ત્યાગ તે ક્યાપદ્મપ્રિવર્તન, અને અન્ય નાના શાકયાદિ સાધુઓવિગેરેના પરિચયને ત્યાગ કરવા તે દૃષ્ટિવક્ત્તન એ ચાર પ્રકારની શ્રદ્ધા જાણવી. એમાં પ્રથમ એના પરિચયથી સમ્મુકૃત્વ શુદ્ધ થાય છે, અને ત્રીજા ચેાથાના પરિચયથી સમ્યકત્વ
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મવિધાન મલિન વે ભ્રષ્ટ થાય છે માટે બેને સંગ કરે ને બેને સંગ વર્જ. - ૩ લિંગ–ધર્મશ્રવણની ઉત્કટ ઈચ્છા તે શુભૂલ, ચારિત્રધર્મને રાગ તે ઘરાજ (શ્રુતલમને રાગ શુશ્રષામાં અન્તર્ગત છે માટે અહિં ચારિત્ર ધર્મને રાગ તે ધર્મરાગ કહો છે). ને દેવગુરૂની ભક્તિ વૈયાવૃત્યને શક્તિ અનુસારે નિયમ રાખવે તે સેવકુવૈકૃત્યનિયા. એ પ્રમાણે સમ્યકુત્વનાં ૩ લિંગ-ચિન્હ છે, અર્થાત એ ૩ ચિન્હથી આ જીવ સમ્યગૃષ્ટિ છે એમ ઓળખી શકાય છે.
૧૦ વિનય- અરિહંત-સિદ્ધચૈત્ય-શ્રુત-ધર્મ-સાધુ આચાર્ય–ઉપાધ્યાય-પ્રવચન–અને દર્શન એ ૧૦ પદને વિનય કર. એટલે એ ૧૦ ની ભક્તિ પૂજા, બહુમાનહાર્દિક અનુરાગ, વર્ણસંજવલના પ્રશંસા), અવર્ણવાદને ત્યાગ અને આશાતનાને ત્યાગ કરે એમ પાંચ રીતે દશ પદને વિનય કરે.
૩ શુદ્ધિ-જગતમાં અરિહંત દેવ, અરિહંતનું પ્રવચન અને સાધુ આદિ એ ત્રણજ સાર છે, શેષ સર્વ અસાર છે, એમ ચિંતવવાથી સમ્યકત્વ શુદ્ધ થાય છે.
૫ અતિચાર (દષણ) સર્વજ્ઞ વચનમાં સંશય તે શંકા. અન્ય દેશોમાં અભિલાષ થ તે કાંક્ષા, સદાચારી સાધુઓ વિગેરેની નિન્દા તિરસ્કાર કરે તે વિચિકિત્સા, અન્ય દર્શનની પ્રશંસા કરવી તે અન્ય પ્રશંસા, અને અન્ય દર્શનીને સંસ્તવ પરિચય વા આલાપ સંલાપ ઈત્યાદિ. એ પાંચ પ્રકારની પ્રવૃત્તિઓ સમ્યકત્વને મલિન કરનાર હોવાથી અતિચાર (દૂષણ) રૂપ છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ
૫૫
. ૮ પ્રભાવના–બહુશ્રુત મુનિ શાસનના પ્રભાવક છે, ૧ ધર્મકથાથી (ધર્મોપદેશ આપવાની લબ્ધિથી) શાસન પ્રભાવના થાય છે, અનેક જીવો ધર્મ પામે છે, ૨ વાદી, પ્રતિવાદી, સભ્ય ને સભાપતિ એ ચાર અંગવાળી સભામાં પ્રતિવાદીઓને જીતવામાં સામર્થ્યવાળી વાદ લબ્ધિથી પણ શાસન પ્રભાવના થાય છે. ૩ તિષ નિમિત્ત શુકન બંગલક્ષણ ભૂગર્ભ આકાશગ ઈત્યાદિ વિજ્ઞાન તે નિમિત્ત કહેવાય, તેથી શાસન પ્રભાવના થાય છે. ૪ દુષ્કર તપશ્ચર્યાથી શાસન પ્રભાવના થાય છે, ૫ પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાદેવીઓ વિગેરે દેવી તથા દેવે જેની સહાય કરવા તત્પર થાય તેવા વિદ્યામન્નથી પણ શાસનની પ્રભાવના થાય છે, ૬ અંજન પાલેપ, તિલકગુટિકા, કામણ, વશીકરણ ઈત્યાદિ સિદ્ધિઓથી શાસન પ્રભાવના થાય છે. ૭ રવિવ-અનેક વિચિત્ર કાવ્યું શીધ્ર બનાવવાની શક્તિથી શાસન પ્રભાવના થાય છે. ૮ એ આઠ શક્તિઓ ધરનારા અનુક્રમે બહુશ્રુત-ધર્મકથી-વાદી-નિમિત્તીતપસ્વી-વિદ્યાવા–સિદ્ધ–અને કવિ એ માત્ર કમાવવા કહેવાય છે. બીજા પ્રકારે ૮ પ્રભાવક આ પ્રમાણે–અતિશય અદ્ધિવંત-ધર્મકથી–વાદી–આચાર્ય–તપસ્વી-નિમિત્તી-વિદ્યાવંત ને રાજગણસન્મત. એ પણ શાસન પ્રભાવક છે.
૫ ભૂષણ અથવા ૫ ગુણ-જિનશાસનમાં કુશળતા, શાસનપ્રભાવના,આયતનસેવના (ચૈત્યાદિ દ્રવ્યાયતન અને સાધુ આદિ ભાવ આયતન તેની સેવા), સ્થિરતા અને ભક્તિ એ પાંચ સમ્યક્ત્વની શોભારૂપ અલંકાર રૂપ છે.
૫ લક્ષણ –અપરાધી પ્રત્યે પણ ક્રોધ ન કરવા રૂપ
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૬
શ્રાવકધમ
વિધાન
ઉપશમ, દેવ મનુષ્યનાં સુખા તજીને પણ મેક્ષનાજ અભિલાષ તે સ ંવેગ, નારકનાં અને તિર્યંચનાં દુઃખથી ખેદ પામવા તે નિવેદ, ( ક્વચિત્ સવેગ તે ભવરાગ્ય અને નિવેદ તે મેાક્ષાભિલાષ એવા વિયાય પણ છે). દુઃખી થવાને દુઃખમાંથી છેડાવવાની ઈચ્છા રૂપ અનુકંપા, (અહિં' છતી શક્તિએ દુઃખી થવાનાં દુઃખ ટાળવાનો ઉદ્યમ કરવા તે દ્રવ્ય અનુકપા અને દુઃખીનું દુઃખ જોઇને હૃદય આર્દ્ર થવું તે ભાવ અનુક ંપા. એ બન્ને પ્રકારની વા એક પ્રકારની અનુપા), અન્ય દશનનાં અન્ય તત્ત્વા સાંભળવા છતાં પણ સર્વ જ્ઞાક્ત તત્ત્વા ઉપરજ પ્રતીતિ તે આસ્તિકય. એ સમ્યક્ત્વનાં પ લક્ષણ છે, કારણકે એ પાંચ વસ્તુઓ વડે બીજા જીવમાં રહેલ પરાક્ષ સમ્યક્ત્વ પણ ઓળખાય છે.
૬ જયણા—અન્ય તીથી એને, અન્યતીથી એના દેવાને, (મહાદેવ વિષ્ણુ યુદ્ધ આદિને) તથા અન્યતીથી એએ ગ્રહણ કરેલા જિનપ્રતિમા આદિ સ્વદેવાને વંદના ન કરૂં, નમસ્કારન કરૂં, તેણે પ્રથમ ખેલાવ્યા વિના કિંચિત ન આલુ, વારવાર ન ખેલું, આહાર આદિ ન આપું, તથા ગન્ધ પુષ્પાદિક ન મેાકલુ‘[એ ભાવનાવ’તને અન્યતીથી સધિ વંદના-નમ
૧ દુનિયાદારીમાં વ્યાપાર ધંધા વિગેરે કારણે પ્રણામ આદિ કરવાં એ છ એ વ્યવહાર વ્યવહારથી સાચવવા પડે તેની યતના, પરન્તુ સન્યાસી મહાદેવ આદિને નમસ્કાર આદિ કરવાથી ધમ થાય પુણ્ય થાય એ બુદ્ધિએ વંદનાદિ છએ વ્યવહારના નિષેધ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ
૧૭
સ્કાર–આલાપ–સ લાપ આહારદાન-ગધાક્રિદાન એ ૬ પ્રકાસુની જયણામૃતના હાય છે.] અન્ય તીથી એને વશ્વના આદિ કરવાથી બીજા દેખનારા ભદ્રિક જીવાને તેઓ પ્રત્યે (અન્યતીથીએ પ્રત્યે) બહુમાન જાગે છે, તેથી તેઓ પણ અન્ય તીથી એના પરિચય વિના પણ મિથ્યાત્વ પામે છે. અહિ અનુકંપા દાન તરીકે મિથ્યા દનીઆને આહાર આદિ આપવાન નિષેધ નથી, કહ્યું છે કે—
सव्वेर्हिपि जिणेहिं, दुज्जयजियरागदोसमोहे हिं । सत्ताणुकंपणट्ठा, दाणं न कहिं पि पडिसिद्धं ॥ १ ॥
અર્થઃ—દુ:ખે જીતવા ચેાગ્ય રાગદ્વેષ ને મેહ જેણે જીત્યા છે એવા સર્વ જિનેશ્વરાએ પ્રાણીઓની અનુક પાને અર્થે દાન આપવાનું ક્યાંય પણ નિષેધ કર્યું નથી. ॥ ૧ ॥
તથા પરતીકિ દેવાની પૂજા માટે અને પરતીથી એ ગ્રહણ કરેલી જિનપ્રતિમાની પૂજા માટે ગંધ પુષ્પ આદિ પૂજ સામગ્રીઓ મેાકવું નહિ, તેમજ તે દેવાના વિનય વૈયાવ્રત્ય યાત્રા સ્નાત્રાદિ કરૂં નહિ, એ નિયમ અંગીકાર કરવાનું કારણ એ છે કે એ પ્રમાણે કરવાથી લેાકાનુ મિથ્યાત્વ સ્થિર થાય છે, માટે એ ૬ ચતના જાળવવી.
૬ આગાર–રાજાભિયાગ=રાજાના હેઠે કુદાગ્રહથી ઇચ્છા વિના પણ અન્યતીથી આનેા પરિચય કરવા પડે તે. ગણાભિયાગ=સ્વજન કુટુંબ વિગેરે ગણુ (સમુદાયના) આગ્રહથી
खवैरपि जिनैः दुर्जयजितरागदोषमोहैः । सत्त्वानुकम्पनार्थ दानं न कुत्रापि प्रतिषिद्धम् ॥१॥
Page #85
--------------------------------------------------------------------------
________________
૫૮
શ્રાવકધર્મવિધાન વિના ઈચ્છાએકંઈમિથ્યા ચર્યા આચરવી પડે તે, બલાભિયોગ= કઈ બળવાનના હઠ કદાગ્રહથી મિથ્યાક્રિયા આચરવી પડે તે. દેવાભિયોગ કુલદેવી આદિકના આગ્રહથી વિના ઈચ્છાએ મિથ્યા કિયા આચરવી પડે તે, કાન્તારવૃત્તિકાન્તાર એટલે
અટવી વિગેરે દુર્ગમ સ્થાન તેમાં વૃત્તિ=આજીવિકાને અર્થે (અટવી સરખા વિકટસ્થાનમાં આવી પડતાં જીવન નિર્વાહની આપત્તિના વખતમાં) કેઈ મિાકિયા આચરવી પડે અથવા ઉપલક્ષણથી રોગ આદિ અસહ્ય પીડાના કારણે કે મિથ્યા ાિ ઈચ્છા વિના આચરવી પડે છે. તથા ગુર્વભિગ=માત પિતા વિદ્યાગુરૂ આદિક ગુરૂજનના આગ્રહથી ઈચ્છા વિના કેઈ મિથ્યા કિયા આચરવી પડે છે. એ ૬ પ્રકારના અપવાદની છૂટ રાખવી તે ૬ આગાર કહેવાય. અહિં સર્વત્ર “અભિયોગ એટલે આગ્રહથી ઈચ્છા વિનાની પ્રવૃત્તિ” એ અર્થ છે. તાત્પર્ય એ છે કે ૬ પ્રકારની યતનામાં કહ્યા પ્રમાણે પરતીથી કને જે વંદનાદિકને નિષેધ કર્યો છે તે વંદનાદિ કિયાએ રાજા વિગેરે છના આગ્રહથી દ્રવ્યથી ( ભાવ વિના, ઈચ્છા વિના ) આચરતાં પણ સમ્યક્ત્વને હાનિ પહોંચતી નથી. એ ૬ છીંડી કહેવાય છે.
૬ ભાવના-શ્રાવકનાં ૧૨ વ્રતરૂપ વૃક્ષનું સમ્યકૃત્વ મૂળ છે એમ ચિંતવવું તે મૂળભાવના. સમ્યકત્વ એ ધર્મરૂપ નગરનું મુખ્ય દ્વાર છે એમ વિચારવું તે દ્વારભાવના. સમ્યકત્વ એ ધર્મરૂપ દેવપ્રસાદની પીઠિકા (જે ઉંચી વેદિકા સરખી પીઠબંધ-પ્રતિષ્ઠાન ઉપર પ્રાસાદ સ્થિર રહે તે પીઠિકા) છે એમ વિચારવું તે પીઠભાવના. જેમ મનુષ્ય પશુ વનસ્પતિ
Page #86
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશષ્ટ આદિ જગત પૃથ્વીના આધાર વિના રહી શકે નહિ તેમ ધર્મરૂપ જગત પણ સમ્યકત્વરૂપ પૃથ્વીના આધારવિના રહી શકે નહિ એમ વિચારવું તે આધારભાવના. તથા ભાજન વિના આહાર આદિ વસ્તુઓ વિનાશ પામે છે તેમ સમ્યકત્વરૂપ ભાજન વિના ધર્મ વસ્તુ વિનાશ પામે છે એમ વિચારવું તે ભાજનભાવના. તથા બહુ મેંઘાં મતી રત્ન સુવર્ણ આદિ ઉત્તમ દ્રવ્ય જેમ નિધાન વિના (તે તે વસ્તુની ખાણ વિના) પ્રાપ્ત થાય નહિ તેમ ચારિત્ર ધર્મ રૂ૫ રત્નાદિ ધન પણ સમ્યકત્વ વિના પ્રાપ્ત થાય નહિ એમ વિચારવું તે નિધિભાવના. એ પ્રમાણે બાર વ્રત રૂપ શ્રાવકધર્મનુંદેશચારિત્રધર્મનું સમ્યકત્વ એ મૂળ છે, દ્વાર છે, પ્રતિષ્ઠાન છે, આધાર છે, ભાજન છે ને નિધાન છે.
૬ સ્થાન (૬ આસ્તિકય)–વસ્તુને અસ્તિ ભાવ એટલે વિદ્યમાનપણું–હેવાપણું તે આસ્તિક્ય ૬ પ્રકારનું છે. તે આ પ્રમાણે–૧ આત્મા છે, એમ માનવું તે આત્માસ્તિક, ૨ આત્મા નિત્ય છે એમ માનવું તે નિત્યાતિય, ૩ પુણ્ય પાપ વિગેરેને કર્તા જીવ છે એમ માનવું તે કર્તાસ્તિકય, ૪ પુણ્ય પાપના ફળને જોક્તા પણ આત્મા જ છે એમ માનવું તે તાસ્તિક્ય, પ પુણ્ય પાપને જેમ બન્યા છે તેમ તે બેને મેક્ષ હેવાથી જીવને મોક્ષ પણ છે (જે મિથ્યાત્વાદિ હેતુઓથી કર્મને બન્યું છે તે તેનાથી વિપરીત સમ્યત્વાદિ હેતુઓથી કર્મને ક્ષય પણ છે ) એમ માનવું તે નિર્વાણતિય, તથા સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર એ મોક્ષના ઉપાય પણ વિદ્યમાન છે એમ માનવું
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
તે મેાક્ષઉપાયસ્તિય. એ રીતે ૬ પ્રકારની આસ્તિય ભાવનાથી સમ્યક્ત્વ નિશ્ચલ થાય છે. એ પ્રમાણે સમ્યક્ત્વના કુછ ખેલ સમાસ | તિ સત્ય ૬૭ ક્ષત્તિ 1 ॥ સમ્યક્ત્વના ૧-૨-૩-૪-૫-૬-૧૦ ભેદ ॥ એકવિધ સમ્યક્ત્વ-તત્વભૂત અર્થીની ( સદ્ભૂત પદાર્થીની) શ્રદ્ધા તે.
દ્વિવિધ સમ્યકત્વ—1નિશ્ચય સમ્યક્ત્વ અને વ્યવહાર સમ્યક્ત્વ એ એનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે, તથા સમ્યક્ત્વ માહનીય ક્રમના પુદ્દગલે તે દ્રવ્ય સમ્યક્ત્વ, અને એ પુદ્ગલાના આલખનથી સામર્થ્યથી આત્મામાં ઉત્પન્ન થયેલે તત્ત્વરૂચિરૂપ પરિણામ તે ભાવ સમ્યક્ત્વ, તથા ઇનમેાહનીયના અનુદયથી વા ઉપશમથી થયેલ ઉપશમ સમ્યક્ત્વ તથા ક્ષયથી થયેલ ક્ષાયિક સમ્યક્ત્વ એ અપૌદ્ગલિક સમ્યક્ત્વ, અને ક્ષયાપશમ તથા વેદક સમ્યક્ત્વ દર્શન માહનીયના (સમ્યમાહનીય પુદ્દગલેાના) ઉદયથી થાય છે માટે એ
१ जं मोण त सम्म, जं सम्मं तमिह होइ मोणं तु ।
निच्छओ इयरस्त उ, सम्मं सम्मत हेऊ वि ॥१॥ નિશ્ચય નયના મતે જે મૌન એટલે અવિકલ મુનિવૃત્ત (યથાશક્તિ ચથા સંચમાનુષ્ઠાન ) તે સમ્યક્ત્વ છે, અને જે સમ્યક્ત્વ છે તે મૌન જ છે. અને વ્યવહારથી તે શુભ આત્મ પરિણા અને સમ્યક્ત્વના હેતુઓ [પ્રતિમા આદિ] તે પણ સમ્યક્ત્વ છે. પ્રથમ અથ કહ્યો છે તે દ્રવ્ય ભાવની અપેક્ષાએ છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ પૌલિક સમ્યકત્વ. સાસ્વાદન અને મિશ્ર એ પણ પગલિક છે. તથા નિસર્ગ અને અધિગમ એ બે ભેદ પૂર્વે કહ્યા છે.
ત્રિવિધ સમ્યકત્વ–સાધુનેજ ક્રિયા અનુષ્ઠાનવાળું સમ્યકૃત્વ તે કારક. રૂચિ માત્ર તે રેચક. તે શ્રેણિકાદિકને. અને પિતે મિથ્યાદષ્ટિ હેઈ અન્યને સમ્યકત્વ ઉત્પન્ન કરે તેવી મિથ્યા દષ્ટિની રૂચિ તે દીપકસમ્યકત્વ. [ આ સમ્યકત્વ ઉપદેશાદિથી વૈરાગ્ય ઉપજાવવાની શક્તિવાળા અભવ્યને વા મિથ્યાદષ્ટિને હોય છે]. તથા ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક એ ત્રણ પ્રકારનું સખ્યત્વ છે જેનું સ્વરૂપ પૂર્વે કહેવાયું છે.
ચતુર્વિધ સમ્યકૃત્વ—ઉપશમ, ક્ષાયિક, ઉપશમ ને સાસ્વાદન એ ભેદથી.
પંચવિધ સમ્યત્વ—ઉપશમ, ક્ષાયિક, ક્ષાપશમ, સાસ્વાદન વેદક એ ભેદથી.
વવિધ સમ્યકત્વ—ઉપ૦,૫૦, ક્ષાયિક= સાસ્વા, મિશ્ર, વેદક એ ભેદથી.
દશવિધ સમ્યકત્વ—નિસર્ગચિ ૧, ઉપદેશરુચિ ૨, આજ્ઞારુચિ ૩, સૂત્રરુચિ ૪, બીજરુચિ ૫, અભિગમરુચિ ૬, વિસ્તારચિ ૭, કિયાચિ ૮, સંક્ષેપરુચિ ૯, ધર્મરુચિ ૧૦ એ ભેદથી.
૧ નિસર્ગચિ–જિનેશ્વર ભગવતેએ કહેલા તને વિષે સ્વભાવે કરીને રૂચિ થાય તે નિસરૂચિ. અથવા જિનેશ્વરે બતાવેલા જીવાદિ તત્ત્વનું સ્વરૂપ એમજ છે અન્યથા હેયજ નહિઅર્થાત્ જાતિસ્મરણ- જ્ઞાનની જેમ
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન બીજાના ઉપદેશ વિના અથવા શ્રુતજ્ઞાનના આધારે અત્યંત શ્રદ્ધા કરે તે નિસર્ગરૂચિ સમ્યકત્વ કહેવાય.
૨. ઉપદેશરુચિ–ગુરૂ-માતા-પિતા આદિએ કહેલા વસ્તુતત્વમાં જે રૂચિ ઉત્પન્ન થાય એટલે તીર્થંકર ગણુધરાદિ
પુરૂષના તથા છદ્મસ્થપુરૂષેના ઉપદેશથી જીવાદિક પદાર્થોને વિષે જે રૂચિ ઉત્પન્ન થાય તે ઉપદેશ રૂચિ સમ્યક્ત્વ કહેવાય.
૩. આજ્ઞારૂચિ—સર્વજ્ઞની આજ્ઞા ઉપર જે ભવ્ય પુરૂષ રૂચિ કરે એટલે જે ભવ્ય, રાગ દ્વેષ મહ તથા અજ્ઞાનથી દેશ થકી રહિત થઈ તીર્થકર તથા ગણધર વિગેરેની આજ્ઞાવડે પ્રવચનના અર્થ થએલા છે, એમ જાણે પિતે બુદ્ધિહીન હેય તે પણ તેને યથાર્થ રીતે અંગીકાર કરે તે આજ્ઞારૂચિ સમ્યક્ત્વવાળે જીવ કહેવાય.
૪. સૂત્રરૂચિ–અંગ ઉપાંગ વગેરે સૂત્ર ભણતાં ભણુવતાં જે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને અતિશય શુભ અધ્યવસાય ઉત્પન્ન થાય છે તે સૂત્રરૂચિ કહેવાય. - પ. બીજરૂચિ—બીજની જેમજે એકવચન (પદ) અનેક અર્થને બંધ કરનાર હોય તે બીજ વચન કહેવાય, તેવા વચનને વિષે જે રૂચિ હેય તે બીજરૂચિ સમ્યકત્વવાનું કહેવાય છે. જેમ બીજ એક હોય છતાં અનેક બીજને ઉત્પન્ન કરે છે, તેમ આત્માને એક પદ ઉપર રૂચિ હેય તે અનેક પદની રૂચિ ઉત્પન્ન કરનારી થાય છે.
૬. અભિગમરૂચિ-અભિગમ એટલે શ્રુતજ્ઞાનના અર્થને
Page #90
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ પરિશિષ્ટ આશ્રીને જે વિશેષ પ્રકારનું જ્ઞાન તેને વિષે જેને રૂચિ' થાય તે અભિગમરૂચિ સમ્યક્ત્વવાન કહેવાય છે.
૭. વિસ્તારરૂચિ—સાત ન વડે સપૂર્ણ દ્વાદશાંગીની વિસ્તારપૂર્વક વિચારણા કરવામાં જેની રૂચિ વૃદ્ધિ પામે છે તે વિસ્તારરૂચિ સમ્યક્ત્વવાળે કહેવાય છે.
૮. કિયારૂચિ—સમ્યક પ્રકારે ચારિત્રના અનુષ્ઠાને એટલે ક્રિયા તેની પ્રવૃત્તિને વિષે જે રૂચિ થવી તેક્રિયા રૂચિ સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકત્વ જેને પ્રાપ્ત થાય છે તેને ભાવથી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર આદિ અનુષ્ઠાનને વિષે રૂચિ ઉત્પન્ન થાય છે.
૯. સંક્ષેપરૂચિ-–જેનામાં વિશેષતાથી જાણવાની શક્તિ ન હોય તેથી જે સંક્ષેપથી જાણવાની રૂચિ કરે તે સંક્ષેપ રૂચિ સમ્યત્વવાળો કહેવાય છે.
૧૦. ધર્મરચિ–ધર્મ એટલે અસ્તિકાયાદિ ધર્મ તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મ. તેને વિષે જેને રૂચિ હોય તે ધર્મરૂચિ સમ્યકત્વવાળે કહેવાય છે.
સમ્યકત્વનું સંક્ષિપ્ત સ્વરુપ સમાપ્ત.
Page #91
--------------------------------------------------------------------------
________________
દેશવિરતિ સ્વરૂપ.
પહેલી ગાથામાં “સમ્યક્ત્વાદિ શ્રાવક ધર્મ કહીશ એમ કહ્યું હતું. તેમાં સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું, અને હવે દેશવિરતિ રૂપ શ્રાવક ધર્મનાં અણુવ્રત વિગેરેનું સ્વરૂપ કહેવાય છે
पंच उ अणुन्धाई, थूलमपाणवहविस्मणाईणि। उत्तरगुणा तु अने, दिसिव्वाई इमेसि तु ॥७॥
ગાથાર્થ-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણે ઈત્યાદિ અણુતે પાંચ જ છે, અને દિશિતાદિ બીન વડે એજ પાંચ અણુવ્રતના મૂિલ ગુણેના ઉત્તર ગુણ છે.
ભાવાર્થ-મધ્ય ર૨ તીર્થકોના શાસનમાં મુનિનાં ૪ મહાવ્રત છે, તેમ શ્રાવકનાં આણુવ્રત તે વખતે પણ નથી પરન્તુ વીસે તીર્થંકરના શાસનમાં વંર ૩=પાંચજ અgવારં અણુવ્રતે છે. શ્રી નેમિનાથ ભગવંતના શાસનમાં શૈલક રાજાએ શ્રી નેમિનાથ ભગવંતના શિષ્ય પાસે पञ्च तु अणुव्रतानि स्थूलकप्राणवधविरमणादीनि। उत्तरगुणास्तु अन्ये दिग्वतादय एषां तु
HIGો
Page #92
--------------------------------------------------------------------------
________________
દેશવચંત સ્વરૂપ
સ
પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ ખાર પ્રકારના શ્રાવકધમ સ્વીકાર્યાં હતા એમ રીલક રાજાના ઉદાહરણમાં કહેલું છે. શ્રાવકનાં ૫ અણુવ્રત. (પ મૂલ ગુણુ.) પ્રશ્ન—અણુવ્રત એટલે શું? અને તે મૂલ ગુણ કેમ
હેવાય?
ઉત્તર—અણુ,અલ્પ, વ્રત-નિયમે તે અણુવ્રત. અર્થાત્ સાધુનાં પાંચ છતા તે મહાત્રતા છે, તેની અપેક્ષાએ શ્રાવકનાં ત્રતા અલ્પ છે માટે અણુવ્રત. અથવા સાધુ મેટા ગુણવાળા છે, તેની અપેક્ષાએ શ્રાવક અલ્પ ગુણવાળા છે, માટે અણુ એટલે અલ્પ ગુણવાળા શ્રાવકનાં વ્રત નિયમા તે અણુવ્રત. અથવા શાસ્ત્રવિધિ પ્રમાણે ભવ્ય જનાની આગળ પહેલી પ્રરૂપણા મહાવ્રતાની હેાય છે. ને મહાનતા સ્વીકારવાને અસમર્થ હોય તેા જ ત્યાર બાદ શ્રાવક વ્રતાના ઉપદેશ અપાય છે, માટે મહાત્રતાની અનુ=પશ્ચાત્ ઉપદેશાતાં વ્રત= નિયમે તે અણુવ્રત. આ સમધમાં કહ્યું છે કે—ષમ Hઽસમર્થે ખુન્નસદ્દેÀળંપિ સામૂળ ( તિધમના ઉપદેશ આપતાં યતિધમ સ્વીકારવાને અસમર્થ હોય તેા તેવા જીવની આગળ સાધુઓએ દેશવ્રતાના ઉપદેશ આપવે પણ ઘટે છે.) માટે એ પ્રમાણે અણુવ્રતના અહિ' ત્રણ અર્થ કહ્યા, અને પાંચ અણુવ્રતા તે શ્રાવકધમ રૂપી વૃક્ષના મૂળ સરખા હોવાથી મૂલગુણ કહેવાય છે. શેષ ત્રણ ગુણવ્રત ને ૪ શિક્ષાત્રતા એ વૃક્ષની શાખા પ્રશાખા રૂપે વૃદ્ધિ સરખા यतिधर्मस्य असमर्थे युज्यते तद्देशनाऽपि साधूनाम् ॥
પ
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન હેવાથી વા વૃદ્ધિ કરનારા હેવાથી ઉત્તર એટલે મૂલ ગુણથી પછીના ગુણે તે ઉત્તરગુણ કહેવાય છે.
પ્રશ્ન-પાંચ અણુવ્રતે કયાં કયાં?.
ઉત્તર–શૂલગપાણાઈવાયવિરમણાઈણિ એટલે સ્કૂલ પ્રાણિતિપાત વિરમણ વ્રત ઈત્યાદિ પાંચ અણુવ્રતે તે ૧ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ, ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ, ૩ સ્કૂલ અદત્તાદાન વિરમણ, ૪ સ્વદારા સંતોષ-પરસ્ત્રી ગમન વિરમણ, અને ૫ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત.
પ્રશ્ન –એ પાંચ વ્રતને સ્થૂલ કેમ કહ્યાં?
ઉત્તર–શૂલ એટલે મોટું જાડું એ અર્થ છે, અને સૂક્ષ્મ એટલે ઝીણું બારીક એ અર્થ છે. ત્યાં સાધુઓનાં ૫ મહાવતે બહુ સૂક્ષમતાવાળાં હેવાથી અને બહુ ઝીણવટવાળાં હોવાથી સૂક્ષમ છે, અને તે અપેક્ષાએ શ્રાવકનાં વ્રતે સ્થૂલ છે. જેમાં રૂનું કાંતણ અત્યંત ઝીણા તારવાળું અને બહુ જાડા જાડા તારવાળું હોય તેમ સાધુઓના નિયમો બહુ સૂક્ષમ છે, અને શ્રાવકના નિયમે તેવા સૂક્ષ્મ ન હવાથી સ્થૂલ કહેવાય છે. અથવા બીજી રીતે વિચારીએ તે સાધુની દયા સૂક્ષમ એટલે સ્થાવર જી સુધી પહોંચેલી છે, તેથી સાધુના તે સૂક્ષમ અને શ્રાવકની દયા સ્કૂલ એટલે બાદર છે જે દ્વીન્દ્રિયાદિવસ છે તે પ્રત્યેની જ છે, તેમજ એ ત્રસ જીવે પ્રત્યે પણ અમુક નિયમવાળી જ ૧ કીન્દ્રિયાદિ ત્રસ જીવે જ બાદર કેમ? એકેન્દ્રિય પણ
બાદર છે તે તે કેમ ન કહા? ઉત્તર–પ્રિન્દ્રિયાદિ
Page #94
--------------------------------------------------------------------------
________________
૭
પ્રાણાતિપાતવિ. દયા પરંતુ સર્વીશે નહિ કે જે આગળ કહેવામાં આવશે. માટે શ્રાવકનાં વ્રત સ્થૂલ જીવ વિષયક હોવાથી સ્થૂલ છે.' શ્રાવકને એકેન્દ્રિયની અહિંસાને અભાવે છે. છે ૧ સ્થૂલ પ્રાણુતિપાત વિરમણ વ્રત છે
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ અણુવ્રત કહ્યાં તેમાં પહેલું અણુવ્રત સવિસ્તરપણે કહેવાય છે (શ્રાવકથી જે રીતે સ્વીકારાય તે રીતે કહે છે.)
थूलगपाणवहस्सा विरई, दुविहो य सो वहो होई । संकप्पारंभेहि, वजइ संकप्पओ विहिणा ॥८॥
ગાથાર્થ-સ્થૂલ પ્રાણવધની વિરતિ તે પહેલું અણુવ્રત છે. તે પ્રાણવધ પુનઃ બે પ્રકારનું છે. સંકલ્પથી અને આરંભથી. તેમાં સંકલ્પ પ્રાણવધ વિધિ પૂર્વક વજે. ( અર્થાત્ સ્કૂલહિંસાને પણ સંકલ્પથી ત્યાગ થઈ શકે. પટના
| ભાવાર્થ–પૂર્વે કહ્યા પ્રમાણે શ્રાવક સ્કૂલ જીવહિંસાને એટલે દ્વીન્દ્રિયાદિ ત્રસ જીવેની હિંસાને ત્યાગ કરી શકે છે, પરન્તુ સ્થાવર જીવોની હિંસાને ત્યાગ કરી શકતા નથી, જીને લૌકિક દર્શનીઓ પણ જીવ તરીકે જાણી શકે છે માટે બાદર, અને એકેન્દ્રિયે બાદર છે તે પણ લૌકિક દર્શનીઓ જીવ તરીકે જાણી શકતા નથી માટે. સૂક્ષ્મ એકેન્દ્રિય તે સૂક્ષ્મ છે જ, પરંતુ બાદર એકેન્દ્રિયને પણ એ અપેક્ષાએ સૂક્ષ્મ જાણવા. स्थूलकप्राणवधाद् विरतिद्विविधश्च स बधो भवति । सङ्कल्पाऽऽरम्भाभ्यां वर्जयति सङ्कल्पतो विधिना ॥८॥
Page #95
--------------------------------------------------------------------------
________________
gely
here local fire
શ્રાવકધર્મવિધાન કારણ કે ગૃહસ્પજીવન નિભાવ જ સ્થાવર જીવોની હિંસા પર અવલંબે છે. ખેતી કરવામાં પૃથ્વીની હિંસા. જળ પીવા ઢળવામાં પાણીની હિંસા. ચૂલા સળગાવવા, ભઠ્ઠીઓ કરવી વિગેરેમાં અગ્નિની હિંસા. ધમણે ચલાવવા, પંખા નાખવા ઈત્યાદિમાં વાયુની હિંસા, અને મકાન બાંધવા વિગેરેમાં વનસ્પતિની હિંસા નિત્યને માટે છે. જે સ્થાવર હિંસાને ત્યાગ કરે તે ગૃહસ્થ જીવન જ અટકી પડે.
એ કારણથી ગૃહસ્થોને માટે સ્થાવરની અહિંસા અશકય છે. - બનતા પ્રયત્ન અલ્પ કરે પણ સર્વથા ત્યાગ કરી શકે નહિ,
અને કીન્દ્રિયાદિ સ્કૂલ જીવની-મેટા છવાની હિંસા પણ જે કે સર્વથા ત્યાગ કરી શકે નહિ, પરંતુ અમુક નિયમથી તે સર્વ ત્રસ જીવેની હિંસા અટકાવવી શક્ય છે. તે આ પ્રમાણેકીજિયાદિ ત્રસ જીવેની હિંસા બે રીતે થાય છે, એક તે “આ જીવને હું હણું” એ પ્રકારે વસ જીવને હણવાના જ મુખ્ય ઉદ્દેશથી ત્રસ જીવેની હિંસા થાય છે, અને બીજી રીતે આરંભ સમારંભથી એટલે ખેતર ખેડવું, ઘર બાંધવું, ચૂલા સળગાવવા ઈત્યાદિક ગાહસ્થિક કાર્યોમાં પ્રાસંગિક થાય છે. ખેતી વિગેરે કાર્યોમાં રસ જેની હિંસા સાક્ષાત નથી. એ પ્રમાણે એ બે પ્રકારની ત્રસ હિંસામાંથી પહેલા પ્રકારવાળી ત્રસ હિંસાને ત્યાગ શકય છે. પરંતુ બીજા પ્રકારવાળી ત્રસ હિંસાને ત્યાગ શકય નથી. માટે શક્ય ત્યાગવાળી પહેલી સંકલ્પિત વસ હિંસાને ત્યાગ કરે. કેવી રીતે ત્યાગ કરે? શિક્ષિકા એટલે વિધિપૂર્વક ત્યાગ કરે એટલે ગુરૂની પાસે પ્રત્યાખ્યાન કરીને
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતવિત્યાગ કરે પરંતુ પિતાના મનમાં ધારી લેવા પૂર્વક નહિ. તે પ્રત્યાખ્યાનને પાઠ આ પ્રમાણે – ____ थूलगं पाणातिवायं संकप्पओ पच्चक्खामि जावज्जीवाए दुविहं तिविहेणं मणेणं वायाए कारणं न करेमि न कारवेमि सस्त भंते पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि એ પ્રમાણે આવશ્યક ચૂર્ણિમાં પ્રત્યાખ્યાનો પાઠ કો છે. શેષ વિધિ આગળ ૯ મી ગાથામાં કહેવાશે.
આઠમી ગાથામાં સ્કૂલ હિંસાને ત્યાગ વિધિપૂર્વક કરવાને કહ્યો, ત્યાં વિધિ વધવર્જનવિધિ અને ઉત્તરવિધિ એમ બે પ્રકારે છે, તે આ ગાથામાં દર્શાવાય છે. गुरुमूले सुयधम्मो, संविग्मो इत्तरं व इयरं वा। वजित्तुं तओ सम्म, वज्जेइ इमे य अइयारे ॥९॥
ગાથાર્થ –ગુરૂની પાસે જેણે ધર્મ સાંભળ્યો છે એ સંવિગ્ન શ્રાવક અ૫ કાળ અથવા યાવજજીવ સ્કૂલ હિંસાને ત્યાગ કરીને ત્યાર બાદ તે શ્રાવક આ આગળ કહેવાતા અતિચારોને વજે. (અતિચારો ૧૦ મી ગાથામાં કહેવાશે. અહિં વજિજનુ પદ સુધી વધ વર્જનવિધિ કહ્યો, અને ત્યાર બાદ ઉત્તરવિધિ કહ્યો.)
ભાવાર્થ-શ્રાવક સ્કૂલ હિંસા ત્યાગરૂપ પહેલું અણુવ્રત (શ્રાવકને પહેલો યમ વા મૂલ ગુણ) અંગીકાર કરે તે गुरुमूले श्रुतधर्मः संविग्नः इत्वरञ्च इतरं वा ॥ वर्जयित्वा ततः सम्यक् वर्जयति इमांश्चाऽतिचारान् ॥९॥
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૦
શ્રાવકધર્મ વિધાન પિતાની મેળે મનમાં ધારી લઈને નહિ, તેમજ ઘરખૂણે નહિ, કારણ કે એવા છાના નિયમને શીઘ ભંગ થવાને સંભવ છે, અને ગુરૂની પાસે જાહેર રીતે અંગીકાર કરે નિયમ લજજા આદિ ગુણે વડે શીઘ ભાગી શકાતું નથી. જીવના પરિણામ વિચિત્ર છે, અને પરિણામને પરિવર્તન કરનારા સંગે જગતમાં હરવખતે હાજર છે, માટે સર્વ જી સરખા દઢ પરિણામવાળા ન હોવાથી જે કઈ પ્રતિજ્ઞા વા નિયમ કરે તે ગુરૂ સમક્ષ જાહેર પાઠના ઉચ્ચાર પૂર્વક કરે એજ વિશેષ ગ્ય છે, એટલું જ નહિ, પરંતુ ધર્મશ્રવણ પણ ગુરૂ પાસેજ કરવું. પિતાની મેળે પુસ્તક વાંચીને નહિ. ગુરૂ પાસે ધર્મ સાંભળવાથી અનેક શંકાનાં સમાધાને થાય છે. વ્રત પરિણામ ન હોય તે પ્રગટ થાય છે. વૈરાગ્ય પરિણતિ ક્રમશઃ વધતી જાય છે. માટે વ્રત અંગીકાર કરનાર શ્રાવક કે હોય તે સંબંધમાં ગ્રંથકર્તાએ રમૂરે સુયધામ (ગુરૂની પાસે સાંભળે છે ધર્મ જેણે) એમ કહ્યું.
પ્રશ્નગુરૂ કોને કહેવા ?
ઉત્તર–સમ્યજ્ઞાન અને સમ્યક્ ક્રિયાવાળા તેમજ સમ્યફ પ્રકારે ધર્મશાસ્ત્રોના ભાવાર્થને ઉપદેશ કરનારા એવા ગુરૂ હોય છે. કહ્યું છે કે –
धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः ॥ સભ્યો શાસ્ત્રાર્થ ગુરુતે શા અથવા.
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રાણુતિપાતવિય
૭૧ जो जेण सुद्धधम्मे, निओजिओ संजएण गिहिणा वा। सो चेव तस्स भण्णति धम्मगुरुधम्मदाणाओ ॥२॥
અર્થ ધર્મના જાણ, ધર્મકિયા કરનાર, હંમેશાં ધર્મમાં તત્પર, અને પ્રાણીઓને ધર્મશાસ્ત્રાર્થનો ઉપદેશ કરનાર તે ગુરૂ કહેવાય. અથવા સાધુ કે શ્રાવક જે કેઈએ જેને મૃત ધર્મમાં જે હોય તેજ તેને ધર્મગુરૂ કહે છે, કારણ કે ધર્મ આપવાથી ધર્મગુરૂ છે ૧-૨ છે
અહિં ગુરૂમલે એ પદ કહેવાથી ગુરૂ સિવાય અન્યની પાસે ધર્મ શ્રવણ ન કર એમ દર્શાવ્યું, કારણ કે અન્યત્ર વિપરીત જ્ઞાન થવાને સંભવ છે, અને સુયધમે એ પદથી શ્રુતધર્મજ સાંભળવા એગ્ય છે, એમ દર્શાવ્યું, કારણ કે મૃતધર્મ સિવાય અન્ય શાસ્ત્રો સાંભળવાથી વ્રતના પરિણામ જાગતા નથી. તેમજ “ગુરુમૂલે સુચધમે ” એ પદથી પિતાની મેળે શાસ્ત્રો વાંચી લેવાને પણ નિષેધ દર્શાવ્યો, કારણ કે સ્વતઃ શાસ્ત્રી વાંચી લેવાથી શાસ્ત્રગત તાત્પર્ય સારી રીતે સમજાતું નથી. તેથી સદાચાર આદિ સમ્યક પ્રવૃત્તિ પણ થતી નથી. કહ્યું છે કે न हि भवति निर्विगोपकमनुपासितगुरुकुलस्य विज्ञानम् । प्रकटितपश्चाद्भाग, पश्यत नृत्यं मयूरस्य છે ?
અર્થ -જેણે ગુરૂકુલની ઉપાસના નથી કરી તેવા સ્વર્યજ્ઞાનીનું વિજ્ઞાન નિવિપક એટલે આત્માને ગોપવનારૂં-રક્ષણ કરનારૂં यो येन शुद्धधर्मे नियोजितः संयतेन गृहिणा वा । स चैव तस्य भण्यते धर्मगुरुर्धर्मदानात्..
૨ ||
Page #99
--------------------------------------------------------------------------
________________
કર
શ્રાવકધર્મ વિધાન
થતું નથી. એ બાબતના ઉદાહરણ તરીકે જેમાં પાછા ભાગ પ્રગટ-ઉઘાડો થઈ જાય છે એવું મેરનું નૃત્ય-નાચ દેખે. (મેર કેઈ ગુરૂની પાસે નૃત્યકળા શીખ્યો નથી ને નૃત્ય કરવા જાય છે ત્યારે પરિણામે ગુદા ભાગ ઉઘાડો થઈ જાય છે. તેમ ગુરૂ વિનાનું જ્ઞાન પિતાના આત્માને રક્ષણ કરનારૂં થતું નથી.)
માટે ગુરૂ પાસે શાસ્ત્ર શ્રવણું કરવાથી સંવિ=મેક્ષ સુખની ઈચ્છાવાળો થયેલો અથવા સંસારથી ભય પામેલે જીવ આણુવ્રત અંગીકાર કરે. મેક્ષની ઈચ્છા રહિત વા સંસારથી નિર્ભય જીવને જે કે વ્રતની પ્રાપ્તિ હોય, પરંતુ તે મોક્ષને આપનારી ન થાય.
પ્રશ્ન-શ્રાવક અણુવ્રત અંગીકાર કરે તે અલ્પ કાળ પૂરતાં કે જીવન પર્યન્ત?
ઉત્તર–રાં એટલે ઈત્વરે કાળ એટલે અલ્પકાળ સુધી પણ અંગીકાર કરે, ને જુથ એટલે ઈતરકાળ સુધી એટલે યાજજીવ (જીવન પર્યન્ત) પણ અંગીકાર કરે, અર્થાત્ કઈ ચાર માસ માટે, કેઈ વર્ષ માટે, યાવત્ કઈ જીવતાં સુધીને માટે પણ અંગીકાર કરે, મહાવ્રતની માફક જીવન પર્યન્ત જ નહિ. તે પ્રમાણે આ પહેલું અણુવ્રત પણ અલ્પ કાળ ને જીવન પર્યન્ત સ્વીકારે છે ઈતિ પ્રાણાતિપાતવર્જનવિધિ
એ પ્રમાણે પહેલું અણુવ્રત અંગીકાર કરીને એ વ્રતના અતિચાર વજે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતવિ.
છે અતિચાર તે શું ? પ્રશ્ન–અતિચાર એટલે શું?
ઉત્તર–વતને મલિન કરે એવું વિપરીત આચરણ તે અતિચાર. અથવા વ્રતને સાક્ષાત્ ભંગ નહિ પરતુ આડકતરી રીતે ભંગ થાય તેવું આચરણ તે અતિચાર. અથવા તાવિક દષ્ટિએ વ્રતને ભંગ, પરંતુ વ્યવહાર દષ્ટિએ વ્રતને ભંગ નહિ એવું આચરણ તે અતિચાર, સાર એ કે ભંગાભંગ લક્ષણવાળે તે અતિચાર. પહેલા અણુવ્રતમાં કયા કયા અતિચાર કઈ આડકતરી રીતે લાગે છે તે ૧૦ મી ગાથાના ભાવાર્થમાં કહેવાશે.
દેશવિરતિમાં અતિચારની ચર્ચા. પ્રશ્ન–અતિચાર સર્વવિરતિમાં હોય કે દેશવિરતિમાં પણ? કારણ કે અતિચારો ઉપજવામાં મૂળ કારણ સંજલન કષાયને ઉદય છે. કહ્યું છે કે –
सम्वेवि य अइयारा संजलणाणं तु उदयओ होति । मूलच्छेन्ज पुण होंति वारसण्हं कसायाण ॥१॥
સર્વે અતિચારે સંજવલન કષાયનાજ ઉદયથી હેય ૧ વ્રતને સર્વથા ભંગ થાય એવું વિપરીત આચરણ તે
અનાચાર. અને દેશથી (અલ્પ) ભંગ થાય એવું વિપરીત
આચરણ તે અતિચાર. सर्वेऽपि वातिवारा: सज्वलनानां तूदयतो भवन्ति । મૂછે પુરવાર દ્વારા જણાખન્ન" ?
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
છે, અને મારી કષાયના ઉદયથી તા વ્રતના મૂળથી જ છેઃ (નાશ) થાય છે.
૭૪
એ પ્રમાણે વિચારતાં કેવળ સંજવલન કષાયના ઉદય સર્વ વિરતિવ તનેજ હાય છે. ફ્રેશ વિરતિવતને તેા પ્રત્યાખ્યાની કષાયના ( પ્રત્યાખ્યાન ને સ ંજવલન એ મન્નેના ) ઉદય હોવાથી દેશવરતિમાં અતિચારના સંભવ નથી. વળી એ વાત અધ બેસતી પણ છે. કારણ કે દેશવિરતિ અલ્પત્રત છે અને અતિચારને શાસ્ત્રમાં ત્રણ આદિ સરખા (ગડગુમડ સરખા) કહ્યા છે. તેથી બહુ ન્હાના કુથુને જેમ ગઢ ગુમડના અભાવ હોય તેમ અતિ અલ્પ તરૂપ દેશિવરતિમાં પણ અતિચારના અભાવ સભવે. તે આ પ્રમાણે—પહેલું અણુવ્રત ( સ્થૂલ અહિ...સા વ્રત ) 'સ્થૂલ સ`કલ્પ નિરપરાધ દ્વિવિધ ત્રિવિધ ઇત્યાદિ વિશેષણેાવાળું હોવાથી અતિ સૂક્ષ્મ છે, માટે દેશપણાના અભાવ છે ( એટલે સૂક્ષ્મ વસ્તુમાં વિભાગ પડે નહિ તેથી દેશવભાગના અભાવ છે) તે તે દેશવિભાગની વિરાધના રૂપ અતિચાર કેવી રીતે હોય ? દેશત તાપે તેજ દેશવિભાગ છે, જેથી દેશવભાગના ભંગ થતાં દેશવ્રતના સવથા નાશઘટી શકે. જેમ કુંથુનું શરીર અતિ
૧ શ્રાવકની અહિં'સા-ક્રયા ત્રસ જીવેાની છે. તેમાં પણ સંકલ્પથી છે, સ’કલ્પમાં પણ નિરપરાધીની છે. નિરપરા ધીમાં પણ દ્વિવિષે ત્રિવિધે છે, અર્થાત્ ક્રમશઃ ઉતરતી ઉતરતી અહિંસા છે. આ સંધિ વિશેષ સ્વરૂપ શ્રાવકની સવા વિશ્વાની દયામાં દેખા.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતવિક
૭૫ સમ હોવાથી કોઈ વસ્તુથી દબાતાં સર્વથા નાશ પામે તેમ દેશવ્રત પણ દેશભંગ થતાં સર્વથા નષ્ટ થાય છે. અને મહાવતેમાં તે અતિચાર સંભવે છે, કારણ કે મોટી વસ્તુના દેશભાગ હોવાથી તે દૂષિત વા ખંડિત થઈ શકે છે, જેમ હસ્તિના શરીરે ગડગુમડ થવાને સંભવ છે.
ઉત્તર–દેશવિરતિમાં અતિચાર ન હોય એ વાત અસંગત છે. ઉપાસક દશાંગ આદિ સિદ્ધાન્તમાં દરેક દેશવ્રતના પાંચ પાંચ અતિચાર કહ્યા છે. જે કહો કે તે અતિચારે એકાન્ત વ્રતના ભંગરૂપ છે, (ત્રતના સર્વથા નાશ રૂપ છે) તે એમ કહેવું અયુક્ત છે. કારણ કે અતિચાર તે વ્રતનો ભંગજ છે એમ નહિ. પરંતુ વ્રતના ભંગને એક ભેદ છે. (અર્થાત્ અમુક પ્રકારે ભંગ થશે તે અતિચાર ને અમુક પ્રકારે ભંગ થ તે અનાચાર, એ રીતે અતિચાર તે વ્રતના ભંગને એક પ્રકાર વિશેષ છે.) માટે દેશવ્રતમાં અતિચાર સંભવિત છે.
વળી અતિચાર સંજવલન કષાયના ઉદયથીજ હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે તે વાત સત્ય છે, પરંતુ એ વાત સર્વવિરતિના અતિચારની અપેક્ષાએ કહી છે, પરંતુ દેશવિરતિના અને સમ્યક્ત્વના અતિચારની અપેક્ષાએ એ વાત નથી, કારણ કે “વિ જ મારા” ઇત્યાદિ ગાથાની વૃત્તિમાં સ્પષ્ટ કર્યું છે કે–વેનાનાવો સવિતાતિજ્ઞા અવનિ પોતુ કૂ દાવ તામ્ (એટલે સર્વવિરતિમાં સંજવલન કષાના ઉદયથીજ અતિચાર ઉપજે
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૬
શ્રાવકધર્મવિધાન છે. શેષ કયામેના ઉદયે તે સર્વવિતિમાં વ્રતને મૂળથીજ છેદ થાય છે.) એ પ્રમાણે વિચારતાં દેશવિરતિમાં અતિચારને અભાવ નથી. વળી એજ ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા બીજી રીતે કરીએ તે ત્રીજા કષાયના ઉદયે (પ્રત્યાખ્યાનીના ઉદયે) સર્વવિરતિને મૂળ છે, બીજા કષાયના ઉદયે (અપ્રત્યાખ્યાનીના) ઉદયે દેશવિરતિને મૂળ છે, અને પહેલા કષાય. (અનન્તાનુબી ) ના ઉદયે સમ્યકત્વને મૂળ છેદ થાય છે. એ પ્રમાણે બીજી રીતે કરેલી વ્યાખ્યા પ્રમાણે પણ દેશવિરતિમાં અતિચારને અભાવ નથી. તે આ પ્રમાણે-જેમ સંજવલન કવાયના ઉદયે સર્વવિરતિ પ્રગટ થાય છે, અને તેમાં અતિચાર પણ લાગે છે, તે પ્રમાણે પ્રત્યાખ્યાન કષાયના ઉદયે દેશવિરતિ પ્રગટ થાય છે ને તેમાં અતિચાર પણ લાગે છે. તેમજ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયે સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને તેમાં અતિચાર પણ લાગે છે. એ રીતે ન્યાય સર્વત્ર સરખે છે.
પ્રશ્ન –જે કષાયેાદયથી ગુણપ્રાપ્તિ તે જ કષાયદયથી અતિચાર રૂપ દેષની પ્રાપ્તિ પણ કેવી રીતે ઘટે? જે વસ્તુ જે ગુણ ઉત્પન્ન કરનારી તે જ વસ્તુ તેમાં દેવ ઉત્પન્ન કરનારી કેમ હોય?
ઉત્તર—કાના ઉદય વિલક્ષણ છે. વિચિત્ર છે, તેથી જે કષાય જે ગુણને અવિરેાધી છે, તે જ કષાય તે ગુણમાં દેષ ઉત્પન્ન કરવામાં નિમિત્તિભૂત બને છે. જેમ સંજવલનને ઉદય સર્વવિરતિ ગુણને અવિરોધી હોવા છતાં તેમાં દોષ ઉત્પન્ન કરનારે છે એમ તે તમે એ પણ સ્વીકાર્યું છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતવિ
ખીજા આચાર્યો વળી આ બાબતમાં એમ કહે છે કેસમ્યક્ત્વના અતિચાર અનંતાનુબંધી કષાયના ઉદયથી અને દેશવિરતિના અતિચાર બીજા કશાયના ઉદયથી હાય છે, કારણ કે કષાયાના ઉન્નય વિચિત્ર છે. તેથી કષાયના ઉત્ક્રય કયારેક દેશવિરાધક (દેશ વિાષી) હોય છે તે કયારેક સર્વ વિરાધક (સર્વ વિરાધી) હોય છે માટે.
વળી તમાએ જે યુઆનું દૃષ્ટાન્ત આપ્યું તે પશુ અયુક્ત છે, કારણ કે બીજું દૃષ્ટાન્ત તેને ખાધક પણ છે. તે આ પ્રમાણે—હસ્તિથી અત્યંત ન્હાના મનુષ્ય છે એમ ગણીએ તા તે મનુષ્યને ગડગુમડ હોઈ શકે છે, તેમ દેશવિરતિમાં અતિચાર પણ લાગી શકે છે.
G
પ્રશ્ન:—સજ્વલન કષાય દેશધાતી હાવાથી સર્વવિરતિ ગુણુના અવિરાથી હેાઈને સવિરતિમાં અતિચાર ઉપજવે તે સંગત છે, પરન્તુ ખાર કષાયા તે સધાતી છે, તેથી સમ્યક્ત્વાદિ ગુણના ભંગ કરનારા જ સંભવે.
ઉત્તર—પહેલા ૧૨ ક્જાયાને સઘાતી કહ્યા છે તે સવિરતિની અપેક્ષાએજ સંધાતી છે. પરન્તુ દેશવિરતિ આદિકની અપેક્ષાએ નહિ, તેથી દેશવિરતિમાં અતિચાર હોઇ શકે છે ! ૯ ॥ ઇતિ ઉત્તરવિધિ.
॥ પ્રસંગથી શ્રાવકની સવા વિશ્વાની દયા ।।
૨૦ વિશ્વાના ૧ વસે। એ હિસાબે ૧ વસાની સંપૂર્ણ દયા ૨૦ વિશ્વા પ્રમાણુ છે. તેમાં ત્રસ ને સ્થાવરની બન્નેની
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૮
શ્રાવકધમ વિધાન દયાને સમાવેશ થાય છે, ને તેવી સંપૂર્ણ ૧ વસાની દયા અથવા ર૦ વિશ્વાની દયા મુનિ મહારાજને જ હોય છે. શ્રાવકને કેવળ ત્રસની દયા હોય છે, જેથી સ્થાવરની દયાના ૧૦ વિશ્વા જતાં ૧૦ વિશ્વા રહ્યા. પુનઃ સની હિંસા પણ સંકલ્પથી (ઈરાદા પૂર્વક વિના અપરાધે હણ) અને આરંભથી. (ઘર બાંધવું વિગેરે ગૃહસ્થ સંબંધિ આરંભમાં ઈરાદાપૂર્વક નહિ પણ પ્રસંગથી ત્રસની હિંસા થાય.) તેમાં આરંભજનિત ત્રસહિંસાને બચાવ શ્રાવકથી બને નહિ, માટે ૧૦ વિશ્વામાંથી પણ અર્ધ જતાં ૫ વિશ્વા દયા રહી. પુનઃ સંકલ્પ હિંસામાં પણ નિરપરાધીને સાપરાધી. [ગુન્હા રહિત ને ગુન્હેગાર] ત્રસ જીવેમાં નિરપરાધીની હિંસાને ત્યાગ હોય છે. પરંતુ અપરાધીની હિંસાને બચાવ ન હોવાથી ૫ વિસ્થામાંથી રાા વિશ્વા રહ્યા.વળી નિરપરાધી ત્રસમાં પણ સાપેક્ષ (જે ત્રસ પિતાના ઉપયોગમાં આવે તે નિરપરાધી હોવા છતાં પિતાને તાબે રાખવે, જેમકે–હસ્તિ ઉંટ આદિ વનપશુઓ નિરપરાધી છે, તે પણ તેને જરૂરી ઉપયોગ માટે ઘેર લાવી બાંધવા વિગેરે) અને નિરપેક્ષ. એિટલે પિતાના ઉપયોગ વિના કેવળ મજશેખને માટે નિરપરાધી ત્રસની હિંસા કરવી, જેમ કે શિકાર આદિ]. તેમાં નિરપેક્ષ હિંસાને બચાવ થઈ શકે, પરંતુ સાપેક્ષ ત્રસહિંસાને બચાવ ન થાય તેથી ર વિશ્વામાંથી અર્ધ ૧ વિશ્વ દયા શ્રાવકને શેષ રહી. એ પ્રમાણે મુનિ મહારાજને સંપૂર્ણ ૨૦ વિશ્વાની દયા અને શ્રાવકને ૧ વિશ્વાની દયા જાણવી, તેને સંક્ષેપ આ પ્રમાણે
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાતવિ.
૭૯ ત્રસ અને સ્થાવરની દયા
૨૦ વિશ્વા ત્રસની દયા
૧૦ વિશ્વા સંકલ્પજનિત (આરંભજનિત નહિ) દયા ૫ વિશ્વા નિરપરાધીની [સાપરાધીનીનહિ] દયા રા વિશ્વા સાપેક્ષ નિરપેક્ષ નહિ)
૧ વિશ્વો અવતરણ–પૂર્વ ગાથામાં “અતિચારેને વર્જવા એમ કહ્યું તે અતિચાર ક્યા ? (અર્થાત્ કયા વ્રતના કયા અતિચાર ) તે આ ગાથામાં કહે છે – बन्धवहं छविछयं, अइभारं भत्तपाणवोच्छेयं । कोहाइसियमणो, गोमणुयाईण णो कुणइ ॥१०॥
ગાથાર્થ –બબ્ધ, વધ, છવિ છેદ (અંગછેદ), અતિભાર, અને ભાત પાણીને વિચ્છેદ (ભૂખ્યા રાખવા) એ પાંચ વસ્તુ પશુ અને મનુષ્યાદિકને માટે ક્રોધાદિ દોષયુક્ત મનવાળે થઈને ન કરે. ૧૦
ભાવાર્થસ્થૂલ અહિંસા વ્રતવાળે શ્રાવકક્રોધાદિકને વશ થઈને પશુ અને મનુષ્યાદિકને દેર વિગેરેથી બાંધે તે તે પહેલો બન્ધ અતિચાર. ચાબુક વિગેરેથી માર મારે તે વધ અતિચાર. છવિ એટલે શરીરને છેદ કરે એટલે ચપ્પ છરી આદિક શસ્ત્રથી અવયવે કાપે તે છવિચ્છેદ અતિચાર. પશુ તથા મનુષ્ય પાસે ગજા ઉપરાંત ભાર વહેવડાવે તે અતિભારારોપણ અતિચાર. અને આહારમાં बंधवधं छविच्छेदमतिभारं भक्तपानव्युच्छेदम् । क्रोधादिदूषितमना गोमनुष्यादीनां न करोति ॥१०॥
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
અન્તરાય કરે તે ભક્તપાનવિચ્છેદ અતિચાર. આ પાંચે ક્રોષાદિથી કરે તે અતિચાર છે, પરન્તુ પુત્રાદિકને વિનયાદિ શીખવવા માટે હિતબુદ્ધિએ ધનાદિ કરે તે અતિચાર નથી. કારણ કે પુત્રાદિકના પ્રાણ ચાલ્યેા જાય અથવા ન ચાલ્યા જાય તેની દરકાર ક્રોધાદિ કષાયવાળાને હોતી નથી માટે તેવા નિરપેક્ષ અને નિર્દયને અતિચાર દોષ હોય છે. પરંતુ હિતષ્ટિએ વધ મ ધનાદિનારને દિલમાં દયા હોવાથી રખેને વધુ પડતું વધુ અધનાદિ ન ચાય એવી દરકાર હોય છે, માટે એ સાપેક્ષ વૃત્તિવાળાને અતિચાર ઢાષ લાગતા નથી.
..
આ ખાખતમાં શ્રી આવશ્યક ચૂર્ણિમાં આ પ્રમાણે કહ્યુ છે—અન્ય દ્વિપદના (મનુષ્યને) ને ચતુષ્પદના (પશુના) હોય છે, તે પણ નિમિત્ત અને નિનિમિત એમ એ રીતે હાય છે. તેમાં શ્રાવકે સનિમિત્ત અન્ય કરવા, (કઈ કારણસર દ્વિપદાદિને બાંધવા પડે તે ખાંધવા), પરન્તુ કઈ પણ પ્રયાજન વિના બંધ કરવા યુક્ત નથી. વળી પ્રયેાજનથી અધ તે પશુ સાપેક્ષ ને નિરપેક્ષ એમ એ પ્રકારે છે, ત્યાં હાલી ચાલી ન શકે, અગ્નિ આદિ ઉપદ્રવ વખતે અળ કરતાં પણ છૂટી ન શકે એવું અતિ દૃઢ બંધન માં તે નિરપેક્ષ અન્ય અને સુગમતાથી હલન ચલન કરી શકે અને ઉપદ્રવના વખતમાં ખળથી ઝટ છૂટા થઇ શકે એવુ નરમ અંધન તે સાપેક્ષ અન્ય. એ તો બળદ આદિ પશુઓને અંગે જાણવુ. દાસ, દાસી, ચેર, ભણવામાં આળસુ પુત્ર ઈત્યાદિકને જ્યારે બાંધવામાં આવે ત્યારે તેને રવતઃ છૂટી
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૧
પ્રાણાતિપાવ જાય એવા નરમ બંધને બાંધીને તેનું અગ્નિ આદિકથી રક્ષણ કરવાની સંભાળ રાખ્યા કરવી, કે જેથી ઉપદ્રવ વખતે વિનાશ ન પામે. વળી શ્રાવક પ્રથમ તે એવાં પશુઓ અને દાસ દાસીઓ વિગેરે રાખે કે જેને બાંધી રાખવાની જરૂર ન પડે, બાંધ્યા વિનાજ રહે, છતાં તેવા પશુ આદિ ન મળે તે એ ઉક્ત વિધિ જાણો.
પુનઃ વધના સંબંધમાં પણ એ જ વિધિ જાણો, પરંતુ તફાવત એ કે–નિયપણે તાડન કરવું તે નિરપેક્ષ વધ, અને સાપેક્ષ વધ આ પ્રમાણે–પ્રથમ તે શ્રાવક ભીતપરિષદુ હોય, (અર્થાત્ જેને દેખીને પુત્રાદિ પરિવાર ભય પામી પિતતાના ઉચિત કાર્યમાં રક્ત રહેપરંતુ તેમ ન હેવાથી જે પુત્રાદિ વિનય ન કરે તે મર્મસ્થાન છેડીને શરીરના બીજા ભાગમાં લાત વિગેરેથી અથવા દર વિગેરેથી એક વાર વા અનેક વાર તાડના કરવી. એ પ્રમાણે છવિચછેદ એટલે અંગ છેદ પણ સાપેક્ષ ને નિરપેક્ષ છે. તેમાં હાથ, પગ, કાન, નાકને જે નિર્દયપણે છેદે-કાપે તે નિરપેક્ષ છવિ છેદ, અને ગંડસ્થલ વા સાથલને અનિદૈયપણે છેદે વા બાળે તે સાપેક્ષ છવિ છેદ. તથા અતિભારના સંબંધમાં પ્રથમ તે શ્રાવકે પશુઓ અથવા દાસ દાસીઓ પાસે ભાર વહેવડાવવા ઉપર આજીવિકા જ ન ચલાવવી, છતાં જે બીજી આજીવિકાએના અભાવે એ આજીવિકા કરવી પડે તે ભારવાહી મનુષ્ય જેટલે ભાર પિતાની મેળે ઉપાડી શકે અને ઉતારી શકે તેટલે જ ભાર તેની પાસે વહેવડાવ, અને પશુઓ પાસે ભાર ખેંચાવે હેય તે જેટલે ખેંચી શકાય તેથી
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૨
શ્રાવકધમ વિધાન
¿
કંઇક આછે ભાર ભરવા, અને ઉચિત વખતે હળ ગાડાંથી પશુને છૂટા પણ કરવા. (એ રીતે વચ્ચે વચ્ચે પશુઓને વિસામો આપતા જવું.) તથા લેાનના વિચ્છેઃઅન્તશય તા કાઈને પણ ન કરવા. નહિતર ઘણા ભૂખ્યા થતાં મરણ પામે. એ ભક્તપાન વિચ્છેદ પણુ અન્ધવત્ સપ્રયેાજન ને અપ્રયાજન એમ એ પ્રકારે છે, તેમાં રાગની ચિકિત્સા માટે (પરહેજી પળાવવા) ભૂખ્યા રાખવા પડે તે સાપેક્ષ, અને અપરાધને અંગે ભૂખ્યા રાખવા પડે તે અપરાધીને શાન્તિથી આ પ્રમાણે કહેવું કે—આજ તને લેાજનાદિ આપીશ નહિ, અથવા શાન્તિ અર્થે (ઉપદ્રવને શાન્ત કરવા માટે) ઉપવાસ કરાવે. વિશેષ શુ' કહેવું? જે રીતે સ્થૂલ અહિંસા વ્રતમાં અતિચાર દોષ ન ઉપજે તે રીતે યતના પૂર્વક વર્તવું.
પ્રશ્નઃ—વ્રત તે પ્રાણાતિપાત વિરમણનું (પ્રાણઘાત ન કરવાનું) છે તે અન્ય વધુ આદિકથી વ્રતમાં દોષ કઇ રીતે લાગે ? પ્રાણધાત કરે તેા જ વ્રત ખંડિત થાય, અને જો કહેા કે પ્રાણાતિપાત સાથે વધુ અંધાર્દિકનું પ્રત્યાખ્યાન છે તા વધુ અધાદિ કરવાથી વ્રતના ભંગ જ થાય છે. વળી બીજી વાત એ છે કે જે વધ બંધનાદિકનું પણ પ્રત્યાખ્યાન હોય તે તેની સખ્યામાં વિધ આવે છે, કારણ કે પાંચ અણુવ્રતાના દરેકના પાંચ પાંચ અતિચારાના પ્રત્યાખ્યાનથી ઘણાં અણુવ્રતા (૩૦ ત્રતા) થાય છે. માટે વધ અધ આદિકને અતિચાર તરીકે ગણવા યેાગ્ય નથી. ઉત્તર:—એ વાત સત્ય છે, પ્રત્યાખ્યાન પ્રાણાતિ
Page #110
--------------------------------------------------------------------------
________________
-
: કા
પ્રાણાતિપાતવિ પાતનું જ કર્યું છે, વધ બંધાદિકનું નહિ, પરંતુ અહિં કહેવાનું માત્ર એટલું જ છે કે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું ત્યારે તત્ત્વથી વધ બંધાદિકનું પણ અન્તર્ગત પ્રત્યાખ્યાન થઈ ગયેલું જ જાણવું, કારણ કે વધ બંધ આદિક તે પ્રાણાતિપાતના ઉપાય છે. વળી અમે એ વધ બંધાદિકને વ્રતભંગ નથી કહ્યો, પરંતુ અતિચાર કહેલ છે. કેવી રીતે તે કહીએ છીએ –વૃત બે પ્રકારે છે. અન્તવૃત્તિઓ અને ૨ બાહ્યાવૃત્તિએ. ત્યાં હું આ અપરાધી વિગેરેને મારું (હણું) એવી બુદ્ધિના અભાવે જે ક્રોધાદિકના આવેશમાં પ્રાણ ચાલ્યા જવાની પણ દરકાર વિના બન્ધ આદિકમાં પ્રવર્તે પરંતુ પ્રાણઘાત થયું નથી તે પણ નિર્દયપણા વડે વતની અપેક્ષા રાખ્યા વિના પ્રવૃત્તિ કરી છે માટે અન્તવૃત્તિએ વ્રતને ભંગ થયો ગણાય, પરંતુ પ્રાણઘાત ન થવાથી બાહ્યવૃત્તિએ વ્રતનું પાલન થયું છે, એ પ્રમાણે વ્રતને દેશથી ભંગ અને દેરાથી અભંગ પાલન થવાથી અતિચાર કહેવાય છે. કહ્યું છે કેन मारयामीति कृतव्रतस्य, विनैव मृत्युं क इहातिचारः। निगद्यते यः कुपितो वधादीन्, करोत्यसौस्यानियमानपेक्षः।। मृत्योरभावानियमोऽस्ति तस्य, कोपायाहीनतया तु भनः । देशस्य भंगादनुपालनाच, पूज्या अतीचारमुदाहरन्ति ॥२॥
અર્થ –જેણે “મારું નહિ એવું વ્રત લીધું છે તેને તે જીવ મર્યા વિના અહિં અતિચાર કેમ લાગે ? તે કહીએ છીએ કે-જે વ્રતધારી આ જીવ મરી જશે એવી અપેક્ષા
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન રાખ્યા વિના જ ક્રોધાદિકથી વધ આદિક કરે છે, પરંતુ જીવનું મૃત્યુ થયું નથી, તે મૃત્યુના અભાવથી તે વ્રતધારીને નિયમ સચવાય છે, પરંતુ ક્રોધાદિકના આવેશથી નિચપણા વડે વધાદિ આચરેલ હોવાથી નિયમને ભંગ થયે છે, એ પ્રમાણે નિયમને દેશથી ભંગ અને દેશથી પાલન થવાથી એવા બંધાદિકને આચાર્યો અતિચાર કહે છે. જે ૧-રા ' વળી વતની સંખ્યા પાંચની રહેતી નથી એમ કહ્યું તે પણ અયુક્ત છે, કારણ કે વિશુદ્ધ અહિંસા આદિ વતેમાં બન્યાદિકને અભાવ છે. એ પ્રમાણે બન્ધ આદિક પ્રવૃત્તિઓ અતિચાર છે, પરંતુ વ્રતભંગ નથી. અહિં બન્ધ આદિ પાંચ અતિચાર તે ઉપલક્ષણ માત્ર છે, જેથી એ ઉપરાંત મન્ચ તન્દ્ર પ્રયાગ આદિ બીજા પણ અતિચારે જાણવાં. (અર્થાત પહેલું આવ્રત કહીને હવે અસત્યના ત્યાગ સંબંધિ કરાવે તે પણ પહેલા આણુવ્રતના અતિચાર છે) ૧૧ છે ઈતિ પ્રથમ સ્થલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે
છે બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વત છે
અવતરણ બંધ વધ આદિ પાંચ અતિચાર સહિત પહેલું અણુવ્રત કહીને હવે અસત્યના ત્યાગ સંબંધિ શ્રાવકનું બીજું અણુવ્રત કહે છે–
थूलमुसावायस्स य, विरइ सो पंचहा समासेणं ।
कण्णागोभोमालिय-णासहरणकूडसक्खिज्जे ॥११॥ स्थूलमृषावादाच्च विरतिः स पञ्चधा समासेन । कन्यागोभौमालिंक न्यासहरणं कूटसाक्ष्ये
Page #112
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદવિ
ગાથાર્થ–સ્થૂલ મૃષાવાદની વિરતિ–વત તે સંક્ષેપથી પાંચ પ્રકારનું છે (પાંચ અતિચારવાળું છે) ૧ કન્યા સંબંધિ જૂઠ, ૨ પશુ સંબંધિ જૂઠ, ૩ ભૂમિ સંબધી જૂઠ, ૪ થાપણ એળવવી, ૫ બેટી સાક્ષી પૂરવી, એ પાંચ પ્રકારનાં જઠ એ પાંચ અતિચાર છે. ૧૧૫
ભાવાર્થ –સ્થૂલ એટલે મેટી વસ્તુ સંબંધિ મૃષાવાદ : એટલે જૂઠ બેલવું તે સ્થૂલ મૃષાવાદ અને તેનું વિરમણત્યાગ તે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. સૂક્ષમ વસ્તુઓ સંબંધિ જૂઠને ત્યાગ મહાવ્રતમાં ગણાય છે, તેની અપેક્ષાએ આ બાદર વ્રત છે. છે સ્થલ મૃષાવાદ વિરમણવ્રતના ૫ પ્રકાર છે
૧ કન્યા સંબંધ મૃષાવાદ, ત્યાં કન્યા એટલે કુમારી, ૨ પશુ સંબંધિ મૃષાવાદ, ૩ ભૂમિ સંબંધિ મૃષાવાદ, ૪ ન્યાસાપહાર એટલે થાપણ એળવવી, અને ૫ બેટી સાક્ષી પૂરવી. ત્યાં કન્યાને વિવાહ કરવા માટે હલકી ન્યાતની હોય તેને ઉંચી ન્યાતની કહેવી, (શદ્રની કન્યાને ક્ષત્રિયની છોકરી કહેવી ઈત્યાદિ,) અને કેઈ કન્યાનો વિવાહ
૧. એ પાંચ મેટાં જૂઠને ત્યાગ શ્રાવથી બની શકવા યોગ્ય છે, નહિતર ત્યાગવા ગ્ય જૂઠ તે અનેક પ્રકારનાં છે, પરંતુ જેનાથી લોકનિંદા વિશ્વાસઘાત ને શજદંડ થાય એવાં દરેક જૂઠ શ્રાવકે ત્યાગ કરવા ચગ્ય છે. ન્હાનાં જૂઠ બોલવાને પ્રસંગ પગલે પગલે ઉપસ્થિત થવાથી એ સર્વને બચાવ થ અશક્ય છે, પરંતુ તેમાં પણ નિધ્વસવૃત્તિ તે ન જ જોઈએ.
Page #113
--------------------------------------------------------------------------
________________
}
શ્રાવકધમ વિધાન
ન થવા દેવા માટે ઉંચી ન્યાતની હાય તા હલકી ન્યાતની કહેવી. ( જેમ ક્ષત્રિયની છોકરીને શૂદ્રની કહેવી ઇત્યાદિ) અથવા સદાચારી હાય તા દુરાચારી કહેવી ને દુરાચારી હોય તે સદાચારી કહેવી. ઇત્યાદિ અનેક રીતે કન્યા સબંધિ જૂઠે ભ્રૂણવું. અહિં દ કન્યા ” કહેવાથી કુમાર દાસ દાસી ઈત્યાદિ સર્વ દ્વિપદ સબંધિ જા તે કન્યાલિક. તથા અલ્પ દૂધવાળી ગાયને અધિક દૂધવાળી કહેવી, ઇત્યાદિ રીતે ગાયની માફક બળદ અશ્વ ઈત્યાદિ સવ* ચતુષ્પદાના સંબંધમાં વિપરીત મેલવુ તે ગવાલીક. તથા બીજાની ભૂમિને પેાતાની કહેવી ઈત્યાદિ ભૂમિસંબંધિ ઝૂડના ઉપલક્ષણથી શેષ પૃથ્વી આદિ સંબંધિ વિપરીત ખેલવું તે અપદ મૃષાવાદ અથવા ભૂમિ મૃષાવાદ.
પ્રશ્ન:ઉપલક્ષણથી દ્વિપદાદિ ગ્રહણ કરવાનું કહેા છે. તે તેને બદલે પ્રથમથીજ મૃષાવાદના પ્રકાર દ્વિપદ ચતુષ્પદ ને અપદ શબ્દોથી કેમ ન કહ્યા ?
ઉત્તર—કન્યા આદિકનાં 3 અતિ નિદ્ય લાકપ્રસિદ્ધ ન્હાવાથી કન્યાલીક આદિ પ્રકાર કહ્યા છે, પરંતુ દ્વિપદાલીક આદિ પ્રકાર નથી કહ્યા.
પ્રશ્નઃ—થાપણ ઓળવવી એ તા ચેારી હાવાથી અઃત્તાદાનમાં ગણવાને બદલે અહિ મૃષાવાદમાં કેમ ગણી ?
ઉત્તર:—અહિં થાપણ એળવવી એ અદત્તાદાન જ છે, પરન્તુ એ સંધિ જે બ્રૂમ ખેલવું પડે તે પ્રપંચ વચના મૃષાવાદ છે. અને એ વિશેષતાના કારણથી જ એ પ્રકાર
Page #114
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદવિ
૮૭ જૂદો પાડે છે. તથા ક્રોધ ઈર્ષ્યા આદિકના આવેશથી જે વાત બીજાએ અમુક રીતે સ્વીકારેલી છે તે પણ તે બેટી કરાવે છે. (મેં આ વાત કરી નથી વા કહી નથી એમ બોલે.) તેમાં પિતે સાક્ષી પૂરે કે હું એનો સાક્ષી છું, એથી બીજાએ કરેલા અસત્યવાદના પાપને પોષણ મળે છે. માટે એ વિશેષતાના કારણે કૂટસાક્ષી નામને પાંચમ મૃષાવાદ જૂદે પાડયો છે. એ રીતે પાંચ પ્રકારને મૃષાવાદ કહ્યો. ૧૧ છે
અવતરણ–પૂર્વ ગાથામાં બીજા અણુવ્રતના પાંચ પ્રકાર કહીને હવે આ ગાથામાં એના ૫ અતિચાર દર્શાવે છે તે આ પ્રમાણે
इह सहसभक्खाणं, रहसा य सदारमंतभेयं च । मोसोवएसयं कूडलेहकरणं च वज्जेइ પરા
ગાથાર્થ –આ બીજા અણુવ્રતમાં સહસાભ્યાખ્યાન (કલંક દેવું). રહસાભ્યાખ્યાન (ગુહ્ય વાત પ્રગટ કરવી,) સ્વદારા મ–ભેદ, (સ્ત્રીની ગુપ્ત વાત પ્રકાશવી), મૃષા ઉપદેશ, ને કૂટ લેખકરણ (બેટા લેખ દસ્તાવેજ કરવા.) એ પાંચ અતિચાર વજેવા. ૧૨ છે
ભાવાર્થ–સહસા–વિચાર્યા વિના અભ્યાખ્યાન-અછતા દેષનું આરોપણ કરવું, એટલે જેનામાં જે દેષ નથી તે દેષ કહે, જેમકે તું ચેર છે. તું વ્યભિચારી છે, ઈત્યાદિ इह सहसाभ्याख्यानं रहसि च स्वदारमन्त्रभेदं च । मृषोपदेशकं कूटलेखकरणं च वर्जयति ॥१२॥
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મવિધાન કલંક આપવું તે ૧ સહસાભ્યાખ્યાન અતિચાર. તથા રહસાએકાન્તના કારણથી અભ્યાખ્યાન-કંઈ છેટું કહેવું તે. જેમકે કઈ બે ત્રણ જણ એકાન્તમાં કંઈ સલાહ વિચાર કરતા હોય, તે તેઓને માટે આ લોકે રાજવિરૂદ્ધ વિચારે છે ઇત્યાદિ કહેવું તે રહસાવ્યાખ્યાન નામને બીજે અતિચાર છે. તથા પિતાની સ્ત્રીએ વિશ્વાસ પામીને કંઈ છાની વાત કરી હોય ને તે બીજાને કહેવી, અથવા સ્ત્રીના ઉપલક્ષણથી) મિત્રાદિ કોઈએ પણ વિશ્વાસથી છાની વાત કહી હોય તે બીજાને કહેવી તે ૩ સ્વદારમ–ભેદ નામને ત્રીજો અતિચાર છે. તથા ત્યારે આ વાત આ પ્રમાણે આ પ્રમાણે કહેવી એ પ્રમાણે બીજાને ખોટું શિખવવું, (જેમ વકીલો અસીલને કોરટમાં ખોટું બોલવાનું શિક્ષણ આપે છે) તે મૃષા ઉપદેશ નામને ચેાથે અતિચાર છે. તથા લેખ દસ્તાવેજ વિગેરેમાં એવી શબ્દ પંક્તિ ગોઠવવી કે જેથી લખવા યોગ્ય અર્થથી ઉલટ અર્થ નીકળે. (અર્થાત જે બાબત જેને લખી આપવી છે તે બાબત તેને પ્રથમથી સમજાવી હોય અને સમ્મત હોય, પરંતુ અક્ષર પંક્તિ એવી રીતે લખે કે લખી આપનારને પિતાને ઈષ્ટ અર્થ ઉપજે ને હામા ધણીને નુકશાન હય, કે જેથી તકરાર ઉપસ્થિત થાય ત્યારે લેખ વાંચતાં લખનારના લાભને અર્થ મળે) એ પ્રમાણે પ્રપંચથી ખોટા લેખ કરવા તે કૂટલેખ નામને પાંચમે અતિચાર છે. અહિં જૂના દસ્તાવેજ વિગેરે દબાવી રાખી તદન ખેટા દસ્તાવેજ ઉભા કરવા તે પણ કૂટલેખ અતિચાર છે, અથવા બેટા દસ્તાવેજની તેનાજ અક્ષર સરખી નકલ ઉભી કરવી, અથવા અમુકના અક્ષર મરેડ જાણી
Page #116
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદવિ
૮૯ લઈને તેવાજ સરખા અક્ષરોના નવા દસ્તાવેજ ઉભા કરવા અથવા સહીઓ કરવી એ સર્વ કૂટ લેખ અતિચાર છે. એ પ્રકારના પાંચે અતિચારે બીજા અણુવ્રતધારીએ વર્જવા.
પ્રશ્ન–પહેલે અતિચાર જેમ અછતાદેષારોપણને છે તેમ બીજે અતિચાર પણ અછતા દોષારોપણને તુલ્ય છે તે પહેલો ને બીજો અતિચાર જૂદા કઈ રીતે?
ઉત્તર–પહેલે અતિચાર એકાન્તના નિમિત્તવાળે નથી, તેમજ વિતર્ક રહિત છે (એટલે વિચાર કર્યા વિના એકદમ બેલવા રૂપ છે), અને બીજો અતિચાર એકાન્તના નિમિત્તવાળ ને તે પણ વિચારીને કહેવા રૂપ છે એ રીતે પહેલા બે અતિચારમાં તફાવત છે.
પ્રશ્ન આ વ્રતમાં અસત્ય બલવાને ત્યાગ છે. અને અભ્યાખ્યાન તે અછતા દોષનું આપણું હોવાથી અસત્ય બોલવા રૂપ છે, તે સહસા અથવા રહસા, પણ અસત્ય કથન તે છે જ, માટે સહસાભ્યાખ્યાન ને રહસાભ્યાખ્યાન એ બેને અતિચાર કેમ કહેવાય ? એ બેથી તે સત્યવ્રતને ભંગ જ ગણાય.
ઉત્તર–એ વાત સત્ય છે, પરંતુ અન્યને ઉપઘાતક એવું એ સહસા વચન અજાપદિ કારણથી બોલી જાય તે સંકિલષ્ટ પરિણામના અભાવે [હામાનું બુરું કરવાના પરિણામના અભાવે વતની અપેક્ષા રહી છે, તેથી વ્રતને ભંગ નથી, પરંતુ એ વચન પરને ઉપઘાતક હેવાથી વ્રતને
Page #117
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
ભંગ અને એક અતિચાર છે.
(જાણી જોઇને સ્ડામાને હલકા વચના લે તે વ્રતની અપેક્ષા
ભંગ પણ છે, જેથી એક અપેક્ષાએ અપેક્ષાએ અભંગ હાવાથી ભગાભગ રૂપ અને જો તીવ્ર સંકલેશથી પાડવા માટે એવાં. ઉપઘાત ન રહેવાથી વ્રતના ભગ જ થાય છે.
પ્રશ્ન—વદારા મંત્રભેદમાં અસત્ય કથન નથી તેા તે અતિચાર કેવી રીતે ?
ઉત્તર—પેાતાની સ્રીએ જે વાત કહી તે જ બીજાને કહેવાની હાવાથી જો કે સત્ય છે, પરન્તુ એ છાની વાત બીજાને કહેવાથી સ્ત્રી લાદિકના કારણે પરિણામે આપઘાત પણ કરે, માટે અનુવાદ કથન પણ અપેક્ષાએ વ્રતના ભગવાળુ ને અપેક્ષાએ અભંગવાળુ, હાવાથી સ્વદારા મંત્રભેદ ભગાભગ રૂપ અતિચાર છે, એકાન્તે વ્રતભંગ નથી.
પ્રશ્ન—મૃષા ઉપદેશ (બીજાને ખાતુ ખેલતાં શીખવવું) એ ભગાભગ રૂપ અતિચાર કેવી રીતે અને વ્રતભંગ કઈ રીતે ?
ઉત્તર—અસત્ય ન મેલું, અસત્ય ન ખેલાવું, એ એ સ ંચાગી વ્રત સ્વીકાર્યું" હાય અથવા અસત્ય ન ખેલાવું એવું અસંચાગી વ્રત સ્વીકાર્યું" હાય, તેા ખીજા પાસે ખાટુ એલાવતાં વ્રતને એકાન્ત ભંગ થાય છે, પરન્તુ “ હું અસત્ય ન બાલું.” એવું અસંચાગી વ્રત સ્વીકાયુ" હાય તે બીજા પાસે ખાટુ' મેલાવવામાં એકાન્ત ત્રત ભંગ થતા નથી, તાપણુ એ પ્રકારના વ્રતમાં સહસાકારથી (અકસ્માત)
૧. વ્હેલા એ પ્રકારના વ્રતમાં સહસાકાર આદિથી
Page #118
--------------------------------------------------------------------------
________________
મૃષાવાદવિ
બીજાને ખાટા ઉપદેશ આપે, અથવા અજાણતાં બીજાને ખોટા ઉપદેશ આપે, તે અતિચાર છે. અથવા અતિક્રમ વ્યતિક્રમ ને અતિચાર વડે પણ ખીજાને મૃષાવાદમાં પ્રવર્તાવનારને અતિચાર છે. અથવા વ્રત રક્ષણની બુદ્ધિએ ઉપર વૃત્તાન્ત કથન દ્વારા મૃષા ઉપદેશ આપનારને એ અતિચાર છે, કારણ કે વ્રતરક્ષણની બુદ્ધિ છે માટે વ્રતના ભંગ નથી, પરન્તુ બીજાને મૃષાવાદમાં પ્રવર્તાવ્યે તેથી વ્રતના ભગ પણ છે માટે અતિચાર.
૯૧
અતિચાર છે. ત્રીજા પ્રકારના વ્રતમાં વ્રતના ભંગ નથી, કારણ કે મૃષપદેશ ખીજાને ખાતુ ખેાલાવવા માટે છે, તે વ્રત પેાતાને ખાટુ' ન ખાલવાનું છે, માટે “હું અસત્ય ન ખેલું” એ વ્રતવાળાને બીજા પાસે અસત્ય એલાવવામાં વ્રતભંગ નથી.
૨. જે પ્રકારનું વ્રત અંગીકાર કર્યું તે વ્રતના ભંગ થાય એવું ચિંત્વન તે અતિક્રમ, તે વ્રતભંગ માટે પ્રવૃત્તિને પ્રારંભ કરવા તે વ્યતિક્રમ, વ્રતભંગની નિકટ પ્રવૃત્તિ તે અતિચાર અને વ્રતભંગમાં સાક્ષાત્ પ્રવૃત્તિ તે અનાચાર. જેમ ઉપવાસમાં આહારને ત્યાગ કરીને આહારનું ચિંતવન કરવું તે અતિચાર, આહાર માટે ઉઠવું, ચાલવું, સાધન મેળવવાં એ વ્યતિક્રમ, આહાર ખાવા બેસવું ને મુખ સુધી માહાર લાવવા તે અતિચાર, ને આહાર મુખમાં મૂકી દેવા તે અનાચાર.
૩. જે આ ત્યાગ કરેલી વસ્તુને હું ઉપયોગ કરીશ તા અમુક પ્રકારના ઉપદ્રવ થશે એમ વૈદ્ય અથવા જોશીએ કહ્યું છે ઇત્યાદિ પરવૃત્તાન્તકથન અનેક રીતે સભવિત છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
ર
શ્રાવકધર્મ વિધાન પ્રશ્ન – લેખ કરવામાં અતિચાર કઈ રીતે? વ્રતમાં તે અસત્ય બોલવાને ત્યાગ છે, અસત્ય લખવાને ત્યાગ નથી,
' ઉત્તર–કાયા વડે મૃષાવાદ ન કરૂં” એ વ્રતવાળાને તથા “કાયા વડે મૃષાવાદ ન કરું ન કરાવું” એ વ્રતવાળાને ખટ લેખ કરે તે વ્રતભંગ છે, એ સિવાય અન્ય પ્રકારના વ્રતવાળાને ત્રતભંગ નથી, તે પણ પ્રથમના બે પ્રકારવાળાને) સહસાકાર વિગેરેથી અથવા અતિક્રમાદિકથી અતિચાર જાણ. અથવા મૃષાવાદના ત્યાગમાં “મૃષા–અસત્ય બોલવાને ત્યાગ કર્યો છે પરંતુ અસત્ય લખવાને ત્યાગ નથી કર્યો,” આ પ્રકારના અભિપ્રાયવાળા મુગ્ધ બુદ્ધિવાળા જીવને એટલી પણ વ્રતપાલનની અપેક્ષા રહી છે માટે બેટે લેખ બનાવ એ અતિચાર છે. ૧રા
છે ઈતિ દ્વિતીયાણુતે ૫ અતિચારાઃ |
છે ત્રીજું સ્થલ અદત્તાદાન વિરમણવ્રત
અવતરણ—એ પ્રમાણે પાંચ અતિચાર અને પાંચ પ્રકાર સહિત બીજું સ્થૂલ અસત્ય વિરમણ વ્રત કહીને હવે સ્થૂલ અદત્તાદાન વિરમણ નામનું ત્રીજું વ્રત બે પ્રકાર સહિત કહે છે –
थूलादत्तादाणे, विरई तं दुविहिमो विणिदिलै ।
सच्चित्ताचित्तेसु, लवणहिरण्णाइवत्थुगयं રૂા. स्थूलादत्तादाने विरतिस्तं द्विविध मा विनिर्दिष्टम् । सचित्ताचित्तेषु लवणहिरण्यादिवस्तुगतम्
Page #120
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાનાવિ.
ગાથાર્થ–સ્થૂલ અદત્તાદાનની વિરતિ એ ત્રીજું અણુવ્રત છે. એમાં અદત્ત બે પ્રકારનું આ પ્રમાણે કહ્યું છે–૧ સચિત્ત અદત્ત,૨ અચિત્ત અદત્ત. ત્યાં લુણ વિગેરે સચિત્ત પદાર્થોની ચોરી તે સચિત્તાદત્ત,ને હિરણ્યાદિ વસ્તુ સંબંધિ ચેરી તે અચિત્ત અદત્ત. ( અદત્ત એટલે નહિ આપેલું લેવું તે.) ૧૩
ભાવાર્થ–સ્થૂલ એટલે બાદર મોટું, અદત્ત એટલે નહિ આપેલી વસ્તુ છાની લેવી તે અદત્તાદાન, ને તે પણ સૂમ વસ્તુના વિષયવાળું નહિ, પરંતુ બાદર વસ્તુ વિષયક કે જેનાથી ચેરીને આ૫ આવે, લેકમાં ચાર ગણાય, ને રાજ્યદંડ પણ થાય, એવી મોટી ચેરીને વિરમણ–ત્યાગ તે સ્થૂલ અદત્તાદાનવિરમણ નામનું ત્રીજું અણુવ્રત છે.
અહિં અદત્ત બે પ્રકારનું છે. સ્કૂલ વસ્તુ સંબંધિ ને સૂક્ષમા વસ્તુ સંબંધિ. તેમાં સૂક્ષમ વસ્તુ સંબંધિ અદત્તને ત્યાગ ગૃહસ્થથી બની શકે એમ નથી, તે સર્વત્યાગી સાધુથી જ બની શકે એમ છે. માટે ગૃહસ્થને કેવળ સ્થૂલ વસ્તુને અદત્ત ત્યાગ બની શકે છે, તે કરવા એગ્ય છે.
૧ રસ્તામાંથી પડેલું તૃણખલું ઉપાડવું તે સૂક્ષમ ચેરી
છે, નદી વિગેરેમાંથી પાણી લેવું ને પીવું એ પણ સૂક્ષ્મ ચેરી છે, માર્ગમાંથી ધૂળની ચપટી લેવી તે પણ સૂક્ષ્મ ચેરી છે, કેઈએ ફેંકી દીધેલી તદન નિરૂપયેગી વસ્તુ લેવી તે પણ ચેરી છે. ઈત્યાદિ સૂક્ષ્મ ચેરીએથી લેકમાં ચર કહેવાતું નથી, તેમ એથી રાજદંડ પણ થતું નથી
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન
તથા એ સ્થૂલ અદત્તાદાન વિરમણલત બે પ્રકારનું છે. ૧ સચિત્ત સંબંધિ, ૨ અચિત્ત સંબંધિ. ત્યાં લૂણા ફળ, દ્વિપદ, ચતુષ્પદ વિગેરે સચિત્ત વસ્તુઓની ચોરીને ત્યાગ અરે તે સચિત્તાદત્તાદાન વિરમણ, અને સુવર્ણ, ત્નિ, પાષાણ, વસ્ત્ર ઈત્યાદિક-અચિત્ત વસ્તુઓની ચોરીને ત્યાગ તે અચિત્તાદત્તાદાન વિરમણ. અહિં સંક્ષિપ્ત ભેદ હેવાથી ત્રિીજો મિશ્ર ભેદ કહ્યો નથી. જેથી મિશ્રને એ બે પ્રકારમાં જ અન્તર્ભાવ જાણ.
અવતરણ–પૂર્ય ગાથામાં બીજા અણુવ્રતના બે પ્રકાર કહીને હવે આ ગાથામાં તેના ૫ અતિચાર દર્શાવે છે –
वज्जइ इह तेणाहडतकरजोगं विरुद्धरज्जं च ।
डतुलकूडमाण, तप्पडिख्वं च ववहारं ॥१४॥ માટે એવી ક્ષુદ્ર ચેરીઓ સૂમ ચેરી ગણાય છે, તેને ત્યાગી સાધુથી જ થઈ શકે છે, કારણ કે સાધુને રસ્તામાંની ધૂળની ચપટીની જરૂર હોય તે પણ પૂછયા વિના લેવાય નહિ તે બીજી વસ્તુઓની લેવાની વાત જ શી ? અને ગૃહસ્થને તે એવી સૂક્ષ્મ ચોરીઓ પગલે પગલે થયા કરે છે, તેનું પાપ બંધાય છે, પરંતુ ગૃહસ્થથી જીવનના નિભાવ માટે એ ચોરીઓ રોકી શકાતી નથી, તેથી તેનું વ્રત પણ હોતું નથી. वर्जयती ह स्तेनाहृततस्करयोगं विरुद्धराज्यं च । . कुटतूलकूटमानं तत्प्रतिरूपं च व्यवहारम्
Page #122
--------------------------------------------------------------------------
________________
અદત્તાદ નવિ
ટપ
ગાથા :—૧ સ્પેનાહત, (ચોરના માલ લેવે,) ૨ તસ્કરયાગ, ( ચોરને ચોરીની પ્રેરણા કરવી,) ૩ વિરૂદ્ધરાજ્ય, (શત્રુ રાજ્યમાં ગમનાગમન,) ૪ ફૂટતૂલકૂમાન, (પેટાં કાટલાં, ખાટાં માપ રાખવાં.) અને ૫ તપ્રતિરૂપ વ્યવહાર ( સરખી દેખાતી વસ્તુ ભેળસેળ કરવી.) એ પાંચ અતિચાર આ ત્રીજા અણુવ્રતમાં વવા. ૫ ૧૪ ।।
ભાવાય : તેન એટલે ચોર તેની આહત-લાવેલી વસ્તુ કંકુ ઈત્યાદિ (વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ) વિના મૂલ્યે લેવી અથવા ઓછી ક'મતે મળવાના લાભથી અ૫ કિમત આપી ખરીદવી. તે ૧ ક્ષેમદૂત નામના અતિચાર છે. તથા તસ્કર એટલે ચોર તેને યાગ–પ્રેરણા કરવી કે તું ચોરી કર એવી આજ્ઞા કરવી અથવા ચારીના કાર્યમાં ઉત્સાહિત કરવા તે તા યોગ નામના બીજો અતિચાર છે. તથા વિરૂદ્ધ એટલે પેાતાના રાજ્યને શત્રુ, તેનુ રાજય એટલે લશ્કર અથવા દેશ, તેમાં જવું આવવું તે વિદ્ધાર્થમન નામના ત્રીજો અતિસર છે. તથા ફૂટ એટલે જે વખતે જે પ્રમાણમાં ચાલતાં હોય તે પ્રમાણથી હીન વા અધિક પ્રમાણવાળાં તેલાં-કાટલાં રાખવાં તે ફૂટતુલ, અને ચાલુ પ્રમાણથી હીનાધિક માન એટલે પાલી શેર ઈત્યાદિ માપ રાખવાં તે ફૂટમાન. એ અને મળીને છૂટતુટન નામના ચાથા અતિચાર છે. તથા ચેખા થી આદિ દરેક પડામાં પ્રતિરૂપ-સરખી વસ્તુએ પત્રજી અથવા ચરખી આદિક ભેળસેળ કરીને જે વ્યવહાર-વ્યાપાર કરવા તે ‘તિરુપથ્થાર' નામને
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
પાંચમા અતિચાર છે. અર્થાત્ વાંસીના ચાખામાં જીરાસાર ભેળવવી, તલના તેલમાં શીંગનું તેલ ભેળવવું, સેનામાં ત્રાંબુ ભેળવવું. ઈત્યાદિ રીતે મોંઘી કિંમતની વસ્તુમાં ભળી શકે એવી હલકી કિંમતની વસ્તુ ભેળવવી ને કિંમત મેાંધી લેવી તે પ્રતિરૂપ વ્યાપાર છે.] અથવા સાચા સેનાને બદલે નકલી સાતુ' વેચવું, માણેકને સ્થાને ઇમીટેશન નંગ સાચાં કહીને વેચવાં, સાચાં મેાતીને બદલે ખાટાં નકલી મેાતીને સાચાં કહી વેચવાં ઈત્યાદિ, નકલી વ્યાપાર તત્ત્પતિરૂપ વ્યાપાર છે. પ્રથમ કહ્યા તે પ્રતિરૂપ વ્યાપાર ભેળસેળ સબધિ છે અને આ તત્કૃતિરૂપ વ્યાપાર ભેળસેળ રૂપ નહિ પરન્તુ સરખી મનાવટના નકલી માલ સાચાને સ્થાને વેચવા સમધિ છે. એ પ્રમાણે પાંચ અતિચાર આ ત્રીજા અણુવ્રતમાં વવા.
પ્રશ્ન:— — ચારી ન કરવી ” એ વ્રતવાળાને ચારના માલ લેતાં અતિચાર કઈ રીતે ? પાતે ચારી ન કરવાના ત્યાગ કર્યો છે, પરન્તુ ચારના માલ લેવાના ત્યાગ ક્યાં કર્યાં છે ?
ઉત્તર—ચાર લાવેલા માલ છાના લેવા પડે છે માટે એ ચારી છે, અને એ રીતે છાના માલ લેનાર વેચનાર પણ ચાર છે, જે કારણથી કહ્યું છે કે
GR
चौरaौरापको मन्त्री, भेदज्ञः काणकक्रयी । अन्नदः स्थानदचैव, चौरः सप्तविधः स्मृतः
11211
Page #124
--------------------------------------------------------------------------
________________
૯૭
અદત્તાદાનવિન
ચેર, ચારને પ્રેરણા કરનાર, ચારની સાથે સલાહ કરનાર, ચારના ભેદ (મર્મ—છાની વાતે) જાણનાર, ચારને માલ વેચી આપનાર અને ખરીદનાર, ચારને અન્ન આપનાર, અને ચેરને સ્થાન આપનાર એ સાત પ્રકારના ચેર કહ્યા છે. છે ૧
તે કારણથી ચોરી કરે તે વ્રતને ભંગ થાય, પરંતુ હું તે વ્યાપાર જ કરું છું, ચોરી નથી કરતે, એવા પ્રકારની બુદ્ધિવાળાને વ્રતની અપેક્ષા હોવાથી વ્રતને ભંગ નથી, પરતુ ઉપર કહ્યા પ્રમાણે લાભના વશથી ચોરને છાને માલ લેવાથી ને વેચવાથી વ્રતને ભંગ પણ છે; માટે વતના ભંગ ને અલંગ રૂપ હોવાથી ચોરીને માલ લે વેચ તે અતિચાર છે.
પ્રશ્ન –ચરને ચોરીની પ્રેરણા કરવામાં અતિચાર કેવી રીતે ?
ઉત્તર–“હુંચોરી કરું નહિને કરાવું નહિએ દ્વિસંગી વ્રતવાળા જે ચારને પ્રેરણા કરે (ચારીને કરતે હોય તે કરાવે) તે તેને વ્રત ભંગ જ થાય છે. તે પણ એને એવી પ્રેરણા કરે કે–તમે હાલ નિરૂદ્યમી થઈને આળસુ જેવા કેમ બેસી રહ્યા છે? જે તમારી પાસે ભેજનાદિ ન હોય તે હું આપું, તમારા લાવેલ માલને કઈ વેચી આપનાર નહિ મળે તે હું વેચી આપીશ, એવા પ્રકારનાં વચનેથી ચારલોકોને ચોરી કરવાને ઉત્સાહ આપે તે તત્વથી જે કે ચોરી કરાવે છે, છતાં વ્રતધારી જીવ એવી કલ્પના કરે છે
Page #125
--------------------------------------------------------------------------
________________
લા
શ્રાવકધમ વિધાન
કે હું તેમની પાસે-ચારી કરાવતા નથી, પરંતુ માત્ર વચન પ્રેરણા કરૂ છુ. અર્થાત્ હું સ્પષ્ટ એમ નથી કહેતા કે તમે ચારી કરી એ આશયમાં વ્રતની અપેક્ષા રહેલી છે, માટે તસ્કર પ્રયાગ એ અતિચાર છે. (અહિ' ચારા પાસે ચારી કરાવવા “ તમે ચારી કરે” એવાં સ્પષ્ટ વચન ખાલી શકતા નથી, પરન્તુ તમે નિશ્ચમી કેમ બેઠા છે ? ઇત્યાદિ વચના આડકત્રી રીતે ચારી કરાવવા માટેનાં જ છે, જેથી વ્રતનેા અભંગ ને ભાંગ અને હાવાથી તસ્કર પ્રયાગ અતિચાર છે.)
પ્રશ્ન—વિરૂદ્ધ રાજ્યાતિક્રમ એ અતિચાર કેવી રીતે ? ને એ ચારી કઇ રીતે ?
ઉત્તર—અદત્ત ચાર પ્રકારનુ છે. ૧ માલિકે નિષેધેલી પ્રવૃત્તિ આદરવી તે સ્વામિ અદત્ત, જીવનેા જીવ માલિક છે તેથી જીવના કહ્યા વિના અથવા તે જીવની સમ્મતિ વિના તે વસ્તુ લેવી અથવા સમ્મતિ વિના તે જીવને અળાત્કારે તેવી પ્રવૃત્તિમાં મૂકવા તે વાદત્ત. જિનેશ્વર ભગવતે નિષેધેલી પ્રવૃત્તિઓ આચરવી તે તીથરાદત્ત અને ગુરૂએ નિષેધેલ કાર્ય કરવું તે ગુરુ અદત્ત. અહિં ચાલુ વિષયમાં વ્રતધારીના માલિક જે રાજા છે, તે રાજાની શત્રુદેશમાં જવાની આજ્ઞા નથી છતાં આજ્ઞા લીધા વિના શત્રુ રાજાના દેશમાં અથવા લશ્કરમાં વ્યાપાર માટે જવું તે સ્વામિ અદત્ત હોવાથી ચારી છે. (એમાં પણ વ્રતધારીને છાની આવ જા કરવી પડે છે. જો ચારી ન હોય તેા ખુલ્લી રીતે આવ જા કેમ ન કરે ? માટે જે છાનું કરવું એ ચારીનું
Page #126
--------------------------------------------------------------------------
________________
અદત્તાદાનવિ
૯૯
લક્ષણ છે.) તેમજ જો રાજાને જાણ થાય તે રાજદડ પણ થાય. માટે વિરૂદ્ધ રાજ્યાતિક્રમ એ ચારી છે, તેાપણુ વ્રતધારી એમ સમજે છે કે શત્રુ રાજ્યમાં છાનું ગમનાગમન વ્યાપાર માટે કરૂ છું પરન્તુ એથી રાજ્યની ફાઈ વસ્તુ હું ચારતા નથી, અથવા ત્યાં ચારી કરવા જતા નથી એવા આશયથી વ્રતના ભંગ નથી. પરન્તુ તાત્ત્વિક રીતે ચારી હાવાથી વ્રતના ભંગ પણ છે, જેથી વિરૂદ્ધ રાજ્યાતિક્રમ એ અતિચાર છે, તેમજ વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કરનારને “આ ચાર છે” એમ લેાકમાં કહેવાતું નથી માટે અતિચાર છે પરન્તુ વ્રતભંગ નથી, તેમ એકાન્તે વ્રતના અભંગ પણ નથી.
પ્રશ્નઃ—કૂટ તાલ માન અને પ્રતિરૂપ વ્યવહાર એ એ અતિચાર કેવી રીતે ?
ઉત્તર: ખાટાં તાલ માપથી ઘરાકની વસ્તુ વધારે લઈ લેવાથી જેટલી વધારે વસ્તુ આવી તેટલી ચારી ગણાય, અને ઘરાકને છેતરવાથી તેને કષ્ટ થાય છે. અથવા ઘરાક ને જેટલી વસ્તુ ઓછી આપીએ તેટલી પણ ચારી કરી ગણાય, જેથી ઘરાકને છેતરીને વધારે વસ્તુ લેવી, ને એછી આપવી એ ચારી હોવાથી તાત્વિક રીતે વ્રતના ભંગ છે પરન્તુ વ્રતધારી એમ સમજે છે કે કોઈના ઘરમાં ખાતર પાડવું એ ચારી છે અથવા કાઇની વસ્તુ છાની ઉઠાવી લેવી એ ચારી છે, અને આ ઓછાં વા અધિક તાલ માપ થી ઓછું વત્તુ આપવું લેવું ને ઘરાકને છેતરવું એ તે વણિકના વ્યાપારની કળા છે, એ આશયથી વ્રતના ભગ
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શ્રાવકધર્મવિધાન નથી માટે બેટા તેલ માપન વ્યવહાર એ ભંગાભંગ હેવાથી અતિચાર છે.
તથા તત્પતિરૂપ વ્યવહાર પણ ઘરાકને છેતરવારૂપ હેવાથી તાત્વિક રીતે વ્રતને ભંગ છે, પરંતુ વણિક કળાના આશયથી વ્રતને અભંગ પણ છે માટે અતિચાર છે.
અથવા તેનાહત આદિ પાંચે પ્રવૃત્તિઓ સ્પષ્ટ ચેરી રૂપ છે એમ ગણીએ તે પણ સહસાકાર વિગેરેથી અથવા અતિકમ આદિ વડે એ પાંચે અતિચાર છે.
પ્રશ્ન એ પાંચે અતિચાર વ્યાપારને અંગે કહેવાથી જે વ્રતધારી વ્યાપારી હોય તે એ પાંચ અતિચાર તે વ્યાપારીને સંભવિત છે. પરંતુ વ્રતધારી જે રાજા અથવા પ્રધાન આદિ રાજ સેવકે હોય તે તેઓને એ અતિચારે હોય કે નહિં?
ઉત્તર–રાજાને અને રાજસેવકેને એ પાંચ અતિચારો ન હોય એમ નહિં. પચે અતિચાર હોય. તેમાં રાજા અને રાજ સેવક તેિજ ચોરીને માલ લેતા હોય અથવા વેચી આપતા હોય તે પહેલા તેનાહત અતિચાર, ચોર લેકને સહાય આપવાથી બીજે તસ્કર પ્રગ અતિચાર, એ બે અતિચાર તે સ્પષ્ટ છે. અને વિરૂદ્ધ રાજ્યાતિકમ અતિચાર તે ત્યારે હોય કે જ્યારે સામેતાદિ રાજાઓને બીજા રાજ સેવકે પોતાના રાજાની આજીવિકાથી જીવે અને સહાય બીજા રાજાને કરે (અર્થાત્ કુટી ગયેલા એટલે અંદરખાનેથી શત્રુ સાથે મળી ગએલા રાજસેવકેને એ અતિચાર લાગે).
Page #128
--------------------------------------------------------------------------
________________
સ્વદારા સંતેષ પરસ્ત્રીવિ.
૧૦૧ તથા રાજ ભંડારનાં ધાન્યાદિકની લે વેચ કરવા માટે ખોટા તેલ માપ રાખે તો રાજદિકને કૂટ તેલ માપને અતિચાર પણ લાગે, તેમજ એ રીતે ભેળસેળ કરતાં અથવા નકલી
ટો માલ વેચતાં ત–તિરૂપ અતિચાર પણ લાગે. ૧૪ - ઈતિ તૃતીયાણું તે ૫ અતિચારાઃ | ચોથું સ્વદારા સંતેષ-પરસ્ત્રીગમન વિરમણ વ્રત
અવતરણુ-પાંચ અતિચાર સહિત ત્રીજું આણુવ્રત કહીને હવે ચોથું સ્વદારા સંતેષ પર સ્ત્રી ગમન વિરમણ વ્રત કહે છે–
परदारस्स य विरई, उरालवेउविभेयओ दुविहं। एयमिह मुणेयव्वं, सदारसंतोस मो एत्थ ॥१५॥
ગાથાર્થ–પરસ્ત્રીની વિરતિ તે ચોથું અણુવ્રત છે, અને તે અહિં ઔદ્યારિક તથા વૈકિયના ભેદથી બે પ્રકારનું છે, તેમજ આ વ્રતમાં સ્વદારા સંતેષ પણ ગ્રહણ કરે (અને આ વ્રતમાં આગળ કહેવાતા અતિચારે વર્જવા). છે ૧૫ |
ભાવાર્થ –પરની એટલે પરાયા પુરૂષની દારા સ્ત્રી તે પરસ્ત્રી. તેની વિરતિ તે અહિં ચોથું વ્રત છે-એ સંબંધ.
પ્રશ્ન-પરદાર કોને ગણવી ? પરની દારા તે પરદારા તેમાં પર–પરાયા કેણ?
ઉત્તર–વત અંગીકાર કરનાર પુરૂષ સિવાયના સર્વે પુરૂષ તે મનુષ્ય જાતિની અપેક્ષાએ પર પુરૂષ જાણવા.
परदारेभ्यश्च विरतिरुरालविकुळभेदतो द्विविधम् । : एतदिह ज्ञातव्य स्वदारसंतोषो मोऽत्र ॥१५॥
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨
શ્રાવકધર્માં વિધાન
તેમજ દેવા અને તિર્યંચ પુરૂષો પણ પગપુરૂષ જાણવા. તેઓની સ્ત્રીઓ જે પરણેલી હેાય અથવા રાખેલી હોય તે પરસ્ત્રી, (એમાં મનુષ્યમાં પણેલીને રાખેલી એ બન્ને સ્ત્રીઆ હાય છે, અને દેવી પરણેલી નથી તે પણ પરિગ્રહીતા દેવીએ પરણેલી સ્ત્રી તુલ્ય હેવાથી અહિ પરણેલી જેવી ગણવી. તથા અપરિગ્રહીતાદેવીએ જો કે પરણેલી જેવી નથી તેમ શખેલી જેવી પણ નથી, પરન્તુ ગણિકા સરખી ન પરણેલી ન રાખેલી હોય છે તાપણ તે દેવીઓ પરજાતીય દેવા રૂપ પરષોને ભાગ યાગ્ય હાવાથી પરસીએજ છે. તેમજ કેટલીક તિર્યંચ સ્રીએ પોતાને પરણનાર અથવા રાખનારના અભાવ હોવાથી વેશ્યા સરખી છે તે પણ વ્રતધારીથી પરજાતિના તિર્યંચ પુરૂષોને ભાગ યાગ્ય હોવાથી પરીએજ છે. એ પ્રમાણે પોતાનાથી અન્ય પુરૂષને બાગ્ય સ્રીએ તે પરસ્ત્રી વા પરદારા ગણુાય, માટે તે પરદારાની વિરતિ તે ચોથ' અણુવ્રત છે. તે સાથે સ્વદારા સંતાષ પણ એ વ્રતમાં હાવું જોઈએ, કેવળ પરદારાવિતિ નહિ.
પરસ્ત્રીના ત્યાગમાં સ્વસી સતાપ અન્તત નથી.
પ્રશ્નઃ—પરસ્ત્રીને ત્યાગ થવાથી સ્વસ્રીના સતાષ સહજે પ્રાપ્ત થાય છે, તા આ ચોથા વ્રતમાં પરસ્ત્રીના ત્યાગ ને સ્વસ્રીના સતાષ એ બે પ્રતિજ્ઞાઓ સયુક્ત કેમ ?
ઉત્તરઃ—ના. પરસ્ત્રીના ત્યાગ માત્રથી સ્વસ્રી સતાપ પ્રાપ્ત થતા નથી, કારણ કે પરી એટલે પરની પરણેલી
Page #130
--------------------------------------------------------------------------
________________
સ્વદારાસંતપરસ્ત્રાવિક
૧૦૩ અથવા રાખેલી સ્ત્રી અથવા વેશ્યા સરખી અપરિગ્રહીતા દેવીઓ ને તિર્થીઓને સમાવેશ થાય છે, પરંતુ પરણવાના ને રાખવાના વ્યવહારવાળા મનુષ્યમાં વેશ્યાઓ પરસ્ત્રી ગણાતી નથી, તે કારણથી વેશ્યાઓને પણ ત્યાગ દર્શાવવા માટે સ્વસ્ત્રીસંતોષ એ અધિક પ્રતિજ્ઞાની જરૂર છે.
પ્રશ્ન–સ્વસ્ત્રીસંતેષ એ એકજ પ્રતિજ્ઞા હેય તે પરસ્ત્રીત્યાગ સહજે પ્રાપ્ત થવાથી પરદા રાગમન ને સ્વદારા સંતોષ એ બે પ્રતિજ્ઞાની જરૂર નહિ રહે, માટે સ્વદારા સંતોષ એ એકજ પ્રતિજ્ઞાથી આ ચોથું અણુવ્રત થઈ શકે
ઉત્તર–ના, તેમ પણ બને નહિ, તેનું કારણ આગળ અતિચારના પ્રસંગમાં આવશે. છે આદારિક દેહ સંબંધિ ને વૈક્રિયદેહ સંબંધિ છે
એ ચોથું અણુવ્રત દારિક શરીર સંબંધિ અને વૈકિય શરીર સંબંધેિ એમ બે પ્રકારનું છે, તેમાં સ્નાયુ માંસ હાડ ઇત્યાદિ સાત ધાતુઓવાળું શરીર તે ઔદારિક શરીર, એ સિદ્ધાન્ત સંજ્ઞા છે. એ શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે, અને વૈકિય શરીર સર્વદેવ, સર્વ નારક, લબ્ધિવંત મનુષ્ય અને લબ્ધિવંત તિર્યંચ પંચેન્દ્રિયને હાય છે. પરતુ સર્વની અપેક્ષાએ મુખ્યત્વે અહિં દેવ અને નારકને ગણવું, તેથી દારિકમાં મનુષ્ય સ્ત્રીઓ ને તિર્યચીઓ અને વૈકિયમાં દેવીઓ (નારકમાં સ્ત્રીઓ નથી.) એ સર્વને ત્યાગ પરદારાગમન ત્યાગની પ્રતિજ્ઞામાં વેશ્યા
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રાવકધમ વિધાન
સિવાય થાય છે, અને સ્વદારા સતાષ એ પ્રતિજ્ઞામાં વેશ્યાના પણ ત્યાગ થાય છે, એ પ્રમાણે એ પ્રતિજ્ઞાવાળું ચોથુ અણુવ્રત છે.
વળી ગાથામાં ‘પરદારન્સ ય’ એ વાકયમાં જે ‘ય’ પદ છે તે અનુક્ત સમુચ્ચયાથે (નહિ કહેલી ખામત ગ્રહણ કરવા માટે) છે, તેથી જેમ પુરૂષને પરદારા ગમનને ત્યાગ એ ચોથુ' વ્રત છે તેમ સ્ત્રીને માટે પરપુરૂષ ગમનના ત્યાગ એ ચોથુ વ્રત છે. ગાથામાં છેલ્લા ‘એન્થ’ પદના સબંધ અગ્રગાથાના પહેલા ‘વજઇ' પદ્મ સાથે છે, તેથી અહિં (આગળ કહેવાતા અતિચારાને) વર્જવા—એ અથ છે. ૧૫. ચેાથા અણુવ્રતના પાંચ અતિચાર. અવતરણ—પૂર્વ ગાથામાં ચેાથા અણુવ્રતના એ ભેદ કહીને હવે આ ગાથામાં વજવા ચાગ્ય પાંચ અતિચાર કહે છે, તે આ પ્રમાણે—
वजह इत्तर - अपरिग्गहियागमणं अगंगकीडं च । परविवाहकरणं, कामे तिब्बाभिलासं च ॥o૬॥
ગાથાથ—ત્વારિકાગમન, અપરિગ્રહીતાગમન, અન ગક્રીડા, પરિવવાહકરણ, અને કામમાં તીત્ર અભિલાષ એ પાંચ અતિચાર ચોથા અણુવ્રતમાં વર્જવા ૫ ૧૬ ૫
ભાવા —ચોથા અણુવ્રતના પાંચ અતિચારમાં પહેલા ઇત્વરિકાગમન અતિચાર. ત્યાં ઇત્વરિકા એટલે અલ્પ કાલમાં
वर्जयतीत्वरी - अपरिग्रहीतागमनमनङ्गक्रीडां च । पर विवाह करणं कामे तीव्राभिलाषं च
॥ ૧૬ ॥
Page #132
--------------------------------------------------------------------------
________________
સ્વદારા સંતોષપરસ્ત્રીવિ.
૧૦૫
જવાના સ્વભાવવાળી, અર્થાત્ ભાડું આપીને અલ્પકાળ માટે રાખેલી વેશ્યા છે. તેની સાથે ગમન એટલે કામક્રીડા કરવી તે ૧ ઈત્વરિકાગમન. તથા બીજાએ ભાડું આપી રાખેલી કુલસ્ત્રી તે અપરિગ્રહીતા અથવા કેઈ કુલસ્ત્રી એટલે વેશ્યા સિવાયની કેઈ સ્ત્રી અથવા અનાથ વિધવા.
તથા અપરિગ્રહિતા એટલે વેશ્યા જ કે જે પોતે ભાડું આપીને ન રાખી હોય, પરંતુ બીજાએ ભાડું આપીને રાખેલી હોય, તથા કે અનાથ કુલસ્ત્રી (કેઈ વિધવા અથવા કુમારી) તેનું ગમનસેવન તે અપરિગ્રહીતાગમન. એ પ્રમાણે ઈવરિકાનું ને અપરિગ્રહીતાનું ગમન તે એ અતિચાર ઈત્વરિકા-અપરિગ્રહીતાગમન અતિચાર ગણાય.
તથા અંગ–શરીરના અવયવ કે જે મૈથુનની અપેક્ષાએ સ્ત્રીની નિ અને પુરૂષનું લિંગ એ બે અંગ સિવાયનાં સ્તન કાખ સાથળ મુખ ઈત્યાદિ અનંગ કહેવાય. (મૈથુનનું અંગ નહિ એવા શરીરના અવયવો તે અનંગ. અનહિ, અંગ–મૈથુનાંગ તે અનંગ.) જેથી તેવા અનંગ અવયવોમાં વા અવયની કીડા તે અનંગક્રીડા અથવા લેકમાં કામદેવ શરીર રહિત મનાય છે માટે અનંગ એટલે કામ, તે વડે કીડા તે અનંગકીડા, અર્થાત્ અત્યંત કામક્રીડા કર્યા બાદ પિતાનું પુરૂષલિંગ શિથિલ થતાં પુનઃ કામક્રીડા થાય નહિ તે પણ અત્યંત કામાભિલાષના વશથી ચામડા વિગેરેના બનાવેલા પુરૂષલિંગ વડે સ્ત્રીની નિનું સેવન કરવું તે અનંગકોડા નામે ત્રીજે અતિચાર છે.
કીડા થાય નહિ કરેલા પુરૂષ
મતચાર
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શ્રાવકધર્મવિજ્ઞાન
તથા પિતાના પુત્ર પુત્રીઓ સિવાય બીજાના પુત્ર પુત્રીએના વિવાહ કરવાં એટલે કન્યા મેળવવાની લાલચે પરણાવવા અથવા નેહ સંબંધાદિ કારણે બીજાનાં પુત્ર પુત્રીઓ પરણાવવા (અર્થાત્ કન્યા મેળવવાની ઈચ્છા ન હેય તે પણ સ્નેહ સંબંધથી મિત્રાદિકના અને સગાં સંબંધિનાં સંતાન પરણાવવાં) તે પરવિવાહરણ નામને અતિચાર છે. અહિ ઉત્તમ શ્રાવકે તે પિતાના સંતાનમાં સંખ્યાને અભિગ્રહ કરે એજ ઉત્તમ નીતિ છે. (અર્થાત આટલાં સંતાન થયા બાદ વધુ સંતાન ન થવા માટે પિતાની સ્ત્રીને સંગ વજે એજ ઉત્તમ છે, કે જેથી વધુ સંતાનના વિવાહ કરવાનું પ્રયોજન મૂળથી નાશ પામે, અથવા ઘણાં સંતાનોમાંથી અમુક સંતનેનાજ વિવાહની ચિંતા કરવી, શેષ સંતાનની ચિંતા બીજા કરે એ નિયમ રાખે તે પણ યુક્ત છે.)
તથા કામ એટલે કામના ઉદયવાળા મૈથુનમાં તીવ્ર અભિલાષ અથવા કામ એટલે કામગમાં તીત્રાભિલાષ, ત્યાં શબ્દ અને રૂપ એ ઈન્દ્રિય વિષયે કામ કહેવાય, અને ગધુ રસ તથા સ્પર્શ એ ત્રણ ઈન્દ્રિયવિષયો ભેગ કહેવાય. જેથી એ પાંચે ઈન્દ્રિયના વિષયોમાં તીવ્ર અભિલાષ તે કામતીઠાભિલાષ નામને પાંચ અતિચાર છે. અહિં હંમેશાં સંગસુખ કાયમ રહે તે માટે વાજીકરણ આદિ પ્રયેગે વડે (ઔષધીઓ વડે) કામવાસનાને સતેજ રાખ્યા કરે તે કામતીવાભિલાષ જાણે. એ પાંચ અતિચાર દેષને
Page #134
--------------------------------------------------------------------------
________________
સ્વદારાસતેષ પરસ્ત્રીવિ.
૧૦૭
આચરતાં ચેથા અણુવ્રતનુ ઉલંઘન થાય છે, માટે એ પાંચ અતિચાર વર્જવા ગ્ય છે.
પ અતિચારની બે પ્રતિજ્ઞામાં રહેચણું.
અહિં પહેલો ઈવરિકાગમન ને બીજો અપરિણીતા ગમન એ બે અતિચાર સ્વદાસ સતેષ વ્રતવાળાને હોય છે, અને શેષ ત્રણ અતિચાર બને વ્રતવાળાને હોય છે. (જેથી સ્વદાર સંતોષીને પાંચ અતિચાર અને પરસ્ત્રીના વ્રતવાળાને છેલ્લા ત્રણ અતિચાર છે.) એ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિનો અભિપ્રાય છે, તે પાઠ આ પ્રમાણે સરાસંતોષ તમે જ અફરાતા ઈત્યાદિ. તેનું તાત્પર્ય આ પ્રમાણે–
છે ૧ ઇરિકાગમન અતિચાર
અલ્પ મુદત માટે ભાડું આપીને પિતાની સ્ત્રી તરીકે રાખેલી વેશ્યાને મુદત સુધી પિતાની આ સમજે છે, ચરતુ પરસ્ત્રી સમજતો નથી માટે એ આશયથી પરદાદાગમન વિરતિ નિયમ સચવાય છે. તેથી વ્રતભંગ નથી, પરંતુ તત્વથી વિચારતાં તે અલ્પ કાળ માટે રાખેલી વેશ્યા એ પરણેલી સ્ત્રી જેવી સ્ત્રી નથી પરંતુ પરસ્ત્રી છે, તે કારણથી વ્રતને ભંગ છે, જેથી ભંગાભંગ રૂપ એ અતિચાર જાણ.
ર અપરિગ્રહીતાગમન અતિચાર છે
આ અતિચાર અનાગાદિકથી અથવા અતિક્રમાદિકથી થાય છે કારણકે સ્વદાર સંતોષીને એમાં સ્વસ્ત્રી સમજવા જે કઈ ઉપાય નથી, તેથી અપરિગ્રહીતાગમન પરસી
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રાવકધમ વિધાન
ગમન રૂપ હાવાથી વ્રતના ખુલ્લા ભંગ છે, તેથી એમાં ભંગા ભંગ રૂપ અતિચાર નથી. જયાં ખુલ્લા ભંગ જેવા પ્રસંગ હોય ત્યાં અનાલેાગાદિકથી અતિચાર હાય છે.)
૫ પહેલા બે અતિચાર કાને હોય? તેની વિશેષ ચર્ચા !
એ એ અતિચાર સ્વદાર સતાષીને માટે છે, પરસ્ત્રી ત્યાગીને એ એ પ્રવૃત્તિએ અતિચાર રૂપ નથી, કારણકે અલ્પકાળ ગ્રહણ કરેલી અથવા ન ગ્રહણ કરેલી હાય તાપણુ એ બન્ને વેશ્યા હેાવાથી પરદારા નથી, તેમજ પતિ રહિત કુલ સ્ત્રી (વિધવા કે કુમારી) પણ પરદારા નથી, જેથી પરદ્વારા ત્યાગના નિયમવાળા એ એને અંગીકાર કરે તેા પરદારા નિયમના ભ ંગ થતા નથી, માટે એ બે અતિચાર સ્વદાર સતાષીને છે, એ શ્રીહરિભદ્રસૂરિના અભિપ્રાય કહ્યો.
બીજા આચાર્યો કહે છે કે—ઇત્વરપરિગ્રહીતાગમન નામના પહેલે। અતિચાર સ્વદાર સતાષીને છે, અને અપરિગ્રહીતાગમન અતિચાર પરદાર ત્યાગીને છે. તેમાં પહેલા અતિચાર સ્વદારસ તાષીને છે. તે તા પ્રથમ કહ્યા પ્રમાણે જાણવા. અને બીજો અતિચાર પરદાર ત્યાગીને છે તેનું તાત્પ આ પ્રમાણે—અપરિગ્રહીતા એટલે વેશ્યા, તેને જો બીજા કાઇએ ભાડું આપી રાખેલી હોય તે તેટલા અલ્પ કાળ તેની સ્વસ્રી થવાથી વ્રતધારીને અંગે પરસ્ત્રી ગણાય, જેથી તેને અંગીકાર કરતાં પરસ્ત્રી સેવનથી વ્રતના ભંગ થાય છે, પરન્તુ તત્વથી વેશ્યા હૈાવાથી વેશ્યા એ કાઇની સ્ત્રી ન હોવાથી પરસ્ત્રી ન ગણાય. એ અપેક્ષાએ પરદાર ત્યાગીએ વેશ્યા
Page #136
--------------------------------------------------------------------------
________________
સ્વદારસંતોષપરસ્ત્રીવિ.
૧૦૯. ગમન કરવા છતાં પરદાર ગમનને અભાવ હોવાથી વ્રતને અભંગ પણ ગણાય, જેથી ભંગાભંગરૂપ અતિચાર પ્રાપ્ત થાય છે. એ એક અભિપ્રાય.
પુનઃ બીજા આચાર્યો બીજી રીતે કહે છે કે–પરદાર ત્યાગીને પાંચ અતિચાર, અને સ્વદાર સંતેષીને ત્રણ અતિચાર. સ્ત્રીને પરપુરૂષ સંબંધિ પહેલા ત્રણ વા પાંચ અતિચાર હોય છે, તેને વિશેષ વિચાર આગળ કહેવાશે. અન્ય મતે પદારા ત્યાગીને ૫ અતિચાર છે
બીજા કેઈએ વેશ્યાને અલ્પ કાળ માટે ભાડું આપી રાખી હોય તો તેટલા કાળ માટે તેની સ્ત્રી ગણવાથી પરસ્ત્રી ગણાય, જેથી પરસ્ત્રી ત્યાગી તેનું સેવન કરે તે વતને ભંગ એ અપેક્ષાએ ગણાય, પરંતુ તત્વથી વિચારતાં એ પરસ્ત્રી નથી માટે એ અપેક્ષાએ વ્રતનો અભંગ પણ ગણાય, માટે ઇત્વગમન એ પરસ્ત્રીત્યાગીને અતિચાર છે. | ત્તિ સ્ત્રી વર્ષારા ત્વરિતામજાતિવાદ: ૧
તથા કઇએ નહિ ગ્રહણ કરેલી નહિ પરણેલી) અનાથ કુલ સ્ત્રીનું સેવન તે પણ પરસ્ત્રીવર્જકને અતિચારજ છે, કારણકે તે અનાથ સ્ત્રી લોકમાં પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધ છે, તેથી તેનું સેવન વ્રતને ભંગ છે, પરંતુ કામીની સમજમાં પતિ વિગેરેના અભાવથી પરસ્ત્રી નથી માટે વ્રતની અપેક્ષા હોવાથી અભંગ છે, માટે ભંગાભંગરૂપ અતિચાર છે. इति परदारवर्जकस्यापरिग्रहीतागमनातिचारः ॥२॥ એ પછીના ત્રણ અતિચાર બનેને હોય છે તે આ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૦
- શ્રાવકધર્મવિધાન પ્રમાણે–સ્વદાર સંજોષીએ પિતાની સ્ત્રી સાથે અનંગકીડા કરવાને જે કે નિયમ નથી કર્યો, તેમજ પરસ્ત્રી ત્યાગીએ પિતાની સ્ત્રી સાથે અને વેશ્યા સાથે અનંગકીડા કરવાને જે કે સાક્ષાત્ નિયમ નથી કર્યો, તે પણ અનંગકીડારૂપ કુચેષ્ટાઓ નિરર્થક હોવાથી વ્રતધારીએ કરવાયોગ્ય નથી, કારણકે વ્રતધારી જીવ સંસારથી ઉદ્વિગ્ન હોવાથી તત્વથી તે સર્વથા બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છાવાળો હોય, પરંતુ પુરૂષવેદને વા સ્ત્રીવેદને ઉદય સહન ન કરી શકવાથી વેદપીડા ટાળવાના ઉપાય તરીકે સ્વદાર સંતોષવા પરસ્ત્રીગમન ત્યાગ વ્રત સ્વીકારે છે, અને તેવી વેદપીડા મૈથુન માત્રથી શાન્ત થાય છે. માટે પરસ્ત્રી ત્યાગ વા સ્વદાર સંતેષના નિયમ સાથે અનંગ કુચેષ્ટાઓને પણ નિયમ થયેલે જ છે, છતાં અનંગ કુચેષ્ટાઓ કરે તે તત્વથી વ્રતને ભંગ છે, પરંતુ વ્રતધારી જીવની સમજમાં અનંગ કુચેષ્ટાઓને ત્યાગ નથી થયે તેથી વ્રતને અભંગ હેવાથી ભંગાભંગરૂપ અતિચાર છે. ___॥ इति स्वदारसंतुष्टस्य परदारवर्जकस्य च
મinsistતવાર: રા. એ પ્રમાણે પરવિવાહ ને તીવ્ર કામાભિલાષ એ બન્ને પ્રવૃત્તિને પણ તત્ત્વથી ત્યાગજ થયે છે, પરંતુ વ્રતધારીની સમજમાં એને ત્યાગ નથી, તેથી એ બન્ને અતિચાર છે.
તિ વિવાતિવાલીત્રાસવાઝ ઇઅન્ય મતે અનંગકીડાને વિશેષ વિચાર. અનંગકીડાના સંબંધમાં કેટલાક આચાર્યોનો ભિન્ન
Page #138
--------------------------------------------------------------------------
________________
સ્વદારસંતોષ પરસ્ત્રીવિ.
૧૧૧
અભિપ્રાય છે તે આ પ્રમાણે-બ્રહ્મચારી પુરૂષ એમ સમજે છે કે વ્રત તે મૈથુનનું છે, અનંગકડાનું નથી. તેથી સ્વદારસંતોષના નિયમવાળે વેશ્યાદિકની સાથે અને પરસ્ત્રી ત્યાગી પરસ્ત્રી સાથે મૈથુન કીડા ન કરે, પરંતુ આલિંગન આદિ અનંગડા કરે તત્વથી વ્રતને ભંગ છે, પરંતુ વ્રતધારીની સમાજમાં વ્રતભંગ નથી માટે ભંગાભંગરૂપ અતિચાર છે.
a ત સામાત્તરમ્ |
તથા સ્વદાર સંતોષીએ પિતાની સ્ત્રી સિવાય બીજી સ્ત્રી સાથે અને પરદાર ત્યાગીએ પિતાની સ્ત્રી અને વેશ્યા એ બે સિવાયની બીજી સ્ત્રી સાથે મનવચન કાયાએ મિથુન ન કરવું ને ન કરાવવું એમ દ્વિસંગી ભાંગે વ્રત અંગીકાર કર્યું હોય તે એ ગત સાથે તત્ત્વથી પરવિવાહને ત્યાગ જ થયે, કારણ કે પરવિવાહ એ મૈથુન કરાવવા રૂપ છે, માટે એ અપેક્ષાએ પરવિવાહ કરનારને રતભંગ છે, પરંતુ વ્રતધારી એમ સમજે છે કે હું તે વિવાહ કરાવું છું, મૈથુન કરાવતો નથી, એ આશયમાં વતની અપેક્ષા રહેલી હોવાથી ભંગાભંગરૂપ અતિચાર છે.
પ્રશ્નઃ–પરવિવાહ કરવામાં પુત્રાદિકને કન્યા મળવાની ઇચ્છા હોય છે, તે એ રીતે કન્યા મેળવવાની ઈચ્છાવાળે વતી જીવ સમ્યગદષ્ટિ છે કે મિથ્યાષ્ટિ ? જે કહો કે સમ્યગૃષ્ટિ છે તે તેને (મોક્ષની ઈચ્છા હોય) કન્યાની ઈચ્છા હેય નહિ, કારણ કે સમ્યગ્દષ્ટિપણું છે. (તેથી સંસાર વૃદ્ધિનાં કારણેથી અલગ રહેનારે હોય.) અને
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શ્રાવકધમ વિધાન
અભાવ છે.
જો મિથ્યાર્દષ્ટિ કહે તે તેને અણુવ્રતાને જ (કારણ કે શ્રાવકનાં વ્રત સમ્યક્ત્વ મૂલ ખારવ્રત કહ્યાં છે. ) તે કન્યાફળની ઇચ્છાવાળા પવિવાહ તે અતિચાર કેમ કહેવાય ?
ઉત્તર:—સત્ય છે, પરન્તુ અત્યુત્પન્ન અવસ્થામાં ( સમ્યક્ત્વ પરિણતિ તથાવિધ વિશિષ્ટ ક્ષયેાપશમવાળી ન હોય તેને ) કન્યાફળની ઈચ્છા પણ હેાય છે. તેમજ તથા વિધ ભદ્રક મિથ્યાષ્ટિને પણ ધમ માર્ગમાં પ્રવેશ કરાવવા માટે ગીતાર્થી અભિગ્રહમાત્ર આપે છે. જેમ શ્રીઆસુહસ્તિ ભગવાને અણસમજી ભિખારીને પણ દીક્ષા આપી. પુનઃ એ પરવિવાહ વર્જન તે પેાતાનાં સતાના સિવાયનાં બીજાનાં સંતાનેા માટે ઉચિત છે, નહિતર પોતાનાં પુત્રપુત્રીઓના વિવાહ ન કરે તે સ્વચ્છન્દાચારી થાય, ને તેથી લેાકમાં પણ શાસનની નિન્દા ને ઉપઘાત થાય. અને જો વિવાહ કર્યા હોય તા લગ્નના બંધનમાં આવવાથી સન્તાના સ્વચ્છી ન થાય ને ધર્મના ઉપઘાત પણ ન થાય.
પ્રશ્નઃ—જો તમે। અહિં સંતાનાના વિવાહ કરવાનુ ઉચિત જણાવા છે તેા પ્રથમ સખ્યાના અભિગ્રહ કરવાના કહ્યો તે કેવી રીતે ?
ઉત્તરઃ આટલાં સતાનાથી શેષ સતાનેાના વિવાહ ન કરવા એવા નિયમ ત્યારે જ ઉચિત છે કે જ્યારે શેષ સંતાનોની ચિન્તા ખીજા સંબંધીએ કરી શકે, અથવા તે પરિવવાહ વન વ્રતમાં રાખેલી સતાનાની સંખ્યા પૂર્ણ
Page #140
--------------------------------------------------------------------------
________________
સ્વદારસંતિષપરસ્ત્રીવિ.
૧૧૩ થતાં બીજા સન્તાને ઉત્પન્ન ન થાય તેવા ઉપાય તરીકે બ્રહ્મચારી રહેવું ઉચિત છે. પરવિવાહવજનને બીજો અર્થ (મતાન્તરે)
ઉપર પરવિવાહનો અર્થ પોતાનાથી અન્ય સન્તાનાદિકને વિવાહ કહ્યો છે, પરંતુ પર એટલે બીજે વિવાહ તે પરવિવાહ એ અર્થ કરે, અને તે પોતાને જ બીજે વિવાહ તે પરવિવાહ. તે અહિં અતિચાર છે, તે આ પ્રમાણે પિતાની પ્રથમ સ્ત્રી મરણ પામ્યા બાદ સંતેષના અભાવે બીજી સ્ત્રી પરણે તે તે પરવિવાહ એટલે બીજી વારનું પરણવું અતિચાર છે, અથવા એક સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રીઓ પરણે તે તે પણ પરવિવાહ (બીજીવારનો વિવાહ) કહેવાય, એ બને રીતના અતિચાર વદાર સંતોષ વ્રતવાળાને છે (કારણ કે તત્વથી તે વેદપીડાની શાન્તિને અર્થે એક સ્ત્રીને સંગમ યુક્ત છે, છતાં અનેક સ્ત્રીઓ પરણે તે સ્ત્રી સતેજના અભાવે રતને ભંગ છે, પરંતુ વ્રતધારી એમ સમજે છે કે ગમે તેટલી સ્ત્રીઓ પણ પરણેલી હોય તે સ્વીઓ છે ને તેમાં જ સંતેષ રાખવાથી મારે સ્વદાર સંતેષ નિયમ સચવાય છે, એ આશયથી વ્રતને અલંગ પણ છે. તેથી ભંગાભંગરૂપ અતિચાર છે, એ રીતે પરવિવાહ (પિતાનું બીજી સ્ત્રી સાથેનું લગ્ન) સવદાર સંતોષીને અતિચાર છે.
સ્ત્રીઓને માટે ચેધા અણુવ્રતના અતિચાર. - પ્રશ્ન –જેમ પુરૂષને અંગે એ.પાંચ અતિચાર કા
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શ્રાવકધમ વિધાન
તેમ સ્ત્રીઓને માં એ પાંચ અતિચાર છે કે નહિ ?તેમજ પુરૂષને જેમ પરસ્ત્રી ત્યાગ ને સ્વદાર સ ંતોષ એ એ સયુક્ત પ્રતિજ્ઞા પણ હાય છે તેમ સ્ત્રીઓને પણ એવી બે સંયુક્ત વા છૂટી પ્રતિજ્ઞા હોય કે નહિ ?
ઉત્તર—અને સ્વપુરૂષ સતષ અને પરપુરૂષ ત્યાગ એ એ પ્રતિજ્ઞામાં કઈ ભેદ નથી, કારણ કે સ્ત્રીને તે પેાતાના પરણેલા પુરૂષથી અન્ય સર્વે પુરૂષો પરપુરૂષ હાવાથી તેના ત્યાગ જ હોય છે; તેથી સ્ત્રીને સ્વપુરૂષ સ તાષમાં જ પરપુરૂષ ત્યાગ આવી જાય છે, માટે એ પ્રતિજ્ઞાની જરૂર નથી; જેથી પરપુરૂષથી ઉપજવા ચેાગ્ય ઇત્વરગમન અને અપરિગ્રહીતગમન એ બે અતિચાર નથી, તેથી એ પાંચે અતિચાર કેવળ સ્વપુરુષ આશ્રયી છે તે આ પ્રમાણે-
૧ ઇન્વરપુરૂષગમન અતિચાર—પોતાના પતિને અધિક સ્ત્રીએ હોય ત્યારે બીજી સ્ત્રીના વારાને દિવસે પોતે પતિની સાથે ગમન કરે તેા તત્ત્વથી તે દિવસે એ સ્ત્રીને માટે પોતાના પતિ પણ પરપુરૂષ હાવાથી વ્રતના ભંગ છે, પરન્તુ સ્ત્રી એમ સમજે છે કે એ પરપુરૂષ નથી, પશુ પતિ છે, એ આશયથી વ્રતને ભંગ નથી માટે ભગાભગ રૂપ અતિચાર છે.
૨ અપરિગ્રહીત પુરુષગમન અતિચાર—પરણેલા પુરૂષ સિવાય બીજા પુરૂષની સાથે સ્નેહ બાંધીને હજી વિષયક્રીડા કરી નથી, પરન્તુ વિષયક્રીડા કરવાનું મન થયું છે તે અતિક્રમ અથવા પરપુરૂષનું ચિંતવન એ અતિક્રમ,
Page #142
--------------------------------------------------------------------------
________________
સ્વદારસંતાષપરસ્ત્રીવિ॰
૧૧૫
૧
વિષયાથે ગમન તે વ્યતિક્રમ, વિષચક્રીડા માટે સર્વ તૈયારી તે અતિચાર, અને વિષયક્રીડા કરવાથી અનાચાર. અહિં અનાચાર તે વ્રતનેા સર્વથા ભંગ છે. તે તે પહેલાંના અતિક્રમાદિ તે અતિચાર છે. અથવા સ થા બ્રહ્મચારી સ્ત્રી પોતાના પુરૂષનું પણ ચિતવન આદિ કરે તે અતિચાર. એ રીતે આ બીજો અતિચાર સ્વપુરૂષ સતાષના નિયમવાળી સ્ત્રીને પરપુરૂષ આશ્રયી છે, ને સ્વપુરૂષના પણ ત્યાગવાળી બ્રહ્મચારી સ્ત્રીને સ્વપુરૂષાશ્રયી પણ છે.
૩ અનંગક્રીડા અતિચાર—પોતાના પુરૂષ સાથે આલિંગન ચુંબન ઇત્યાદિ (મૈથુન સિવાયની) અન્ય કુચેદા કરે તે અન’ગક્રીડા અતિચાર.
૪ પર વિવાહ અતિચાર- પોતાનાં સંતાનોના અથવા સંધિ આદિનાં સતાનાના વિવાહ કરે તે પરિવવાહ અતિચાર (અહિં પુરૂષ સંબંધિ અતિચારવત્ પતિના મરણ આદ પોતાનો બીજીરે વારના વિવાહ તે પણ અતિચાર છે.)
૧ અહિં સર્વથા બ્રહ્મચારી એટલે એક દિવસ વા એક પક્ષ વા એક માસ વા ચાતુર્માસ ઇત્યાદિ અલ્પ કાળને માટે પણ સ્વપુરૂષ ત્યાગના નિયમવાળી સ્રી સર્વથા બ્રહ્મચારી ગણાય. ૨ તત્ત્વથી વિચારતાં સ્ત્રી એક પતિવાળી હોય છે. પતિના મરણ બાદ બીજો પતિ કરવા એ સ્ત્રીને માટે ચિત્ત નથી. પૂર્વકાળથી, સ્ત્રીની એજ મર્યાદા શાસ્ત્રામાં પ્રસિદ્ધ છે. પુરૂષોને માટે પણ જો કે અધ્યાત્મષ્ટિએ તે એકજ સ્ત્રી ઉચિત છે, કારણ કે કામવાસનાને ફલિત કરવાનાં
Page #143
--------------------------------------------------------------------------
________________
અને એ પણ પાંચ રાગ અતિચારીને
૧૧૬
શ્રાવકધર્મ વિધાન ૫ તીવ્ર કામાનુરાગ–કામવાસના સતેજ કરવાને ઔષધિસેવન આદિ કરવાથી તીવ કામાનુરાગ અતિચાર છે. એ પ્રમાણે સ્ત્રીઓને માટે પણ પાંચે અતિચાર જાણવા.
છે ઈતિ ચતુર્થ અણુવ્રત, છે સાધનોમાં આત્મ જ્ઞાનીઓ સમ્મત નથી, પરંતુ ગૃહસ્થને સર્વથા બ્રહ્મચર્ય અશકય છે, કારણ કે ગૃહસ્થામાં વંશવૃદ્ધિ અને કામવાસનાની પીડા એ બે મુખ્ય વર્તે છે, તેથી જે એક સ્ત્રીથી એ બન્ને સરતાં હોય તે બીજી સ્ત્રીની જરૂર નથી, એટલું જ નહિ પરંતુ પરણેલી એક સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયા બાદ વંશવૃદ્ધિને આશય સમાપ્ત થવાથી ત્યાર બાદ તે પુરૂષે બ્રહ્મચારી રહેવુંજ ઉચિત છે. અધ્યાત્મિક દષ્ટિએ ગૃહસ્થને એટલું જ બસ છે, છતાં અધિક સંતાનોત્પતિની ઈચ્છા એ કેવળ લેભ અને મેહ છે. તેમજ સંતાનોત્પત્તિ બાદ પણ સ્ત્રીસંગમ એ કેવળ કામવાસનાને પિષવા સિવાય બીજું કંઈ નથી. જેથી પુરૂષે અધિક સ્ત્રીઓ પરણે તે અનુચિત છે, તેમજ સ્ત્રીઓ પતિના મરણ બાદ બીજો પતિ પરણે તે પણ અનુચિત છે, તે પણ એ લેકવ્યવહાર પ્રાચીનકાળથી ચાલુ છે કે પુરૂષે એક સ્ત્રી હયાત છતાં અનેક સ્ત્રીએ પરણે છે, ને સ્ત્રીએ તે પતિના મરણ બાદ બીજો પતિ પરણી શકે, સ્ત્રીઓને એ રિવાજ સર્વવ્યાપી નથી, કારણકે ઉત્તમ કુલમાં જન્મેલી કુલવંતી સ્ત્રીઓ એકજ પતિ પરણે છે, પતિના મરણ બાદ બીજે પતિ પરણતી નથી. ને અપર કુલની સ્ત્રીઓ પતિના મરણ બાદ બીજે પતિ પરણી શકે છે. (લેકમાં એ નાતરું કહેવાય છે.) શાસે પણ એ
Page #144
--------------------------------------------------------------------------
________________
સ્વદારતેષ પરસ્ત્રીવિત્ર
૧૧૭ બાબતમાં ભિન્નતાવાળાં છે, કારણકે લેકેત્તર શાસ્ત્ર બીજી વાર પરણવાને નિષેધ કરે છે, ત્યારે લૌકિક શાસ્ત્ર બીજી વાર પરણવાની આજ્ઞા આપે છે, પરંતુ કોઈ પણ શાસ્ત્ર એક પતિની હયાતીમાં બીજે પતિ પરણવાની આજ્ઞા આપતું નથી.
વર્તમાન યુવતીને પ્રશ્ન–પુરૂષએ શાસ્ત્ર રચેલાં હેવાથી એ સર્વ પક્ષપાત છે, સ્ત્રીને માટે હયાત પતિમાં બીજે પતિ ન થાય તો પુરૂષથી પણ એક હયાત સ્ત્રી પર બીજી સ્ત્રી કેમ થાય ?
ઉત્તર–જે કે એક હયાત સ્ત્રી પર બીજી સ્ત્રી ન કરવી એ લેકોત્તર શાસ્ત્ર તે કહે છે, કારણકે લોકોત્તર શાસ્ત્રની નીતિ તે જેમ બને તેમ વિષય વાસનાનાં સાધનથી અલગ રાખવાની છે, પરંતુ તેમ સર્વથા ન બનવાથી અને વિશેષ સ્વછંદી ન બનવાના કારણે પુરૂષને એક સ્ત્રીથી નિભાવ કરવાનું સૂચવે છે. પરંતુ કામરસિક પુરૂષે કામવાસનાના કારણથી અધિક પરણે તેમાં શાસ્ત્ર શું કરે? અને શાસ્ત્રકર્તા પુરૂષોનો એ પક્ષપાત છે એવો આક્ષેપ લકત્તર શાસ્ત્રને લાગુ પડતો. નથી. જે લૌકિક શાસ્ત્રો અધિક સ્ત્રીઓ પરણવાની આજ્ઞા આપતાં હોય તેને એ આક્ષેપ લાગુ પડે છે. વળી અહિં વિશિષ્ટ લોક વ્યવહાર, પુણ્યકર્મ, પાપકર્મ ઈત્યાદિ બાબતની ચર્ચા ઘણી કરવા યોગ્ય છે, પરંતુ ગ્રન્થવૃદ્ધિના ભયથી એટલી જ સૂચના બસ છે.
અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે—લોકમાં પતિના મરણ બાદ બીજે પતિ કરવાનો રિવાજ હોવાથી પરવિવાહ શબ્દનો બીજો અર્થ જે પિતાની બીજીવાર વિવાહ કર તે ઘટી શકે છે. માટે સ્ત્રીને પર વિવાહ અતિચાર સંતાનોના વિવાહ આશ્રયી અને પિતાના વિવાહ આશ્રયી પણ છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રાવકધર્મ વિધાન પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત.
અવતરણ–શ્રાવકનું ચોથુ અણુવ્રત કહીને હવે પાંચમું આશુત કહેવાય છેइच्छापरिमाणं खलु, असयारंभविणिवित्तिसंजणगं । खेत्ताइवत्थुविसयं, चिचादविरोहओ चित्तं ॥१७॥
ગાથાર્થ—અશુભ આરંભની નિવૃત્તિને ઉત્પન્ન કરનાર (અશુભ આરંભને ઘટાડનાર) એવું ક્ષેત્રાદિ વસ્તુઓ સંબંધિ ઈચ્છાનું પ્રમાણ-નિયમન તેજ પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત છે, અને ચિત્ત તથા વિત્તના (ચિત્તના અને વૈભવના) અવિધથી (અનુસરીને) વિચિત્ર પ્રકારનું છે. (અનેક પ્રકાતું છે.) ૧ણા
ભાવાર્થ-ઉપયોગમાં આવતી વસ્તુની ઈચ્છાનું પ્રમાણ અથવા તે ઈરછા વડે ગ્રહણ કરવા યોગ્ય ઉપયોગવાળી વસ્તુઓનું પ્રમાણ એટલે આટલીજ વસ્તુઓ ઉપગમાં લેવી, અધિક નહિ, એવું નિયમન તે ઈચ્છા પ્રમાણુ (વા પરિગ્રહ પ્રમાણ) કહેવાય. એજ શ્રાવકનું પાંચમું આણુવ્રત છે.
પ્રશ્ન–એ રીતે વસ્તુઓનું પ્રમાણ બાંધવામાં લાભ શું?
ઉત્ત—અસદારંભવિણિવિત્તિસંજણાં એટલે અશુભ આરંભમાં પ્રવૃત્તિ ન થાય એજ લાભ છે, કારણ
इच्छापरिमाणं खलु असहारम्भविनिवृत्तिसजनकम्। क्षेत्रादिषस्तुविषय, चित्ताद्यविरोधतचित्रम् ॥१७॥
Page #146
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવિ
૧૧૯ કે ઈચ્છા પ્રમાણથી, અથવા પરિગ્રહ પ્રમાણથી ત્યાગ થયેલી વસ્તુઓને અશુભ વ્યાપાર-પાપ વ્યાપાર બંધ થયે તેથી તે વસ્તુઓના પાપારંભની નિવૃત્તિ રૂપ લાભ તે થયો જ, પરંતુ જેટલી વસ્તુઓ છૂટી રાખી છે તે વસ્તુઓ કંઈક શુભ વ્યાપાર વડે પણ પ્રાપ્ત થઈ શકે તેવી હોય છે, માટે શુભ વ્યાપારથી તે વસ્તુઓ મેળવતાં પણ અશુભ આરંભની નિવૃત્તિ થાય છે, એમ બંને રીતે પાપારંભ બંધ થાય છે એ મોટો લાભ છે. જીવહિંસા આદિ મોટા પાપારંભમાં પ્રવર્તવાનું પ્રાયઃ ઘણું ધનાદિ મેળવવા માટે હોય છે, અને ઈચ્છા પ્રમાણ વ્રતથી ઘણું ધનાદિ મેળવવાનું બંધ કર્યું તેથી અ૫ ધનાદિ મેળવવા માટે અલ્પ આરંભ વાળા સુંદર વ્યાપારમાં બહુ પ્રવૃત્તિ થાય છે, તેથી ઘણે પાપારંભ બંધ થાય છે.
૯ પ્રકારને પરિગ્રહ આ પરિગ્રહ પ્રમાણના નિયમમાં જે વસ્તુઓ પરિગ્રહ તરીકે ગણાય છે તે ૯ પ્રકારની છે. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપુ, સુવર્ણ, કુષ્ય (વાસણ) દ્વિપદ, (દાસ દાસી) ને ચતુષ્પદ (હસ્તિ અધાદિ પશુ વિગેરે) ગાથામાં આદિ પદ છે તે વસ્તુના અનેક પ્રકાર દર્શાવનાર છે. તેથી અનેક પ્રકારનાં ક્ષેત્ર. અનેક પ્રકારનાં ધન ઈત્યાદિનો નિયમ તે પરિગ્રહ પ્રમાણ વ્રત છે.
પુનઃ એ નિયમ ‘ચિતાદવિરહ એટલે ચિત્ત દેશ વંશ આદિકને અવિધી એટલે - અનુકૂળ હેવાથી
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શ્રાવકધર્મ વિધાન ચિત્ત એટલે વિચિત્ર પ્રકારનો છે. અથવા “વિરાદવિરોહએ” એટલે વિતાદિકના ધનાદિકના) અવિધિથી અથવા વૃત્તાદિકના–આચાર વિચારના અવિરોધથી વિચિત્ર પ્રકારને છે. અર્થાત્ આ પરિગ્રહ પ્રમાણ વ્રત ચિત્ત દેશ વંશ ધન અને આચાર આદિકને અનુસરીને વિચિત્ર પ્રકારનું એટલે અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે–
કેઈક નિર્ધન હોઈને પણ વિશાળ મનવાળો (ઉદાર ચિત્તવાળો) હોય છે, તે કઈ ઘણે ધનવાન હોવા છતાં લઘુ ચિત્તવાળે (કૃપણ) હેાય છે ઇતિ ચિત્તમ. તથા કોઈને ઘણું ધન હોય છે તે કેઈને અલ્પ ધન હોય છે. ઈતિ વિત્તમ. તથા કોઈ દેશમાં ધાન્યાદિકને ઘણે સંગ્રહ રાખ પડે, તે કે દેશમાં અલ્પ સંગ્રહથી પણ નભે, ઈતિ દેશવિશેષ:, તથા કે રાજવંશી હોય તે કે બ્રાહ્મણ વણિક આદિ વંશને હેય, અને તેને પ્રાયઃ રાજ્યાદિકને સંભવાસંભવ હોય છે. (અર્થાત્ રાજવંશી હેય તે તેને પ્રાય: રાજ્ય પ્રાપ્તિને સંભવ હોય છે. ને બ્રાહ્મણ વણિક આદિકને પ્રાયઃ રાજ્ય પ્રાપ્તિને સંભવ નથી.) ઈતિ વંશવિશેષ:. માટે પરિગ્રહ વ્રત લેનાર પુરૂષ પિતાના ચિત્ત વિત્ત આદિકને અનુસરીને વ્રત લેતા હેવાથી પરિગ્રહવત અનેક પ્રકારનું છે. ૧ળા
૧ અહિં ચિત્ત વિત્તાદિકનું અનુસરણ આ પ્રમાણેવિશાળ ચિત્તવાળે પુરૂષ અધિક પરિગ્રહને ત્યાગ કરી શકે છે ને કૃપણ અલ્પ ત્યાગ કરી શકે છે, ઘણે ધનવાન
Page #148
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવિ૰
પાંચમા પરિગ્રહ પ્રમાણ વ્રતના ૫ અતિચાર. અવતરણ—પૂર્વ ગાથામાં પરિગ્રહના પ્રકાર અને વ્રતના અનેક પ્રકાર કહીને હવે એ વ્રતના ૫ અતિચાર કહે છે, તે આ પ્રમાણે—
खेत्ताइ हिरण्णाई धणाइ दुपयाइ कुप्पमाणकमे । કોથળ—પયાળ-બંધ-જાળ-મા િળો ુરૂ ॥૮॥
૧૨૧
ગાથા—ક્ષેત્રાદિકના પ્રમાણમાં સયેાજન અતિચાર, સુવર્ણાદિકના પ્રમાણમાં (નિયમમાં) પ્રદાન અતિચાર, ધનાદિકના પ્રમાણમાં અંધન અતિચાર; દ્વિપદાદિના નિયમમાં કારણુ અતિચાર અને કુષ્યના નિયમમાં ભાવ અતિચાર. (પર્યાયાન્તર અતિચાર) એ પ્રમાણે પાંચ વસ્તુઓના પ્રમાણમાં અનુક્રમે સચેાજનાદિ વડે અતિચાર ન આચરવા. ।૧૮।
ભાવા—પરિગ્રહ જો કે ૯ પ્રકારના છે તાપણ અતિચારની ખાખતમાં પાંચ મુખ્ય પરિગ્રહ ગણીને તેના ઘણા પરિગ્રહ છૂટા રાખે છે, ને અલ્પની અલ્પ પરિગ્રહ છૂટા રાખે છે, દુલ ભ ધાન્યાદિવાળા દેશમાં ધાન્યાદિ પરિગ્રહ વિશેષ રાખવા પડે છે ને સુલભ ધાન્યાદિ દેશમાં અલ્પ ધાન્યાદિ પરિગ્રહ રાખી શકાય છે. રાજવંશી રાજ્યાદિ પરિગ્રહ છૂટા રાખે છે,ને વણિક આદિ રાજ્યાદિ પરિગ્રહના ત્યાગ કરી શકે છે. એ પ્રમાણે પરિગ્રહના નિયમ સને એક સરખા નથી.
क्षेत्रादि हिरण्यादि धनादि द्विपदादि कुप्य मानक्रमान् । योजन प्रदान बन्धन कारणभावर्न करोति ||१८||
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શ્રાવકધર્મ વિધાન પાંચ અતિચાર કઈ રીતે ઉપજે છે તે કહ્યા છે. તે સંક્ષે પમાં આ પ્રમાણે –
૧ ક્ષેત્રાદિકમાં–એક ક્ષેત્ર બીજા ક્ષેત્ર સાથે જોડી દેવું તે અતિચાર.
૨ સુવર્ણદિકમાં—અધિક સુવર્ણાદિ બીજાની પાસે વા બીજાના નામે આપવું.
૩ ધનાદિકમાં–અધિક ધન અમુક મુદત બાદ લઈશ એમ બંધારણ કરવું.
૪ દ્વિપદાદિમાં–ગર્લોત્પન્યાદિ વડે અધિક દ્રિપદ રાખવા.
૫ કુખ્ય પ્રમાણમાં–હલકાં વાસણ બદલીને એક ભારે વાસણ કરાવવું. એ પાંચ અતિચાર અત્યંત સંક્ષેપમાં કહીને હવે તેનું સવિસ્તર સ્વરૂપ આ પ્રમાણે – - ૧ (ક્ષેત્રાદિમાં) સજન અતિચાર–ક્ષેત્ર ત્રણ પ્રકારનું છે. ત્યાં અરઘટ્ટ (2) આદિ વડે પાણી સિંચીને ખેતી કરવા ગ્ય ભૂમિ તે સેતુ ક્ષેત્ર. વર્ષાદના જળ વડે ધાત્પત્તિ થાય તેવી ભૂમિ તે કેતુ ક્ષેત્ર, અને જે ભૂમિમાં વર્ષાદથી ને કૃપાદિ જળથી બન્નેથી ધાન્યનિષ્પત્તિ થાય એવી ભૂમિ તે સેતુ કેતુ ક્ષેત્ર. અહિં જે એક બે ઈત્યાદિ ક્ષેત્રને નિયમ કર્યો હોય ને તેથી અધિકની ઈચ્છા થતાં સાથેનાં ક્ષેત્રની વચ્ચેની વાડ વિગેરે અન્તર તેડીને એક મેટું ક્ષેત્ર બનાવે ત્યારે તત્વથી તે અધિક પરિગ્રહની ઇચ્છા ફલિત કરવાથી વ્રતને ભંગ થયે છે, પરંતુ નિયમ
Page #150
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવિ
૧૨૩. લેનારની સમજ એવી છે કે મારે તે એક ક્ષેત્રને નિયમ છે, નાના મોટાને નિયમ નથી, તેથી એક ક્ષેત્રાદિને નિયમ સચવાય છે, એ આશયે વતની અપેક્ષા હેવાથી વ્રતને ભંગ નથી માટે ભંગાશંગરૂપ અતિચાર છે. છે ઈતિ સંજનાતિચારક છે તથા ઘર વિગેરે વસ્તુ માં પણ એજ સંજનાતિચાર છે. જેમકે એક ઘરને નિયમ હોય ને બે ઘરની ઈચ્છા થતાં સાથેનું મકાન ખરીદી લઈ વચ્ચેથી ભીત્તિને આંતર તેડી સળંગ એક ઘર બનાવે તો એ રીતે વાસ્તુને અતિચાર પણ યથાયોગ્ય સમજે. અહિં ક્ષેત્રાદિમાં આદિ પદથી વાસ્તુ ઘર ગ્રહણ કરવું. તે ત્રણ પ્રકારનું છે. ભૂમિ છેદીને ભેંયરા સરખાં બનાવેલ ઘર તે ખાતગ્રહ, ભૂમિની ઉપર ચણતર કરી ઉંચું બનાવેલું ઘર તે ઉદ્ભૂિત ગ્રહ અને નીચે જોય ને ઉપર ઘર તે ખાતેઅિછૂત ગૃહ, વળી આદિ શબ્દથી એ રીતે ગામ નગર વિગેરે પણ સર્વ ક્ષેત્રાદિમાં અન્તર્ગત ગણવાં. જેથી ગામ નગર વિગેરે સર્વમાં સંજનાતિચાર હોય છે.
૨ (હિરણ્યામાંદિ) પ્રદાન અતિચાર-હિરણ્ય એટલે સુવર્ણ, રૂપું ઈત્યાદિ ધાતુઓનું જેટલું પ્રમાણ ચાતુમસ આદિક મુદત સુધી રાખ્યું હોય, ને તે મુદત દરમ્યાન નાં જ તુર્ણ થયેલ રાજા આદિક પાસેથી વિશેષ મળતું હેય તે તે અધિક મળેલું સુવર્ણાદિ બીજા કોઈ સંબંધીને પ્રદાન એટલે આપે ને કહે કે મારે નિયમ પૂર્ણ થતાં
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શ્રાવકધર્મ વિધાન સુધી આ સુવર્ણાદિ મારી પાસે રખાય નહિ માટે હારી પાસે રાખ, ને નિયમ પૂર્ણ થયે હું લઈ જઈશ. આ પ્રમાણે અધિક સુવર્ણાદિ બીજાની પાસે રાખે તે તત્ત્વથી વ્રતને ભંગ થયું છે, પરંતુ વ્રત સાચવવાની અપેક્ષાએ બીજાને સેપ્યું છે, તેથી વ્રતને ભંગ નિયમ લેનારના આશયમાં નથી માટે ભંગભંગ રૂપ પ્રદાન અતિચાર છે.
૩ (ધનાદિકમાં) બન અતિચાર–ગણિમ, ધરિમ, મેય, ને છેદ્ય એ ભેદથી ધન ૪ પ્રકારનું છે. ત્યાં સોપારી આદિ વસ્તુઓ ગણીને અપાય છે માટે ગણિમ, ગેળ, ખાંડ વિગેરે વસ્તુઓ ધરીને-તેલીને અપાય છે માટે ધરિમ. ઘી તેલ આદિ વસ્તુઓ માપીને (શેરીઆ અચ્છેરીયામાં ભરીને) અપાય છે માટે મેય, ને મણિ, રત્ન આદિ પરિછેદીને એટલે પરીક્ષા કરીને અપાય લેવાય છે માટે પરિછે. એ રીતે ચાર પ્રકારના ધનમાં જે જે ધનને એટલે જેટલે નિયમ કર્યો હોય તેથી અધિક લભ્ય ધનાદિ (નિયમની મુદત વીત્યા બાદ સહેજે મળી શકે એવી વસ્તુઓ) અથવા અલભ્ય ધનાદિ (નિયમની મુદત વીત્યા બાદ જે વસ્તુ મળવી દુર્લભ હોય તેવી વસ્તુઓ) મળવાને પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે વ્રત ભંગના ભયથી કહે કે આ વસ્તુઓ હું માસા આદિ મુદત બાદ લઈશ, અથવા ઘરમાંનું ધન ધાન્યાદિ વેચાઈ ગયા બાદ લઈશ. (જેથી ઘરમાં નિયમ ઉપરાન્ત ન વધે, એમ કહીને તે વસ્તુઓ અલગ કથળા વિગેરેમાં બાંધીને તેને ઘેર જ
Page #152
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવન ..
૧૨૫
રાખી મૂકે, અથવા આંધીને અલગ ન રાખે તે ચામાસા આદિ મુદત બાદ હું અવશ્ય આપીશ” એવી વચન કબૂલાત કરાવી તેને ઘેર જ રાખી મૂકવું એ મધન અતિચાર છે. કારણ કે નિયમની મુદતમાં ઇચ્છાનિધિ રૂપ ફલિતાથ ન હાવાથી વ્રતના ભંગ છે, પરન્તુ પેાતાની પાસે ન રાખવાથી વ્રતની અપેક્ષા છે. માટે વ્રતના અલગ પણ છે, જેથી ભગાભંગ રૂપ અતિચાર છે ॥ ઇતિ ધનાદિવિષયે બન્ય નાતિચારઃ ॥
૪ (દ્વિપદાદિકમાં) કારણુ અતિચાર—દ્વિપદ એટલે પુત્ર શ્રી દાસી દાસ નાકર પોપટ મેના ઇત્યાદિ, અને આદિ શબ્દથી અશ્વ બળદ ગાય ઇત્યાદિ પશુ વગ, તેઓનું જે પ્રમાણુ કર્યું હોય તેમાં ગર્ભાધાન વડે અધિક પ્રમાણુ થતાં કારણ અતિચાર જાણવા. (કારણ એટલે ગર્ભાધાન કરાવવું તે.) તે આ પ્રમાણે—કાઇએ એક વર્ષ એ વર્ષ ઇત્યાદિ મુત સુધી અમુક સંખ્યા જેટલા દ્વિપદ (દાસ-દાસી) વા ચતુષ્પદો (પશુ પક્ષી) રાખવાં, અધિક ન રાખવાં એવા નિયમ લીધા, અને એ મુદત દરમ્યાનમાં જો ગર્ભાધાન થઇ પ્રસવ થશે તે મારી રાખેલી સખ્યામાં વધારા થતાં વ્રતભંગ થશે એવા ભયથી ઘણા વખત સુધી દાસ દાસીઓમાં પશુઓમાં અને પેાતાની સ્ત્રી આદિકમાં ગર્ભાધાન થવા દીધું નહિં, પરંતુ જ્યારે નિયમ પૂર્ણ થવાને અલ્પ મુદત (એટલે પ્રસવ નિયમિત મુદ્દત બાદ થાય એટલી અલ્પ મુદત) ખાકી રહી ત્યારે દ્વિપદ ચતુષ્પદાના ગર્ભાધાન કરાવ્યા, હવે એ ગર્ભાધાના પ્રસવ જો કે
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રાવકધમ વિધાન
નિયમિત મુદ્દત્ત આદ થવાથી સ ંખ્યાના વધારા મુદત બાદ થવાના છે, પરન્તુ નિયમ વાળી મુદતમાં ગર્ભાધાન કરાવ્યાથી ગર્ભમાં રહેલાં દ્વિપદ ચતુષ્પદેથી સખ્યાને વધારા થયેલા જ છે, પરન્તુ પ્રસવથી મહાર ગણાતી સંખ્યાના વધારા થયા નથી, એ પ્રમાણે એક રીતે સખ્યાના વધારા થવાથી વ્રતના ભંગ છે, ને બીજી રીતે સખ્યામાં વધારે નહિ થવાથી વ્રતના અભંગ છે, માટે ભગાભંગ રૂપ અતિચાર છે. ॥ ઇતિ દ્વિપદાદિવિષયે કારણાતિચાર: h
૫ ક્રુષ્યમાં 'ભાવાન્તર અતિચાર—આસન શયન વાસણુ વિગેરે ઘરવખરી તે મુખ્ય કહેવાય, તેની સંખ્યાને નિયમ ીને પર્યાયાન્તર કરી અધિક પરિગ્રહ કરે તા ભાવાન્તર અતિચાર છે, તે આ પ્રમાણે—કાઇએ ૧૦ થાળ વા તપેલાનું પ્રમાણુ રાખ્યું, ત્યાર બાદ કાઇ રીતે વીસ થાળ ભેગા થયા. તેથી ટ્રુસના નિયમના ભંગ ન થવાના કારણે એ એ થાળના એકેક મોટા વા જાડા થાળ કરાવી દસના નિયમ સાચવ્યે, એ રીતે ભાવાન્તર એટલે રૂપાન્તર કરતાં તત્ત્વથી વ્રતને ભંગ છે, પરંતુ સંખ્યાની અપેક્ષાએ નિયમ સચવાયાથી વ્રતના અભંગ પણ છે. માટે ભગાભગ રૂપ અતિચાર છે. એ રીતે શેષ ઘરવખરીનું પણ જાણવું. ॥ ઇતિ ભાયાન્તરાતિચારઃ ॥
અહિ કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે—
૧ વૃત્તિમાં ભાવ અતિચાર કહ્યો છે, પરન્તુ અહિં સમજવાની સુગમતા માટે ભાવાન્તર અતિચાર કહ્યો છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહવિત્ર
૧૭ ભાવ એટલે અધિકની ઈચ્છા, તે ઈચ્છાવડે “અમુક મુદત બાદ હું આ વાસણ વિગેરે લઈ જઈશ માટે તારે આ વાસણ વિગેરે બીજાને ન આપવાં.” એ પ્રમાણે કહીને નિયમની મુદત સુધી ઘરવખરી કેઈને નહિ આપવાનું કબૂલ કરાવી બીજાને ત્યાં રાખી મૂકે તે ભાવથી અતિચાર છે. પ્રથમ કહેલા અતિચારમાં “ભાવાન્તર' પદનો ઉપયોગ થઈ શકે, પરંતુ બીજા અર્થમાં કેવળ ભાવ” અતિચાર જ કહેવાય.
એ પાંચ અતિચારને મૂળ સૂત્રમાં (સિદ્ધાન્તમાં) ખેરવત્થામાણુઈમે ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિક્રમ અતિચાર, હિરણ્ય સુવર્ણ પ્રમાણતિકમ અતિચાર ઈત્યાદિ અતિચારનાં નામે છે. અને આ ગ્રંથમાં સંજન અતિચાર, પ્રહાન અતિચાર ઈત્યાદિ નામ કહ્યાં છે, પરંતુ શ્રુતને અનુસારે એટલે શ્રતમાં કહેલ ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિકમ ઈત્યાદિ પદેમાં અતિચારને વિચાર કરતા ભંગમાં અને અતિચારમાં કંઈ પણ વિશેષતા સ્પષ્ટ નથી. એ કારણથી વ્રતને ભંગ અને અતિચાર એ બેની વિશેષતા સ્પષ્ટ દર્શાવવાને અર્થે આ ગ્રન્થમાં સંજન, પ્રદાન, બંધન ઈત્યાદિ અતિચાર ભાવના દર્શાવી છે. જેથી ભંગાભંગરૂપ અતિચાર સ્પષ્ટ સમજાય છે.
પ્રશ્ન–સિદ્ધાન્તમાં કહેલી અતિચારેની ખેત્તવત્થપમાણુઈમે ઈત્યાદિ પરિપાટી છોડીને ગ્રન્થકર્તાએ સંજન, બંધન ઈત્યાદિ નવી પરિપાટી કેમ કહી ?
ઉત્તર-ગ્રન્થર્તાએ પહેલી ગાથામાં પ્રથમથી જ
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રાવકધર્મવિધાન
પ્રતિજ્ઞા કરી છે કે આ ગ્રંથમાં જ સંગર્ય ઈત્યાદિ પદોથી શ્રાવકધર્મ જે રીતે સંગત (ઘટતો) હશે તે રીતે કહીશ. માટે આ ગાથાને વા અતિચારના નામને ભાવાર્થ એ જ છે કે જે પ્રતિજ્ઞાને ફલિત કરનાર છે. માટે સંગત ભાવાથને અર્થે અતિચારનાં નામ જૂદાં કહ્યાં છે. તેમજ આ સાજન બંધન પ્રદાન આદિ અતિચાર ભાવના દર્શાવવાથી એ સિવાય સહસાભ્યાખ્યાન આદિ અતિચારો કે જેની સંગત શ્રાવકધર્મ વિષયિક ભાવના નથી કહી તેની પણ એજ ભાવના વિચારવી. (અર્થાત સહસાકાર આદિથી અતિચારોની ઉત્પતિ કહી છે તે પણ “શ્રાવકધર્મ સંગત રીતે કહીશ” એ પ્રતિજ્ઞા સાચવવા માટે છે,) તેમાં (વૃત્તિકર્તા કહે છે કે-) મારા યથા બેધને અનુસારે કેટલાક અતિચારની સ્પષ્ટ ભાવના દર્શાવી છે, ને કેટલાક અતિચારોની સ્પષ્ટ ભાવના હજી આગળ દર્શાવાશે.
પ્રશ્નપરિગ્રહ નવ પ્રકારને હેવાથી તેના અતિચાર પણ નવ લેવા જોઈએ, તેને બદલે પાંચ પરિગ્રહના પાંચ અતિચાર કેમ કહ્યા ?
ઉત્તર–કેટલાક પરિગ્રહ પરસ્પર અન્તર્ગત કરીને નવ પરિગ્રહને પાંચ પરિગ્રહમાં સમાવેશ કરી પાંચ અતિચાર કહ્યા છે. અને તેમ કરવાનું પણ કારણ કે પહેલા બીજા વિગેરે વ્રતના પાંચ પાંચ અતિચાર કહ્યા તે આ પાંચમા વ્રતના પણ પાંચ અતિચાર સરખી સંખ્યામાં કહેવાય તે શિષ્યને મધ્યમગતિ મધ્યમ સંખ્યા સુગમ પડશે એમ
Page #156
--------------------------------------------------------------------------
________________
દિફપરિમાણુ
૧૨૯, શિષ્યના હિતને અંગે પાંચ જ અતિચાર પાંચમા વ્રતના કહ્યા છે, પરંતુ ચાર અથવા છ અતિચાર (અથવા નવ અતિચાર) કા નથી. છે ૧૮ છે - ઈતિ પંચમાણુવ્રતે પાંચ અતિચારે છે
| પહેલું ગુણુવ્રત દિપરિમાણ વ્રત છે
અવતરણ–એ પ્રમાણે પાંચ અણુવ્રતના પ્રકાર તથા અતિચાર કહીને હવે એજ પાંચ અણુવ્રતને ગુણકારી ત્રણ ગુણવ્રતો તથા તેના અતિચાર કહેવાને પ્રસંગ છે, ત્યાં પ્રથમ દિશિપ્રમાણુ નામનું પહેલું ગુણત્રત કહે છે
उड़ाहोतिरियदिसं, चाउम्मासाइकालमाणेण । गमणपरिमाणकरणं, गुणव्वयं होइ विनयं ॥१९॥
ગાથાર્થ ચાર માસ આદિ કાળના પ્રમાણ પૂર્વક ઉર્ધ્વ દિશામાં અદિશામાં અને તિર્ય દિશામાં (ઉપરનીચે ને આડું એ ત્રણ દિશાએ અથવા ચાર દિશા, ચાર વિદિશા, ઉપર તથા નીચે એ દસ દિશાએ) જવાનું પ્રમાણ કરવું તે પહેલું દિશિપરિમાણ નામનું ગુણવત છે એમ જાણવું ૧લા
ભાવાર્થ –પાપારંભ જેમ બને તેમ અલ્પ કરવાના ઉદ્દેશથી દિશાપરિમાણવ્રત છે. દશે દિશાઓમાં લોકાન્ત સુધી જે પાપારંભ છૂટે છે તે પાપારંભને અત્યંત ટુંકે કરવા માટે અમુક દિશાઓમાં અમુક જજન વા અમુક હદથી ઉપરાન્ત उर्वाधस्तियंगदिशं, चातुर्मास्यादिकालमानेन । गमनपरिमाणकरणं, गुणवतं भवति विज्ञेयम् ॥ १९ ॥
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
ગમનાગમન ન કરવું અને વ્યાપાર અંધ કરવા એ પ્રકારના નિયમ આ વ્રતમાં લેવાય છે.
૧૩૦
પ્રશ્નઃ—પાપારભના ત્યાગ તે પહેલા અહિં`સા અણુ. વ્રતમાં આવી જાય છે તે આ વ્રત જૂદુ કેમ ? અથવા એ એ વ્રતમાં શું તફાવત ?
ઉત્તર:—પહેલા અહિંસા અણુવ્રતમાં સ્થાવરની ચતના અને ત્રસહિંસાના સવા વિશ્વા જેટલા ત્યાગના નિયમ તે અમુક ક્ષેત્ર વા હદ સુધી નથી, પરન્તુ લેકવ્યાપી નિયમ છે, જેથી સ`પૂર્ણ લેાકમાં વતતા સ્થાવરની હિંસા માકલી રહી છે, ને ત્રસ સંધિ શેષ પાપારંભ પણ મેાકળા છે, માટે તે મહાન ક્ષેત્રારભને ટુકા કરવા માટે આ દિશા પરિમાણુવ્રત છે, અને એ ત અહિંસા આદિ પાંચે અણુત્રતાને સ્પષ્ટ ગુણુક છે. તે આ પ્રમાણે—દશે દિશાઓમાં જેટલા ક્ષેત્રના નિયમ કર્યાં તે ક્ષેત્રથી ઉપરાન્તના સ ક્ષેત્રની હિંસા બંધ થઇ. વળી ત્યાં ગમનાગમનના અભાવે કોઈની સાથે અસત્યવાદના પણ ત્યાગ થયા, ત્યાં રહેલી વસ્તુઓનું અદત્ત અંધ થયું. ત્યાં રહેલી સ્ત્રીએના પરિચય અધ થયા, ને ત્યાં રહેલી વસ્તુઓના સંગ્રડ પણ અંધ થયા, માટે દિશાપરિમાણુ વ્રત પાંચે વ્રતને ગુણકારી હાવાથી ગુણુવ્રત છે. તે દશ દિશાના નિયમ આ પ્રમાણે—
૧. ઉવ દિશ પરિમાણુ—પર્યંત વા વિમાનમાં અમુક હદ સુધી ઉંચે ગમનાગમન કરવું, તેથી વિશેષ ચે ન ચઢવું. તે પશુ ચાતુર્માંસાદિ અમુક મુદ્દત સુધી પણ હાય ને યાવજ્જીવ પણ હાય.
Page #158
--------------------------------------------------------------------------
________________
દિપિરિમાણુ
૧૩૧ - ૨. અદિશિ પરિમાણ:-કૂવા વિગેરેમાં અથવા અત્યંત ઉંડા પ્રદેશોમાં અમુક હદ સુધી નીચે ઉતરવું, વિશેષ નીચે ન ઉતરવું એવો નિયમ અમુક મુદત સુધી કરે તે.,
૩. તિર્યગદિશિ પરિમાણુ–પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ એ ચાર દિશાઓમાં તથા અગ્નિ નૈત્રાત્ય વાયવ્ય ને ઇશાન એ ચાર વિદિશાઓમાં અમુક હદ સુધી જવું, અધિક દૂર ન જવું, તે પણ અમુક મુદત સુધી એ નિયમ કરે છે. એ પ્રમાણે દિશિપરિમાણવ્રત ૩ પ્રકારનું છે. ઈતિ દિશિ પરિમાણગુણુવ્રતસ્ય ભેદત્રયમ્ છે ૧૯
અવતરણપૂર્વ ગાથામાં પહેલા ગુણવ્રતના અથવા છઠ્ઠા શ્રાવક વ્રતના ૩ ભેદ કહીને હવે આ ગાથામાં એના પાંચ અતિચાર કહે છે–
वजइ उडाइक्कममाणयणं पेसणोमयविसुद्ध · तह चेव खेत्त वुट्टि, कहिंचि सइअंतरद्धं च ॥२०॥
ગાથાર્થ – ઉર્વાતિકમ, અધેડતિક્રમ, તિર્યગતિક્રમ તેમજ ક્ષેત્રવૃદ્ધિ અને કઈક ઋત્યન્તર્ધાન (વિસ્મરણ) એ
૧ કૌતુક અર્થે અથવા કંઈ પ્રયજન અર્થે નીચે ઉતરવાની જરૂર હોય છે, અને એ બનેમાં અને ગામનાગમન ક્રિયામાં ઘણે પાપારંભ રહ્યો છે. જેથી અધિક ઉંડા પ્રદેશોના પાપારંભ બંધ થાય છે. वर्जयति उर्चादिक्रममानयनं प्रेषणोभयविशुद्धम् ॥ तथा चैव क्षेत्रवृद्धि कथञ्चित् स्मृत्यन्तों च ॥२०॥
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૨
શ્રાવકધર્મવિધાન પાંચ અતિચાર પહેલા ગુણવતના દિક્પરિમાણ વ્રતના) છે. જે ૨૦ . ' પહેલા ગુણવ્રતના (દિશિ પરિમાણ વ્રતના)
૫ અતિચાર || ભાવાર્થ-ઉદર્વાદિ અતિક્રમ એટલે ઉર્વ દિશાનું ઉલંઘન, અદિશાનું ઉલ્લંઘન, અને તિર્યગદિશાનું ઉલ્લંઘન એટલે નિયમિત ક્ષેત્રથી અધિક ઉપર નીચે ને તી જવું એ ત્રણ દિશાના ૩ અતિચાર, તેમજ ક્ષેત્રવૃદ્ધિ એટલે નિયમિત ક્ષેત્રથી અધિક ક્ષેત્ર વધારવું, અને કઈ દિશામાં કેટલો નિયમ છે તે ભૂલી જવું તે સ્મૃતિઅન્તર્ધાન એ પાંચ અતિચાર છે. એ પાંચ અતિચાર પહેલા ગુણવ્રતમાં વર્જવા, તેનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે –
૧ ઉદ્ધપરિમાણતિક્રમ અતિસાર - દિશામાં પર્વતાદિક માટે અસક હદ સુધી ગમનાગમનને નિયમ કર્યો, ત્યાર બાદ એથી અધિક ઉચે પર્વતાદિ પર રહેલી વસ્તુની જરૂર પડી, તેથી તે તે જઈ શકે નહિ. ત્યારે બીજા કેઈને મોક્લી તે વસ્તુ મંગાવે, અથવા નીચેની વસ્તુ ઉપર મોકલવાની જરૂર પડતાં પણ બીજા કેઈ દ્વારા તે વસ્તુ ઉપર મોકલે, એ રીતે કઈ વખત મોકલવાને અતિચાર, તે કઈ વખત મંગાવવાનો અતિચાર, તે કઈ વખત એક જ વખતે મોકલવા-મંગાવવાને ઉભય અતિચાર.. એ પ્રમાણે નિયમિત ક્ષેત્રથી અધિક દૂર ઉંચેથી બીજા દ્વારા મેકલવા મંગાવવામાં નિયમ ધારીને અનામેગાદિકથી અને
Page #160
--------------------------------------------------------------------------
________________
દિક્પરિમાણ
૧૩ અતિક્રમાદિકથી જ અતિચાર હોય છે, પરંતુ કેવળ ભંગાભંગ રૂપ અતિચાર નથી. જેથી ન કરેમિ એ નિયમવાળે પિતે અધિક ઉપર જાય તે વ્રતનો ભંગ થાય છે, પરતું ઉપગ શૂન્યતાદિ કાણુથી અથવા ઉપર ચઢવાના ચિત્યનાદિકથી અતિચાર લાગે છે. અને “ન કારયામિ એવા નિયમવાળાને બીજા કેઈ દ્વારા વસ્તુ મંગાવતાં એકલતાં વતને ભંગ થાય છે, અને ઉપયોગ શૂન્યતા છે ચિંત્વનાદિ કારણે અતિચાર લાગે છે. “ન કમિ' ગ્રતવાળાને બીજા દ્વારા વસ્તુ મંગાવતાં એકલતા દેષને અભાવ છે.
૨ અધપરિમાણુતિકમ અતિચાર–ઉર્વદિશાવત્ નીચી દિશામાં સરખી રીતે વિચારવું. - ૩ તિર્યપરિમાણતિકમ અતિચાર–ઉધ્વદિશાવતુ આઠે દિશામાં સરખી રીતે વિચારવું.
૪ ક્ષેત્રવૃદ્ધિ અતિચાર–પૂર્વોક્ત દશ દિશાઓમાં જે ક્ષેત્રાતિકમ અતિચાર કહ્યા તે અતિચારે ઉપરાન્ત આ ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે, એ અતિચાર કેવળ એક દિશા ગત નથી પરંતુ બે દિશાને સહંગત છે. જેથી તે એકેક દિશાગત અતિચાર રહિત વિશુદ્ધિવાળાને પણ આ અતિચાર સંભવિત છે, તે આ પ્રમાણે કેઈએ પૂર્વ પશ્ચિમમાં દરેક દિશામાં ૧૦૦-૧૦૦ જિન જવાની છૂટ રાખીને કંઈક કારણે ઉપસ્થિત થતાં કે એક દિશામાં (પૂર્વમાં વા પશ્ચિમમાં) અધિક જવાની જરૂર પડી, ત્યારે એક દિશામાં ૯૦ જન ધારી બીજી દિશામાં ૧૧૦ એજન ધારી લીધા,
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૪.
શ્રાવકધર્મ વિધાન જેથી અને દિશામાં ૨૦૦ જનને સરવાળો મેળવી લીધેએ પ્રમાણે એક દિશા વધારીને બીજી દિશા ઘટાડવાથી નિયમધારી સમજે છે કે મારે ૨૦૦ એજન સરખા જ રહ્યા. એ આશયથી વ્રતની અપેક્ષા રહેતાં વ્રતભંગ નથી, પરંતુ જે દિશિ વધારી તે દિશિને પાપારંભ પ્રથમ બંધ હતે તે છૂટો થતાં તત્વથી વ્રતને ભંગ થયે, જેથી ભંગાભંગરૂપ અતિચાર છે.
પ્રશ્ન–વધારેલી દિશિને પાપારંભ તૂટે થવા સાથે ઘટાડેલી દિશિને પાપારંભ બંધ પણ થયે, જેથી ન લાભ કે ન હાનિ એમ કેમ નહિ?
ઉત્તર–ના, એમ નહિ, કારણ કે વ્રતની યથાર્થતાને ભંગ થાય છે, અને પાપભીરૂ જીવ પાપક્ષેત્ર ઘટાડવાના પ્રયત્નવાળે હોય, પરંતુ વધારવાના પ્રયત્નવાળો ન હોય, એ પાપભીરના લક્ષણ પ્રમાણે તે જે દિશિ જેટલી નિયત કરી છે તે દિશિને ઘટાડે તે ઈષ્ટ છે, પરંતુ વધારે તે ઈષ્ટ નથી. જેથી કઈ એક દિશિમાં ૧૦ એજન ઘટાડે તે ઈષ્ટ છે, પરંતુ કોઈપણ દિશિમાં વધારે કરે ઈષ્ટ નથી.
૫. સ્મૃતિ અતર્ધાન –અતિ વ્યાકુળતા અથવા અતિપ્રમાદ અથવા બુદ્ધિની ઓછાશ ઇત્યાદિ કઈ કારણથી સે એજનને નિયમ કર્યો હશે કે ૫૦ જનને નિયમ કર્યો હશે ? એ પ્રમાણે નિયમનું પ્રમાણ ગમન કરતી વખતે ભૂલી જાય અને એવા સંશયથી ૫૦ એજન (જે ખાત્રી પૂર્વક છે તે)થી ઉપર અધિક યોજન જાય તે સ્મૃતિ અન્તર્ધાન અતિચાર છે. સ્મૃતિ એટલે મરણને અન્તર્ધાન
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૫
દિફ પરિમાણુ વિલયનાશ તે સંસ્કૃતિ અન્તર્ધાન એ શબ્દાર્થ છે. અહિં ૧૦૦ થી અધિક નિયમ નથી એ ખાત્રી છે તેમ ૫૦થી ન્યૂન નિયમ નથી એ પણ ખાત્રી છે, જેથી ૧૦૦ થી ઉપર ગમન કરે તે સાક્ષાત્ વ્રતભંગ છે, ને ૫૦ થી ઉપર ગમન કરે તે સાંશયિક હોવાથી વ્રતને ભંગ નથી. એ પ્રમાણે ભંગાભંગરૂપ અતિચાર છે. અહિં વ્રતધારી વતની અપેક્ષાવાળે છે કે ૧૦૦ થી ઉપર તે ન જ જવાય એ આશયે અતિચાર છે.
પ્રશ્ન: આ ગુણવ્રતમાં ઉર્ધ્વગમન ને અાગમન કહ્યું તે પર્વતાદિ ઉર્વ દિશામાં અધિક જવાની અને કૂવા વિગેરે ઉંડા પ્રદેશોમાં અધિક ઉતરવાની શી જરૂર હોય ? તથા આ અતિચારમાં કઈ મતાન્તર છે ?
ઉત્તર:–અહિં વૃદ્ધ સંપ્રદાય આ પ્રમાણે છે કે – પર્વતાદિ ઉર્વ પ્રદેશનો જે નિયમ કર્યો છે તે નિયમથી અધિક ઉંચે વા પર્વતના શિખર ઉપર કઈ વાનર વા પક્ષી વસ્ત્ર વા આભરણ લઈ ગયું હોય તે ત્યાં સુધી ઉપર ચઢવાનું આ નિયમવાળાને કલ્પતું નથી, પરંતુ જે ત્યાંથી વસ્ત્રાદિ સ્વતઃ પડીને નિયમિત ક્ષેત્રમાં આવી પડ્યું હોય તે લેવું કલ્પ, અથવા બીજે કઈ ચઢીને લઈ આવ્યા હોય તે - પણ લેવું કપે. આજ બનાવ અષ્ટાપદ ગિરનાર ઈત્યાદિ પર્વતેમાં ૧ બની શકે છે.
૧. વૃત્તિકર્તાએ આ વાત વૃદ્ધ સંપ્રદાયને અનુસરીને લખી છે. જેથી વૃદ્ધોના પ્રાચીન સમયે એ બનાવ અતિચાર ગ્ય.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શ્રાવકધર્મ વિધાન એ પ્રમાણે નીચે કૂવા વિગેરેમાં ઉતરવાનું પણ વિચારવું છે, પરંતુ વર્તમાન કાળમાં તે પર્વત ઉપર ચઢવાનાં સાધને અત્યંત સુલભ થવાથી પર્વત ઉપર વસવાટ વ્યાપાર ઇત્યાદિ સર્વ વ્યવહાર તિર્લગ દિશા તુલ્ય નગર ગ્રામાદિ સરખા પ્રવર્તે છે, જેથી પર્વતાદિકથી નીચે રહેલ શ્રાવક પર્વત ઉપરના વ્યાપારાદિ પાપારથી નિવૃત્ત થવાને માટે પણ ઉર્વદિશાનો નિયમ કરે અને વાનર ગૃહિત આશરણાદિ માટે ઉપર ચઢવાની વાત તે દૂર રહી, પરંતુ વ્યાપારને અર્થે પણ ઉપર ન ચઢે, એ પ્રમાણે પ્રાચીન કાળમાં પર્વતાદિ ઉપર ચઢવાને પ્રસંગ નિયમવાળા શ્રાવકને અંગે જેમ વાનર ગૃહિત આભરણાદિ કારણવાળા કહ્યો છે, તેમ હાલમાં પર્વતાદિ ઉપર ચઢવાને પ્રસંગ એવાં અ૫ કારણે માટે નહિ, પરંતુ નીચે વત્ સર્વ વ્યવહાર માટે સંભવે. પુનઃ પ્રાચીન કાળમાં ઉડતાં વિમાન વિશેષતઃ વિદ્યાધરાદિકને અને કેઈક કળાધરને હેવાથી વિમાન દ્વારા આકાશમાં ચઢવાનો પ્રચાર અલ્પપ્રાયઃ હતો. પરન્તુ વર્તમાન કાળમાં તે યાંત્રિક કળાવાળાં વિમાને (એરપ્લેને) યુદ્ધાદિ વ્યવહારમાં ને વ્યાપાર વ્યવહારમાં તેમજ ગ્રામાન્તર વ્યવહારમાં અત્યંત પ્રચારવાળાં છે. તેથી ઉર્વનિયમવાળાને એલેનથી આકાશમાં ચઢવાને પણ
૧. કૂવા વિગેરેમાં ઉતરવાનું કારણ કૂવામાં કંઈક – વાસણ વા આભરણ ઈત્યાદિ વસ્તુ પડી ગઈ હોય અને તે કૂવા વિગેરેની ઉંડાઈ નિયમથી અધિક હેયતે નિયમધારી પિતે ઉતરે તે વ્રતનો ભંગ થાય. પરંતુ બીજે કઈ
Page #164
--------------------------------------------------------------------------
________________
દિક્પરિમાણુ
૧૩૭
નિયમ હાઇ શકે છે, પરન્તુ પર્વત પર ચઢવાતા નિયમ અને આકાશમાં ચઢવાનો નિયમ એ બે નિયમમાં એટલે તફાવત છે કે પર્વત ઉપર ચઢવામાં જેમ વ્યાપારાદિ પાપારભ ત્યાગ કરવાનો હેતુ હાય છે, તેમ આકાશે ચઢવામાં એ હેતુ નથી.
તથા (વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે) તિય દિશાનું જે પ્રમાણ કર્યું છે તે ત્રણે કરણથી (મન, વચન, કાયાથી) ઉલ્લંધન કરવા ચેાગ્ય નથી, તેમ ક્ષેત્રવૃદ્ધિ પણ કરવી નહિં. કેવા પ્રકારની ક્ષેત્રવૃદ્ધિ તે કહે છે—નિયમધારી શ્રાવક ઉતરીને લાવી આપે તે વ્રતભંગ ન થાય. એજ રીતે કાલસાની ખાણામાં ઉતરવાનું, સુવર્ણાદિકની ખાણેામાં ઉડે ઉતરવાનું કારણ વ્યાપાર અર્થે છે, એ પ્રમાણે કૂવામાં અને ખાણામાં ઉતરવાના હેતુ જૂદા જૂદા છે. પુનઃ ઉંડાં ભાંયરામાં ઉતરવાનું પણ કારણ યથાસ ભવ વિચારવુ. અહિં વૃદ્ધસમ્પ્રદાય પ્રમાણે માં ને અધેામાં નિયમ ઉપરાન્ત જવામાં વ્રતભંગ કહ્યો છે, પરન્તુ અતિચાર કઈ રીતે ? તે જો કે હ્યું નથી, પરન્તુ વ્રતભંગ ઉપરથી જ સમજી શકાય છે કે વ્રતભંગ હેતુના સ્થાનમાં અતિચાર અનાભાગ અને અતિક્રમાદિ તથા સહસાકારથી હોય છે, તેમ અહિં પણ અનાભાગાદિથી અતિચાર છે, કેવળ સાપેક્ષ નિરપેક્ષ સ્વરૂપવાળા ભગાભંગ અતિચાર નથી. પરન્તુ અનાભાગાદિકથી ભગાભગ અતિચાર છે. વૃત્તિકર્તાએ પેાતાના અભિપ્રાયથી તા ઉર્ધ્વ અપેા ને તિયગ દિશાઓમાં અનાભાગાદિકથી (ને ક્ષેત્રવૃદ્ધિ તથા સ્મૃતિઅન્તર્ધાનમાં ભગાભગથી) અતિચાર સ્પષ્ટ કહેલ છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શ્રાવકધર્મવિધાન પૂર્વ દિશામાં નિયમિત ભૂમિ સુધી વાસણે વિગેરે લઈને વેચવા જાય, પરંતુ તે વાસણ વિગેરેનું મૂલ્ય પ્રમાણ ભૂમિથી અધિક જાય તે મળી શકે છે, તેથી પશ્ચિમ દિશામાં રાખેલી પ્રમાણ ભૂમિને પૂર્વ દિશામાં વધારીને આગળ જાય તે ક્ષેત્રવૃદ્ધિ કહેવાય. આવા પ્રકારની ક્ષેત્રવૃદ્ધિ કરવી
ગ્ય નથી. (માટે પ્રમાણ ક્ષેત્રમાં વધારો કરીને આગળ જાય તે વ્રતભંગ થાય, પરંતુ નિયમધારી સમજે છે કે મેં પ્રમાણમાં વધારે કર્યો નથી, પરંતુ દિશિ વધારી છે, આ આશયથી વ્રતભંગ ન હોવાથી ભંગાભંગ રૂ૫ અતિચાર છે.]
પુનઃ (વૃદ્ધ સંપ્રદાય પ્રમાણે) સ્મૃતિ અન્તર્ધાનથી એટલે અનાગાદિક વડે સંશય પડવાથી નિયમિત ક્ષેત્રથી ઉપરાન્ત જાય તે યાદ આવતાં (વાસણાદિ વેચ્યા વિનાજ) પાછા વળી જવું, અને જે સંશય ન હોય તે આગળ જવુંજ નહિ, તેમ બીજાને પણ (વાસણાદિ વેચવા) મેકલ નહિ, અને આજ્ઞા વિના બીજે કઈ જઈને (ગુમાસ્તા વિગેરે જઈને વાસણાદિ વેચી) જે ધન લઈ આવ્યા હોય તે ગ્રહણ ન કરવું. તેમજ ભૂલથી પતે જઈને ધનાદિ લાવ્યા હોય તે તે પણ ગ્રહણ ન કરવું. [શુભ માર્ગે ખચી નાંખવું છે છાત વૃદ્ધસમ્પ્રદાયન પંચાતિચાર ભાવાર્થ છે
એ રીતે આ દિશિપરિમાણ વ્રતમાં પહેલા ત્રણ અતિચાર અનાગાદિથી છે. ને બીજા બે અતિચાર વતની સાપેક્ષ નિરપેક્ષતાને આધારે ભંગાભંગ રૂપ છે. તથા
Page #166
--------------------------------------------------------------------------
________________
ભગોપભેગવિ
૧૩૯ પાંચ અતિચારનું સ્વરૂપ પ્રથમ વૃત્તિ કર્તાએ પિતાના અભિપ્રાયથી કહ્યું ને બીજું સ્વરૂપ વૃદ્ધસંપ્રદાયને અનુસરીને કહ્યું. ઇતિ દિશિ પરિમાણું પ્રથમ ગુણવતં
પંચાતિચારયુકતમ છે ૨૦ છે
સાતમું ભેગે પગવિરમણવ્રત. ગુણવંત બીજું
અવતરણ–ત્રણ પ્રકાર અને પાંચ અતિચાર સહિત પહેલું ગુણવ્રત અથવા છઠ્ઠ શ્રાવકવ્રત કહીને હવે સાતમું શ્રાવકત્રત અથવા બીજું ગુણવ્રત કહેવાય છે, તે આ પ્રમાણે
वज्जणमणंतगुंबरिअच्चंगाणं च भोगओ माणं । कम्मयो खरकम्माइयाण अवरं इमं भणियं ॥२१॥
ગાથાર્થ –અનન્તકાય ઉંબરફળ અને અત્યંગ એ. ત્રણ આહારનું ભેગથી (ભજનથી) વર્જન (એટલે એ ત્રણેના આહારને ત્યાગ) અને શેષ જોગ્ય પદાર્થોનું પ્રમાણ બાંધવું તે ભોગે પગ પરિમાણ વ્રત છે, તેમજ કર્મથી ૧ “વૃદ્ધસમ્પ્રદાય” એ પદ કંઈક સ્થાને અધિક સ્પષ્ટાર્થ
માટે કહેવાય છે, ને કંઈક સ્થાને ચાલુ અર્થથી કંઈક જૂદી પડતે અર્થ દર્શાવવાને હેય છે. આ સ્થાને ચાલુ અર્થથી કંઈક ભિન્નતાદર્શક છે. वर्जनमतकोदुम्बयंत्यङ्गानां च भोगतो मानम् । कर्मकतः खरकर्मादीनामपरमिदं भणितम् ॥ २१ ॥
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રાવકધર્મવિધાન
(વ્યાપારથી ખરકર્માદિકનું વર્જન (ઘણી હિંસાવાળા પંદર નિર્દય વ્યાપારને ત્યાગ, તે પણ બીજું ગોપલોગ વિરમણ ગુણવ્રત કહ્યું છે. જે ૨૧
ભાવાર્થ-આ સાતમું ભેગોપગ પરિમાણુ અથવા ઉપગ પરિભાગ પરિમાણ નામનું બીજું ગુણવ્રત બે પ્રકારનું છે. એક ભેજનથી ને બીજું કમથી. ત્યાં ભેજનથી વા ભેગથી બીજા ગુણવ્રતનું સ્વરૂપ આ પ્રમાણે –
| ભજનથી બીજા ગુણવ્રતનું સ્વરૂપ છે | ઉપ-એકવાર અથવા અંદર, ભાગ-ભજન કરાય તે. આહાર પાણુ ખાદિમ સ્વાદિમનું ભજન ઉપભેગ કહેવાય, અથથા જેને ઉપભોગ કરાય તે આહારાદિ પદાર્થો પણ ઉપભેગ કહેવાય. તથા પરિ–વારંવાર અથવા બહારથી ભેગ-ઉપયોગમાં આવે તે વસ્ત્ર સ્ત્રીઆદિકને ઉપગ પરિભાગ, અથવા જેને વારંવાર અથવા બહારથી ઉપયોગ કરાય તે વસ્ત્ર સ્ત્રી આદિ પદાર્થો પણ પરિભેગ કહેવાય. (એ પ્રમાણે પહેલો અર્થ કિયાવાચક ને બીજે અર્થ પદાર્થવાચક છે.) તાત્પર્ય કે એક વાર ભેગવવામાં આવતી આહારાદિ વસ્તુઓ ઉપભોગ ને વારંવાર ભેગવવામાં આવતી વસ્ત્ર આદિ વસ્તુઓ પરિબેગ કહેવાય. ૧ મુખમાં અને ઉદરમાં જાય છે માટે આહાર આદિ
વસ્તુઓ શરીરની અંદરના ભગવાળી છે. ૨ વસ્ત્રાદિ વસ્તુઓ શરીરની બહાર ભેગવાતી વસ્તુઓ
છે. એ રીતે હેપગ્ય વસ્તુઓ બે પ્રકારની છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ
૧૪૧
ઘણે સ્થાને તે ઉપભેગને બદલે ભાગ ને પરિભેગને બદલે ઉપભેગ શબ્દ પ્રચલિત હોવાથી આ બીજા ગુણક્તનું નામ ભોગપભેર વ્રત છે, પરંતુ આ વૃત્તિને અનુસરીતે ઉપભેગ પરિભાગ વત કહીએ તો પણ ચાલે, (ચાલુ અર્થમાં વિશેષતઃ ભેગેપભેગ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.) ત્યાં ઉપગ અને પરિગ એ બેની આસેવાવાળા પદાર્થો (એ બે ક્રિયામાં સેવાતા પદાર્થો) તે ઉપગ પરિગ ઉપચારથી કહેવાય, તેમજ એ પદાર્થોને ઉપાર્જન કરવામાં મૂળ કારણભૂત ખરકર્માદિ વ્યાયારે તે પણ ઉપચારથી ઉપગ પરિગ એ શબ્દથી ઓળખાય છે, માટે ઉપગ્ય પરિગ્ય પદાર્થોનું વ્રત, તે ભેજનથી અને તેને ઉપાર્જન કરવામાં કારણભૂત ખરકમોદિ વ્યાપારોનું–કર્મોનું વ્રત તે કર્મથી એમ બે પ્રકારે ઉપગ પરિગ વ્રત છે. ત્યાં ગાથાના પૂર્વાર્ધમાં ભજનથી ભેગે પગ વ્રત કર્યું છેતે આ પ્રમાણે
૧ અનન્તકાય ભજનને ત્યાગ, (વિશેષ સ્વરૂપ પરિ શિશમાં કહેલ ૨૨ અભક્ષ્યમાં છે.)
આ સાતમા શ્રાવક વ્રતમાં સૌથી પ્રથમ તે અનન્તકાય વનસ્પતિઓ કે જેમાં એકેક શરીરમાં અનન્ત અનન્ત છવ ઉપજે છે. મારે છે અને અન્તર્મુહૂર્ત સુધી જીવતા રહે છે તેવી વનસ્પતિઓના આહારનો ત્યાગ કરવાને કહ્યો છે. એ અનન્તકાય વનસ્પતિએ કઈ કઈ? તે કહે છે–
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૨
શ્રાવકધર્મ વિધાન सव्वा य कंदजाइ, सूरणकंदो य वजकंदो य । अल्लहलिद्दा य तहा अल्लं तए अल्लकच्चूरो ॥१॥
અર્થ–સર્વ પ્રકારની કેદની જાતિઓ, સૂરણ કંદ, વજ કંદ, લીલી હળદર, લીલું આદુ, તથા લીલે કચેરે
ઇત્યાદિ અનન્તકાય વનસ્પતિઓ શ્રાવકને સર્વથા વર્જનીય છે. જે ૧છે
સ = જાતિ ટૂ વઝ % आर्द्रहरिद्रा च तथा आर्द्र तथा आद्रकच्चूरः ॥१॥
૧ લીલા કંદ, [લસણ, સૂરણ, આદુ, વાકંદ, હલદર, કચૂર, પલાશકન્દ, ગૃજનકંદ, ઢકંદ, કલેકકંદ, મગરકંદ, મથ, મૂળા, આલુ બટાકા), પીંડાલ, હસ્તિકંદ, મનુષ્યકંદ, સકરકન્ટ (સકરીયાં) ઈત્યાદિ.] કિશલય, (ઉગતા અંકુર) નુહી, (વજતરૂ, ખરસાણી), લુણવૃક્ષની છાલ, કુવારી, ગિરિકર્ણિકા, શતાવરી, ઉગતાં કઠોળ, ગળે, કમળ આમલી, (બીજ-ઠળીયે ન બંધાયેલ હોય તેવી આમલી) ચિંચણિક, પાલખની ભાજી, અમરવેલ, સુરવાલ (પ્રસિદ્ધ વાલ નહિ) ઈત્યાદિ ઘણી જાતિની અનન્ત કાય વનસ્પતિઓ છે, તે શ્રાવકને ખાવા યોગ્ય નથી. લેકમાં વનસ્પતિ બે પ્રકારની છે. ૧ સાધારણ વનસ્પતિ, ને ૨ પ્રત્યેક વનસ્પતિ. તેમાં પ્રત્યેક વનસ્પતિમાં એકેક શરીરમાં એકેક જીવ હોવાથી એ વનસ્પતિ અતિ અલ્પ જીવવાળી છે, માટે તેમાંની કેટલીક વનસ્પતિઓ શરીરના નિભાવ અર્થે ભેગ્ય છે. અને અનન્તકાય વનસ્પતિ તે પ્રતિ શરીરે અનન્ત જીવવાળી હોવાથી
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ભોગપભોગવિ. છે ૨ ઉદુમ્બર આદિ ૫ પ્રકારના ફળને ત્યાગ છે
ઉદંબર આદિ એટલે ઉદુમ્બર ફળ, તથા ઉમ્બરફળ ઉમ્બર એક પ્રકારનું વૃક્ષ છે તેનું ફળ, કાકોમ્બર) વડનું ફલ, (વડના ટેટ), પિંપળનું ફળ, (ચણીબોર જેવડાં થાય છે તે), પીપળાનું ફળ, એ પાંચ પ્રકારનાં ફળ ઉંબરપંચક વા ઉદુમ્બરપંચક કહેવાય છે. તે શ્રાવકને કપે નહિ. છે ૩ અત્યંગને (માદક પદાર્થોને) ત્યાગ છે
ભેગનાં અતિશય કારણવાળાં અંગ તે અત્યંગ (અર્થાત અતિશય ભેગાંગે તે અત્યંગ), અને તે મદ્ય, માંસ, મદિરા, માખણ, રાત્રિભોજન, ફૂલમાળા, ચન્દનાદિ, સ્ત્રી એ સર્વે ભેગની અતિશયતાવાળાં અંગ છે. (અર્થાત્ દેહને માદક, પિષક ને શેષક એવી એ વસ્તુઓ છે માટે અતિભેગાંગ છે) અહિ ઉંબરપંચક અને અત્યંગ એ બે કહેવાથી સર્વ પ્રકારના આહાર પાણી ખાદિમ સ્વાદિમ પદાર્થો જે શરીરની અંદર ભાગ્ય છે તે, અને તે ઉપરાન્ત શરીરની બહાર પણ ઉપભેગમાં આવતા માળા, ચન્દન, સ્ત્રી, વસ્ત્ર, આસન, શય્યા આદિ પદાર્થો પણ ગ્રહણ કરવા જેથી એ સર્વ પદાર્થોના ઉપભેગને આશ્રયીને જે વ્રત અંગીકાર કરવું તે ભેજનથી ૭ મું ભોગપભોગ વ્રત
સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. આ બાબતનું વિશેષ સ્વરૂપ આ વ્રતના પરિશિષ્ટમાં જ ૨૨ અભણ્યાન્તર્ગત અનન્તકાયના વિસ્તારમાંથી જાણવું,
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૪
શ્રાવકધર્મવિધાન
છે. એમાં પદાર્થોને સર્વથા ત્યાગ કરીને અને પદાર્થોનું પરિમાણ કરીને એ બે રીતે વ્રત અંગીકાર કરાય છે, પરંતુ કેવલ ત્યાગથી જ એ વ્રત છે એમ નહિ. છે કર્મથી ભેગે પગ વત ૧૫ પ્રકારનું છે
મ્મ એટલે આજીવિકાને માટે જે આરંભ કરવા તે કર્મથી એટલે નિર્દયલકને ઉચિત જે મહાન હિંસાવાળા પાપારંભ કે જે મહા પાપારંભે કોટવાલીના કામમાં ગુસિપાલના કામમાં ફિજદારી બાતમીદારી વિગેરે ધંધામાં) હેય છે તે, અને અંગારકર્મ ઈત્યાદિને (અંગાર કર્મ, વનકર્મ, સાડીકમ, ભાડાકર્મ, સફેટકર્મ, લાખને વ્યાપાર, ઇતને વ્યાપાર, રસને વ્યાપાર કેશને વ્યાપાર વિશ્વવ્યાપાર યંત્રપિલન, નિલ ઇનકમ, દાગ્નિ, સરશેષણ, અસતિષણ એ ૧૫ પ્રકારનાં કર્માદાન-પાપારંભમાં) પણ ત્યાગ (એમાં પરિમાણ નહિ, તે કર્મથી ભેગોપગ વાત છે. એ પ્રમાણે બે પ્રકારનું (ભજનથી ને કર્મથી) આ બીજું ગુણત્રત કર્યું છે, a શ્રાવકને ચગ્ય ઉપભેગ (ભોજન)
આ ગુણવતમાં વૃદ્ધ સહાય (પૂર્વાચાર્યોનું કથન ) આ પ્રમાણે છે શ્રાવકે પ્રાસુક એષણીય (શ્રાવકને કલ્પે એ) આહાર કર એ શ્રાવકને ઉત્સર્ગ માગ છે, પરંતુ તેમ ન બની શકે તે અનેકણીય આહાર પણ સચિત્ત વજીને કરે, પુનઃ જે સચિત્ત વજીને ન બની ૧. એ દરેકના અર્થ ને વિશેષ સ્વરૂપ આગળ કહેવાશે.
Page #172
--------------------------------------------------------------------------
________________
ભાગે પ્રભાવિ॰
૧૫
શકે તે અનન્તકાય વનસ્પતિ અને બહુબીજ કાવને આહાર કરે. ત્યાં આહાર ચાર પ્રકારના છે-અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. તેમાં અશનમાં આદુ, મૂળા, માંસ, ઇત્યાદિ ખાવાં વર્ષે. પાણીમાં માંસના રસ અને દિશ આદિ પીવાં વજે. ખાદિમમાં બળ આદિ પાંચ પ્રકારનાં ફળ ખાવાં વજે. અને સ્વાદિમમાં મધ આદિ સ્વાદિષ્ટ વસ્તુઓ વજે. એ ઉપભેગિવિધ.
॥ શ્રાવકને ચેાગ્ય પરિભોગ
એ પ્રમાણે પરિભાગમાં એટલે વસ્ત્ર આદિ ભાગ્ય પદાર્થોમાં પ્રથમ વચ્ચે જાડું શ્વેત ને અલ્પ મૂલ્યવાળું પહેરવું ચેાગ્ય છે. (કારણકે એમાંજ પાપારભ અલ્પ છે.) તેમજ અમુક સખ્યા પ્રમાણમાં (અલ્પ સંખ્યાએ) પહેરવાં, (પરન્તુ જરૂર ઉપરાન્ત મેટાઇને અર્થે વસ્ત્રોની ઘણી જોડ સંગ્રહ કરવી વા અવનવાં અદલખઢલ કર્યો કરવાં નહિ.) પરન્તુ શાસન પ્રભાવનાને અર્થે (દેહરે ઉપાશ્રયે જતાં, પ્રભુની પૂજા કરતાં, ગુરૂના સામૈયામાં જતાં, રથયાત્રાદિ વરઘેાડામાં જતાં ઈત્યાદિ પ્રસંગે) અતિ ઉત્તમાત્તમ વા દેવદુષ્ય (રેશમી પવઆદિ) જેવાં વસ્રા પહેરવાં, પરન્તુ વસ્ત્રનું સંખ્યા પરિમાણુ તે પરિમિત રાખવું. કૃતિભોજનતઃ ભોગાપભોગવિધિઃ॥
॥ શ્રાવકને ચાગ્ય કર્મ-વ્યાપાર ॥
શ્રાવક વ્યાપારાદિ પાપારણની પ્રર્ઘાત્ત ન કરે એ શ્રાવકના ઉત્તમ માગ છે, છતાં જો વ્યાપાર વિના આજી
૧૦
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રાવકધમ વિધાન
વિકા ન નભે તા મહા આરભવાળા પાપ વ્યાપારા જે ૧૫ કાંદાન તરીકે ઓળખાય છે તે ન કરે. (તે ૧૫ પાપ વ્યાપારાનું સ્પષ્ટ સ્વરૂપ આ વ્રતના અતિચારોના વધુન પ્રસંગે કહેવાશે.) પરંતુ અતિ અલ્પ પાપ વ્યાપારાથીજ આજીવિકા ચલાવે.
પ્રશ્ન:-આહારાદિ ભાગ્ય પદાર્થો માટે જેમ ઉપભાગ ભિાગ લે છે. તેમ કમ માં ઉપભાગ પરિભાગ ભેદ છે કે નહિ ?
ઉત્તર—ભાગ્ય વસ્તુવત્ ક`માં પણ ઉપભાગ ભેદ છે. પ્રહારવ્યવહરણાદિ વિવક્ષાએ (શસ્રાદિકના વ્યાપારની અપેક્ષા એ) જે ક્રમ એકજ વાર કરાય તે ઉપભાગ, અને જે વ્યાપાર વારવાર કરાય તે ભાગ. કેટલાક આચા ક્રમના સંબંધમાં (અંગારકર્માદિ કર્માદાનામાં) ઉપભેાગ પારભાગ ભેદ ગણતા નથી, પરન્તુ ઉપભેાગ પરિભાગવ્રતમાં ક્રમનું પ્રતિપાદન (અંગારકર્માદિ કમ ભેદને) ઉપભાગાદિકના (ઉપભાગ પરિભાગના) કારણભાવે પ્રતિપાદન કરે છે. (અર્થાત્ ઉપભાગ પરિભાગના પદાર્થોં ઉપાર્જન કરવામાં અંગારકમ કારણભાવે તેના ત્યાગ કરવા કહ્યુ છે.)
પાપા કારણભૂત છે, તેથી વ્રતમાં પણ
૫ સાતમા ઉપભાગ પિરભાગ વ્રતમાં ૫ ને
૧૫ અતિચાર u
અવતરણ હવે ઉપભાગ પરિભાગ ત્રતના અને કર્મોદાન ( ભાગ ). વ્રતના અતિચાર કહે છે
Page #174
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૧૭
सञ्चित्तं पडिबद्ध, अपउल दुपउल तुच्छमक्खणया । वज्जइ कम्मयओ वि य, इत्थं अंगालकम्माई ॥२२॥
ગાથાથ–સચિત્ત ભક્ષણ, સચિત પ્રતિબદ્ધ ભક્ષણ, અપફવભક્ષણ, દુઃ૫વભક્ષણ, ને તુચ્છઠ્ઠલ ભક્ષણ એ ભેજન સંબંધિ પાંચ અતિચાર વર્જવા, અને અહિં કર્મથી પણ અંગારકર્મ આદિ ૧૫ ખરકર્મો વર્જવાં. ર૨
ભાવાર્થ –ભોજનના સંબંધમાં વિચારીએ તે શ્રાવકે પ્રથમ નિરવદ્ય (પાપારંભ જેમાં નથી એ) આહાર કરે, એ ઉત્સર્ગ માર્ગ છે. (શ્રાવકને સર્વોત્કૃષ્ટ ધર્મ છે.) અને કર્મના સંબંધમાં (આજીવિકાના સંબંધમાં) વિચારીએ તે નિરવદ્ય કર્મ વડે જીવવું. (અર્થાત્ પાપારંભ વડે આજીવિકા ન કરવી.) એ ઉત્સર્ગ માગે છે. માટે એ બે ઉદ્દેશની અપેક્ષાએ ભેજનના ૫ અતિચાર અને કર્મના ૧૫ અતિચાર કહ્યા છે. તે આ પ્રમાણે– છે ભોગપભોગ વ્રતમાં ભેજન આશ્રયી ૫ અતિચારા
ઉપર કહ્યા પ્રમાણે ઉત્સર્ગ માર્ગની અપેક્ષાએ આ અતિચાર છે, એટલું જ નહિ પરંતુ જે જે વિષયનું પ્રત્યાसचित्तं, प्रतिबद्धमपक्वदुःपक्वतुच्छभक्षणकम् । .. वजयति कर्मकतोऽपि चात्र-अंगारकर्मादि ' રર . . અતિચાર બે પ્રકારે છે, ત્યાં ઉત્સર્ગવિધિની અપેક્ષાએ અવિધિ પ્રવૃતિ તે પણ અતિચાર, એટલે વિરાધના સ્વરૂપવાળે અપવાદ તે અતિચાર, અને પ્રત્યાખ્યાત વિષયમાં સાપેક્ષ પ્રવૃત્તિ તે પણ અતિચાર.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શ્રાવકધમ વિધાન
મ્યાન કર્યું છે તે તે વિષયમાં પ્રવૃત્તિ કરવી તે પણ અતિચાર છે, કારણ કે ત્રતની અપેક્ષાવાળા જીવને અનાભાગ ( ઉપયોગ શૂન્યતા ) અને અતિક્રમાદિ ( ચિંતવનાદિ ) કારણથી અતિચાર ઉત્પન્ન થાય છે. જો અનાભાગાદિકથી થયેલી પ્રવૃત્તિને અતિચાર ન ગણીએ તે વ્રતના સવથા ભંગ થાય. ( માટે એવી વ્રત સાપેક્ષ વિરૂદ્ધ પ્રવૃત્તિઓને અતિચાર તરીકે જ ગણવી ઉચિત છે.) માટે જે જે ભાન્ય પદાર્થોના ત્યાગ કર્યો હાય તે તે પદાર્થો ન ખાવા, પરન્તુ ભૂલી જવું' ઇત્યાદિ કારણથી ખાય તે અતિચાર લાગે તે આ પ્રમાણે—
'
'
: ' ' ', '
૧ સચ્ચિત્તભ્રક્ષણ અતિચારઃ—કન્દ, ફળ, પૃથ્વીાય ઇત્યાદિ સચિત્ત ભક્ષણ કરે તે. ( આ અતિચાર સચિ ત્તના ત્યાગીને મનાભાગવા અતિક્રમાદિકથી છે. અને નાભાગાદિ કારણ વિના સચિત્ત લક્ષણ જાણી જોઇને કરે તા વ્રતના ભંગ થાય છે. )
૨. સચ્ચિત્ત પ્રતિબંધ ભક્ષણ અતિચારઃ— સચિત્ત પદાર્થની સાથે સખધવાળા ( ચટેલે ) પદા ગુંદર વિગેરે અથવા પાકાં ફળ વિગેરેતે સચ્ચિત પ્રતિષદ્ધ કહેવાય. અથવા ચિત્ત વડે મિશ્ર (તલમિશ્રિત જવધાણા
૧ ગુંદર અને પાકાં ફળને ગલ અચિત્ત છે, પરન્તુ વૃક્ષ અને ગોટલી ઠળીયા ખીજ એ સચિત્ત છે, માટે 'દર તથા પકવ ફળના ગર્ભ સચિત્ત નહિ પણ પ્રતિબદ્ધ ગણાય છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
*
મેગાપભોગવિ.
૧૪૯ ઇત્યાદિ) તે પણ સચિત્ત પ્રતિબદ્ધ આહાર. તેવા પદાર્થોનું ભક્ષણ કરવું તે સચિત પ્રતિબદ્ધ અતિચાર. અહિં સચિત્ત પ્રતિબદ્ધનો ત્યાગ સાવદ્ય આહારના ત્યાગીને હોય છે, તેથી સાવદ્યાહાર ત્યાગી જે સચિત્ત પ્રતિબદ્ધનું ભક્ષણ કરે તે વ્રતને ભંગ થાય છે (અર્થાત્ વ્રતની સાપેક્ષતા શોધીને ભક્ષણ કરે તો પણ વ્રતભંગ થાય છે.) માટે અહિં અનાગ અને અતિક્રમાદિ વડે (ઉપગ શૂન્યતાથી ભક્ષણ કરે અથવા ભક્ષણનું ચિંતવનાદિ કરે તેનાથી) અતિચાર છે (પરતુ સાપેક્ષ નિરપેક્ષતાથી ભંગાભંગરૂપ અતિચાર નથી.)
અથવા પાકું ખજૂર વિગેરે ખાવાની વૃત્તિમાં ખજૂરનો ઢળી સચિત્ત છે માટે તેને ત્યાગ કરીશ, પરન્તુ ખજૂર ગર્ભ અચિત્ત છે માટે તેનું ભક્ષણ કરીશ, એવી બુદ્ધિથી પાકું ખજૂર વિગેરે ફળ મુખમાં નાખે તે સચિત્તાહારના ત્યાગીને (સાવદ્યાહાર ત્યાગીને) અતિચાર લાગે. કારણ કે ઢળી સચિત્ત છે માટે વ્રતને ભંગ છે, પરંતુ ગર્ભ અચિત્ત છે માટે વ્રતને ભંગ નથી તેથી વતની અપેક્ષા હોવાથી અહિં ભંગાભંગરૂપ અતિચાર છે. એ પ્રમાણે અચિત્તપ્રતિબદ્ધના ભક્ષણને અતિચાર બે રીતે છે.
૩. અપકવૈષધ ભક્ષણ અતિચાર–અગ્નિમાં પકાવ્યા વિના કાચાં ધાન્ય ખાવાં તે અપકવૌષધિ ભક્ષણ અતિચાર છે (સચિત્તના ત્યાગીને કાચાં ધાન્ય સચિત્ત હેવાથી તેના ભક્ષણને ત્યાગ હોય છે, તેથી કાચાં ધાન્ય ખાય તે વ્રતને સાક્ષાત્ ભંગ છે. પરંતુ અનાગથી અથવા અતિક્રમાદિકથી ખાવામાં આવે તે અતિચાર ગણાય છે.)
Page #177
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
અથવા ઘઉં' વિગેરે અનાજના લેટ અપકવઔષધિ છે, તેમાં કાઇક સચિત્ત દાણા પીસાયા વિનાના રહી ગયા હોય તો તેવા લાઢને સાથે-કુલેર ખાતાં લેાટ પીસાયલા છે માટે અચિત્ત છે એવી બુદ્ધિથી ખાતાં વ્રતની સાપેક્ષતાએ વ્રતના ભંગ નથી, પરતુ લાટમાં રહી ગયેલા દાણા ચિત્ત પણાના સંભવવાળા હોવાથી વ્રતના ભંગ પણ છે, માટે ભગાભગરૂપ અતિચાર છે. એ પ્રમાણે આ અતિચાર પણ અનાભાગાદિષ્ટથી અને ભગાભગથી એમ એ રીતે છે.
૫૦
પ્રશ્નઃ—જો અપકવ ઔષધિઓ સચિત્ત હોય તે તે સંબંધિ અતિચાર “ સચિતલક્ષણ” નામના પહેલા અતિચારમાં અન્તગત થાય છે, તેા અપકવ ઔષધિ ભક્ષણના દા અતિચાર કેમ કહ્યો ? અને જો અચિત્ત હાય તે અતિચાર જ નથી, માટે અપકવ ઔષધિ અતિચાર પુનરૂક્ત રાષવાળા છે.
ઉત્તરઃ~~એ વાત સત્ય છે, પરન્તુ અહિં સચિત્ત ક્ષક્ષક્ષુ અને સચિત્ત પ્રતિબદ્ધ ભક્ષણ એ પહેલા બે અતિચાર સચિત્ત કેન્દ્ર સચિત્ત ફળ ઈત્યાદિ સંબંધિ છે, અને અપકવ ભક્ષણાદિ ત્રણ અતિચાર શાતિ આદિ ઔષધિ (ધાન્ય) સંબ ંધિ છે, માટે વિષય ભેદથી એ બે અતિચાર જૂદા છે, જેથી એમાં પુનરુક્તિ દાષ નથી. ( સચિત્તપણાવર્ત તુલ્ય છે. ) અને તે
૧ સુકાં ધાન્યમાં સચિત્ત, અચિત્ત ને ચેાનિસચિત્ત એમ ત્રણે જાતિના દાણા હાય, માટે પીસાયલા લેટમાંને દાણા પણ સચિત્ત હોવાના સંભવ તે પરન્તુ નિશ્ચિત નહિ.
Page #178
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગ વિ.
૧૫૧ કારણથી જ મૂળ સૂત્રમાં (સિદ્ધાન્તમાં) અપઉલિએસહિભકખણ્યા ઇત્યાદિ અતિચાર કહેલ છે.
૪. દુપકેવભક્ષણાતિચાર–ધાન્યને અગ્નિમાં રાંધીને નહિ પણ ભુંજીને-શેકીને ખાવાથી આ અતિચાર લાગે છે, કારણ પહુંઆ ચણા પિંક વિગેરે દુષ્પકવ એટલે અર્ધપકવ ઔષધિઓમાં કઈક દાણે બરાબર શેકા હેવાથી સચિત્ત રહેવાને સંભવ છે, તેથી સચિત્તના ત્યાગીને એવી અર્ધપકવ ઔષધિઓ ખાવાથી વતને ભંગ થાય છે, પરંતુ નિયમધારી સમજે છે કે અગ્નિમાં શેકાયેલ હોવાથી અચિત્ત છે, એવી બુદ્ધિથી ભક્ષણ કરતાં વતની અપેક્ષા હોવાથી વ્રતને અભંગ પણ છે, માટે ભંગાભંગ રૂ૫ અતિચાર છે. [ અહિં પ્રત્યાખ્યાન સચિત્તનું છે માટે સાક્ષાત્ વ્રતભંગ ન હોવાથી અનાગાદિવડે અતિચાર નથી, જે દુષ્પકવ ઔષધિ ભક્ષણને ત્યાગ કર્યો હોય તે દુપકવ ઔષધિ ભક્ષણ અતિચાર અનાગાદિ કારણથી હેય.]
પ તુચ્છૌષધિભક્ષણ અતિચાર–જે ઔષધિ (ધાન્યાદિ)ના ભક્ષણથી ઉદરતૃપ્તિ ન થાય, ભક્ષણાગ્યગ અલ્પ હેય ને છોતરાં ઠળીયા વિગેરે ફેંકી દેવાનું ઘણું હેય એવી લોલુપતા માત્ર સૂચક વસ્તુઓ તે તુચ્છ ઔષધિ કહેવાય. જેમ કે મગની, મઠની. તુવરની, ચેળાની લીલી શિંગે (માંના લીલા દાણા) કાચી અથવા શેકીને ખાવી તે. તથા બેર, જાબુ ઈત્યાદિ અતિકારક ફળ ખાવાં તે તુચર ઔષાધ ભક્ષણ કહેવાય. સાવધ આહારના (સચિત્તા
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૨
શ્રાવકધમ વિધાન
હારના) ત્યાગીને તુચ્છ ઔષધિ સાવદ્ય હાવાથી તેના સાક્ષાત્ ભક્ષણથી વ્રતના ભંગ થાય છે, માટે અનાભાગાદિકથી ખાવામાં આવે તે અતિચાર છે. અથવા અત્યંત પાપભીરૂ શ્રાવકે, અચિત્ત આહાર અંગીકાર કર્યો છે, તેમાં જે તૃપ્તિદ્વારક વસ્તુ સચિત્ત હાય તે અચિત્ત કરીને ખાય, કારણકે સચિત્તના ત્યાગ છે. પરન્તુ જે ઔષધિઓ સચિત્ત હોવા છતાં તૃષિકારક પણ નથી, તે તેવી ઔષધિઓને પણ લાલુપતાના કારણે અચિત્ત કરીને ખાય તા તત્ત્વથી વ્રતને ભંગ છે, (કારણ કે ઉત્તમ શ્રાવકને ખાવાની લેાલુપતા ન હોવી જોઈએ, તેને બદલે લાલુપતા સ્પષ્ટ જણાય છે, અને તે પણ ચિત્ત ચીજની હાય તા જૂદી વાત છે, પરંતુ સચિત્તની લાલુપતા છે. જેથી આ તુચ્છઔષધિભક્ષણમાં ઉત્તમ શ્રાવકની એ રીતે પ્રતિસેવા વતે છે, માટે ભાવથી વ્રતના ભંગ છે, પરંતુ અચિત્ત કરીને ખાવાથી ચિત્તના નિયમને દ્રવ્યથી ભગ નથી માટે ભગાભગરૂપ અતિચાર છે. એ રીતે આ પાંચમા અતિચાર પણ અનાભાગાદિકથી તેમજ ભગાભંગથી એમ બે રીતે છે.
એ તુચ્છ ઔષધિ ભક્ષણના અતિચાર પ્રમાણેજ રાત્રિભાજન અને માંસભક્ષણ વિગેરે ત્રતામાં પણ અતિચાર થાયેાગ્ય જાણવા.
પ્રશ્ન—તુચ્છ ઔષધીઓ અપકવ અધ પકવ ને રિપકવ એમ ત્રણ પ્રકારની હોય છે. ત્યાં અપકવ હાય તે તેના ભક્ષણના અતિચાર ત્રીજા અતિચારમાં (અપવ ભક્ષણના
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫
ભોગપભોગવિ. અતિચારમાં) ગણી શકાય, અર્ધપકવ હોય તો તેનો અતિચાર ચેથા દુષ્પકવ અતિચારમાં ગણી શકાય, ને બરાબર પરિપકવ હોય ત્યારે તે અતિચાર જ ન હોય તે તુચ્છ ઔષધિ ભક્ષણને જુદે (પાંચ) અતિચાર કહેવાનું શું કારણ?
ઉત્તર–એ વાત સત્ય છે, પરંતુ પહેલા બે અતિચાર ને પછીના બે અતિચારમાં (૧–ર ને ૩-૪માં) જેમ સચિત્તપણું સરખું છે, પરંતુ અનૌષધિ ને ઔષધિ રૂપ તફાવત છે, તેમ આ પાંચમા અતિચારમાં સચિત્તપણું ને ઔષધિપણું તુલ્ય છે. (અર્થાત પહેલા ચાર અતિચાર સાથે સચિત્તત્વ ને ઔષધિત્વ વડે યથાસંભવ સમાનતા છે) તે પણ તુછપણ ને અતુર૭પણાના ભેદથી જૂદા છે. (અર્થાત્ પ્રથમના ચાર અતિચાર અતુચ્છપણાના વિષયવાળા છે ને પાંચમે અતિચાર ત૭૫ણાના વિષયવાળો છે તેથી પાંચ અતિચાર જૂદે પાડયો છે.)
એ પ્રમાણે રાત્રિભોજન ને માંસભક્ષણ ઇત્યાદિ તેમાં પણ અનામેગાદિકથી અતિચાર વિચારવા. (કારણ કે સાક્ષાત વ્રતભંગના વિષયવાળા હોવાથી અનાગાદિ વડે અતિચાર ઉત્પન્ન થાય છે, ભંગાભંગથી પ્રાયઃ અતિચારને અસંભવ છે.) છે કર્મવતના ૧૫ અતિચાર છે
" (૫ કર્મ–૫ વ્યાપાર-૫ સામાન્ય ઉત્સર્ગ માગથી તે શ્રાવકે પાપારંભવાળા વ્યાપાર વડે આજીવિકા ન કરવી, પરંતુ તેમ ન બની શકે તે આ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શ્રાવકધર્મવિધાન નીચે કહેલા ૧૫ કમદાન વ્યાપાર અવશ્ય વર્જવા. તે આ પ્રમાણે –
૧ અંગારકર્મ અતિચાર–કયલા પાડવા, ભઠ્ઠીએ કરવી, ને કેયલા વેચવા (એમાં છએ કાયના જીની વિરાધના સાક્ષાત્ છે, માટે વર્જનીય છે.) ઉપલક્ષણથી, અગ્નિથી ચાલતાં બીજા પણ કારખાનાં વિગેરે મોટા આરંભ વજનીય છે. એમાં ભાડભુંજાને વ્યાપાર, કુંભારના નિભાડાને વ્યાપાર, લુહારી વ્યાપાર, સોનીને વ્યાપાર,કંસારાને વ્યાપાર, ઈટે પકવવી, ચૂને પકવવે. હથિયાર ઘડવાનાં કારખાનાં ચલાવવાં, સોનું, ચાંદી ગાળવી, લેખંડ આદિ ધાતુઓ
ધવાનાં કારખાનાં ઈત્યાદિ અગ્નિજન્ય અનેક વ્યાપાર વર્જવા. - ૨ વનકર્મ અતિચાર–જંગલો કાપવાના કંટ્રાકટ રાખવા, ફલ ફળ પત્ર ઈત્યાદિ એકેક અંગના વ્યાપાર કરવા, (શાકભાજી વેચવા ઈત્યાદિ), લોટ દળવાના સંચાથી લેટ વિગેરે દળવા. દાળના ભરડવાનાં કારખાનાં કરવાં, અને વૈદકીય વ્યાપાર ઈત્યાદિ વ્યાપારમાં લીલી સુકી ઘણી વનસ્પતિઓની સાક્ષાત્ હિંસા છે, ને તે પ્રસંગે છએ જીવ નિકાયની હિંસા છે.
૩ શકટકર્મ અતિચાર–બળદ આદિ પશુઓ વડે વહન કરવા યોગ્ય સર્વ પ્રકારનાં વાહને ગાડાં ગાડીઓ વિગેરેના ધંધા, અર્થાત વાહને બનાવવા, વેચવા, વાહનેનાં અંગ બનાવવા વેચવાં,એ શકટકર્મ છે. (શકટ એટલે ગાડું) એમાં આગગાડીઓ સ્ટીમર વિગેરે યાત્રિક વાહને બના
Page #182
--------------------------------------------------------------------------
________________
ભોગે પભોવ૦
૧૫૫
વવા વેચવાના વ્યાપારના પણ સમાવેશ થાય છે. આ ધંધામાં અનેક ત્રસ સ્થાવર જીવાના કચ્ચરઘાણ થઈ જાય છે. મળઢા વિગેરેને વધ અન્ય આદિ અનેક દુઃખનું કારણુ છે, માટે આ પાપારભ વજ્રનીય છે.
૪ ભાટકકમ અતિચાર—ગાડાં, ગાડી, બળદ, પાડા, ઉંટ, ગર્દભ, ખચ્ચર, ઘેાડા ઇત્યાદિ પશુઆ વિગેરેને ભાર વહેવડાવવા માટે મીજાઓને ભાડે આપવાં તે ભાટકક
૫ ફાડીકમ અતિચાર—ફાડી એટલે ફાડવું, તાડવું, ખણવું, ખાદવું, ઇત્યાદિ ક્રિયાની મુખ્યતાવાળા ધંધા તે ફાડી કમ. એમાં કૂવા ખાદાવવા, તલાવ ખાદાવવાં, વાવ ખાદાવવી, નહેરા ખાદાવવી, જમીનેા ખેડવી, (ખેતીકમ કરવું), ખાણા ખેાદવી, પત્થર ઘડવા (સલાટના ધંધા કરવા,) ઇત્યાદિ વ્યાપારામાં પૃથ્વીકાયની સાક્ષાત્ હિંસા છે ને તે પ્રસંગમાં છએ જીવનિકાયની હિંસા સ્પષ્ટ છે. ॥ ઇતિ ૫ કણ u
- દન્ત વાણિજ્ય અતિચાર—હાંથી દાંતના ધંધા [અને બીજા પણ ત્રસ જીવાના દાંતના તથા હાડકાંના વ્યાપાર,] એમાં જે જંગલમાં હસ્તિઓ ઉત્પન્ન થાય છે તે જંગલના ભીલ વિગેરે ઢાકા વ્યાપારીએ પ્રથમ કહ્યા પ્રમાણે દાંતના જથ્થા જલદી મેળવવા માટે જીવતા હાથીઓને મારી નાખે છે,. માટે એ રીતે હાથીદાંતનેા ધંધા વજ્રનીય છે, પરન્તુ જ્યાં હાથીદાંત તૈયાર મળતા હોય તેવા સ્થાનામાંથી તૈયાર
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫
શ્રાવકધમ વિધાન
ખરીદી વેચવામાં ઉચિત છે (એમાં હાથીઓની સાક્ષાત્ હિંસા કરવા-કરાવવાનો અભાવ છે, ને અનુમતિના જો કે સદ્ભાવ છે, પરન્તુ અનુમતિના ત્યાગ શ્રાવકથી બની શક નથી, માટે તૈયારની ખરીદી ઉચિત છે.) એ પ્રમાણે શખ વિગેરેના રાજગાર પણ યથાસ'ભવ અનુચિત ઉચિત વિચારવા.
૭ લાખ વાણિજ્ય અતિચાર—લાખની ઉત્પત્તિમાં અનેક કૃમિ થાય છે, તેમજ મનશીલ તે ટંકણખાર બાહ્ય ત્રસ જીવેાની ઘાતક વસ્તુ છે, નીલી ગળીની ઉત્પત્તિ પણ ત્રસ જીવાત્પત્તિ પૂર્ણાંક છે, ધાવડી મદીરાનુ અંગ છે, ને ધાવડીનેા કલ્ક (આથા) કૃમિ જીવાની ઉત્પત્તિવાળા છે, માટે લાખ, મણસીલ, ટંકણખાર, ગળી, ધાવડી ઇત્યાદિ વસ્તુઓના ધંધા તે લાખ વાણિજ્ય કહેવાય.
૮રસવાણિજ્ય અતિચાર—રસ એટલે બહુ આરંભ વાળા પ્રવાહી પદાર્થ. તેમાં માખણુ ( એમાં છાશમાંથી અહાર કાઢયા બાદ અન્તર્મુહૂતમાં ત્રસ જીવેાની ઉત્પત્તિ થાય છે.) ચરખી [ત્રસના વધથી ઉત્પન્ન થયેલ અને માંસ રૂપ હાવાથી નિંગાદ અને ત્રસ જંતુઓની ઉત્પત્તિવાળી છે.] મદ્ય [એમાં મધુપુડાની માખીઓને ઉડાડવા ધૂમાડો આપવાથી અનેક માખીઓના વિનાશ થાય છે. અને મધ એ મધુમાખીઓની લાળથી બનેલું હોવાથી બીજા અનેક ત્રસજીવાની ઉત્પત્તિવાળુ છે.] મદિરા [એમાં પણ ત્રસની ઉત્પત્તિ છે, તેમજ બુદ્ધિના નાશ કરનાર છે માટે.] એ વસ્તુઓના વ્યાપાર શ્રાવકને માટે અનુચિત છે. (માંસના વ્યાપાર પણ એમાં અન્તગત છે.)
Page #184
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૧૫૭,
૯ કેશવાણિજ્ય અતિચાર–મનુષ્ય અને પશુઓને વેચવાના ધંધા તે કેશવાણિજ્ય. (દાસ ઉદાસીને ગુલામ તરીકે વેચાતા લઈ તે ગુલામને બીજે સ્થાને વેચવાનો ધંધે કેટલાક દેશમાં ચાલે છે, આ દેશમાં પણ પહેલાં હતું, હાલ જાહેર નથી.) આ ધંધામાં મનુષ્યાદિકને પરાધીન બનાવવા અને તેમને વધ બંધન તાડન આદિકમાં નિમિત્ત ભૂત થવું એ અનુચિત છે. માટે શ્રાવકે આ વ્યાપાર વર્જવા યોગ્ય છે.
૧૦ વિષ વાણિજ્ય અતિચાર–અફીણ, ગાંજો, ચડસ, વછનાગ, ઝેરચલાં, હરતાલ, સેમલ, ઈત્યાદિ ઝેરી વસ્તુઓ વેચવી, તેમજ હળ, શસ્ત્ર, કુહાડા, કેરાળા, સંચા ઈત્યાદિ વેચવા તે શ્રાવકને અનુશ્ચિત છે. એ વસ્તુઓ ત્રસ સ્થાવર અને હણનારી છે એ સ્પષ્ટ છે.
| ઈતિ. પ વાણિયાનિ છે
૧ કેટલાક દેશમાં પુત્રીઓ વેચવાને ધંધે પણ પ્રસિદ્ધ છે.
જેને કન્યાવિક્રય કહે છે. ગુજરાતમાં જે કે એમાં વિવાહનું સ્વરૂપ વર્તે છે, પરંતુ પિતા પિતે ખાવાને માટે અમુક રકમ લે છે તેથી કન્યાનું વેચાણ ગણાય છે, એટલું જ નહિ પરંતુ એક ઠેકાણેથી રકમ લઈ વળી કઈ બહાનું કાઢી બીજા વરને વેચે છે. એમ અનેક વર પાસેથી રકમ પડાવે છે. વળી આ બાબતના દલાલની પણ છૂપી ટેળીઓ હોય છે. એ સર્વને કેશવાણિજ્ય છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શ્રાવકધર્મવિધાન ૧૧ ય~પીલન અતિચાર–તેલની ઘાણીમાં તલ પીલવા પીલાવવા, શેલડીના કેમાં શેલડી પીલવી પીલાવવી, સરસવ પીલવા પીલાવવા, એરંડા પીલવા પીલાવવા, જળના રેટ ફેરવવા, ઈત્યાદિ યાત્રિક સાધનોથી તિલાદિક ધાન્યો વિગેરે પીલવા પીલાવવાના ધંધામાં તિલાદિ ધાને સ્વતઃ સચિત્ત હેવાથી સ્થાવરની હિંસા છે, ત્રસ જીવયુક્ત હોવાથી ત્રસની હિંસા છે, તેમજ તિલ વિગેરે આપીને તેના બદલામાં તેલ વિગેરે લેવાને વ્યાપાર તે પણ અહિં અન્તર્ગત છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-રાહુના રમ્ (દશ ખાટકીસ્થાન જેટલું ૧ ચક્ર-ચન્ટ) છે. જેથી શ્રાવકે આ પાપારંભના વ્યાપાર વર્જવા યોગ્ય છે.
પ્રશ્ન–વર્તમાન સમયમાં ચાલતી મીલેને વ્યાપાર કયા કર્માદાનમાં
ઉત્તર–શકટર્મ વાહનેને અંગે છે, અને ચન્નપીલન કર્મ તેલ પીલવાની મુખ્યતાઓ છે. તેથી શકટ કમમાં સમાવેશ ન થતાં ચન્નપીલન કર્મમાં મીલેને સમાવેશ થાય છે. કારણ કે મીલ જન પ્રેસ ઈત્યાદિ મહાન યંત્રમાં કપાસનું પીલન અને રૂનું પાલન હેવાથી પીલનક્રિયાની મુખ્યતાએ મીલ જીન પ્રેસ ય–પીલન કર્માદાન છે, ને એમાં પણ છએ જવનિકાયને વધ હોવાથી શ્રાવકને વર્જનીય છે.
૧૨ નિલઇનકમ અતિચાર–જેમાં નિર્ધ્વસ (નિર્દીપણાના) પરિણામ વતે છે એવું કર્મ તે નિર્લછનકમ (નિરુ=અત્યંત, લંછન અંગછેદાદિ કર્મ તે નિર્લજીન કમ)
Page #186
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૧૫૯ એમાં (આભૂષણાર્થે મનુષ્યના ને દમન અર્થે બળદાદિના) નાક કાનના વેધ કરીને આજીવિકા ચલાવવી, બળદ વિગેરેને ડામ દઈ આંકવા, બળદાદિકને અંડ છેદ કર, ઉંટેની પીઠ ગાળવી ઈત્યાદિ ક્રિયાઓમાં કુશળતા મેળવીને તેથી આજીવિકા ચલાવવી તે નિર્લંછન કર્મ શ્રાવકને વર્જનીય છે.
૧૩ અસતી પોષણ–શ્રીએ રાખી તેઓને અનીતિમાં ઉતારી દેવેશ્યા સરખે ધંધો કરાવી) તે દ્વારા આજીવિકા ચલાવવી, અર્થાત કુટ્ટણખાનાને બંધ કરવો તે. તથા પોપટ, મેના, બિલાડીઓ, કુતરા, કૂકડા, મેર, તેતર ઈત્યાદિ તિનું પિષણ કરી તેમને વેચીને અથવા રમત શીખવીને તે દ્વારા આજીવિકા ચલાવવી તે. એ દુરશીલ પ્રાણુઓનું પિષણ તે સ્પષ્ટ પાપારંભ છે. અહિ સરકસવાળા હસ્તિ, સિંહ, વ્યાઘ, અશ્વ આદિ તિર્યને પિષે છે, મદારીઓ માંકડા. રીંછ, સર્પ ઇત્યાદિનું પિષણ કરે છે ને તે દ્વારા આજીવિકા ચલાવે છે, એ સર્વ આજીવિકાએ અસતીષણમાં ગણાય, તથા હિંસક મનુષ્ય સાથે વ્યાપાર લેવડદેવડ ઈત્યાદિ અસતીપોષણ છે.
૧૪ દવદાન અતિચાર–પહાડ પર્વત વા જંગલોમાં અગ્નિ સળગાવીને ઘાસ વિગેરે વનસ્પતિઓ બાળવી તે દવદાન ૧ વ્યસનથી ૨ પુણ્યબુદ્ધિથી ને ૩ ચારિ પ્રજનથી એમ ત્રણ પ્રકારે છે. ત્યાં કેવળ કુતુહળમાત્રથી દવ સળગાવ તે વ્યસનથી, પર્વતને હવડાવવાથી પુણ્ય થાય છે, એમ સમજીને, ભીલવિગેરે લોક પિતાના મરણ પ્રસંગે કુટુંબી
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૦
શ્રાવકધર્મવિધાન એને કહેતા જાય કે મારા કલ્યાણને અર્થે તમારે આટલી દીવાળીએ (પર્વત બાળવા એજ દીવાળી) કરવી એ પ્રમાણે પુણ્ય સમજીને દવા આપે, તે પુણ્યાર્થે. અને જૂની વનસ્પતિ બાળવાથી નવાં ઘાસ વિગેરે ઉગતાં પશુઓને ચરવાનું થશે અથવા નવું ધાન્ય નિપજશે એવી બુદ્ધિથી દવ બાળવે તે ચારી અર્થે. એ પ્રમાણે દવ બાળવાથી અનેક ત્રસ છે. બળી જાય છે માટે શ્રાવકને દવદાન વર્જનીય છે.
૧૫ સરકશેષ અતિચાર–સરોવર વિગેરેમાંથી પાણી કાઢવું તે સરકશેષ કહેવાય. અર્થાત્ ક્ષેત્રાદિકમાં ધાન્ય નિપજાવવાને માટે સરેવર, નદી, કુંડ ઈત્યાદિ જળાશયમાંથી જળની નીકે કાઠી ક્ષેત્રાદિકમાં પાણી લઈ જવું તે, (હેરોમાંથી પાણી લઈ જવું તે પણ સર શોષ). આ પ્રકારના વ્યાપારથી આજીવિકા ચલાવવી તે શ્રાવકને માટે અનુચિત છે, એમાં પણ ત્રસ જીવેની હિંસા સ્પષ્ટ સમજાય તેવી છે. ઈતિ ... સામાન્ય કર્માણિ
પ્રશ્ન-મેટા પાપારંભવાળા વ્યાપારો એ ૧૫ જ છે? કે અધિક છે?
ઉત્તર–ના, ૧૫ થી પણ ઘણા અધિક છે, કે જે દરેકની ગણત્રી કરવી અશક્ય છે, માટે અતિ પ્રચલિત એ. ૧૫ કર્માદાન વ્યાપાર કહ્યા.
પ્રશ્ન-આજીવિકાના પ્રાયઃ સર્વ વ્યાપાર પાપારંભમય છે તે આજીવિકા કરવી કઈ રીતે?
૧ ઘાડાઓ વિગેરેની રેશને વ્યાપાર, દાક્તરી ધંધો ઈત્યાદિ ઘણાં કર્માદાન વ્યાપાર છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિલ
૧૬૧ - ઉત્તર–સર્વ આજીવિકાએ પાપારંભવાળી પ્રાયઃ હેય છે, પરંતુ પાપારંભની તરતમતા હોય છે. કેઈ ઘણા પાપારંભવાળી તે કઈ અ૫ પાપારંભવાળી. જેથી જેમ બને તેમ ઓછા પાપારંભવાળી [ જેમાં ત્રણ સ્થાવરોને સાક્ષાત વધ નથી તેવી આજીવિકા કરવી યોગ્ય છે. જેમ કાપડને વ્યાપાર, ઝવેરાતને વ્યાપાર, ચકાસીને વ્યાપાર ઈત્યાદિ યોગ્ય આજીવિકાઓ છે.
પ્રશ્ન–એ ૧૫ કર્માદાનેમાં અતિચાર પણું કઈ રીતે? અનાગાદિકથી કે ભગાભંગથી ?
' ઉત્તર–જે જે આજીવિકાને ત્યાગ કર્યો હોય તે આજીવિકામાં અનામેગાદિ વડે પ્રવૃત્તિ થાય, (વિસ્મરણાદિ કારણથી અજાણ્યે પ્રવૃત્તિ થાય અથવા એ વ્યાપારનું ચિંતવિનાદિ થાય તે અતિચાર લાગે છે, અને જાણીને પ્રવૃત્તિ કરવાથી વ્રતને ભંગ થાય છે.)
પ્રશ્ન–આ બીજા ગુણવતથી શું લાભ છે?
ઉત્તર-ચૌદ રાજકમાં જેટલા ભાગ્ય પદાર્થો છે તે ઉપભેગમાં આવે કે ન આવે તે પણ સર્વ પદાર્થોના આરંભનું પાપકર્મ બંધાયા કરે છે. તેથી જીવનનિર્વાહને જરૂર જેટલા પદાર્થોને પ્રમાણસર છૂટા રાખી બાકીના સર્વ પદાર્થોને ત્યાગ કરવાથી ઘણા પદાર્થોને અવતજન્ય પાપારંભ બંધ થાય છે.
પ્રશ્નપાંચ અણુવ્રત અને દિકપરિમાણ વ્રત એ છે તેથી ઘણા ભોગેપગ્ય પદાર્થોના પાપારંભ બંધ થાય છે, તે તેથી શેષ રહેલા પદાર્થોને પાપારંભ સાતમા વ્રતમાં
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬ર
શ્રાવકધર્મ વિધાન સંવરવા ગ્ય છે કે જગતવતી સર્વ ભાગ્ય પદાર્થોના પાપારંભ સંવરવા (ટુંકા કરવા) યોગ્ય છે?
ઉત્તર–જે છએ વ્રત અંગીકાર કર્યા બાદ વા સાથે સાતમું વ્રત અંગીકાર કરે તે શેષ પદાર્થોના પાપારંભ સંવરવાના વિષયવાળું ગણાય, પરંતુ કેવળ એક સાતમુંજ વ્રત અંગીકાર કરે તે જગતવર્તી સર્વે પદાર્થોના પાપારંભ સંવરવાના વિષયવાળું થાય છે. કારણ કે શ્રાવકનાં બાર ત્રતામાં દરેક વ્રત એકલું પણ અંગીકાર થઈ શકે છે. પુનઃ ગુણકર્તા તરીકે તે સર્વ ગ્યાર્થવિષયિક છે.
પ્રશ્ન–જે પહેલું ગુણવ્રત પાંચે અણુવ્રતને ગુણકર્તા છે તે સાતમું વ્રત કેને ગુણ કર્તા છે?
ઉત્તર–ભેગપગ વ્રત પ્રથમના છએ વ્રતને ગુણકર્તા છે, તે આ પ્રમાણે –ત્યાગ કરેલ ભાગ્ય પદાર્થો મેળવવા માટે થતી હિંસાને ત્યાગ થયે, તે પદાર્થોને અંગે મૃષાવાદને પણ ત્યાગ થયે, તે પદાર્થો છાની રીતે મેળવવાને ત્યાગ થયે, તે પદાર્થોના સ્પર્શાદિ વિષયે ભોગવવાને ત્યાગ થશે, તે પદાર્થોના સંગ્રહને ત્યાગ થયે, અને છૂટી રાખેલી દિશા સુધીના પદાર્થોમાં પણ સંકેચ-સંક્ષેપ થયે, એ રીતે છએને ગુણકર્તા છે. | ઈતિ સપ્તમ ભોગપભોગતે (દ્વિતીયગુણવ્રત)
૨૦ અતિચારા
| સાતમા ભોગપભોગ વિરમણવ્રતનું પરિશિષ્ટ
ભગપગ વિરમણ વ્રત ખાવા પીવાની, પહેરવા
Page #190
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૧૬૩ ઓઢવાની અને બીજી પણ ઘણી જીવન જરૂરી વસ્તુઓ સંબંધિ છે. એમાં સાતમું વ્રત ઇત્વરિક (અલ્પકાળ) ને ચાવત્રુથિક (યાવજીવ) એમ બે પ્રકાર છે. પરંતુ એમાં ચૌદ નિયમ રૂપ અન્તર્ગત વ્રત દેનિક તથા રાત્રિક છે. એનાથી ઈત્વરિક વ્રતગત વસ્તુઓ પણ સંક્ષેપાય છે ને યાવતહથિકતગત વસ્તુઓ પણ સંકેચાય છે. જેમ છઠ્ઠા દિશિપરિમાણ વ્રતને સંક્ષેપ દેશાવકાસિક નામના ૧૦ મા વ્રત (બીજા શિક્ષાત્રત)માં છે તેમ સાતમા વ્રતને સંક્ષેપ ચૌદ નિયમમાં છે. તેમાં પણ ભક્ષ્યાભઢ્ય પદાર્થોને નિયમ સૌથી પ્રથમ છે. માટે તે ભક્ષ્યાભસ્થનું સ્વરૂપ શ્રાવક ધર્મમાં અત્યંત ઉપયોગી હેવાથી અહિં સંક્ષેપમાં કહેવાય છે –
મે ૨૨ અભક્ષ્ય છે पंचुंबरि चउ विगई हिमविसकरगे य सव्वमट्टी य। राइभोयणगं चिय, बहुवीयअणंतसंधाणा घोलवडा वायंगण, अमुणियनामाई पुप्फफलाई। तुच्छफलं चलिअरसं, वज्जे वजाणि बावीसं ॥२॥
અર્થ–પાંચ પ્રકારનાં ઉંબરાદિ ફળ, ૪ મહાવિગઈ ૯, હિમ (બરફ) ૧૦, વિષ ૧૧, કરા ૧૨, સર્વ પ્રકારની માટી ૧૩, રાત્રિભેજન ૧૪, બહુબીજ ૧૫, અનંતકાય ૧૬, पञ्चोदुम्बरचतुर्विकृतीहिमविषकरकाश्च समृत्तिकाश्च । रात्रिभोजनकमेव बहु बीजानन्तसंधानानि ॥१॥ घोलवडवृन्ताकान्-अज्ञातनामानि पुष्पफलानि । तुच्छफलं चलितरसं वर्जयेत् बानि द्वाविंशतिः॥२॥
Page #191
--------------------------------------------------------------------------
________________
१६४
શ્રાવકધર્મ વિધાન બાળ અથાણું ૧૭, ઘેલડાં ૧૮, રિંગણું ૧૯, જેનાં નામ ન જાણ્યાં હોય એવાં અજાણ્યાં ફળ ફૂલ વિગેરે ૨૦, તુચ્છ ફળ ૨૧, ચલિતરસ ૨૨, એ વર્જવા ગ્ય ૨૨ અભક્ષ્ય વર્જવાં. ૧-રા
૫ ઉંબરફલ-વડના ટેટા, પીપળીના ટેટા, પીપળાના ટેટા ઉંબરફલ (ગુલરફળ),ને કચુંબરફળ (અથવા કાલુંબરફળ) એ પાંચ પ્રકારના વૃક્ષનાં ફળ કે જેનાં બીજ ખસખસના દાણાથી પણ ઝીણાં હોય છે ને ગર્ભભાગ અલ્પ હોય છે. એને ખાનારા છાલ બીજ ને ગર્ભ ત્રણે સાથે ખાય છે. પરંતુ એમાં બારીક ત્રસ જંતુઓની ઉત્પત્તિ હંમેશ હોય છે, જેથી ત્રસની વિરતિવાળા શ્રાવકે તે ખાવા યોગ્ય નથી. તેમજ એવી જ જાતિનાં અંજીર વિગેરે ફળ પણ અભક્ષ્ય છે.
૬ મધ–અગતરાંનું, ભમરીનું અને માખીનું એમ ત્રણ પ્રકારનું મધ છે. તેમાં વિશેષતઃ ભમરીનું અને માખીનું બનાવેલું મધ ઉપગમાં આવે છે, પરંતુ એમાં બારીક ત્રસ જીની ઉત્પત્તિ મધપૂડામાં મધ હોય ત્યારથી જ હોય છે માટે અભક્ષ્ય છે.
મદિરા–મહુડાં વિગેરે પદાર્થોને ઘણા દિવસ સુધી પલાળી કહેવડાવી તેને આથે થવા દઈને અમુક કિયાએથી તેમાંથી રસ ખેંચે છે તે સાક્ષાત્ મદિરા-ઘરૂ છે. અને એ દારૂ કેફી પીણા તરીકે પીવાય છે. તથા ઔષધી તરીકે બનાવાતા દ્રાક્ષાસ વિગેરે આસ અને અરિષ્ટ છે કે સાક્ષાત્ મદિર નથી. તે પણ એની બનાવટ કેટલેક અંશે મદિરાને મળતી છે, તેમજ મદિરાનું કેટલુંક તત્વ એમાં
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૫
ભોગપભોગવિ. રહેલું છે, તેથી એ પણ મદિરાનું રૂપાન્તર છે. એ સર્વમાં ત્રસ જતુઓની ઉત્પત્તિ હંમેશ હોય છે. તેમજ મદિરા બુદ્ધિને સાક્ષાત્ નાશ કરનારી છે, તામસ વૃત્તિને વધારનારી છે, ઘેલછા ઉત્પન્ન કરનારી છે, અવિવેક ઉદ્ધતાઈ આદિ અનેક દણની માતા છે, અધ્યાત્મ વૃત્તિની ભૂમિકાને પણ નાશ કરનારી છે, તે અધ્યાત્મના અંકુર ફૂટવાની તે વાત જ શી? માટે એવી અનેક દુર્ગુણેની માતા મદિરા મહાવિગઈ તરીકે પ્રસિદ્ધ છે, તેથી તે વર્જવા ગ્ય છે. તેમજ આસ અને
અરિષ્ટો પણ મદિરાનાં રૂપાન્તર હેવાથી વજનીય છે. એમાં મદિરા જેટલા ઉગ્ર અવગુણ નથી, તેપણ મદિરા તુલ્ય હોવાથી વિવેકી પુરૂષોએ વર્જવા ચોગ્ય છે. ભસ્મ રસાયણે ઈત્યાદિ અનેક નિર્દોષ ઔષધેની હયાતિમાં એવા સદોષ આસવાદિ ઔષધને ઉપગ પાપભીરૂ જીવ ન જ કરે.
૮ માંસ–માંસની ઉત્પત્તિ દયાવાળાને કમકમાટી ઉપજાવે તેવી છે. દર સમયે એમાં બાદર નિગોદના અનંત જીની અને અસંખ્ય ત્રસ જીવની ઉત્પત્તિ ચાલુ હોય છે. મદિરાની માફક માંસ પણ બુદ્ધિને ભ્રષ્ટ કરનાર, તામસ વૃત્તિને ઉત્પન્ન કરનાર અને નિર્દયતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. મદિરા અને માંસ દેખતાં જ ઘૂણા-જુગુપ્સા ઉત્પન્ન કરે છે, તેવા એ પદાર્થોને તેઓ હાથમાં અને મુખમાં કેવી રીતે મુકતા હશે? પરન્તુ વિષ્ટાના કીડાઓને વિષ્ટા એ જુગુપ્સનીય પદાર્થ ૧ ઉપલક્ષણથી ભાંગ, ગાંજો, માજમ, ચડસ ઈત્યાદિ ચીજો પણ કેફી હોવાથી અભક્ષ્ય છે. અફીણ એ વિષમાં ગણાય છે. તે વિષ અભક્ષ્યમાં જાણવું.
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૬
શ્રાવકધર્મ વિધાન નથી, તેમ દારૂડીઆ નિર્દય ને મદિર માંસ જાણે કંઈ જ ઘણા પાત્ર નથી, માટે ઉત્તમ જીવેને તે એ સર્વથા વર્જનીય છે.
પ્ર—તમે કહે છે કે મદિરા માંસ એ બુદ્ધિભ્રષ્ટ કરનારા પદાર્થો છે. ને દુનિયામાં દષ્ટિ ફેરવતાં તે એમ જણાય છે કે જેઓ મદિર માંસના આહારી છે, તેઓ જ બહુ બુદ્ધિમાન કળાકુશળ અને ચમત્કારી શોધખોળ કરનારા છે. પૂર્વે નહિં સાંભળેલ અને આશ્ચર્યમાં ગરકાવ કરે એવાં આગગાડી, ડ્રેનેગ્રાફ, ટેલિગ્રાફ, ટેલિફોન, રેડી, ફેટોગ્રાફ ઈત્યાદિ અનેક યાગ્નિક સાધનની શોધ એ મદિરા માંસના આહારવાળાઓએ કરી છે, અને વનસ્પતિ આહારવાળાની તેવી બુદ્ધિવભાવવાળી ચમત્કારી શોધખોળે સાંભળી નથી, તેમ વર્તમાનમાં દેખાતી પણ નથી, માટે મદિરા માંસને આહાર બુદ્ધિને ભ્રષ્ટ કરનાર છે એ વાત બંધબેસતી નથી.
ઉત્તર–“બુદ્ધિને ભ્રષ્ટ કરનાર છે એ વાક્યથી બુદ્ધિને અભાવ ન જાણ. પરન્તુ સદ્દબુદ્ધિને ભ્રષ્ટ કરી દબુદ્ધિ વધારનાર છે, એ ભાવાર્થ છે. કારણ કે દુનિયામાં દષ્ટિ ફેરવતાં એમ સ્પષ્ટ જણાય છે કે મદિરા માંસની ભક્ષક દુનિયા કેવળ દુબુદ્ધિની દુનિયા છે, સદબુદ્ધિને છાંટે પણ એ દુનિયામાંથી શેળે જડે તેમ નથી. અને વનસ્પતિ આહારવાળી દુનિયા એ જ એક સગુણી દુનિયા છે. જે મદિરા માંસ જેવા અશ્લીલ આહારવાળી દુનિયા બુદ્ધિવાળી હેય તે દુબુદ્ધિવાળી દુનિયા શું વનસ્પતિ આહારવાળી છે? પાપથી જે સ્વર્ગ મળતું હોય તે દુર્ગતિ પુણ્યથી જ
Page #194
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૧૬૭
મળે એ જેમ ન્યાય છે, તેમ વનસ્પતિ જેવા નિર્દોષ આહારથી જ દુબુદ્ધિની ઉત્પત્તિ રહી, એ વિપરીત ન્યાય સજજને કેમ માને ? માટે મદિરા માંસને આહાર દુબુદ્ધિને જ ઉત્પન્ન કરનાર છે એ સ્પષ્ટ છે.
પ્રશ્ન-પરન્તુ અજબ શોધખોળ કરનારી બુદ્ધિને દુર્બુદ્ધિ કઈ રીતે કહેવાય?
ઉત્તર–મદિરા માંસના આહારવાળાઓની અજબ શોધખેાળની બુદ્ધિમાં દુબુદ્ધિપણું આ પ્રમાણે છે વર્તમાન વિજ્ઞાનના શોધકોએ એ શે શા માટે કરી છે? એ શોધક પિતે કોણ છે તે જાણવા સમર્થ નથી. પોતે પોતાની શોધ કરવી
એ બુદ્ધિનું પ્રથમ કાર્ય છે. જડ વસ્તુઓનાં સાંગિક વિજ્ઞાન શેધકોને શું ઉપયોગી થયાં? તેમ જગતને પણ એ ધળ શું ઉપયોગી થઈ? કેવળ એક બીજાનું છેતરીને ઝુંટવી લેવું, બળજબરીથી પરાઈ માલ મિલકત પડાવી લેવી, મનુષ્યને સંહાર કર, પશુઓને સંહાર કરે, એશ આરામ ને મેજમજાહે ભેગવવી, લાખે ને કરોડે મનુષ્યોનાં ખૂન કરીને પણ બીજાનાં રાજ્ય પડાવી લેવાં, પશુ જીવનથી પણ અધિક અધમ માનવ જીવન ભેગવવું, ઇત્યાદિ રીતે કેવળ જગત સંહાર અને વ્યવસ્થિત લૂંટફાટ, ચારીઓ, વ્યભિચારો સિવાય એ અજબ શોધળોને કર્યો ઉપયોગ ? એ બુદ્ધિભવમાં વા વિજ્ઞાનમાં કોઈ પણ સ્થાને માનવ ગુણને અંશ પણ શેળે જડે છે? માટે એ વર્તમાન વિજ્ઞાને વિજ્ઞાન નથી, પરંતુ પ્રાણી સંહારનાં સાધન છે. માટે એ વિજ્ઞાને સદ્બુદ્ધિ નહિ પણ દુબુદ્ધિ છે. બુદ્ધિ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શ્રાવકધર્મ વિધાન
તે કહેવાય કે હું કેણ છું ? તેની શોધ કરે. માનવજીવન શું છે? મનુષ્ય તે શું ? પશુ તે શું? જીવ શું? જડ શું? પુણ્ય શું ? પાપ શું? ધર્મ શું? અધર્મ શું? ગુણ શું? અવગુણ શું? મને હિતકર શું? અહિતકર શું ? જગતને હિતકર શું? અહિતકર શું? ઈત્યાદિ શોધખોળ કરવી, અને જગતને તથા પિતાને જે હિતકારી હોય તે કાર્ય કરવું તે બુદ્ધિ કહેવાય. હવે કહે આ સગુણોને અંશ પણ યાંત્રિક વિજ્ઞાનમાં છે? માટે જગતસંહારી યાંત્રિક વિજ્ઞાનની શોધ તે સદબુદ્ધિ વૈભવ નથી. બુદ્ધિને વૈભવ તે વનસ્પતિ આહારીને જ હોઈ શકે. કારણ કે મદિરા માંસાહાર જેટલા તામસી અને દુર્બદ્ધિજનક છે તેટલા જ સાત્વિક અને બુદ્ધિકારક વનસ્પતિ આહાર છે. ઉપરના સદ્ગણે વનસ્પતિ આહારવાળી દુનિયામાં જ મળી શકશે. ધર્મ-અધર્મ પુણ્ય-પાપના વિવેકે એ દુનિયામાં જ જીવતા રહી શકે છે, માટે મદિરા અને માંસાહાર આત્માથી જેને સર્વથા વર્જનીય છે. અને એની છાયામાં પણ ઉભા રહેવું એ પાપ છે.
વળી માંસ રંધાતું હોય તે વખતે પણ ત્રસ જીવેની ઉત્પત્તિ ચાલુ હોય છે. એમાં ઉપજતા જી માંસના સરખા જ રંગવાળા હોય છે. અંગ્રેજી દવાઓમાં પણ માંસ આવે છે. જેમકે–
Cod Liver oil-કોડલિવર આઇલ–એમાં દરિયાની માછલીનું તેલ છે. એ માછલીનું નામ કેંડ છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
ભગોપવિત્ર
૧૬૯ Cod Liver Puls-કંડલિવર પીલ્સ—એ જ માછલીના કાળજાની ગોળીઓ છે.
ScottEmulsion Bovri-સ્કોટ ઈમેલશન ઑવરિલ– બળદ અને પાડાના અમુક અંગનું માંસ. Virol-વિરોલ–ગાયના મગજમાંથી કાઢેલ માંસને રસ.
Befiren Wine-બિફાઈરન વાઈન-ઘેટાના માંસયુક્ત બ્રાન્ડી (દારૂ).
Carlic Liquid-કારલિક લિકવીડ-માંસમિશ્રીત દવા.
Sarovani Tonic–સરવાની દૈનિક-સ્પિરિટ સહિત (સ્પિરિટ પણ મદિરાનું રૂપાન્તર છે).
Extract Chicken-ઍસટ્રેકટ ચિકન-કુકડીના બચ્ચાને રસ.
Besonive-એસેનઈવ–ડુક્કરની ચરબી (ચરબી એ માંસ છે.)
Pepsint Powder-પિસિન્ટ પાઉડર–કૂતરાની અને ડુક્કરની બે ગળીનું ચૂર્ણ.
Mumbai-મુંબઈ–માણસના અને જનાવરના કાળજામાંથી અથવા રૂધિરમાંથી બનાવે છે, અને ઉચેથી પડી ગયેલાને ખવડાવવામાં આવે છે તે.
Cologne Water-કોલન વૉટર–એમાં પણ સુગંધી દારૂનું મિશ્રણ હોય છે.
ઈત્યાદિ અનેક અંગ્રેજી દવાઓ મદિરા માંસવાળી હોય છે માટે તે પણ ઉપયોગમાં લેવા યોગ્ય નથી.
Page #197
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન
૯. માખણ—કાસમાંથી બહાર કાઢેલા માખણમાં શીવ્ર ત્રસ જીવેની ઉત્પત્તિ ચાલુ થાય છે, એમાં પણ માખણના જ રંગવાળા બારીક ત્રસ જીવે ઉપજે છે, માટે છાસમાંથી માખણ બહાર કાઢીને તરત તપાવવા ચૂલા પર મૂકવું, પણ ઘણી વાર રાખી મૂકવું નહિ. જો કે મદિરા માંસ ની જેમ માખણ તામસ વૃત્તિને ઉત્પન્ન કરતું નથી, પરંતુ અત્યંત માદક અને કામોત્તેજક છે તથા ઈન્દ્રિયના વિકારોને ઉશ્કેરવામાં વિશેષ ભાગ ભજવે છે.
૧૦. હિમ–બનાવટી બરફ અને કુદરતી બરફ એ બને જાતિના બરફ જળના પિંડ છે. એને આહાર વિશેષતઃ મેજશોખ તરીકે છે, પીવાના પાણીને કેરા માટલા વિગેરેમાં ઉન્ડાળામાં પીવા જેવું ઠંડું બનાવી શકાય છે, અથવા ટાંકા કૂવાનાં જળ અતિ ઠંડાં હોય છે, તે પણ એથીએ વિશેષ ઠંડું પાણી પીવાની મેજ માટે બરફનો ઉપયોગ થાય છે, તે શ્રાવકને માટે અનુચિત છે. કારણકે શ્રાવકે તૃષાની શાન્તિ અર્થે મુખ્યત્વે અચિત્ત પાણી પીવું, તેમ ન બને તે કાચું પાણી ગાળીને પીવું એ વિધિ છે. તે બરફ એ પીવાના પાણી તરીકે પાણી નથી, તેમજ ગાળવાનું તે. રહ્યું જ ક્યાં? તથા બરફની બનાવટ ઘણા મોટા આરંભ સમારંભવાળી હેવાથી છકાયની હિંસાવાળી છે. માટે કેવળ
જશેખની ખાતર એ સર્વ આરંભનું નિમિત્ત થવાય છે, તેથી બરફ તથા આઇસક્રીમ ઈત્યાદિ બરફની બનાવટે અભક્ષ્ય છે.
૧૧ વિષ–ઝેરી વસ્તુઓ તે વિષ કહેવાય. અફીણ
Page #198
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૧૭૧
સોમલ, વછનાગ, હરતાલ, સંખીયા, ઈત્યાદિ ઝેરી વસ્તુઓ અનેક છે. એમાંની ઘણી ખરી ઝેરી ચીજો (અફીણ વગેરે) વ્યસન તરીકે વપરાય છે, અને કેટલીક ઈન્દ્રિયોના ઉન્માદ માટે વપરાય છે. શ્રાવક શ્રુધાની ઉપશાન્તિને અર્થે ઘઉં ચેખા ઇત્યાદિ નિર્દોષ વનસ્પતિઓને આહાર કરે એ વિધિ માગે છે. તેથી માજ અને વ્યસન તરીકે ઝેરી વસ્તુઓ વાપરવી બિન જરૂરી છે. માટે અભક્ષ્ય છે. તે સાથે ઝેરી ચીજો જીવને મુંઝાવનારી, ગભરાવનારી, પિતાના અને પરના પ્રાણને હરનારી હોવાથી એ સદેષ વસ્તુઓ છે. ફક્ત દવા તરીકે ઉપયોગ પૂરતી લેવાય તે જરૂરી છે, પરંતુ નિરોગી છતાં બળ વધારવાને બે મજશેખ માટે લેવાય તે અભક્ષ્ય છે. વળી ઝેરી વસ્તુઓના આહારવાળા મનુ ગનાં દેહ થુંક પેસાબ ઝાડે ઇત્યાદિ પણ ઝેરી બને છે, જેથી દેહાદિક ઉપર આવી પડતા ક્ષુદ્ર ત્રસ જીવેને નાશ થાય છે, માટે અવગુણકારી હેવાથી અભક્ષ્ય છે. રાજસત્તામાં પણ આ ઝેરી વસ્તુઓના વપરાશ પર અંકુશ મુકવાને લાઈસન્સ વિગેરે લેવાં પડે છે. એથી જ સાબિત થાય છે કે આ વસ્તુઓ જીવનને હાનિકર્તા છે.
૧૨ કરા–આકાશમાંથી કાચે જળગર્ભ પત્થર જેવા ઘન સ્વરૂપે પડે છે તે કરા કહેવાય છે. એ પણ કાચા જળને પિંડ હોવાથી અને જળ તરીકે ઉપયોગમાં આવતે નથી તેથી બિન જરૂરીયાતની અપેક્ષાએ તથા અસંખ્ય જળજીવાત્મક હેવાથી અભક્ષ્ય છે. તેમજ અચિત્ત પાણી પીવું અથવા ગાળેલું પાણી પીવું એ વિધિ એમાં સચવાતું નથી.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૨
શ્રાવકધર્મ વિધાન જ્યાં ઉત્તમ શ્રાવકને સચિત્ત જળ પણ અભક્ષ્ય છે ત્યાં કરાની તે વાતજ કયાં રહી !
૧૩ ભૂમિ-પૃથ્વીકાય-માટી, ખડી એ સુધાની શાન્તિ અર્થે આહારની વસ્તુ નથી. અને સચિત્ત હોય તે અસંખ્ય પૃથ્વી જીવાત્મક છે માટે અભક્ષ્ય છે. કાચું મીઠું હંમેશાં સચિત્ત જ હોય છે, માટે અભય છે. (આહારમાં ઉપરથી લેવા માટે અચિત્ત કરેલું મીઠું ભક્ષ્ય છે, પરંતુ સચિત મીઠું અભક્ષ્ય છે.) એક આમળા પ્રમાણે મીઠામાં (વા સચિત્ત પૃથ્વીમાં) જેટલા જીવે છે તેટલા જીવો જે પારેવા જેવડાં રૂપ કરે, તે જંબુદ્વીપમાં પણ ન સમાય. મીઠું સિંધવ (સફેદ સિંધવ અચિત્ત છે, માટે લાલ સિંધવ) તથા પૃથ્વીમાંથી નિપજતા ખાર એ પૃથ્વીઓમાં એટલા ઘન જીવે છે કે તેના નાના ઢેફાને ચક્રવતીની બળવાન સ્ત્રી ચૂરીને ૨૧ વાર શિલા પર શિલાથી લસોટે, તે પણ તે અચિત્ત બની શકતું નથી. જેથી એ વસ્તુઓને અચિત્ત બનાવવામાં અગ્નિ શસ્ત્ર સમું બીજું શસ્ત્ર નથી. ભઠ્ઠીમાં પકવવાથી મીઠું બરાબર અચિત્ત થાય છે ચૂલા પર પાણીમાં ચાસણવત્ ઉકાળવાથી પણ બરાબર અચિત્ત થાય છે. લોઢી ઉપર ઘણું લાલ શેકવાથી અચિત્ત થાય છે. એમાં ભઠ્ઠીમાં પકવેલું મીઠું બે ચાર વર્ષો સુધી અચિત્ત રહે છે, અને શેષ વિધિથી અચિત્ત કરેલું મીઠું ચોમાસામાં ૭ દિવસ, શિયાળામાં ૧૫ દિવસ ને ઉન્ડાળામાં ૧ માસ અચિત્ત રહી સચિત્ત બની જાય છે; એમ શ્રી વીરવિમલજી મહારાજે સચિત્ત અચિત્ત સક્ઝાયમાં કહ્યું છે. વળી સચિત્ત ખાર અને
Page #200
--------------------------------------------------------------------------
________________
ભગોપભેગવિ.
૧૭૩ સરાકડાને બદલે ન્હાવા દેવા માટે સેડાખાર આમળાં કડી સાબુ અરીઠાં ઇત્યાદિ વસ્તુઓને ઉપગ ઉચિત છે. સુરોખાર, સાજીખાર, ટંકણખાર ને ફટકડી અચિત્ત છે.
વળી માટી ખાવાથી શારીરિક રોગ થાય છે, નાના બાળકોને પેટમાં મેટા કૃમિ થાય છે એ દેખીતી વાત છે. પેટમાં પાંડુરોગ, પથરી વગેરે થાય છે. એ રીતે પૃથ્વીકાયમાં. માટી ખાર મીઠું વગેરે ઉપર દર્શાવ્યા પ્રમાણે અભક્ષ્ય છે.
૧૪ રાત્રિભોજન–આહાર સંબંધિ સર્વ જ્યણા દિવસના પ્રકાશમાંજ સાચવી શકાય છે. દિવસે સંપતિમ વસ જીવો અલ્પ આવી ચડે છે, માટે દિવસે જ પ્રકાશમાં ભેજન. કરવું એ શ્રાવક ધર્મ (વિધિ માર્ગ છે. રાત્રે જયણા ન સચવાતી હોવાથી તેમજ બારીક અને સ્કૂલ ત્રસ જીને સંપાત (આવી પડવું) અધિક હોવાથી રાત્રિભૂજન અભક્ષ્ય છે. વળી રાત્રિને કાળ પણ અશુભ કાળ છે. માખી વિગેરે કેટલાક જંતુઓ ઘરમાં ભીંત આદિ સ્થાને સ્થિર થયા હેય તે જીવે પણ ધૂમાડા વિગેરેથી નાશ પામે છે, ભયભીત બને છે, માખી આદિક જે ભેજનમાં પડે છે, તેમજ એ કઈ અશકય પરિહાર નથી કે દિવસે ખવાય નહિં. ને રાત્રે જ ખાવું પડે. માટે જે દિવસને કાળ ભેજન માટે અનુકૂળ ને હિતકારી છે તે રાત્રિભૂજન અધિક દષવાળું હેવાથી અભક્ષ્ય જ થયું. વળી રાત્રિભેજનવાળાને દિવસ ચરિમ આદિ વ્રત નિયમે પણ કઈ રીતે હેય? માટે. રાત્રિભૂજન અભક્ષ્ય છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧૭૪
શ્રાવકધર્મવિધાન
૧૫ બહુબીજ–જે ફળમાં બીજથી બીજની વચ્ચે ગર્ભ ન હોય પરંતુ બીજેને પિંડ હેય, ને સહેજે છૂટાં પડી શકે નહિ, તેમજ ગર્ભ અલ્પ ને બીજા ઘણાં હેય તે બહુબીજ કહેવાય, પરંતુ એક ફળમાં ઘણું બીજ હોય તે બહુબીજ એમ નહિ. એમાં રિંગણ, પંપિટા વિગેરે બહુબીજ ફળ છે. પપૈયાનાં બીજ પિંડ રૂપ નથી, છૂટાં છૂટાં છે માટે બહુબીજ નથી. દાડમમાં બીજથી ગર્ભ અધિક છે, અને દરેક બીજ સર્વ બાજુ ગર્ભથી ઘેરાયેલું છે ને હેજે છૂટાં પડી જાય છે માટે બહુબીજ નથી. દધી તૂરીયાં વિગેરે ફળમાં બીજ ઘણું છે, પણ સૌ બીજ પિતપોતાનાં જુદા જૂદા ગર્ભગૃહમાં ગોઠવાયેલાં હાઈ એક બીજા સાથે પિંડિત નથી તેથી બહુબીજ નથી. એ પ્રમાણે બહુબીજ અબહુ બીજને વિશેષ જાણ.
પ્રશ્ન–બહુબીજ ફળે અભક્ષ્ય હેવાનું શું કારણ
ઉત્તર–રિંગણાં વિગેરે બહુબીજ માદક હેવાથી તેમજ બુદ્ધિની હાનિ કરનારાં હેવાથી અભક્ષ્ય છે. બીજું કારણ એ છે કે દરેક બીજમાં અકેક પર્યાપ્ત જીવ છે, તેથી બહબીજના ભેજનમાં બહુબીજ ભેગાંજ લેવાથી તેટલા જીની હિંસા નિરર્થક થાય છે, અને દૂધી આદિ ફળમાં બીજ ઘણાં હોવા છતાં છૂટાં પાડી શકાવાથી કેવળ ગર્ભભાગ આહારમાં લઈ શકાય છે, જેથી ગર્ભને એકજ જીવવા ગર્ભ ને છાલના બે જીની જ અતિ અલ્પ હિંસાથી ગરજ સરે છે. માટે એવી અલ્પ હિંસાવાળી વનસ્પતિઓ–ફળ
Page #202
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૧૭૫. જે વિદ્યમાન છે તે ઘણી હિંસાવાળાં ફળનું ભજન નિરર્થક હેવાની અપેક્ષાએ પણ અભક્ષ્ય છે.
૧૬. સંધાણ (લીલું અથાણું)–લિંબુ, કેરી, ગુંદાં, કેરાં, કરમદાં, લીલાં મરી, ચીભડાં, મરચાં વિગેરેનું અથાણું
સૂકાઈ જાય તેવા તડકા આપ્યા વિનાનું લીલાશવાળું હોય તે તે અભક્ષ્ય છે. તદ્દન લીલું અથાણું ખાટાં ફળોનું હેય તે ત્રણ દિવસ ભય હોઈ તે ઉપરાન્ત અભક્ષ્ય છે, કારણકે ત્યાર બાદ ત્રસ જીવની ઉત્પત્તિ શરૂ થાય છે. અને ખાટાં નહિ એવાં ફળનું લીલું અથાણું તેજ દિવસ ભક્ષ્ય હેઈ બીજા દિવસથી અભક્ષ્ય છે. અથાણું માત્ર મજશેખને આહાર છે, કારણકે એ વસ્તુ ઉદરપૂર્તિ માટે નથી, કેવળ સ્વાદ ને ભેજનની લહેજત લેવા માટે છે, એના આલંબનથી ઉદરપતિની ચીજો વધુ પ્રમાણમાં ખવાય છે, તેથી જ અથાણાને વ્યવહાર વિશેષ છે, માટે સ્વાદ અને લહેજતની - ૧ તાત્વિક રીતે વિચારતાં તે અથાણું અભક્ષ્ય બને છે, કારણ કે કેરી આદિ ફળને વિશેષ તડકા આપી તદ્દન સૂકાં કરવામાં આવે તે તેલ મસાલો લાગી શકતે નથી. તેલ મસાલો લાગવાને હેજ પણ લીલાશ જોઈએ, નહિતર ફળ અને તેલ મસાલે બને અલગ જ રહે છે, જેથી ફળને રસ તેલ મસાલામાં ન ઉતરે તે અથાણું બનાવવાને કંઈ અર્થ નથી, તેથી બનાવનારાઓ સહેજ લીલાશ રાખે છે જ, માટે પ્રાય: અથાણું માત્ર અભક્ષ્ય છે એમ કહેવામાં કંઈ વિરોધ જણાતું નથી.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રાવકધર્મ વિધાન અપેક્ષા પરિણત શ્રાવકને હોય નહિ, તેથી અથાણા જેવો અભક્ષ્ય આહાર પરિણત શ્રાવકને ઉચિત નથી.
વળી અથાણું કદાચ ઉપગ રાખીને ભક્ષ્ય બનાવીએ તે તે વર્ષો સુધી બગડતું નથી, પરંતુ તે દરમ્યાનમાં અથાણું ભરવાની, બહાર કાઢવાની ઈત્યાદિ સાવચેતી ન રખાય ને સહેજ પાણીવાળા હાથથી કાઢવામાં આવે, ભેજવાળા સ્થાને ગોઠવવામાં આવે, જળને છાંટો પણ ન લાગે એવી સાવચેતી રાખવામાં ન આવે, તે જલદી ચલિત. રસ થઈ અભક્ષ્ય બની જાય છે, કારણકે સાવચેતીના અભાવે તે ત્રસ જીવની ઉત્પત્તિને લાયક થઈ જાય છે. તેથી એવી જબરી ખટપટથી તે અથાણાની લહેજતની લાલસા ઘટાડવી એજ વિશેષ ઉચિત છે.
ઘોલવડાં_દ્વિદલ] કાચું દૂધ, કાચું દહિં ને કાચી છાશ એ ઉકાળ્યા વિનાનાં ત્રણ પ્રકારનાં કાચાં ગેરસ અને દ્વિદલ એટલે જેની દાળ પડતી હોય એવાં કઠોળ વગેરે ધાન્ય, એ બેને સંબંધ થતાંની સાથેજ તરત (એટલે કાચા ગેરસમાં કઠોળ આદિ દ્વિદલ મળવા સાથેજ) ત્રસ જીની ઉત્પત્તિ શરૂ થઈ જાય છે. કુદરતી નિયમ જ એ છે કે જેમ દિવાસળી ઘસવાથી તરત અગ્નિ ઉત્પન્ન થાય છે, તેમ ગોરસ અને દ્વિદલના સંગથી તરત ત્રસ જીની ઉત્પત્તિ થાય છે. (દ્ધિબે, દલ અર્ધ વા ફાડવા દાળવાળાં બીજ તદ્વિદલ બીજ કહેવાય. એમાં પણ તફાવત એ છે કે દ્વિદળ એ બીજ જાણવાં, પરંતુ સાંગરી આદિ ફળ નહિ. તેમજ જે બીજની બે ફાડ થતી હોય પરંતુ તેલ ન નીકળતું હોય તેવાં બીજ અહિં
Page #204
--------------------------------------------------------------------------
________________
ભોગે પનાગવિ૦
૧૭૭ દ્વિદળ તરીકે ગણવાં, પરંતુ તેલ નીકળી શકે એવાં દ્વિદળ બીજ કાચા રસમાં અભક્ષ્ય થતાં નથી. દ્વિદળબીજ ચણા, મગ, મઠ, અડદ, તુવર, વાલ, ચાળા, કલથી, વટાણા, લગ, ગવાર, મેથી મસુર ઈત્યાદિ સુકાં લીલાં કઠળ આખાં, તેની દાળ, તેને લેટ, અને મેથીની ભાજી વિગેરે એ સર્વ દ્વિદળ છે. તેમજ કઠોળની શિંગ, પાંદડાંની ભાજી એ સર્વ કાચી વસ્તુઓ. તેમજ રાંધેલી વસ્તુઓ પણ કાચા રસ સાથે અભક્ષ્ય છે. તેથી દૂધ દહિં અને છાસ બરાબર ઉકાળ્યા બાદ જ તેમાં દ્વિદળ મેળવી શકાય. વળી કાચા ગોરસમાં શિખંડ આદિ સરખાં કાચાં રૂપાન્તરોમાં પણ કાચાં પાકાં દ્વિદળ અભક્ષ્ય છે; માટે પરિણત શ્રાવકે ભેજન વખતે દ્વિદળ અભક્ષ્યને બરાબર ઉપગ રાખ ઉચિત છે.
૧૯ રીંગણું–રીંગણાં, વંતાક, વેંગણ ઈત્યાદિ નામ રીંગણાનાં એકાર્થ વાચક છે. એ બહુબીજ હેવાથી અભક્ષ્ય છે. તે ઉપરાન્ત એના ટોપમાં [બિંટના સ્થાને ટેપમાં બારીક ત્રસ જીવેની ઉત્પત્તિ ચાલુ હોય છે. તે ઉપરાત માદક વિકારી અને નિર્વસ (નિર્દય) પરિણામને ઉત્પન્ન કરનાર હોવાથી અભક્ષ્ય છે. રીંગણની સુકવણી પણ અભક્ષ્ય છે.
૧ પુરાણ આદિ અન્ય દર્શન શાસ્ત્રોમાં પણ રીંગણને નિષેધ કર્યો છે. તે આ પ્રમાણે यस्तु वृन्ताककालिंगमूलकानां च भक्षकः । अन्त काले स मूढात्मा, न समरिष्यति मां प्रिये ! ॥१॥
અર્થ–વળી જે પુરુષ રીંગણાં કાલિંગડાં અને મૂળાનું ભક્ષણ કરનાર છે તે મૂઢાત્મા પુરુષ હે પ્રિયા ! (વિષ્ણુ
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૮
શ્રાવકધમ વિધાન
૨૦ અજાણયાં ફળ વિગેરે જે ફળનાં નામ ગુણ વિગેરે જાણવામાં ન હોય એવાં ફળ વિગેરેને ખાવાથી કદાચિત ઝેરી હોય તે જીવનું જોખમ થાય છે, કદાચિત કેરી ન હોય તે ભક્ષ્ય હશે કે અભક્ષ્ય તેની શંકા રહે છે. માટે અજાણ્યાં ફળ ફલ વિંગેરે લક્ષ્ય હોય તે પણ અજાણપણાના કારણથી અભક્ષ્ય છે.
૨૧ તુચ્છ ફળ–જે ફળ પુષ્પ વિગેરે ખાવાથી તૃપ્તિ થાય નહિ, ખાવાનું અલ્પ ને ફેંકી દેવાનું ઘણું હોય, તેવાં ફળ વિગેરે તુચ્છ ફળાદિ કહેવાય. એમાં પીલુ, પીચ, ગુદાં, માર, બેર, અતિ કેમળ મગની શિંગ, ચેળાની શિંગ, મઠની શિંગ, અડદની શિંગ વિગેરે શિગે, એ સર્વ તુચ્છ ફળ છે. વળી બહુ કમળ હોય તે અનંતકાય તરીકે પણ અભક્ષ્ય છે. વળી બેર ગુંદાં વિગેરેમાંથી અતિ ચિકણું ઠળીયા બહાર ફેંકી દેવાથી તેના પર આવી પડતા માખી આદિ મોટા નાના ત્રસ જીવે પણ પિતાના પ્રાણ ગુમાવે છે. અને એઠા ઠળીયા વિગેરેમાં અસંખ્ય સમ્મચિહમ મળે પણ ઉત્પન્ન થાય છે. બીજા ત્રસ જીવે પણ ઉત્પન્ન થાય છે, માટે એવા અસાર ફળ વિગેરે અભક્ષ્ય છે. પિતાની પત્નિને કહે છે) અન્તકાળ વખતે મારું સ્મરણ કરશે નહિ. વળી અન્ય દર્શનમાં એમ પણ કહેલું સંભવાય છે કે-રીંગણાના શાકને ધૂમાડે આકાશમાં જતાં આકાશ માર્ગે જતું વિમાન (દેવ વિમાન) અટકી જાય છે. એ પ્રમાણે અન્ય શાસ્ત્રોમાં રીંગણ, કાલિંગડાં ને મૂળા અભક્ષ્ય કહેલ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
ભગો પભોગવિ.
૧૬
રર ચલિત રસ–રસ એટલે વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ એ ચારે જેના ચલિત થયા હોય એટલે બદલાઈ ગયા હોય એવા સર્વ જાતના ભેજને ચલિત રસ કહેવાય. અને તેવા ચલિત રસ ભેજનમાં અસંખ્ય ત્રસ જીની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે માટે અભક્ષ્ય છે. ત્યાં વિધિપૂર્વક બનાવેલા જે ભોજનને જેટલે કાળ કહ્યો છે તે કાળ ઉપરાન્ત અવશ્ય ચલિત રસ થાય છે, અને પ્રતિ કૂળ સંગમાં તે તે પહેલા પણ ચલિત રસ થાય છે. ત્યાં ભેજનને કાળ આ પ્રમાણે –
રાંધેલ અનાજ, રોટલા, રોટલી, નરમ પૂરી, શાક, ખીચડી, શીરે, ભજીયાં, પૂડલા, દૂધપાક, બાસુદી વિગેરે જળવાળી રસવતીઓ તે જ દિવસે ભક્ષ્ય, બીજે દિવસે વાસી થાય છે; ને રાત્રિની શરૂઆતથી જ બિગાડ શરૂ થાય છે. માટે રાત્રિ વ્યતીત થયે અભક્ષ્ય છે. મીઠાઈઓ બરાબર પાકી બનાવી હોય અને સાવચેતી પૂર્વક શુષ્ક સ્થાને રાખવામાં આવતી હોય તે ચોમાસામાં ૧૫ દિવસ, ઉન્ડાળામાં ૨૦ દિવસ ને શીયાળામાં ૧ માસ બાદ ચલિત રસ થવાથી અભક્ષ્ય થાય છે, ને કચાશ પડતી બનાવી હેય તેમજ ભેજવાળા સ્થાને રાખી હોય તે એ કાળ પહેલાં પણ વર્ણ ગંધ આદિ બદલાએલા માલુમ પડે ત્યારથી જ અભક્ષ્ય છે. લેટ-ચાળ્યા વિનાને હોય તે કેટલાક દિવસ મિશ્ર રહીને ત્યાર બાદ અચિત્ત થાય છે. ત્યાં ભાદરવા માસમાં નહિ ચાળેલે લેટ ૫ દિવસ મિશ્ર, આ કાતિકમાં ૪ દિવસ મિશ્ર, માગસર પિષમાં ૩
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શ્રાવકધમવિધાન દિવસ મિશ્ર, મહા ફાગણમાં ૫ પ્રહર મિશ્ર, ચૈત્ર વૈશાખમાં ૪ પ્રહર મિશ્ર, અને જેઠ આષાઢમાં ૩ પ્રહર મિશ્રા રહી અચિત્ત થાય છે. પરંતુ જે દિવસે દળે હેય તે જ દિવસે ચાળ્યો હોય તે સર્વ ઋતુઓમાં તેજ દિવસે અચિત્ત છે, જેથી ચાળ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થતા મુનિમહારાજને પણ કલ્પનીય થાય છે. ખેર થયેલ લેટ. અભક્ષ્ય છે. અહિં કેટલાક ચલિત રસ અભયનાં નામ અને સ્વરૂપ કહેવાય છે–
૧ લોટઆટે એની ભય અભજ્યતા ઉપર દર્શાવી છે.
૨ જલેબીએન લેટને આથે પાછલે દિવસે કરી બીજે દિવસે જલેબી બનાવાય છે માટે એ વાસી આથામાં વસ ની ઉત્પત્તિ હેવાથી અભક્ષ્ય છે.
૩ હલ–એ પણ લેટને આ બે ત્રણ દિવસ સઠાવીને બનાવાય છે માટે અશક્ય છે. દૂધીને હલ તે જ દિવસને બનાવેલ તે દિવસે ભક્ષ્ય છે.
૪ મા -દૂધને મા નરમ પડતે કે કઠણ તેજ દિવસે લક્ષ્ય છે. પરંતુ ઘીમાં શેકી પાકે કર્યો હોય તે બે ચાર દિવસ ચાલે છે.
૫ માવાની મિઠાઈ–બરફી, પેંડા, ઘારી, જાંબૂ વિગેરે તુરતના બનાવેલા માવાના હેય તે બે ચાર દિવસ ચાલે છે, ત્યાર બાદ રસાદિ બદલાતા ચલિતરસ થાય છે.
૬ મુરબ્બ–પાકી ચાસણને ઘણી મુદત ચાલે છે. કાચી ચાસણીને જલદી ચલિત રસ થઈ અભક્ષ્ય થાય છે, માટે ચાસણી પાકી કરવી.
Page #208
--------------------------------------------------------------------------
________________
ભગપભોગવિ.
૧૮૧ ૭ સરબત-કાચી ચાસણીનું બને છે ને પાણી વિશેષ હોય છે માટે બીજે દિવસે અભક્ષ્ય.
૮ સિર–લીલી વનસ્પતિઓનો બને છે માટે બાળ અથાણાની પેઠે અભક્ષ્ય છે.
૯ કેરી–આર્કા નક્ષત્રને સૂર્ય થયા બાદ અભક્ષ્ય થાય છે.
૧૦ પાપડ–શેકેલે તેજ દિવસ ભય, તળેલો બીજે દિવસે પણ ભક્ય.
૧૧ લીલી ચટણું–ખટાશવાળી ને પાણી તથા અનાજના દાણા વિનાની હોય તે ત્રણ દિવસ ઉપરાન્ત અભક્ષ્ય. ખાટી ચીજ ન પડી હોય તે બીજે દિવસે અભક્ષ્ય. ખાટી ચીજ હોય છતાં અનાજને દાણે વા વેટ મિશ્રિત હેય તે બીજે જ દિવસે અભય.
૧૨ પવાન–સૂખડી, મેથી પાક, અડદ પાક, સાલમ પાક આદિ પાક જળના સ્પર્શ વિના સારા શેકી તળીને બનાવેલા હોય તે તેને કાળ ચોમાસામાં ૧૫ દિવસ, ઉન્હાળામાં ૨૦ દિવસ ને શિયાળામાં ૧ માસ છે. ત્યાર બાદ ચલિતરસ થતાં અભક્ષ્ય થાય છે.
૧૩ ચુરમાના લાડુ–ભાખરીના હોય તે તે જ દિવસ ભક્ષ્ય, બીજે દિવસે વાસી થાય, અને પાકા તળેલા ઉડીયા (મુઠીયા)ના હોય તે ત્રણ ચાર દિવસ બાદ અભક્ષ્ય થાય. પુનઃ એ જ લાડુને ઘીમાં શેકી પાકે લાલ દાણાને બનાવ્યા હોય તે પકવાન જેટલા કાળ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શ્રાવકધર્મવિધાન ૧૪ રાંધેલું ધાન્ય–સ્વવારની રસઈ ભાત દાળ શાક મોટા દિવસમાં સ્વાદ લાગવાથી ચલિત રસ થયેલી જાણવી, ને તે અભક્ષ્ય થાય છે. રોટલી સાંજરે ભક્ષ્ય છે.
૧૫ ભાત–સાંજે રાંધેલા ભાત વચ્ચે હોય તે છાશમાં સૂબાડૂબ રાખવાથી બીજે દિવસે ભક્ષ્ય છે, સવારને રાંધેલે ભાત છાસમાં રાખવાથી પણ બીજે દિવસે અભક્ષ્ય છે. વળી જે છાશમાં ભાત ડૂબાવવાને છે તે છાશ પણ અલ્પ જળ વાળી ને ઘણી જાડી જોઈએ. તેવી છાસ પણ ભાત ઉપર ૪ આંગળ તરતી રાખવી, ને બીજે દિવસે હવારમાં એ ભાતના દાણા છૂટા પાડી દેવા જોઈએ. વળી છાસમાં ડૂબાવેલા ભાતને ૮ પ્રહરને કાળ છે તે ભાત રંધાયો હેય ત્યારથી ગણવે, પરતુ છાશમાં ડૂબા હેય ત્યારથી ન ગણ, વળી તે પણ ચોમાસાના વર્ષાદના દિવસમાં એ કાળ પણ પ્રાયઃ ઉચિત નથી, ઉન્ડાળા શિયાળાના સૂકા દિવસોમાં એ કાળ ઉચિત છે.
૧૬ દહિન્દુધમાં દિવસના કેઈ પણ ટાઈમે ખટાશ નાખીએ તે પણ બે રાત્રી વીત્યા બાદ તે દહિં અભક્ષ્ય છે, જેથી હવારે ખટાશ નાખી હોય તે ૧૬ પ્રહર કાળ ને સંધ્યા સમયે ખટાશ નાખી હેય તે ૧૨ પ્રહરને કાળ ગણવે, મુખ્ય વાત એ કે બીજી રાત્રી વીત્યા બાદ હવારમાં જ તે દહિં અભક્ષ્ય ગણવું.
૧૭ દૂધ હવારે દોહ્યા બાદ ચાર પ્રહરને કાળ છે, તે પણ ગરમ કર્યું હોય તે એ કાળ છે, કાચું દૂધ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૩
ગાપભોકવિ અનિયત વખતે ચલિત રસ થાય છે, માટે હવારે કઈ પણ વખતે દેહેલા દૂધમાં જ પ્રહર વીત્યે ખટાશ મેળવવી જોઈએ, ને સાંજે દેહેલા દૂધમાં રાત્રિના ૧૨ વાગ્યા પહેલાં ખટાશ નાખવી. રાત્રે અગિયાર વાગ્યે દેહેલા દૂધમાં પણ ૧૨ વાગ્યે ખટાશ નાખવી. નહિંતર કલાક બાદ જ અભક્ષ્ય ગણાય. અર્થાત્ દૂધને ૪ પ્રહરને કાળ તે બપોરના બાર વાગ્યા સુધીમાં દોહેલા દૂધને છે. ત્યાર બાદ દેહેલા દૂધને કાળ રાત્રિના ૧૨ વાગ્યા સુધી ઘટત ઘટત જાણો.
૧૮ છાશ–પૂર્વોક્ત કાળવાળા દહિની બનાવેલી હા હવારે લેવી હોય ત્યારથી ૧૬ પ્રહર કાળ ભક્ષ્ય છે, પરનું એ કાળ દહિની માફક બે રાત્રિ વ્યતીત થયા બાદ સમાપ્ત થઈ જાય છે, માટે દહિંવત્ છાશને કાળ સરખી રીતે ગણવે.
- ૧૮ કાંજી પરાસ-કાચી છાસની અથવા ગરમ છાસની આસ (નીતર્યું પાણી) તેને કાળ પણ દહિં ને છાશની પેઠે જાણ, જેથી બે રાત્રિ વીત્યા બાદ અભક્ષ્ય.
ર૦ ધી–શિયાળામાં અત્યંત ઠંડી વખતનું તૈયાર થયેલું તાજું ઘી ડબાએ વિગેરેમાં સીલ બંધ કરવાથી કંઇક મહિનાઓ સુધી સુરક્ષિત રહે છે. પરંતુ એ જ સીલ બંધને તેડયા બાદ અનિયત દિવસે સુધી ભક્ષ્ય રહી ત્યાર બાદ ચલિત રસ થાય છે. કેટલાંક ઘી તે સીલબંધમાં પણ ચલિત રસ થઈ જાય છે માટે તે અભક્ષ્ય છે. નિત્ય વાપરવા માટે રખાતાં સીલબંધ વિનાનાં ઘી
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૪
શ્રાવકધર્મવિધાન
આસરે ૧ માસ લગભગ સુધી પહોંચે છે, બાદ ચલિત રસ થાય છે, ઘીના સંબંધમાં નિયત કાળ નથી, તેથી જ્યારે વાસવાળું થાય વા રંગ બદલાયે જણાય વા સ્વાદફેર થાય ત્યારથી અભક્ષ્ય જાણવું. બનાવટી ઘી વર્તમાન કાળમાં ( વેજીટેબલ ધી) આવે છે તે પ્રાયઃ અભય સંભવે છે. કારણ કે ખાવામાં બેસ્વાદ લાગે છે ને તળતાં દુર્ગધ આવે છે. સારા ઘીમાં દગાથી ભેળસેળ કરવાના ઉપયોગમાં આવે છે.
૨૧ બળી–વયાએલી ગાયનું દૂધ ૧૦ દિવસ અભક્ષ્ય, ભેંસનું ૧૫ દિવસ અભક્ષ્ય, બકરીનું ૮ દિવસ અભય છે, એ અભક્ષ્ય દૂધની બળી કરવી યોગ્ય નથી, અને કેઈએ કરેલી બળી ખવાય પણ નહિ. એ અસ્થિ દૂધને તે તેનાં બચ્ચાંને જ પાઈ દેવું યોગ્ય છે.
૨૨ ખાટાં કળા-વડાં–રાત્રે લેટને આથે કરી સવારે વડાં–કળાં કરવામાં આવે તે અભક્ષ્ય છે. તેમજ હેકળાં-વડાંના લેટમાં ઉકાળ્યા વિનાની કાચી છાશ ભેળવી હેય તે તે દ્વિદલ (વિદળ) ઢોકળાં વડાં પણ અભક્ષ્ય છે. દ્વિદલ ન થાય એ રીતે સવારને આથે કરીને બનાવેલાં કાં વડાં તે દિવસે જ ભક્ષ્ય છે.
૨૩ ખાખરા–-ઘઉં બાજરી વિગેરેના બરાબર શેકા ચેલા ને સૂકી જગ્યામાં સાવચેતીથી રખાતા ખાખરા સહેજ ખરા જેવા લાગે ત્યારે અભક્ષ્ય જાણવા. - ૨૪ રાબ ને ઘેંસ– અનાજ ઘેડું ને છાશ ઘણી તે રાબ, ને અનાજ વધારે ને છાશ ઓછી હોય તે તેવા
Page #212
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૧૮૫ ધેલા અનાજને ફેંસ કહે છે. એમાં રાબને કાળ ૧૨ પ્રહર ને પૅસને કાળ તેજ દિવસ પૂરતો છે, ત્યાર બાદ અભક્ષ્ય.
૨૫ રાઈતું-દ્વિદળ વિનાનાં રાઈતાં કેળાંનાં, દ્રાક્ષનાં ને ખારેક વિગેરેનાં થાય છે, તેને કાળ ૧૬ પ્રહર છે. અને દહિં ગરમ કરીને મેળવેલા દ્વિદળવાળા રાઈતાને કાળ તેજ દિવસ પૂરત છે. (સાંજ સુધી છે.)
ર૬ શેકેલું વા તળેલું ધાન્ય–દાળીયા, ધાણી, મમરા, પૌંઆ વિગેરે શેકેલાં ધાન્ય અને તેલમાં અથવા ઘીમાં તળેલા દાળીયા (મગની દાળ, ચણાની દાળ) મમરા પૌંઆ વિગેરેને કાળ પકવાન સરખે છે, જેથી ચોમાસામાં ૧૫ દિવસ, ઉન્ડાળામાં ૨૦ દિવસ ને શીયાળામાં ૧ માસ કાળ વીત્યા બાદ અભક્ષ્ય છે.
ર૭ ખાંડ–માસામાં અભય છે, માટે આદ્રો પહેલાં બૂરું બનાવી રાખવું.
૨૮ ગાળ–સાકર-બનાવટી ગોળ આવે છે તે અભક્ષ્ય છે, માટે રવાને પાકે ગોળ તેમજ ઘાડવાને ખાત્રીવાળે ગેળ ભર્યો છે. સાકર, પતાસાં, બુરું હંમેશ ભય છે.
ર૯ તેલ–કાર્તિક સુદિ પૂનમથી ફાગણ સુદ ૧૩. સુધીમાં ઘાણી કરાવેલું તેલ ફાગણ ચોમાસામાં ને વર્ષો ચોમાસામાં ભક્ષ્ય છે, અને એ જ બે ચોમાસાની ઘાણીનું તેલ અભક્ષ્ય છે, માટે કાર્તિક ચોમાસાની ઘાણીનું તેલ ૮
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શ્રાવકધર્મવિધાન માસ માટે ભરી રાખવું. તે પણ ઉપયોગ પૂરતું, વારંવાર બહાર કાઢી બીજું સીલબંધ રાખવું, નહિતર ખુલ્લું વા બંધ મુખ વિનાનું તેલ શેડી મુદતમાં ચલિત રસ થાય છે. ૮ માસમાં તલમાં ઘણું ત્રસ જી ઉપજવાથી ઘાણી થાય નહિ. - ૩૦ મે –ખજૂર, ખારેક, બદામને મગજ વિગેરે બીજ કાઢેલા મેવા, કાજૂ, પિસ્તા, ચારોળી, દ્રાક્ષ, આલુ, અંજીર, મગફળી, કપરું, કેકડી, સૂકાં બેર વિગેરે કાર્તિક ચોમાસામાં ભક્ષ્ય, ૮ માસ અભક્ષ્ય. ૮ માસમાં વાપરવા માટે ફળ ફેડીને કાઢેલાં બીજ તે દિવસે ભક્ષ્ય ગણવાં. કેટલાક તે સૂકો મેવો માસામાં જ અભક્ષ્ય માને છે. - ૩૧ ભાજી પાંદડાં–સર્વ પ્રકારની ભાજી, નાગરવેલનાં પાન, અળવીનાં પાન (પત્રવેલ) વિગેરે પાન માત્ર ૮ માસ અભક્ષ્ય છે.
૩ર સુકવણું–ચોમાસામાં અભય છે, કારણ કે તેમાં ત્રસ જેની ઉત્પત્તિ છે.
૩૩ પ્રવાહી દવાઓ–બજારમાં વેચાતી પ્રવાહી દવાઓ અથવા દાક્તરને ત્યાંથી અપાતી વિલાયતી પ્રવાહી દવાઓ ત્રસ જીવોની ઉત્પત્તિવાળી હેવાથી તેમજ અનેક પ્રાસંગિક દોષવાળી હોવાથી અભક્ષ્ય છે. પ્રવાહી ઉકાળા વિગેરેની જરૂર પડે ત્યારે તેજ દિવસે ઉકાળે બનાવી તેજ દિવસે ઉપયોગમાં લે તે ઉચિત છે, બીજે દિવસે અભક્ષ્ય થાય છે. શીશામાં પક હોય તેથી ત્રસ જીવે ઉત્પન્ન ન
Page #214
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવ.
૧૮19
થાય એમ નહિં. કારણ કે જળના ભાગવાળી વસ્તુઓ શીશામાં બંધ હોય તે પણ તેમાં ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે.
૩૪ બિસ્કૂટ–ઘઉંના લોટને આ કહોવડાવીને બનાવાય છે માટે અભક્ષ્ય.
૩પ સેડા વિગેરે–સોડા, લેમનેટ, જીંજર, રેઝબરી, કેલ્ડ ડ્રિન્ક, કેલ્ડ ક્રીમ. પીકઅપ, બિવકાસ, એલ ટેનિક, એલલાઈમ, લિથિએ, અમરિક, ચેરી સિડર, ચેપેઈનસીડર, કવીનાઈન ટેનિક, એ સર્વ પીણાં ખાણું અણગળ પાણીના ને બહુ પ્રાસંગિક દેશવાળાં હોઈને ત્રસ જીવેની ઉત્પત્તિવાળાં હોવાથી અભક્ષ્ય છે. એમાંની ઘણી વસ્તુની માંદગીમાં જરૂર હોય તે ઘેર તેજ દિવસ માટે તાજી બનાવટ ઉચિત છે.
૩૬ બીડી વિગેરે–બીડી, છેકે, ચલમ, ચુંગી, સિગારેટ, તમાકુ એ સર્વ વ્યસને દેહને નુકશાન કરનાર હોવાથી તેમજ પ્રાસંગિક હિંસાવાળાં હોવાથી અભક્ષ્યઅનાચરણીય છે.
૩૭ અતૃતિવાળી અસાર વસ્તુઓ-સીતાફળ રાયણ, ગુંદાં, જાંબુ, કરમદાં, બેર, શેતૂર, ફાલસા એ વસ્તુઓ જે કે સ્વતન્ત્ર રીતે સત્પત્તિ આદિ કારણે અભક્ષ્ય નથી, પરંતુ એ વનસ્પતિઓ ખાવાથી તૃપ્તિ થતી નથી, અને ખાધા બાદ ફેંકી દીધેલ ઠળીયા વિગેરેથી ત્રસની હિંસા થાય છે, માટે એ મોજશોખની વસ્તુઓ ન
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શ્રાવકધર્મ વિધાન
ખાવી ઉચિત છે, અને જો ખાવાની જરૂર હોય તે ખાધા બાદ ઠળીયા વિગેરેને રાખમાં ચેળી ફેંકી દેવા ઠીક છે વા ધૂળમાં રળવા ઠીક છે. - ૩૮ શિંગડાં–ઈન્દ્રિયોના વિકારને ઉત્તેજીત કરનાર હેવાથી, તથા તળાવમાં એના વેલામાં ને ફીની આસપાસ જળના કારણથી અનેક ત્રસ જીવની ઉત્પત્તિ હેવાથી અભક્ષ્ય છે. મુખ્યત્વે કામવૃદ્ધિ કરનાર હોવાથી અભક્ષ્ય છે. - ૩૯ પિંક વિગેરે–બાજરીનાં કણસલાંમાં અને જુવારનાં કણસલાંમાં મોટા ત્રસ જતુઓની ઉત્પત્તિ છે. ખંખેરીએ તે સેંકડો ત્રસ જીવે તે રંગના નીચે પડેલા ચાલતા સાક્ષાત્ દેખ્યા છે. એમાં બાજરીનાં કણસલાંને અગ્નિના ભડકામાં શેકવામાં આવે છે, અને જુવારના કણસલાને ભરસાડમાં શેકવામાં આવે છે, ત્યાર બાદ બાજરીના પેકને ગોફણ આદિકથી ખેંચીને અને જવારના પોંકને કપડામાં ઝુડીને પાડવામાં આવે છે, એ રીતે ભડકામાં ને ભઠ્ઠીમાં એ સર્વ ત્રસ જીવ બળી જાય છે માટે અભક્ષ્ય છે. ખંખેરી ખંખેરીને શેકવામાં આવે તે પણ સર્વ ખંખેરાતા નથી. ઘઉંને પક પણ ત્રસ જીવે બળી જવાના કારણથી અભક્ષ્ય છે.
૪૦ હડીયા (ઉંધિયું)---તુવરની આખી શિગને તેમજ વાલેર વિગેરેની આખી શિગેને હુડીયું કહે છે. એમાં સડેલી ને કેહેલી શિગોમાં મોટા ત્રસ જી ઉપજેલા હેર્યા છે, તે પણ બફાઈ જાય છે; અને બીજી શિંગોમાં બારીક ત્રસ જંતુઓ બફાય એ વિશેષ. માટે હુડીયું અભક્ષ્ય છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
ભોગ ભોગવ
૧૫૯
૪૧ કોબીજ-કરમલ્લા—એ પાંદડાના પિડ છે, અને પાણી ભરાઇ રહેવાના કારણે ત્રસ જીવ યુક્ત હોય છે, ખારે માસ વાય તા યાગ્ય છે, નહિંતર ૮ માસ તે. વજ્રનીય છે. એ વનસ્પતિમાં ફુલાવર થાય છે જે કુલના પિડ છે તે પણ કાબીજ તુલ્ય વજ્રનીય છે.
૪૨ સરગવાની શિંગ-શીયાળા સિવાય ૮ માસ વજનીય છે..
૪૩ કેળાં ખીજવાળાં ને ખીજ વિનાનાં એમ બે પ્રકારનાં કેળાં છે. તેમાં ખીજવાળાં પાકાં કેળાંની છાલ ઉખાડી ખીજ કાઢી લીધા બાદ અચિત્ત થાય છે, ને ખીજ વિનાનાં કેળાં છાલ ઉતાર્યો માદ શીઘ્ર અચિત્ત છે. એ અને કેળાં છાલ સહિત પણ સચિત્ત જ છે એવા જો કે નિશ્ચય નહિ પરન્તુ ખીજવાળાં કેળાં ખીજના કારણથી સચિત્ત પ્રતિબદ્ધ તા છે જ.
૪૪ સેાપારી—ચામાસામાં જે દિવસે ભાગી હોય તેજ દિવસે ભક્ષ્ય, મીજા દિવસથી અભક્ષ્ય, એલચી પણ એ રીતે ચામાસામાં ભલ્યાભક્ષ્ય છે. ૮ માસ બન્ને વસ્તુ ભલ્ય છે. એલચી સેાપારીને ચૂલામાં રાખી મૂકવી વિશેષ ઠીક છે.
૪૫ દન વિરુદ્ધ વનસ્પતિઓ—પ ડાળાં સપના આકારવાળાં લાંમાં હાવાથી સર્પની ભાવના ઉત્પન્ન કરે છે, એ અપેક્ષાએ વનીય છે. જેમ માંસાહારનું સ્મરણ કરાવનાર ઘેખર પણ માંસાહારીને માંસાહાર ત્યાગ કર્યાં બાદ વર્જ્ય હાઇ શકે છે તેમ.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શ્રાવકધર્મવિધાન
૪૬ કાળી મેગરી–એ જો કે નાના પાતળા સપકાર જેવી છે તે પણ તેમાં સપકારની બુદ્ધિ પડેળાં જેવી નથી, તેથી તેને વ્યવહાર છે. તે પણ જેને નાની સાપણે ની ભાવના ઉત્પન્ન કરતી હોય તેણે એ મેગરી પણ વર્જવી. વીંછીઆ-વીંછી આદિ મુદ્ર જતુને લગભગ મળતા આકારવાળી કેટલીક વનસ્પતિઓ સ્પષ્ટ વછી આદિ જેવી દેખાય છે, ને તેવી ભાવના ઉત્પન્ન કરે છે, માટે વર્જનીય છે. ફણસ–એની પેશીઓ માંસપેશીની ભાવના ઉત્પન્ન કરે છે માટે વર્જનીય છે. ભૂરું–બ્રાહ્મણ વર્ગમાં જેના પાણીના પાપડ કરવામાં આવે છે તેવાં મેટાં કેળા જેવાં ફળ તે દેવીના ભેગાદિક અર્થે વધ્ય પ્રાણને બદલે ઉપયોગમાં આવે છે તેથી વધ્ય પ્રાણીની ભાવનાવાળું એ ફળ વર્જનીય છે.
૪૭ ટામેટાં—એ ફળે પણ કઈક દેને અંગે વજનીય છે. ના વ્યવહારૂ વનસ્પતિ વિગેરેમાં સચિત્ત અચિત્તને
વિચાર છે. - સચિત્તના ત્યાગીને સમજવા માટે નીચે લખેલી વસ્તુઓમાં સચિત્ત અચિત્તપણું કઈ રીતે હોય છે ને કઈ રીતે નથી તે અતિ સંક્ષેપમાં દર્શાવાય છે –
ધાન્ય–ઘઉં, મગ, બાજરી, ડાંગર, જુવાર વિગેરે ધાન્યનાં બીજે (દાણા) સૂકાં હોય તેમાં કેટલાંક અચિત્ત ને કેટલાંક સચિત્ત ને કેટલાંક નિસચિત્ત હોય છે, પરંતુ એ વિભાગ
Page #218
--------------------------------------------------------------------------
________________
ભાગાપભાવિ૦
છદ્મસ્થથી સ્પષ્ટ સમજાય નહિં માટે અસંસ્કૃત ધાન્ય સચિત્ત ગણવાં.
૧૯૧
લાટ—આખું ધાન્ય દળાવ્યું હોય તેા ચાળ્યા વિનાનું મિશ્ર ને ચાળ્યા બાદ અચિત્ત. દાળ ઢળાવી હાય તા તે લેટ અચિત્ત.
ભુંજેલાં ધાન્ય શેકેલા ચણા પાંક વિગેરે મિશ્ર, પરન્તુ રેતીમાં પાકા સેકાયા હોય તે ચિત્ત. ધાણા જીરૂ સુવા અજમા—ખાંચ્યા મદ ચાળેલું અચિત્ત, નહિ ચાળેલું મિશ્ર,
વરિયાલી—કાચી ચિત્ત, શેકેલી અચિત્ત. મીઠું --કાચુ, લાલ સિંધવ સચિત્ત ( ચિત્તને વિધિ પ્રથમ કહ્યો છે.) શ્વેત સિંધવ અચિત્ત.
ચાક ખડી--સચિત્ત, ખરફ કરા સચિત્ત, ચલિત રસ--( જેનું સ્વરૂપ પ્રથમ સવિસ્તર કહેલ છે તે) ચિત્તના ત્યાગીને ન કલ્પે.
પાણી-ત્રણ ઉકાળાનું અચિત્ત, ઓછા ઉકાળાનું મિશ્ર, તે કાચુ' સચિત્ત વા મિશ્ર. કેાઈ વાર એ પાણીના અભાવે સાકર વા રાખથી પાણી એ ઘડી બાદ અચિત્ત થાય છે, પરન્તુ એ ઘણેા વખત રાખી મૂકાય નહિ.
લીલી ચટણી--મીઠું નાખીને સારી લસેાટાયાથી એ ઘડી બાદ અચિત્ત.
દાડમ, જમરૂખ--સચિત્ત છે, દાડમના દાણા છૂટા
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શ્રાવકધર્મવિધાન કર્યા બાદ અને જમરૂખને સમાર્યાથી પણ અચિત્ત ન થાય. જમરૂખ અગ્નિશસ્ત્રથી પ્રાયઃ અચિત્ત.
શેલડી, કેરી--એ બનેને રસ કાઢ્યા બાદ બે ઘડીએ અચિત્ત.
કેળાં–બીવાળાનાં બીજ ને છાલ કાઢ્યા બાદ ને બીજ વિનાનાં છાલ કાઢ્યાથી અચિત્ત.
" ચીભડાં, સાકરટેટી વિગેરે પાકાં હોય તેના બીજ કાઢી લીધા બાદ બે ઘડીએ અચિત્ત, કાચાં ફળ બીજ કાત્યાથી અચિત્ત ન ગણાય. અગ્નિશસ્ત્રથી અચિત્ત.
શ્રીફળ વિગેરેનું જળ કે પરામાંથી કાઢ્યા બાદ બે ઘડીએ અચિત્ત. - ખારેક, ખજુર, દ્રાક્ષ વિગેરેમાંથી ઠળીયા કાઢ્યા બાદ બે ઘડીએ અચિત્ત.
સોપારી–ભાગ્યા પછી બે ઘડીએ અચિત્ત.
બદામ વિગેરેનાં મીંજ-છેડામાંથી બીજ બહાર કાચા બાદ બે ઘડીએ અચિત્ત.
ગુંદર–વૃક્ષમાંથી કાઢ્યા બાદ બે ઘડીએ અચિત્ત.
આ સિવાય સચિત્ત અચિત્તને વ્યવહાર ઘણી વસ્તુએને સમજવા જેવું છે, અહિં ગ્રંથમાં કેટલું લખાય! માટે તે વિશેષ વિગત શ્રી ગુરૂ પાસેથી જાણવી ઉચિત છે. છદ્મસ્થને આ સચિત્ત હશે કે અચિત્ત તેની ખાત્રી ન હેવાથી એ સર્વ મર્યાદિત વ્યવહાર જ અતિ ઉપયોગી છે. ખાવાની લોલુપતા જેમ જેમ ઘટતી જાય તેમ તેમ સચિત્તને ને અભક્ષ્યને ત્યાગ થતું જાય છે, માટે જેમ બને તેમ જીભની લોલુપતા ઘટાડવી.
Page #220
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ
૧૯૩
૧૬ ૩ર અનંતકાયનું વિશેષ સ્વરૂપ છે (૨૨ અભક્ષ્યમાં અન્તર્ગત ૧૬ મે ભેદ)
જે વનસ્પતિના એક શરીરમાં અનન્ત જીવ હોય તે અનંતકાય, અથવા જે અનંત જીવનું સાધારણ (સર્વનું) એક શરીર હોય તેવી વનસ્પતિ તે સાધારણ વનસ્પતિ. એનું ત્રીજું નામ નિગેદ છે. તે વનસ્પતિઓ જે કે ઘણી જાતિની છે, તે પણ શાસ્ત્રોમાં ૩૨ પ્રકાર મુખ્યત્વે કહા છે તે આ પ્રમાણે– सन्वाई कंदजाई सूरणकंदो, अ वज्जकंदो, अ। अल्ला हलिद्दाअ तहा अदं, तह अल्लकच्चूरोप ॥१॥ fસતાવરી, વિરાણી, તરીકે જોવા સસુ વંશજ ર તહજાર ટૂળગો રોઢ //રા િિર્સિ, નિરપરા વિવિંગાબેન કણસ્થા. તદ્ જૂગાવઠ્ઠી છોડો, કમાવઠ્ઠી જ રા मूला२४ तह भूमिरुहा३५ विरूढार, ढक्वत्थुलो२७ अ तहा । सूअरवल्ली २- अ पुण पल्लंको२८ कोमलींऽबिलिआ.. ॥४॥ आलू , तह पिंडालू, बत्तीसं जाणिउं अणंताओ। बुद्धिवता ईआई वज्जयेव्वं पयत्तेणं ।। ५॥
ભૂમિકંદ–ભૂમિમાં કંદ રૂપે વધતા વનસ્પતિના ગઠ્ઠા તે અનન્તકાય છે, જેમાંનાં ઘણાં નામ સૂરણકંદ વિગેરે આગળ કહેવાય છે તે. (વજકંદ, સૂરણકંદ આદિ કેટલાંક
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શ્રાવકધર્મ વિધાન નામે પ્રસિદ્ધ છે તે જુદાં કહેશે, તે અને તે ઉપરાન્તના બીજા સર્વે ભૂમિકંદ અનન્તકાય છે. એકેક શરીરમાં અનન્ત અનન્ત જીવ છે, ને અસંખ્ય શરીરને એ પિંડ છે.
૧ સૂરણુકંદ–આ કંદ મલબારમાં વિશેષ થાય છે. એને ઘણે મેટ થવાને બે ત્રણ વર્ષ સુધી ભૂમિમાં વધવા દે છે, મોટું સૂરણ એક મણ લગભગ વજનનું થાય છે, સૂરણની બે જાતિ છે. ખુજલી ને મીઠી. તેમાં ખુજલી સૂરણ ખાવાથી મુખ સૂઝી જાય છે, ને બીજા અનેક દેહ વિકાર થાય છે. મીઠી જાતિનું સૂરણ મળ રોકનાર ને રક્તપિત્તને કપાવનાર છે. એનું બીજું નામ જતીકંદ છે. બીજું વનસરણ થાય છે તેના કંદનું પણ શાક કરે છે.
૨ વભૂકંદ–એ પણ એક જાતિને ભૂમિકંદ છે.
૩-૪ લીલી હલદર, લીલું આદુ-આદુ ને હળદર પ્રસિદ્ધ છે, તે લીલું અનન્તકાય છે. આદુની સુકવણી તે સુંઠ કહેવાય છે, ને સૂકી હળદરનું નામ હલદર જ છે. આ બંને વસ્તુ લીલી જે કે અનન્તકાય છે, તે પણ સૂકી થયા બાદ ભક્ષ્ય તરીકે આહારના ઉપયોગમાં લેવાય છે.
૫ લીલો કચરે કોંકણ પ્રાંતમાં એ ઘણાં થાય છે. કચૂરાને સુગંધી પદાર્થોમાં નાખે છે, એને વાસ સારે છે તેથી ઘસીને શરીરે પણ પડે છે. કપૂરકાચલી એ કયૂરાની જ એક જાતિ છે. એને ષડ્યૂરો પણ કહે છે એ અનન્તકાય છે. * પ્રશ્ન–જેમ સૂકું આદુ ને સૂકી હલદર ભક્ષ્ય ગણાય
Page #222
--------------------------------------------------------------------------
________________
ભાગોષભાવ
૧૯૫
છે તેમ ખીજા પણ કંદ વિગેરે (બટાટા, સકરીયાં, સૂરણ રતાલુ આદિ) સૂકાં થયા બાદ ભક્ષ્ય ગણાય કે નહિ ? અને એ રીતે સૂકી સવ અનન્તકાય ખાવા ચેાગ્ય ખરી કે નહિ ? તેમજ કંદમૂળ સૂકા થયા આદ સવથા અચિત્ત થાય કે નહિ?
ઉત્તર—જેમ સૂકું આદુ ને હલદર ભક્ષ્ય છે તેમ બીજી અને તકાય વનસ્પતિએ સૂકી હોય તેા ભક્ષ્ય છે એમ નહિ. સૂકી અનન્તકાય જો કે અચિત્ત હોય છે, પરન્તુ શક્યાભના વિવેક કેવળ સચિત્ત ચિત્તને જ અવલખીને નથી, પરન્તુ ત્રસ જીવાની ઉત્પત્તિ અને તેના કેટલાક ગુણ દોષને અવલખીને પણ લક્ષ્યાભક્ષ્યના વ્યવહાર છે, માટે જેટલું અચિત્ત એટલું ભક્ષ્ય હાય એમ નથી.
પ્રશ્ન—સૂ કું આદુ ને સૂકી હલદર જો ભક્ષ્ય છે અને બીજી અનંત કાય વનસ્પતિએ સૂકી હોય તેા પણ ભક્ષ્ય નથી તેા એ બાબતમાં મુખ્ય તફાવત કઈ ખાખતના હશે, ન્યાય તે સવત્ર સરખાજ હોઈ શકે.
ઉત્તર—સૂકી સુંઠ ને સૂકી હુંલદર જે વખતે લીલી હતી તે વખતે અનન્તકાય હાવાથી સૂકી થયા બાદ એમાં વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ એવી રીતે બદલાયા છે કે આ કંદમૂળ છે વા અનન્તકાય છે એવી ભાવના ખીજી સૂકી અન તકાયની પેઠે રહેતી નથી, બીજી અનન્તકાય વનસ્પતિઆમાં એવું પરાવર્તન નથી, તેમજ સુંડમાં તેા નામ પરાવર્તન પણ થયું છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શ્રાવકધર્મ વિધાન પ્ર સુંડ હલદરમાં જેમ વણદિ પલટાય છે તેમ , પણ પલટાય છે કે નહિ? જેવા ગુણ લીલામાં હતા તેવાજ ગુણ સૂકામાં હશે?
ઉત્તર જે ગુણની અપેક્ષાએ જોઈએ તે લીલા આદુ ને લીલી હલદરમાં ગુણે વૈદકીય દષ્ટિએ સૌમ્ય હોય છે, ને શુષ્ક થયા બાદ તીવ્ર થાય છે, તેમજ લીલાશ વખતે અનન્તજીનું અસ્તિત્વ એ જ અભક્ષ્યમાં મુખ્ય કારણ હતું. જે શુષ્ક થયા બાદ તે કારણ ન રહેવાથી એ બે વનસ્પતિએ ભક્ષ્ય તરીકે ગણી શકાય એવી થાય છે. બીજી અનન્તકામાં એવા ગુણ નથી. - પ્ર-બીજી અનન્તકાના શારીરિક ગુણે વૈદક શાઓમાં અનેક સારા વર્ણવેલા છે તે તે ગુણેની અપેક્ષા એ બીજી સૂકી અનન્તકા ભસ્થ કેમ નહિ?
ઉત્તર-દક શામાં શારીરિક ગુણે અનન્તકાયોમાં ને કે અનેક કહા છે, પરંતુ કેવળ શારીરિક ગુણે સારા હવાની અપેક્ષાએ ભક્ષ્યાભર્યા વિવેક નથી. { પ્રશ્ન–જે શારિક ગુણેને અવલંબીને પણ ભક્ષ્યાભઢ્ય વિવેક નથી તે બીજું એવું કયું મુખ્ય કારણ છે?
ઉત્તર---અચિત્તાપણા વિગેરેની સાથે આત્માના સાત્વિક ગુણોમાં જે દખલગીરી ન ઉપજે એવા ગુણ હેય અથવા તે સાત્વિક ગુણે વનસ્પતિમાં વિદ્યમાન હોય તે તે અપેક્ષાએ ભક્ષ્ય ગણી શકાય છે, જેથી અચિત્ત હોઈને તામસ ગુણુવાળી (વનસ્પતિ) હોય અથવા આત્માને
Page #224
--------------------------------------------------------------------------
________________
ગોપભેગવિ
૧૯૭
સાત્વિક ગુણ ઉપજવામાં બાધક હોય અથવા ઉપજેલા સાત્વિક ગુણને હણનારી હોય તે એવા ગુણવાળી વનસ્પતિ (વા બીજું કઈ દ્રવ્ય પણ) અચિત્ત હોય તે પણ અભક્ષ્ય છે, સુંઠ ને હલદર તેવા અવગુણવાળી નથી માટે ભક્ષ્ય છે, ને બીજી અનન્તકા સૂકી અચિત્ત છતાં કેટલીક તામસ ગુણ ઉપજાવનારી હોય છે, તે કેટલીક માદક હોય છે. ઈત્યાદિ અવગુણેને અંગે શેષ અનન્તકાચો સૂકી ને અચિત હોય તે પણ અભક્ષ્ય છે. જેમ લસણ, ડુંગળી, મૂળા વિગેરે અનન્તકાય વનસ્પતિઓ સૂકી હોય કે લીલી હોય, સચિત્ત હોય કે અચિત્ત હોય, તે પણ આત્મામાં તામસ ગુણ ઉત્પન્ન કરનારી છે, કે જેના પ્રભાવે આત્મામાં આત્મ ધર્મના માર્ગને (ઈશ્વરી માર્ગને ઓળખવા જેવી બુદ્ધિ ઉપજતી નથી. કદાચ ઈશ્વરી માર્ગ એળખવા જેવી બુદ્ધિ પ્રગટ થઈ હોય તે પણ તે બુદ્ધિને હણે છે, ને દુન્યવી માર્ગમાં ઘસડી જાય છે. એમ અનેક દુણેને અંગે મસ્યાભઢ્યનો વિવેક વિચારાય છે, પરંતુ કેવળ સચિત્ત અચિત્તતાને અંગે જ વા ઓછાવત્તા ઓની હિંસાને અંગેજ ભર્યાભર્યો વિવેક નથી.
પ્રશ્ન–જેમ તામસ આદિ અવગુણના અભાવે સુંઠ ને હલદર બે વસ્તુઓ ભક્ષ્ય છે તેમ બીજી કે અનન્તકાય એવી નહિ હોય? કે જે ભક્ષ્ય હોઈ શકે ?
ઉત્તર–ગળે એ પણ અનન્તકાય છે, પરંતુ એ બહુ સદ્દગુણવાળી હોવાથી લીલાશ વખતે કેવલ અનન્ત જીવાત્મકપણાના કારણે અભક્ષ્ય છે. જે એક જીવાત્મક હેત
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શ્રાવકધર્મ વિધાન તે એ લીલાશ વખતે પણ ભક્ષ્ય ગણાત, જેથી એ ગળે સૂકી થયે ભક્ષ્ય છે, કારણ સુંઠ ને હલદરની માફક જાણવું. એ રીતે અનન્તકાય તે દૂર રહી પરંતુ પ્રત્યેક વનસ્પતિ હોય તે પણ જે આત્માના સાત્વિક ગુણની ઘાતક હોય તે અભક્ષ્ય જ છે, જેમ રીંગણ વિગેરે પ્રત્યેક વનસ્પતિઓ પ્રત્યેક છે તે પણ સાત્વિક ગુણની ઘાતક હોવાથી એવી અનેક વનસ્પતિઓ અભક્ષ્ય છે. માટે સૂકા બટાકા, સકરીયાં વિગેરે અચિત્ત છે તે પણ સાત્વિક ગુણના ઘાતક હોવાથી તેમજ અશુદ્ધ ભાવનાને (અનન્તકાય ભક્ષણની ભાવનાને) ઉત્પન્ન કરનાર હોવાથી અભક્ષ્ય છે. પરંતુ આદુ હલદર તેવાં ન હોવાથી અભક્ષ્ય નથી.
વળી બીજી વાત એ છે કે–ભક્ષ્યાભર્યને વિવેક આજને ન નથી, પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે, માટે આપણા ભવભીરૂ પૂર્વાચાર્યોએ વનસ્પતિઓ વિગેરેના ગુણ દોષ જાણીને તથા ભક્ષકના વર્તમાન અને ભાવી ગુણ દેશે વિચારીને ભક્ષ્યાભઢ્યની જે મર્યાદા બાંધી છે તે મર્યાદા પ્રમાણે જ વર્તવું વા માનવું તે હિતકારી છે. પરન્તુ આવી ભક્ષ્યાભઢ્ય વિગેરે બાબતોમાં સ્વમતિ કલ્પના સર્વથા નિરૂપગી છે. ભક્ષ્યાભઢ્યના પ્રરૂપક મહાન આચાચેની બુદ્ધિ ક્યાં અને આપણા જેવા ક્ષુદ્ર વક જીભના
યુપીએની બુદ્ધિ ક્યાં? ઈન્દ્રિયજીત (ઈન્દ્રિય વડે છતાયલા ઈન્ડિયાધીન) આત્માએ અભક્ષ્ય ને ભાસ્યની ઍક્તિ તરફ ખેંચે ને જિતેન્દ્રિય આત્માઓ જ અભક્ષ્યને અભક્ષ્યની યુક્તિમાં જ ઉતારે તેમજ ભામાં પણ બિન
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ભગોપભોગવિ. જરૂરી ભર્યો કે મેજ શેખનાં ભને પણ અભક્ષ્યની જેમ વર્જનીય ને અનાચરણીય સમજી શકે. માટે ભક્ષ્યાભલ્યને વિવેક પ્રાચીન મર્યાદા મુજબ યથાર્થ સ્વીકાર એ જ શ્રેયસ્કર છે.
૬ શતાવરી-શતાવરીના વેલા જેવા છેડ ૨-૩ ફુટ ઉંચા હોય છે. એને ગઠ્ઠા જે કંદ નથી, પરંતુ મૂળીયાં હોય છે, અને સો સુધી મૂળીયાં હોવાથી એનું શતમૂળી એવું બીજું નામ છે. એનાં બોર જેવાં નાનાં ફળ હોય છે તે પાકવાથી રાતાં થાય છે, આનાં મૂળીયાં ઝીણા તાંતણ જેવાં ગુચ્છાદાર હોવાથી ઝુમખા જેવાં દેખાય છે. અને મૂળ ઉપર છાલ હોય છે, એમાં ખાવા ગ્ય વસ્તુ છાલની અંદરના ગર્ભમાં સૂતરના તાંતણે સરખાં ઝીણાં મૂળીયાંના દેરા હોય છે. અને એ દોરાને વળગેલો ગર્ભ પણ ખાવામાં મીઠાશવાળે છે, લીલાં મૂળને છેલીને લાલ ઉતારીને) ચૂકવવામાં આવે છે. એને મુખ્ય ગુણ ધાતુપુષ્ટિ હોવાથી ઇંદ્રિયવિકારને ઉશ્કેરે છે, અને તે સાથે એ મૂળીયાં અનન્ત જીવાત્મક હોવાથી અનન્તકાય છે.
૭ વિરાલી કંદ–એને વેલે હોય છે. તેને કંદ અનcકાય છે. એનું બીજું નામ ભેટકેલું છે. એમાં સાદુ ભંયકેળુ ને દૂધ ભેચકેળુ એ બે જાતિ છે. સાદા ભેંયકોળાને વેલ ઘેડાને ખાવાના ઉપયોગમાં આવે છે માટે એ વેલાને ઘેડવેલ પણ કહે છે. એ વેલાને શિગો આવે છે, એના કંદનું શાક અને હલ થાય છે, ગુણમાં ઉણ છે. તથા દૂધ ભંયકેળાને વેલે ઘણું વર્ષ સુધી
Page #227
--------------------------------------------------------------------------
________________
૨ ૦૦
શ્રાવકધર્મ વિધાન ટકે છે, એ કંદ ઘણે સ્વાદિષ્ટ હેવાથી સ્વાદુ કંદા, ઈક્ષુ કંદા ઇત્યાદિ નામ છે, એના કંદને દેખાવ બહારથી રાખના રંગ સારો છે, એને કાપવાથી (કંદને કાપવાથી) દૂધ જે ચીકણે પદાર્થ નીકળે છે સ્વાદ તૂરે મીઠે છે ને જીભમાં રવરવાટ કરે છે. એની ઉત્પત્તિ આ દેશમાં ઘણા સ્થાને થાય છે.
૮ કુઆરી(કુમારી) આ વનસ્પતિ પરનાળ આકારની લાંબી ને પુષ્ટ છે, અથવા તાડના તાડછાનું જે ૪-૫ હાથ લાંબુ છીંટ હોય છે તે તાડદીટના આકાર સરખી છે, એને ઝીણાં મૂળીયાં હોય છે. એની શિંગોને (દાંડા કુટી ઉપર તેરા આવે છે તેને) શેલર કહે છે, એનાંસર્વે અંગ અનન્તકાય છે, કહે એળીયે આ કુવારીના રસને અને પાઠાના પાનને બને છે, આ વનસ્પતિને કેટલેક સ્થાને ઘરમાં છત ઉપર લટકાવી રાખે છે. તે પણ ઘણી મુદત સુધી સૂકાતી નથી એટલું જ નહિ પરંતુ એના ડીંટમાંથી અંકુર ફૂટને વધતી રહે છે, એને કુમારપાઠુ અથવા ઘીકુમારી આદિ અનેક નામથી ઓળખે છે, એના પાઠાને ગર્ભ અતિ રસદાર હોય છે. એનું લોક અથાણું કરે છે, શેલરનું શાક અને કઢી કરે છે. પરંતુ એ અનંતકાય વનસ્પતિ હોવાથી શ્રાવકને તે અભક્ષ્ય છે. ( ૯ થુવર–યુવર અથવા શેર તે કાંટાવાળા પણ હોય છે. ને કાંટા રહિત પણ હોય છે, દેશી થુવર કાંટા અને પાંદડાં અને પુષ્પવાળો હોય છે, ત્રણ ધારવાળે થુવર ચાર પાળવાળે થુવર નાગફણી થુવર ખરસાણી એ સર્વ
Page #228
--------------------------------------------------------------------------
________________
ભગાપભાગવ
૨૦૧
થુવરની જાતિઓ છે, એનાં મૂળીયાં પાતળાં તંતુ જેવાં હોય છે. એનાં પાંદડાં અને દાંડામાંથી છે થતાં દૂધ સરખું જાડું દૂધ નિકળે છે. ખરસાણી થુવર એકલી ડીરીઆનું જ ઝાડ હાય છે, વિલાયતી થુવર સુંવાળી દાંડીના ને સુંવાળા પાનવાળા હોય છે. દરેક છુવરનાં સર્વે અંગ અનન્તકાય છે. આ થુવરનાં અંગ મેાજશેખથી ખવાય એવાં નથી, પરં'તુ ઔષધીઓમાંજ અમુક અમુક સ’સ્કારથી ઉપયેાગમાં આવે છે, દેશી થુવરના પાંદડાંનું અથાણું કરે છે, શ્રાવકને એ અનંતકાય હોવાથી અભક્ષ્ય છે.
૧૦ ગા—લિબડા ઉપર તેમજ બીજા અનેક વૃક્ષ ઉપર વા અન્યત્ર પણ ગળેાના વેલા થાય છે. પરન્તુ વૈદકમાં સર્વોત્કૃષ્ટ ગળા લિંબડા ઉપરની ગણી છે, ગળાના કદ પણ હાય છે. તેમજ પુષ્પ અને લીલા રંગનાં ચણા જેવડાં ફળ પણ હોય છે. એના ફળ ઉપરનું છોતરૂં કાઢી લીધાથી અંદરનું ખીજ બે ફાડ વાળુ (દ્વિદળ) હોય છે. એ ગળાના કદ તા અનન્તકાય છે.
•
૧૧ લસણ-ડુંગળી-એ પ્રસિદ્ધ અનન્તકાય છે. ૧૨ વાંસકારેલાં-વાંસના કદની ટીસીએ, અથવા વાંસના કદ અનન્તકાય છે. વાંસના માટા પાંદડાંને બીજ પ્રત્યેક છે. એના ખીજ ઘઉંના દાણા જેવાં હેાય છે. કુમળા વાંસના કુમળા કદનું અથાણું થાય છે, જે અન તકાય હાવાથી શ્રાવકને અભક્ષ્ય છે. અહિ વાંસકારેલાં તે કારેલાં જાતિનું શાક વિશેષ નહિ, પરંતુ વાંસના કદની ટીસીએ છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ ત્રિધાન
૧૩ ગાજર—એ પ્રસિદ્ધ અનન્તકાય છે, ગાજર એ નામ કદનું છે કે જે જમીનમાંજ લાંબુ વર્તુલાકારે વધે છે. એ કદની ઉપરના છેડ હાથ લગભગના હોય છે. લીલાં ગાજરને કાઇક રોટલી સાથે ખાય છે, તેનું શાક પણ થાય છે, અથવા માીને ખાય છે. પરન્તુ અનન્તકાય હાવાથી શ્રાવકને અભક્ષ્ય છે.
૨૦૨
~
૧૪ લૂણીની ભાજી— લૂણી એ કંદ મૂળ નથી પરન્તુ પાંદડાની ભાજી છે, તે નાની ને માટી (જંગલી ઘાલિકાને રાજઘાલિકા નામની ) છે, એને ન્હાનાં જીંડવાં અને તેમાં બીજ થાય છે. લૂણીના નાના છેાડ હોય છે, એના નાનાં ને મેટાં પાંદડાંનું શાક થાય છે, એ પાંદડાં અતિ કેમળ હોવાથી અનન્તકાય છે. (જેને ખાળવાથી સાજી ઉત્પન્ન થાય છે તે.)
૧૫ લાદ વા પદ્મિનીક એ કોઈ એક વિશેષ છે. તે અનન્તકાય છે.
૧૬ ગરમર (ગિરિકણિકા)—એ વનસ્પતિ કચ્છ કાઠીયાવાડમાં પ્રસિદ્ધ છે. એનું અથાણું કરવામાં આવે છે, પરન્તુ એ અનન્તકાય હેાવાથી શ્રાવકને અભક્ષ્ય છે.
૧૭ કિસલય—વૃક્ષને અથવા છે।ડ વિગેરેને શાખા એના ખૂણામાંથી જે નવી ટીસીએ-અંકુરા ફુટે છે તે કિસલય કહેવાય, ને તે ટીસીએમાંથી નવા પાંદડાં કુટે તે પ્રથમ અવસ્થામાં અતિ કોમળ ને સુંવાળાં હાય છે, તે કિસલય પત્ર કહેવાય. એ અને અનન્તકાય છે. વાસ્તવિક
Page #230
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ
૨૦ ૩.
રીતે સાધારણ વનસ્પતિ હોય કે પ્રત્યેક વનસ્પતિ હોય પરંતુ તેની નવી કુટ તે સર્વ અનન્તકાય છે. જીવ વિચારમાં અનન્તકાય વનસ્પતિના ભેદ ગણાવ્યા છે તેમાં પણ કંદા અંકુર કિસલય એ પદો વડે કંદ અંકુર અને કિસલને અનન્તકાય કહ્યા છે.
પુનઃ બીજને વાવતાં તરત જે વિકસવાર અવસ્થા થાય છે તે વિકસ્વર અવસ્થાને સિલય કહેલ છે, તેમજ એ બીજને અંકુર વધીને યાવતું પહેલાં બે પત્ર ઉત્પન્ન કરે ત્યાં સુધીની અવસ્થાને પણ અનન્ત જેએ મળી બનાવેલી હેવાથી એ પણ સિલય કહેવાય છે, તેમજ દાંડીમાં મધ્ય સ્થળે રહેલ પહેલાં બે પત્ર પણ જાડાં ને કમળ હોવાથી કિસલય તરીકે અનન્તકાય ગણવામાં આવે છે, કહ્યું છે કેसब्यो वि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिओ। तं चेत्र विवडतो, होइ परित्तो अणंतो वा ॥१॥
અર્થ–સ કિસ ઉગતી વખતે અનન્તકાય કહેલ છે, અને તે જ વધતાં અન્તર્મુહૂર્ત બા પ્રત્યેક
૧ આ બે પત્ર મેથીની ભાજી વિગેરેમાં દાંડીમાં વચ્ચે રહેલાં હોય છે, તેને હંમેશ માટે અનન્તકાય ગણવામાં આવે છે, માટે ઉપયેગવંત શ્રાવકે એ બે પત્રને ચુંટતા નથી, તેવો વ્યવહાર છે.
सर्वमपि किसलयं यत्खलू दगच्छदणतको भणितः । तदेव विवर्धमानं भवति प्रत्येकोऽनन्तो वा ॥१॥
૨ સર્વ કિસલયે અનન્તકાય હેવાથી જ ઉ૫યેગવંત
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શ્રાવકધર્મવિધાન અથવા સાધારણ થાય છે. [પ્રત્યેક વનસ્પતિ હોય તે અન્તમુહૂર્ત બાદ પ્રત્યેક થાય છે, ને સાધારણ વનસ્પતિ હોય તે સાધારણ રહે છે.]
૧૮ ખીરસુઆ કંદ-એ કંદની જાતિ છે. એનું બીજું નામ કરૂ અથવા ખરસઈ છે.
૧૯ થેગકંદ–ગ પ્રસિદ્ધ છે, એને કંદ અને જુવાર જેવાં બીજ તથા એની ભાજી એ ત્રણે વર્જનીય છે. મારવાડમાં એ વિશેષ પ્રસિદ્ધ છે.
૨૦ મેથ–આ વનસ્પતિ નદી વિગેરેના કિનારે થાય છે, એનાં મૂળને નાગરમોથ કહે છે તે સુગંધીવાળાં હેવાથી સુગંધી તેલ વિગેરેમાં નખાય છે, એમાંની બીજી ભદ્રમોથ નામની જાતિ છે. બન્ને પ્રકારની મેથનાં મૂળ અનન્તકાય છે.
૨૧ લૂણુની છાલ-લૂણ એ વૃક્ષ આકારને છોડ છે. એને કંદ નથી, પરંતુ એ વૃક્ષની છાલ માત્ર અને તકાય છે, શેષ અંગો પ્રત્યેક છે. રર ખિલેડી કંદ-એ કંદની જાતિ છે તે અનન્તકાય છે.
૨૩ અમરેલી--મૂળ વિનાજ વાડ વા વૃક્ષાદિ ઉપર એના પીળા તાંતણ વધે છે, એક તાંતણે તેડીને શ્રાવકે મેથીની ભાજી વિગેરેને ડાંખળી સહિત ચુંટે નહિ પરતુ છેડમાંનાં મોટાં મોટાં પાંદડાં એક એક લઈને ચુંટે, જે એ રીતે ન ચુટે ને ઝુમખાબંધ ચુટે તે અનન્તકાયનું ભિક્ષણ અવશ્ય થાય છે, માટે ઉપગ રાખ જોઈએ.
Page #232
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૨૦૫ બીજી વાડ ઉપર ના હોય તે એજ પળે તાંતણે વધીને વાડને અથવા વૃક્ષને ઢાંકી દે છે, એમ જાળાની માફક વધે છે. અમૂક વખતે સૂકાઈ પણ જાય છે. એ તાંતણાઓ ખાવાના ઉપયોગમાં આવતા નથી પરંતુ ઔષધી તરીકે ઉપયોગમાં આવે છે, માટે અનન્તકાય હેવાથી એ અભક્ષ્ય છે.
૨૪ મૂળા-મૂળા એ અતિ પ્રસિદ્ધ છે. એનાં ધોળાં વા રાતાં મૂળ અનન્તકાય છે, અને શેષ પત્ર પુષ્પ ફળને દાંડી એ ચારે પ્રત્યેક છે, પરંતુ ત્રસ જીવની ઉત્પત્તિવાળાં હેવાથી મૂળાનાં પાંચ અંગ અભક્ષ્ય ગણાય છે. મૂળાની શિગને મગર કહે છે. તેમાંથી રાઈ જેવાં બીજ નિકળે છે એ સર્વે અભક્ષ્ય છે.
૨૫ ભૂમડા–ચોમાસામાં વર્ષાદ વખતે જમીનમાં કાણમાં કે ભીતમાં અનેક સ્થાને દાંડી સહિત છત્રના આકારના અનેક વણી ભૂમિડા થાય છે, કવચિત્ કૂતરાના કાન કહે છે, કેઈ બિલાડીને ટેપ કહે છે એમ અનેક નામથી ઓળખાય છે, એ ભૂમિફડા ખાવાના ઉપયોગમાં આવતા નથી, પરંતુ ઔષધના ઉપયોગમાં આવે છે. એને દાંડી, છત્ર અને મૂળ ત્રણ અંગ હોય છે તે ત્રણે અનન્તકાય છે.
વિરૂદ્ર--કઠોળને રાત્રે પાણીમાં પલાળી રાખીને સવારે તેના અંકુર ફૂટ્યા પછી જે શાક કરવામાં આવે છે તે અતિ કેમળ હેવાથી સાદા કઠોળ કરતાં જે કે સ્વાદિષ્ટ થાય છે, પરંતુ પલાળી રાખવાથી એ અનન્તકાય થાય છે, અને કુટેલા અંકુર પણ અનન્તકાય છે માટે એ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શ્રાવકધર્મ વિધાન
કઠોર અભક્ષ્ય છે. માટે આખું કઠોળ પલાળવું હોય તે બે ત્રણ કલાકથી વિશેષ રહેવા દેવું નહિ, કારણકે અંકુરની ઉત્પત્તિ થતાં અનન્તકાય છે. " ર૭ “ઢક વત્થલે–વત્થલાની ભાજી, પ્રથમ ઉગતી વખતે અનંતકાય છે. પણ છેદયા પછી ફરી ઉગે તે
અનંતકાય નહિ. - ૨૮ સૂચવેલ [સૂઅરકંદ]–આ સુવરવેલને કંદ ને વેલે બે હોય છે. કંદ જમીનમાં ઘણે ઉડે હોય છે, સૂવરના વાળ સરખા તંતુ એ કંદ ઉપર હોય છે તેથી તેમજ સૂઅરને (ડુક્કરને) એ કંદ ઘણે પ્રીય હોય છે, તેથી એનું સૂઅરજંદ અથવા ડુકકરકંદ એવું નામ છે, ને વેલનું સૂઆવેલ વા ડુક્કરેલ નામ છે. ડુક્કરે જમીન છેદીને એ કંદ કાઢીને ખાય છે. અને મનુષ્યોનાં ઉપયોગમાં પણ એને કંદ આવે છે. ' - ૨૯ પાલખની ભાજી-પાલખાને ના છોડ
થાય છે. તેનાં પાંદડાં બહુ કોમળ ને પાતળાં હોય છે, ' માટે એનાં પાંદડાં અનન્તકાય છે. એની ભાજીનું શાક થાય
છે, લેકમાં એ ભાજી પ્રસિદ્ધ છે. - ૩૦ કમળ આમલી–બીજ પ્રગટ ન થયાં હોય તેવી કોમળ આમલી અનન્તકાય છે. અહિં આમલીના ઉપલક્ષણથી બીજા સર્વે કમળફળો અનન્તકાય છે, કહ્યું છે કે-મજા = સ સિtr૬ વિજાપરા–સર્વ જાતિનાં કોમળ ફળો, ગુપ્ત નવાળાં ફળાદિ અને શિણ વિગેરેનાં પત્ર એ અનન્તકાય છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૨૮૭ ૩૧-૩૨ આલુ પિડાલ વિગેરે–આલુ એટલે રતાળુ અથવા બટાકા, પિંડાલુ-કંદ વિશેષ, તેમજ ખેલાડુ (ડુંગળી), સકરકંદ (સકરીયાં) વિગેરે કંદ પ્રસિદ્ધ અનન્તકાય વનસ્પતિઓ છે.
' એ પ્રમાણે ઉપર કહેલી ૩૨ સિવાય બીજી અનેક વનસ્પતિઓ અનન્તકાય છે. પાણીની સેવાલ લીલ ફગ ઇત્યાદિ અનેક વનસ્પતિઓ અનન્તકાય છે. એમાં કેઈનું મૂળ તે કોઈને કંદ તે કેઈનું પત્ર ઈત્યાદિ કેઈનું એક અંગ તે કેઈનાં બે અંગ કેઈનાં ત્રણ અંગ કેઈનાં પાંચ અંગને કેઈનાં સર્વ અંગ અનન્તકાય હોય છે. પરંતુ અનન્તકાય વનસ્પતિ સંપૂર્ણ સાંગોપાંગ અનંતકાય હેય એ નિયમ નથી. આ પ્રશ્ન–-આ વનસ્પતિ સાધારણું અને આ વનસ્પતિ પ્રત્યેક એમ એળખવાનું કંઈ લક્ષણ છે. ? | ઉત્તર–હા. જીવવિચારમાં તેનાં લક્ષણ આ પ્રમાણે કહ્યાં છે.
गूढसिरसंधिपव्वं, समभंगमहीरुगं च छिन्नरूहं । ... साहारणं सरीरं, तबिवरीयं च पत्तेयं ॥१॥ - અર્થ–ગુપ્ત નવાળી વનસ્પતિ (જેની નસે પ્રગટ ન થઈ હોય તેવાં પત્રાદિ.) ગુમ સાંધાવાળી વનસ્પતિ, ભાગવાથી સરખા ભાગ થાય એવી, તાંતણા પ્રગટ ન થયા હોય એવી, અને છેદીને વાવતાં ફરીથી ઉગે એ ૬ લક્ષણ
गूढशिरिसंधिपर्व समभंगमहीरुकं च छिन्नरुहम्। साधारणं शरीरं तद्विपरीतं च प्रत्येकम् ॥१॥
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મવિધાન
વાળી વનસ્પતિનું શરીર સાધારણ શરીર જાણવું (અર્થાત એ છ લક્ષણમાંના કોઈ એક બે આદિ લક્ષણ વડે સાધારણ વનસ્પતિ એટલે અનન્તકાય વનસ્પતિ જાણવી.) અને એથી વિપરીત લક્ષણવાળું પ્રત્યેક વનસ્પતિનું શરીર જાણવું છે
ઈતિ ૩૨ અનંતકાય. ૧૬મું અભક્ષ્ય . સાતમા ભેગેપભેગ વિરમણવ્રતમાં ચાદ નિયમોની
ટુંક સમજ અને ધારવાની સમજુતી. સેવા-દ-
વિવાદ-વો- થાળ-સર્ઘ-વિન્ટેળ-સે-દ્વિર્ણિ--રેણું
૧ સચિત્ત–જેમાં જ હોય તે સચિત્ત કહેવાય છે. અનાજ વિગેરે જે વાવવાથી ઉગી શકે તે સચિન કહેવાય છે. કાચુ શાક, કાચું પાણી, કાચુ, મીઠું વિગેરે તે અચિત્ત થઈ જાય ત્યાર પછી સચિત્ત ગણાય નહિ, કેટલીક પાકેલી વસ્તુઓ બી કાઢી નાખ્યા પછી બે ઘડી (૪૮ મિનિટ) બાદ અચિત્ત થાય છે.
૨ દ્રવ્ય–આખા દિવસમાં જેટલી ચીજો મહેમાં નાખવાની હોય તે દરેક જાતની ચીજ જુદાં જુદાં દ્રવ્ય ગણાય. જેમ કે દૂધ, ભાત, ઈલાયચી વિગેરે ખાવામાં આવતી ચીજની ગણતરી કરવી. ધાતુ, આંગળી, મુખમાં નાખીએ તે દ્રવ્ય ગણાય નહિ,
सचित्त-द्रव्य-विकृति-उपानत्ताम्बूल वस्त्र कुसुमेषु । વાહન-વ-રિશા-કરાર-પુ ૧|
Page #236
--------------------------------------------------------------------------
________________
ભાગા૫ભગવ
૨૦૯
છે
૩ વિગઇ-ભક્ષ્ય વિગઇ છે છેઃ—દૂધ, દહી, ઘી, તેલ, ગાળ અને કડા વિગઇ. (કડા એટલે શ્રો તથા તેલમાં તળાય તે અથવા કઢાઇમાં શેકીને થતી ચીો, મીઠાઇ શીશ લાપસી વિગેરે.) દરેક વિગઇના પાંચ પાંચ નિવિયાતાં છે. (વિગઇ-વિકાર ઉત્પન્ન કરનાર. નિવિયાતુ-વિગઇના વિકાર સ્વભાવ હણવા માટે તેમાં ખીજી વસ્તુ નાંખી બનાવાય તે.) ૭ વિગઈમાંથી દરરેાજ કમમાં કમ એક વિગઢના તેા વારા ક્રૂતી ત્યાગ કરવા જોઇએ વિગઈના ત્યાગ ત્રણ રીતે થાય છે. ૧ મૂળથી ત્યાગ, ૨ કાચી ત્યાગ, ૩ નિવિયાતાં ત્યાગ, ૬ વિગઇએના ઉત્તર ભેદો નીચે પ્રમાણેઃ—
૧૪
૧ ફ્ધ પાંચ પ્રકારનું- ૧ ગાયનું, ૨ ભેંસનું, રૂ બકરીનું, ૪ ઘેટીનુ, ૫ ઉંટડીનું. (તે સિવાયનાં વિગઈમાં ગણાય નહિ.)
૨ દહીં ચાર પ્રકારનું—૧ ગાયનુ, ૨ ભેંસનુ', ૩ બકરીનું, ૪ ઘેટીનુ'.
૩ ઘી ચાર પ્રકારનુ’—૧ ગાયનું', ૨ ભે'સનું, ૩ અક રીતુ', ૪ ઘેટીનુ.
-
૪ તેલ ચાર પ્રકારનું— ૧ તલનું ૨ સરસવનુ, ૩ અલસીનુ, ૪ ખસખસનુ', (તે સિવાયનાં વિગઈમાં ગણાય નહિં. )
૫ ગાળ એ પ્રકારના—દ્વીàા ગોળ અને કઠણ ગાળ ૬ કડા વિગઈ એ પ્રકારની~~ધીમાં તળેલી અને તેલમાં તળેલી. ( છ વિગણનાં નિવિયાતાં વગે ૨ની વિશેષ વિગત પચ્ચખાણ ભાષ્ય અને ગુરૂગમથી જાણવી.)
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શ્રાવકધર્મવિધાન
૪ વાણુહ (ઉપાનહ) –જેડાં, બુટ, ચંપલ, મેજા વિગેરે, તેની સંખ્યા નિયત કરવી. ભૂલથી પણ આવે તે જયણ રાખવી.
૫ તંબેલ–પાન, સોપારી, ઈલાયચી, તજ, લવિંગ વગેરે મુખવાસની વસ્તુઓ વજનથી (અળાદિક) રાખવી.
૬ વસ્ત્ર--પહેરવાં ઓઢવાનાં વસ્ત્રની સંખ્યા નકકી કવી. ધાર્મિક કાર્યમાં જયણા રાખવી, ભૂલથી બીજાનું પહેરાય તે ગણાય નહિ.
૭ કુસુમ–-સુંઘવામાં આવતી દરેક વસ્તુઓ તેનું વજન નક્કી કરવું. ઘી વિગેરેના ડબ્બા સુંધાય નહિ સુંઘવાની જરૂર પડે તે તે વસ્તુ આંગળી ઉપર લઈને જ સુંઘવાને અભ્યાસ રાખ.
૮ વાહન-મુસાફરીનાં સાધને ફરતાં, ચરતાં અને તરતાં એમ ત્રણ પ્રકારનાં છે. તેમાં ૧ ફરતાં-ગાડી, મોટર, રેલ્વે, ટ્રામ, એરોપ્લેન વગેરે. ૨ ચરતાં-ડા, ઉંટ વગેરે સારીનાં પશુ વાહને ૩ તરતાંવહાણ આગબોટ તથા જળ માર્ગે જવાનાં જે જે સાધન હોય છે. આ ત્રણેની ભેગી કે જુદી જુદી સંખ્યા નક્કી કરવી, ( ૯ શયન--સૂવા માટે પાથરવાની ચીજો સાથે બેસવાનાં આસનેને પણ સમાવેશ થાય છે. ખાટલા, પલંગ, ગાદલાં, ખુરશી આદિની સંખ્યા નક્કી કરવી.
૧૦ વિલેપન––શરીરે લગાડવાનાં દ્રવ્ય તેલ, અત્તર સેન્ટ આદિ વજનથી રાખવાં. (કાંસકા-કાંસકી-દાંતીયા વગેરે પણ અહીં સંખ્યાથી ધારી લેવાં.)
Page #238
--------------------------------------------------------------------------
________________
ભોગપભોગવિ.
૨૧૧ ૧૧ બ્રહ્મચર્ય—અહીં બ્રહ્મચર્યને મુખ્ય અર્થ મૈથુન ત્યાગ તથા કૃત્રિમ રીતે થતા શુકના ક્ષયને નિરોધ પણ સમજ. સ્વદારા સંતોષવાળાએ પણ પ્રમાણ કરી લેવું કાયાથી પાળવું, મન અને વચનની જયણા. પરસ્ત્રીને ત્યાગ.
૧૨ દિશા–૪ દિશા, ૪ વિદિશા, ઉંચે અને નીચે એમ ૧૦ દિશામાં જવાનો નિયમ કરે છે. ધર્મને માટે જયણા.
૧૩ સ્નાન–સર્વોગે ન્હાવાની સંખ્યા નિયત કરવી, ધર્માર્થે જયણા.
૧૪ ભકત પાન-આમાં ખોરાક અને પાણીના વજનને સમાવેશ થાય છે. દિવસમાં વપરાતા ખેરાક પાણીનું વજન નક્કી કરવું. ચૌદ નિયમ ઉપરાંત નીચેની “છકાય વિગેરે બાબતેના પણ નિયમ ધારવામાં આવે છે. |
છ કાય. એ ૧ પૃથ્વીકાય–સચિત્ત પૃથ્વી રૂપ શરીરવાલા છે તથા તેનાં નિજીવ શરીરે પણ સમજવાં. માટી, મીઠું, ચુને, ક્ષાર આદિ વાપરવાને વજનથી નિયમ ધાર. અડકવા વિગેરેની છુટ.
૨ અપકાય--પાણી, બરફ, કરા, ઝાકળ વિગેરે પીવા તથા વાપરવાને નિયમ ધાર. (એક મણ, બે મણ આદિ) નિયમવાળાએ પાણીની ચકલી નીચે તથા બહેળા પાણીમાં(તળાવ, નદી વિગેરેમાં), ન્હાવું નહિ પરંતુ વાસણમાં પાણી રાખી સ્નાન કરવું. વરસાદમાં જવા આવવાની છુટ.
Page #239
--------------------------------------------------------------------------
________________
ર
આવાધમ વિધાન
૩ તેઉકાય—ચૂલા, સ્ટવ, ભઠ્ઠી તથા અનેક જાતના દીવા વિગેરેથી તેઉકાયના ઉપયાગ થાય છે. સંખ્યાથી નિયમ કરવા. અથવા એક, બે, ત્રણ ઘરના ચૂલા, કઢાઇના ચૂલાની છૂટ રાખી હોય તે ત્યાં અનેલ મીડાઈ વગેરે ખવાય. દીવાસળી આદિની છૂટ.
૪ વાઉકાય~પ’ખા, પૂઠાં, લુગડાં વગેરે દ્વારા થાય છે. તેના તથા હીંચકા, સુપડું, ધેાકા, સાવરણી, ભુંગળી આ બધી વસ્તુઓના સખ્યાથી (૧-૨-૩) નિયમ ધારવા.
૫ વનસ્પતિકાય—લીàાતરી એક અથવા બે આદિ વાપરવી. અથવા વજનથી છેદન ભેદન મળીને કુલ વજન નક્કી કરવું. ફૂટમાં ગણત્રી રાખવી.
૬ ત્રસકાય——અળસીયાં, મચ્છર, ડાંસ, માખી, મનુષ્ય, પશુ, માછલાં વિગેરે નિરપરાધી ત્રસ જીવાને નિરપેક્ષપણે જાણી જોઇને હણવાની બુદ્ધિથી હણવાં નહિ. દરેક પ્રવૃત્તિમાં ઉપયાગ રાખવા.
ા જયણાએ ધર્મ
૧ અસિમ —થિઆરથી આજીવિકા ચલાવવાન ધંધા અર્થાત અહીં વાપરવાનાં હથિઆશ વિગેરેને સમાવેશ થાય છે. તરવાર, બંદુક વિગેરેને ત્યાગ, તેમજ ચપ્પુ, સુડી, કાતર, સાય, ખાંડણી, ખાંયણીઓ, સાંબેલું આાદિની સંખ્યાને નિયમ કરવા. (ટાંકણી, લી માટે જયણા રાખવી. )
૨ મસિકમ —શાહીનેા શાસ્ત્ર તથા નામુ આદિ
Page #240
--------------------------------------------------------------------------
________________
ભાગાપભાવિ॰
રાય
લખવામાં ઉપયોગ થાય છે. પેન્સીલ, હોલ્ડર, ખડીયા, શમ આદિના સખ્યાથી નિયમ કરવા.
૩ કૃષિમ—ખેતી કરીને આજીવિકા ચલાવવાના ધા. ખેતીમાં ઉપયેગી હળ, કાશ, કાદાળી, પાવડા વિગેરેને આમાં સમાવેશ થાય છે. તેના સખ્યાથી નિયમ રાખવા.
॥ નિયમે ધારવાના ભાવાથ
જગતના બધા પદાર્થી ભેગોપલેગમાં આવતાં નથી, છતાં તે પ્રત્યેકના આરભથી ઉત્પન્ન થતા દોષો આપણને અવિરતિપણાએ લાગતાં રહે છે. નિયમે ધારવાથી છૂટ રાખેલ સિવાયના આરંભ સમારંભ કે પાપવૃત્તિને ત્યાગ થાય છે. તેથી અજાણતાં તેમાંથી આવતાં ભાગમાંથી બચી જવાય છે. ધર્મની આરાધનામાં આત્માના અધ્યવસાય નિમળ થાય છે. અને આગળ વધાય છે. રાત્રિએ ધારવાના નિયમાની સમજુતી
ઉપર પ્રમાણે દિવસ સંબંધી સમજવું, પરંતુ રાત્રીમાં કેટલીક ખાખતમાં તન ત્યાગ તથા ઓછીવત્તી જરૂરીયાતના પ્રમાણમાં ઓછાવત્તાપણું રહે, માટે જરૂરીઆત પ્રમાણે ધારવું. કેટલાકમાં થોડા ઘણા જાણુવા લાયક ફેરફાર છે તેની સમજ આ પ્રમાણે-ધણીખરી વસ્તુઓને ત્યાગ જ રહેશે. છતાં જરૂરીયાત પ્રમાણે છૂટ રાખી શકાય.
૧ રાત્રે ચાવિહાર વાળાને ×અણાહારી ચીજો વાપરવી પડે તા તેની અમુક વજન કે સખ્યામાં છુટ રાખવી અને
Page #241
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધામ વિધાન જેટલી ચીજે હોય તેટલાં દ્રવ્ય ધારવા (૧-૨-૩) અણાહારી ચીજ વાપરવાની છૂટ.
બ્રહ્મચર્યમાં વધારીએ કાયાથી સર્વથા બ્રહાચર્ય પારું એ પ્રમાણે બેસવું. ગૃહસ્થાએ બીજ વિગેરે તિથિએ, પયગણાદિ પર્વે, આયંબીલની ઓળીએ, કલ્યાણકના દિવસે એ સર્વથા બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કર. તે સિવાયના દિવસમાં પણ સંખ્યા તથા વખતથી પ્રમાણુ કરવું. * અણાહારી વસ્તુઓ • પરંપરાથી વપરાતી અણહારી ચીજની વ્યાખ્યા મહોપાધ્યાય મીયશોવિજયજી મહારાજ આ રીતે બાંધે છે – - વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના, જે મુખમાંહિ ધરીજે રે, . ચાર આહારી બાહિરે, તે અણહાર કહીએ રે; : એહ જુગતરું જે લાહી, વત પચ્ચખાણ ન ખડે રે.
ફક્ત જરૂર પડે તો જ ચાર જાતના આહાર સિવાય છે ૨વાદ સહિત વસ્તુ ઈચ્છા રહિતપણે મોંમાં રાખી શકાય, તે અણહાર લેવાથી પચ્ચખાણુને ભંગ થતું નથી.
અણાહારી ચીજોના વૈદકીય ગુણ દોષ જણાવતાં પહેલાં નીચેની જનાઓ જરૂરી છે– કે અણાહારી ચીજો ગમે તેવા સંજોગે હેય તે પણ જરૂર
પડે જ વાપરવી. ૨ આચાર્ય મહારાજ અગર રાજનની આયાથી જ વાપરવી.
શબ્દ (સકાએલી) જ વાપરવી અને બનતા સુધી વિસ્વાદા *-(૨વા હિત માળા રવા જશે નહિ તેવી.) હેય
Page #242
--------------------------------------------------------------------------
________________
ગોપભોગવિ.
૨૧૫
૫ બીન જરૂરિઆતે બહાર થુંકી નાંખવી. ક એકલી લેવાય, અગર તે ગમે તેટલી અણુહારી ચીજો ભેગી
કરી ચૂર્ણ રૂપે અગર ગુટિકા રૂપે વિશેષ ફાયદા માટે વાપરી
શકાય. ૭ માત્ર થુંક મારફત જ ગળામાં ઉતારાય. ૮ કેઈ પણ સંજોગોમાં ઉપવાસ દરમ્યાન વપરાતા પીવાના જ પાણી સાથે લેવાય નહિ. નહિ તે આહાર થઈ જાય.' ૯ ઉપયોગ કર્યા બાદ ઓછામાં ઓછું બે ઘડી સુધી પાણી
પીવાય નહિ.
નીચે આપવામાં આવેલી અણહારી ચીજોમાં જેની આગલ નિશાની (*) કરેલી છે તે ચીજોના સ્વાદ અને ઉપયોગ માટે બેમત છે, માટે યોગ્યાયોગ્યતાને વિચાર કરી લેજના કરવી, અનુભવી ગુરૂજન પાસે ખાત્રી કર્યા પછીજ વાપરવી.
અણાહારી ઔષધે અને તેના ગુણ. ૧ અગર–તરસ મૂછ દરકાર, શીતલ, વાઈ અપસ્માર વગેરે માટે. ૨ અફીણ–પ્રાહી, પીડાશામક, ઉંઘ લાવનાર અને પરસેવે વાળનાર. અફીણ+કેસર કોલેરામાં ઉપયોગી.
ખાસંઘ-ગાહી, દમ ઉધરસ મટાડનાર અને પૌષ્ટિ. જ આકઠાનું પંચાંગ-વાતહર, કફધ, ઉલ્ટી કરનાર અને પરસે
વાળનાર, ૫ એળીઓ–ચક, રૂતુ લાવનાર અને નવરH. જ મા માફહર, તરગ્સ મુંઝવા અને પક્ષને તે દૂર કરનાર
પૌષ્ટિ છે અતિવિષની કળી–પાશા, કટુ, દિન ઝાય ના.
માણાની લાલસા, માજી ધાબી અભિમાન,
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શ્રાવકધમ વિધાન
હું ઉપલેટનુ લાકડું —વાતહર, તરસ તથા ઉલ્ટીને નાશ કરનાર. ૧૦ કરેણની જડ—વર#, મસ્તક શૂળ મટાડનાર. ૧૧ કરીઆતુ—વરા, સારક, અરૂચિનાશક,
૧ર કસ્તુરી—અગનું ખેંચાવું, આંચકી, વાયુ, તૃષા, ઉલ્ટી તથા શેષ નાશક.
૧૩ ડ—સારક, પાચક, અને જ્વરા.
૧૪ કેસર્—કડરાગ, મસ્તકથળ, ઉલ્ટી, શીતળ, સ્તંભક, પૌષ્ટિક. ૧૫ કીંદર્—ઉષ્ણુ, કફદ્મ, રક્તાતિસાર અને જવરા, સ્વેદલ. ૧૬ કાથા—દાંતમાંહી લેહી આવતાં રેાકનાર, સ્તંભક, શીતળ, ૧૦ કેરમૂળ—રૂચિકારક, મૂળઘ્ર અને વાતહર.
*૧૮ કુંવાર્—અપચા મટાડનાર, રેચક, ગુમમ્ર, પિત્તશામક, અરલવૃદ્ધિ મટાડનાર.
૧૯ ખારા—પેટના દુ:ખાવા મટાડનાર,
૨૦ ખેરસાર—કફ શામક, દાંતને હિતાવહ, ઉધરસ મટાનાર. ૨૧ ખેરનું મૂળ તથા છાલ-રક્તશોધક.
૨૨ ગુગળ—વયસ્થાપક, વાતહર, શેાધક.
૨૩ ગળા—વરા, શીતળ, પિત્તશામક, મૂત્રલ, તૃષા, દાહ અને
ભ્રમ નાશક.
૨૪ ગૌમૂત્ર—મૂત્રલ, સારક, મળાવરોધક, ઉદર રોગ મટાડનાર, રેચક ૨૫ ચિત્રકમૂળ—'ભક, પેટના દુઃખાવા ઉપર ફાયદાકારક, વાતહર, દીપન, પાચક.
૨૬ ચિમેડવાતહર, પૌષ્ટિક, ચક્ષુષ્ય,
૨૭ ચિડ (તેલીઆ) . દેવદારનું લાકડું સૂત્રોોધક, મળાવરોધક, આફ્રેશ હેડકી મૂર્છા મટાડનાર, વાયુહર, દીપન, પાચક.
૨૮ યુના—શિળસ, અણુ મટાડનાર.
૨૯: ચાપણીની તૃષાવર, મુંઝવણ દૂર કરનાર, પાકિ, વાતરાગનાશક
Page #244
--------------------------------------------------------------------------
________________
ગા૫ભાવિ
૩૦ જઠ્ઠા (તમાકુની જાત)—કફ નાશક, વાતાનુલામન, વાતહર. ૩૧ વર્ખાર મૂત્રલ, ઉષ્ણુ, દીપન, પાચક.
૩ર ઝેરીગાઢલી—અપચા મટાડનાર, જવરઘ્ર, પાષ્ટિક, ચૂંક મટાડનાર. ૩૩ ઝેરી નાળીએર (ટાપરૂ) -—પૌષ્ટિક, જવરા, અપચા ઝાડા અને ચૂક મટાડનાર.
૩૪ ટંકણ ખાર—મૂત્રલ, રૂતુ લાવનાર, વેણુ લાવનાર.
૩૫ દાભનું મૂળ—અસ્તિશૂળ ઉલ્ટી રોકનાર, વાંતીહર, મૂત્રલ,
રક્તસ્તંભક,
૨૧૭
૩૬ તમાકુ (કાઈ પણ જાતના પટ વગરતી, ખાવાની અગર સુધવાની)—કશામક, હીસ્ટીરીઆ, દાંત સજ્જડ થવા (બંધાઈ જવા) ઉપર ફાયદા કારક.
૩૭ તગર ઉટી માટે.
૩૮ ત્રિફળા—સારક, પિત્ત શામક, દાહ, તૃષા, મુઝવણ દૂર કરનાર. ૩૯ ચારનું મૂળ—ધદૂર કરનાર, ગુમ અને અદિલા ઉપર ગુણકારી. ૪૦ દાડમની છાલ—ઉધરસ મટાડનાર, કફ નાશક, પિત્તશામક, ગ્રાહી. ૪૧ ધમાસા—ઉલ્ટી, ઉધરસ. તાવ, દાહ અને હેડકી મટાડનાર, મૂત્રલ. ૪૨ નિર્મળી—મૂત્રલ, શૂળ ગાળા નાશ કરનાર, રૂચિકર
*૪૩ નક—વાંતીકર, સખ્ત ઉલ્ટી કરનાર, સ`વિષ કાઢવા માટે. ૪૪ પાનની જડ—વાતહર, ઉષ્ણુ, રૂચિકારક, મેાળનાશક. ૪૫ પુંવાડ બીજ–વરા, ચામડીના દેષ દૂર કરનાર ૪૬ ફટકડી—ગ્રાહી, રક્તસ્તંભક,
૪૭ મુચકણ (મુચક)—પિત્તની ઉલ્ટી, વાયુ સંબંધી માથાની પીડા
મટાડનાર, તૃષાહર.
૪૮ મેહુડાની છાલ ઉધરસ અને કફ નાશક, શીતળ. ૪૯ બારની છાલશ્રમ, શોષ નાશક, શામક, ગ્રાહી. ૫૦ મેરડીનાં મૂળ વરા;- કફ પિત્તનાશક,
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શ્રાવકધર્મ વિધાન
પ બાવળની છાલ રક્તાતિસાર, અતિસાર અને ખાંસી મટાડનાર. પર બી (બીવલે-રક્તપિત્ત નાશક, રક્તસ્તંભક, રાહી. પક બળ (એલીઆની જાત)-સારક, આર્તવ શોધક. ૫૪ ભેરીંગણું મૂળ-જ્વરઘ, પડખાનુ શળ, દમ, ઉધરસ અને
હૃદયરોગ ઉપર ફયદા કારક. પપ મલયાગરૂ–તૃષા, દાહ મટાનાર, વર નાશક,સ્વાદુ, રક્તપિત્ત
નાશક. પ૬ મજીઠ–શળ, અર્શ, રકતાતિસાર, તથા પિત્ત શામક. ૫૭ મરેઠી–ગળાને સોજો, હે આવવું, ઉધરસ મટાડનાર, ૫૮ રખ (સર્વ જાતની)–દાંત સાફ કરનાર. ૫૮ રેહની છાલ–વાતહર, પૌષ્ટિક, શોધક.
લીબડાનું પંચાંગ (છાલ, ડાંખળી, પાન, મૂળ, મહેર)પષ્ટિક, વરઘ, શિતળ, ઉલ્ટી બંધ કરનાર, પિત્તશામક, તૃષાહ,
મુંઝવણ નાશક, ૧ વખભે–પેટને દુઃખાવે, આફરો મટાડનાર, આહાર પાચા,
ભેદક, વાતહર. ૨ વડગ્રુધ ગ્રાહી, અતિસાર, કેલેરા ઉપર કાયા મારા. ૬૩ ગંધીલે વજ-ગ્રાહી, ગળાનો શેષ, મળાવરોધ, કોલ. ૬૪ સુરેખારમૂત્રલ, સ્વલ, શિતળ. B૫ સાજીખારવાયુહર, દીપન, પાચન. ૬ સુખડની જાત શીતલ, પિત્તશામ,
છે હળદર- અપચાને નાશ કરનાર, કફ, પૌષ્ટિક ૬૮ હીમજના , મુંઝવણ દૂર કરનાર, સારા, ૬૯ હરડેની પ્રજા માખ્યા, ચાર ટકા, શીતલ • હીરાબોળ-પાવાવના, વિભાગ : .
Page #246
--------------------------------------------------------------------------
________________
ભાગાપભાવિ૦
૭૧ ત્રિફળા ગૌમૂત્ર ગાળી—ઝાડા સાફ લાવી પેટને વાયુ દૂર
કરનાર.
આડી, કફૈરલી, ખાર, ગ ુચી, ચુડડી, સુણીલ, કા, દીકામારી. નાહીયા, ભસ્મ, ( સ` ાતની) સધીલીંગરી વિંગેરે પણ અનાહારી ગણાય છે.
૨૧૯
( આ લખાણુ વૈદરાજ હિંમતલાલ કે. શાહ. બી. એસ. સી. તરફથી પ્રકાશિત થયેલ પત્રિકા ઉપરથી વધારા ઘટાડા સાથે આપેલ છે.)
॥ ઇતિ સાતમા ભોગપભેાગ વિરમણવ્રતાધિકારે ૧૪ નિયમાની સમજુતી!
Page #247
--------------------------------------------------------------------------
________________
છે આકર્મ અનર્થદંડ વિરમણવ્રત.
ગુણત્રત ત્રીજું છે અવતરણ–સાતમું ભોગે પગ વત કહીંને હવે આઠમું શ્રાવક વ્રત અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવત) કહેવાય છે तहणत्थदंडविरई अण्णं स चउनिहा अवज्झाणे । पमयायरिए हिंसप्पयाणपावोबएसे य ॥ २३ ॥
ગાથાર્થ–તથા અનર્થદંડ વિરમણ નામનું ત્રીજું ગુણવત ચાર પ્રકારનું છે. ૧ અપધ્યાન (દુષ્યોન) સંબંધિ, ૨ પ્રમાદાચરણ સંબંધિ, ૩ હિસા(સ)પ્રદાન સંબંધિ, અને ૪ પાપેપદેશ સંબંધિ, એ ચાર પ્રકારને અનર્થદંડ વર્જવા ચોગ્ય છે. ૨૩
ભાવાર્થ-જીવ જે પાપ પ્રવૃત્તિઓ કરે છે એમાં કેટલીક પ્રવૃત્તિઓ તો ગૃહસ્થ જીવનના નિભાવને અંગે કર્યો વિના ચાલે નહિ એવી હોય છે, ને કેટલીક પાપ પ્રવૃત્તિઓ જરૂરી કારણ વિનાની નિરર્થક હોય છે. અથવા ઉપયોગ ઉપરાંતની અધિક હોય છે. એવી કારણ વિનાની નિરર્થક પ્રવૃત્તિઓનું નામ અનર્થદંડ છે. (અત્રથી અર્થ=પ્રોજન જેમાં એવા દંડ પાપ વ્યાપાર વડે આત્માને
છે. અર્થાત્ જેમાં કંઈ પણ પ્રજન નથી એવા આ લેક સંબંધિ વ્યાપાર (પાપ વ્યાપાર) વડે આત્માને કંઇ तथानर्थदण्डविरतिरम्यत् स चतुर्विधोऽपध्यानम् । प्रमादाचरितं हिंसाप्रदानपापोपदेशं च ॥ २३ ॥
Page #248
--------------------------------------------------------------------------
________________
અને દસ
ર્ધ
પાર્થ
તે અનક) તેની વિસ્તૃત-ત્યાગ કરવા તે. એ ત્રીજુ જુન છે, અથવા ૮ નું શ્રાવવ્રત છે. આ વ્રત પણ ને ગુણત છે તે આ પ્રમાણે-કારણ વિનાની હંસા ન કરે કાલું વનાનું સ્થૂલ ન્યૂ ન્યૂ લે. કારના ચારી ન કરે. કારણ વિના પદિ વો નહી અને કારણ વિનાના પરિગ્રહ ન રાખે, તેથી પાંચ વર્ષનું ગત. છે, નાચે ત્રીજી અખર્ચ દડની કે મુખ્ય પ્રકાર
વન ડે
૧ ગુપ્ત આ રોદ્ર ધ્યાન) અનર્થડે. ૧ દાન અનેક, ૨ પ્રમાદાચરણ અનંદ
બે અન્ય પદેશ અનથો એ પ્રકારના શરીરમાં હું ન ૧ આત ધ્યાન અને ૨ રોદ્રધ્યાન એમ બે પ્રકારનું છે. તેમાં આ ધ્યાન પણ વિયાગ અનિષ્ટસંચળ ઇત્યાદિ ૮ પ્રકારનું છે, અને રૌદ્રધ્યાન પણ હિંસાનુબંધિ આદે ૮ પ્રકારનું છે. એ આડે દુર્ધાને અનર્થ ડ છે, કાર ના વિયાગથી ચાહે તેટલા શાક સતાપ કની ટ વસ્તુ ભાગ્યમાં પુનઃ મળવાની હાય તા મળે ને હું મારી ય તે ન મળે માટે શેક સતાપ વિગેરેથી કચ્છિત વસ્તુ મળતી નથી, તેમજ શાક સતાપ કરવાથી નેષ્ટ વસ્તુ દૂર થતી નથી, ઇષ્ટ વસ્તુ મેળવવાને વ. અનિષ્ટ વસ્તુ દૂર કરવાને માટે પ્રયત્ન કરવા એ જરૂરી હાય, કારણ કેમ અને કમ એ બેથી ફાસ સક્રિ થાય છે, પરન્તુ શેક સતાપ કરવાથી કંઈ પણ સિદ્ધિ થી નથી, માટે શોક સંતાપ ઇત્યાદિ આ ધ્યાન તે અન
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શ્રાવકધર્મવિધ્યતા કંડ છે. એ પ્રમાણે હિંસા વિગેરેનાં રૌદ્ર ધ્યાને તે મહા ભયંકર દયાન છે. હિંસાઓ વિગેરેના ધ્યાનથી–સતત ચિંતાથી નરકાદિ દુર્ગતિ પ્રાપ્ત થાય છે. શરીરાદિ અવશ્ય કારણમાં પણ રૌદ્ર ધ્યાનનું અવશ્ય પ્રજન નથી, માત્ર જરૂર પૂરતા ઉદ્યમની જ આવશ્યક્તા છે. તેથી રૌદ્ર ધ્યાન પણ અનર્થદંડ છે. અહિં ગૃહસ્થ જીવનના ઉચિત નિભાવ પૂરતી અર્થ સામગ્રીઓને માટે તે અર્થ સામગ્રી મેળવવા સંબંધિ ચિતારૂપ જે આર્તધ્યાન વા રૌદ્રધ્યાન તે અર્થદ છે, પરંતુ અધિક અર્થ સામગ્રી માટેની ચિંતા તથા આવશ્યક અર્થસામગ્રીમાં પણ અધિક પડતી ચિંતા એ સર્વ અનર્થદંડ છે.
પર પ્રમાદાચરણ અનર્થદંડા નિદ્રાવિકથાવિષયકષાય ને મધ એ પાંચ પ્રકા પ્રમાદ છે. તે સંબંધિ અનર્થદંડ આ પ્રમાણે વિના કારણ અવસર વિના પણ ઉંઘવાની ટેવ, વિના, કારણની રાજ કથા, દેશ કથા, ભજન કથા, ને સ્ત્રી કથા એ ચાર પ્રકારની વિકથા-કુથલીએ કરવી, (એમાં છાપાં વાંચવાને શેખ, નેવેલ વાંચવાને શેખ, ઈત્યાદી અનેક મોજશેખની વાર્તાઓને સમાવેશ થાય છે.) સ્પર્શેન્દ્રિયાદિકના વિષયમાં અધિક પ્રવૃત્તિ અને ક્રોધ માન માયા લેભ રૂપ કક્ષા (અધિક પડતા કષા) એ અનર્થદંડ છે. તથા અફીણ ગજે ભાંગ મદિરા આદિ માદક વસ્તુઓ માજશેખ માટે ખાવી પીવી તે અનર્થદંડ છે. જે શરીર નિર્મદનીય ધાન્યાદિથી પિષાય છે, તે મદિરાદિ મદનીય પદાર્થો ખાવા
Page #250
--------------------------------------------------------------------------
________________
અનર્થદડવિ.
૨૨૩ નિરર્થકજ છે. એ પચે પ્રવૃત્તિઓ શરીરાદિ કારણે અર્થદંડ પરંતુ વિના કારણે વા અધિક પ્રવૃત્તિ અનર્થદંડ છે. અથવા શુભ કાર્યમાં આળસ તે પણ પ્રમાદાચરણ છે. ૩ હિસ્ત્ર પ્રદાન (હિસાનાં ઉપકરણ બીજાને આપવાં
તે) અનર્થદંડ હિંસાનાં સાધન જે ઘંટી-ખાંડણી-હળગાડાં-શસ્ત્રવિષ ઈત્યાદિ વસ્તુઓ બીજાને આપવી તે હિંસાપ્રદાન અનર્થદંડ છે. પિતાના પુત્રાદિકને સંબંધના કારણથી આપવાં પડે તે અર્થદંડ છે, પરંતુ જે સગા સંબંધી નથી, તેવાને એવાં હિંસક સાધને માગ્યાં આપવાં તે અનર્થદંડ છે. સગાંસંબંધિને પણ માગે ત્યારે બનતા સુધી ન અપાય એવા ઉપાયમાં રહેવું.
છે ૪ પાપપદેશ અનર્થદંડો દરેક મનુષ્ય પિતતાના ગૃહસ્થ કાર્યોની ચિંતામાં પ્રાયઃ તત્પર હોય છે, તે પણ એક પ્રકારની એવી ખોટી ટેવ પડેલી હોય છે કે બીજાને કંઈને કંઈ તે કાર્યની બાબતમાં શીખામણ આપવી, માટે એવા પ્રકારની ખોટી ટેવથી બીજાને કહેવું કે–તમે આળસુ થઈને કેમ બેઠા છે? વરસાદના દિવસ આવ્યા છે તે ખેતરની ખેડ કેમ
૧ પ્રથમ તે શ્રાવકે હિંસાનાં ઉપકરણનાં અંગો છૂટે છૂટાં કરીને જુદે જુદે ઠેકાણે મૂકવાં, જેથી માગનાર સંબંધિને પણ કહેવાય કે–એમાંની એક ચીજ કયાં ને બીજી ચીજ કયાંય પડી હશે, કંઈ ઠામ ઠેકાણે વ્યવસ્થિત નથી, ઇત્યાદિ ઉચિત ઉત્તર આપી શકાય.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૪
આવષમ વિધાન
કરતા નથી? ત્યારે હજી સતાન ની તા ખીજી મ કરતા નથી ? આ કન્યા આટલી માટી થઈ છતાં વિવાહુ ક્રમ કરતા નથી? છેકરાને ધે. કેમ લગાડતા નથી ? ઘરની ભીંત પડવા આવી છે તેને કેમ સુધારતા નથી ચામાસુ આવ્યુ છે તે છાપરૂ કેમ ચળાવતા નથી ? ખેતરમાં દ્વાર ખાઈ જાય છે તે વાડ કેમ કરતા નથી ? ઈત્યાદિ અનેક પ્રકારના પાપદેશ સગા સંબંધને અને પારકાને પણ પૂછ્યા વિના ને વિના પૂછયે પણ આપીએ છીએ તેા પુત્રાદિકને પૂછ્યું ઉપદેશ-સલાહ આપવી તે અદંડ ને વિના પૂછયે વિના સંબંધિને પાપોપદેશ આપવા તે અનઇડ છે, ઉપદેશના ઉપલક્ષણથી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરાવવી તે પણ અનથ 'ડ છે. (કેવળ પાપા પદેશજ અનડ છે એમ નહિ).
૫૮મા અનર્થડે વિરમણુ વ્રતના ૫ અવતરણુ—૪ પ્રકારના અનથ દંડ એના ૫ અતિચાર છે તે કહે છે—
અતિચાર । કહીને હવે
कंद कुक्कुइयं, मोहरियं संजुयाहिगरणं च । उव भोग परिभोगाइरेगयं चेत्थ वज्जेइ ॥ २४ ॥
૧ વિના પૂછયે સલાહ આપવી તે લેાકમાં ડાળ ડહાપણું (પેાતાના ડહાપણના ડાળ) કહેવાય છે. કારણ કે પુછયા છતાં પણ પાપ કાર્યોમાં સલાહ આપવાની ન હોય તો વિના પૂછયે સલાહ ને શીખામણા આપવી તે શ્રાવકને ઉચિત કેમ હોય ?
कन्दर्प के कुच्यं मैौखये संयुताधिकरणं च ॥ उपभोगपरि भोगातिरेकतां चात्र वर्जयति ॥ २४ ॥
Page #252
--------------------------------------------------------------------------
________________
અનર્થદકવિ
૨૨૫
ગાથાર્થ – કંદર્પ (કાદીપક વચન), કૌમુચ્ચ (કામદીપક બિભત્સ ચેષ્ટાઓ), મૌખર્ય (વાચાળતા), સંયુક્તાધિકરણ (ડેલાં ઉપકરણે), અને ભેગાતિરિક્ત (અધિક પરિગ્રહ) એ પાંચ પ્રકારના અતિચાર આઠમા વ્રતમાં વર્જવ છે ૨૪ છે
ભાવાર્થ–આ અનર્થદંડમાં પણ જે જે નિરર્થક પ્રવૃત્તિઓ હેય તે જ અતિચાર રૂપે ગણાય છે. તેવી નિરર્થક પ્રવૃત્તિઓ વ્યક્તિ ભેદે છે કે અનેક છે, તે પણ અહિં પાંચ અતિચારની ચાલ પરિપાટી પ્રમાણે નિરર્થક પ્રવૃત્તિઓ મુખ્ય ૫ પ્રકારની કહી છે તે આ પ્રમાણે –
૧ કન્દપે અતિચાર–કામવાસનાને ઉદ્દીપન કરે એવાં વચનાદિ તે કઈ કહેવાય. અહિં શ્રાવકે ખડખડ હસવું કપે નહિ, હસવાના પ્રસંગમાં મુખ મલકાવ્યા પૂરતું અલ્પ હસવું ઉચિત છે, માટે સ્ત્રી આદિક સાથે હાસ્યમહનીયને ઉદ્દીપન કરનાર હાસ્ય ક્રિયા તથા વિષય વાસનાને ઉત્તેજીત કરનાર ખડખડ હાસ્ય કરવું તે અતિચાર છે. આ અતિચાર પ્રમાદાચરણ વ્રતને છે.
૨ કીકુ અતિચાર–કન્દપ અતિચારમાં પિતે હાસ્ય કરવાને સંબંધ છે, અને આ અતિચાર બીજાને હસાવવા સંબંધિ છે, જેથી મુખ ફુલાવવું, મુખથી વાજીંત્ર પશુશબ્દ આદિ ધ્વનિઓ ઉપજાવવા, નેત્રના કટાક્ષ કરવા ઈત્યાદિ શરીરના અવયવેથી એવા ચાળા કરવા કે તેથી બીજા લેક ખડખડ હશે, તેમજ ભાંડ ભવૈયા સરખી
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૬
શ્રાવકધર્મવિધાન
બિભત્સ કુચેષ્ટાઓ કરી બીજા લેકની કામવાસનાઓ ઉત્તેજીત કરવી તે અતિચાર છે. કારણ કે શ્રાવકે અંગના એવા ચાળા ન કરવા અને એવાં વચનો ન બોલવાં કે જેથી બીજાઓને હસવું આવે, તેમજ કામવાસના ઉત્તેજીત થાય. માટે આ ચાળા અતિચાર છે. આ અતિચાર પણ પ્રમાદાચરણ વિરતિને છે.
૩ મખર્ચ અતિચાર–મુખરને ભાવ તે મુખરતા અર્થાત્ ધીઠાઈનાં વચને (આગ્રહ દર્શક વચને) બોલવા તથા જેમ તેમ અસંબંધ બેલ્યા કરવું, એમ બહુ બેલવાની ટેવથી લેકમાં લબાડી ગણાય છે, એના બોલવાની કિંમત લવારે કરવા જેટલી છે. એ સર્વ પ્રકારની વાચા ળતા બકવાદ તે પાપપદેશ વિરતિનો અતિચાર છે.
૪ સંયુક્તાધિકરણ અતિચાર–ઘંટી, ગાડું. ઉખલ, મુશલ ઈત્યાદિ હિંસાના અધિકરણોના-ઉપકરણોના અવયવે જોડાયેલા તૈયાર રાખે, એથી બીજાઓને માગી લઈ જવાની સુગમતા રહે છે, અને માંગવા આવે ત્યારે તૈયાર ઉપકરણે હેવાથી ન આપવા જેવું બહાનું ઉપજાવવું અશકય થાય છે, અથવા કેટલાક તે વિના માગે જ સૂચના માત્ર આપી તરત ઉઠાવી જાય છે, અને શરમમાં ના કહેવાય નહિ, માટે હિંસાનાં ઉપકરણે કામમાં આવે એવા તૈયાર જોડાયેલાં રાખી મૂકવાં તે હિસપ્રદાન અનર્થદંડ વિરમણવ્રતને અતિચાર છે. અહિં શ્રાવકે હિંસાનાં ઉપકરણોના અવયવો છૂટે છૂટા કરી નાખી જુદે જુદે ઠેકાણે મૂકી દેવા, જેથી માગવા આવનારને “આનું અમુક અમુક
Page #254
--------------------------------------------------------------------------
________________
અનર્થ વિ
૨૨૭
અંગ કયાંય પડ્યું હશે, ” ઇત્યાદિ નહિ આપવાનું ઉચિત ન્હાનું કાઢી શકાય.
૫ અધિક પરિગ્રહ અતિચાર—ઉપભાગની વા પરિભાગની વસ્તુ જરૂર પૂરતી લેવી જોઇએ. તેથી અધિ લે તે અતિચાર. જેમ કે—સ્નાન કરતી વખતે ઘણું તેલ ને ઘણાં આમળાં તલાવ આદિ સ્થાને નાનાથે લઈ જાય તેા તેના લાભથી બીજા પણ ઘણાં લેાકેા ન્હાવાને સાથે આવે, તેથી નિરક પાપારભ થાય. એ રીતે ઘણાં તાંબૂલ વિગેરેમાં પણ જાણવું, માટે વિધિ માગ એ છે કે-શ્રાવકે ઘેર જ પાણી ગળીને ન્હાવું, અને ઘેર ન્હાવાનું ન અને તે ઘેર જ તેલ આમળાં ચાળી આમાં મસ્તકમાંથી ખેરવી નાખીને તળાવે જાય, ને ત્યાં પણ કિનારે બેસીને ખામે ખાબે ન્હાય ને ન્હાએલું પાણી તળાવમાં ન જાય તેવા પ્રયત્ન કરે. ઘેરથી લાટે વા તપેલું આદિ ન્હાવા લઈ જવું જેથી પાણી ગાળી શકાય. ને તેમ ન અને તા ખાખે ખાખે ન્હાય. ઇત્યાદિ અનેક કાર્યમાં જરૂર પૂરતા જ આરંભ કરવા ઉચિત હોય, ને તેથી અધિક આરબ કરે તેા પ્રમાદાચરણ વ્રતના અતિચાર લાગે. એ રીતે ૩ અતિચાર પ્રમાદ વ્રતના, ૧ હિ`સપ્રદાન વ્રતને, ને ૧ પાપોપદેશ વ્રતના છે. એક દદિ અતિચાર આકુટ્ટિવડે (જાણી જોઇને) કરવાથી વ્રતનો ભંગ થાય છે, ને અનાલેાગાદિ વડે કરવાથી અતિચાર ગણાય છે.
પ્રશ્નઃ—૪ પ્રકારના અનડમાંથી ત્રણ અનથ ઈ ડની વિરતિના અતિચાર કહ્યા, પરન્તુ દુર્ધ્યાન નામના ચેાથા
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૮
શ્રાવકધમ વિધાન
પ્રકારના અવયડ વિરતિના અતિયાર કેમ ન કણેર ઉત્તર—દુર્ધ્યાનની વિરતિમાં અનાભાગાદિ વડે દુર્ષ્યાબની પ્રવૃત્તિ તે દાનાતિચાર છે, એમ ઉપલક્ષણથી જાણવુ. અન્યકર્તાએ સ્પષ્ટપણે કહ્યો નથી. (વૃત્તિમાં કહ્યો છે.) ॥ ઇતિ તૃતીયગુણુવ્રતસ્યાતિચારણઃ "
૫ નવમું સામાયિકત્રત (પહેલું શિક્ષાવ્રત) ।
અવતરણુ—પાંચ અણુવ્રત ને ત્રણ ગુણુવ્રતનું સ્વરૂપ કહીને હવે શ્રાવકનાં ૪ શિક્ષાવ્રતા સામાયિક વિગેરે છે તેમાં પહેલા સામાયિક નામના શિક્ષાવ્રતનું સ્વરૂપ કહેવાય છે. શિક્ષા એટલે વારવાર સેવવા ચાગ્ય વ્રત તે શિક્ષાવ્રત.
सिक्खावर्यं तु एत्थं, सामाइयो तयं तु विष्णेयं । सावज्जेय रजोगाण बज्जणा सेवणारुवं ॥ २५ ॥
ગાથાય —અહિં શિક્ષાવ્રત તે સામાયિક નામનું વ્રત જાણવું, અને તે સાવદ્ય ચામેાના ત્યાગવાળુ' અને નિરવધ ચેગાને આદરવા રૂપ જાણવું. ૫૨૫૫
આવાય શિક્ષા એટલે સાક્ષાને સાધનારી અમુક ચેષ્ટા, તેની મુખ્યતાવાળું વ્રત તે શિક્ષામતાં શિક્ષા એ પ્રકારની છે. ૧. ગ્રહણુશિલા, ૨ સેવન શિક્ષા ગ્રહણ એટલે વારવાર અંત છગીકાર કરવાં, ને આમ્રવન એટલે शिक्षा स्व सोमाचिकं मो तर्फ तु विज्ञेयम् । सावचेतरयोगामी वर्जनासेवनारूपम् ॥ २५ ॥
Page #256
--------------------------------------------------------------------------
________________
સામાયિક વ્રત તેને પાળવાં. અહિંસા આદિ આણ ને ગુણવતે એક
ર બહણ કરાય છે જે શિવ એક દિવસમાં પણ અનેક જાર શહણ કરાય છે એ તફાવત છે
છે “સામાયિક શબ્દનો અર્થ
સમ રાગદ્વેષ રહિત જીવને આય લાભ તે સમાય કહેવાય, કારણ કે સમ ગુણવાળે જીવ નિરૂપમ સુખના હેતુ એવા અપૂર્વ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ પર્યાયે વડે પ્રતિસમય જોડાય છે. (અર્થાતુ પ્રતિસમય જ્ઞાનાદિ પર્યામાં વર્તે છે માટે તે જીવ સમ કહેવાય છે.) માટે એવા સમાય ના પ્રજનાર્થે (જ્ઞાનાદિ લાભને અર્થે) જે કિયાનુષ્ઠાન કરાય તે સામાયિક કહેવાય. અને એ ક્રિયાનુષ્ઠાનમાં સાવદ્ય ગોને (પાપ વ્યાપારને) ત્યાગ અને નિરવદ્યોગોને (શુભ પગને) આદર (ગ્રહણ-આસેવન) હેય છે, જેથી આ અનુષ્ઠાનમાં સાઘને ત્યાગ એ મુખ્ય લક્ષણ છે, અને તે સાવદ્ય ત્યાગ અમુક કાળની મર્યાદાવાળ હોય છે, માટે આ સામાયિકત્રત ગ્રહણ કરીને દ્વિવિધ ત્રિવિધ આરંભાદિકનો ત્યાગ કરીને સ્વાધ્યાયાદિક (બે ઘડી સુધી) કરવાં.
પ્રશ્ન—જિનપૂજા એ શુભયોગ છે, તે સામાયિકમાં જિનપૂજા થાય કે નહિ?
ઉત્તર–સામાયિકમાં જિન પૂજા ન થાય, કારણ કે આ સામાયિક શિક્ષાત્રત તે સાધુના આચારવત્ ભાવપૂજા छे, सामामि ड कर समको हव सायमो वह जम्हा।
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શ્રાવક્રધમ વિધાન
(જે કારણથી સામાયિક કર્યે છતે શ્રાવક સાધુ સરખા છે.) એ વચન પ્રમાણે સાધુ જેમ જિનપૂજા રૂપ દ્રવ્ય પૂજ ન કરે તેમ સામાયિકમાં શ્રાવક પણ દ્રવ્યપૂજા વા જિનપૂજા ન કરે. વળી જિનપૂજા માટે સ્નાન કરવુ જોઇએ, આભૂષણ પહેરવાં જોઈએ, તે સામાયિકમાં અને નહિ, કારણ કે આ સામાવિક્રમાં સ્નાનના દેહ વિભૂષાના વિગેરેના ત્યાગ હાય છે. ભાવસ્તવમાં આરૂઢ થયેલ જીવને દ્રવ્યસ્તવનું કંઈ પ્રત્યેાજન નથી, કારણ કે દ્રવ્ય સ્તવ તે ભાવસ્તવની પ્રાપ્તિ માટે છે, અને તે ભાવસ્તવ તે સાક્ષાત્ પ્રાપ્ત થયા છે તે દ્વવ્યસ્તવનું હવે ખીજું શું પ્રયેાજન હેાય ?
પ્રશ્ન—સામાયિકને વિધિ ગરીબ અને તવંગર અને માટે એક સરખા છે કે જૂદો છે?
ઉત્તર——ગરીબ અને તવંગર એ એને માટે જૂદો વિધિ છે તે આ પ્રમાણે— અલ્પષ્ટિકના સામાયિક વિધિ (૪ સ્થાને).
અહિ' શ્રાવક એ પ્રકારના છે. ૧ મહુદ્ધિ ક (માટા વૈભવવાળા રાજા-સામન્ત ઇત્યાદિ), અને અપકિ (સામાન્ય ઋદ્ધિવ’ત અથવા અઋદ્ધિવ'ત). ત્યાં જે અલ્પર્ધિક શ્રાવક હોય તે દેહરાસરમાં, સાધુની પાસે, પૌષધશાળામાં, અથવા પેાતાને ઘેર જ્યાં પાતાનું ચિત્ત ઠરે ત્યાં સામાયિક કરે, અથવા અન્યત્ર પણ જ્યાં કંઇ કામકાજ વિના એસી રહ્યા હાય
ત્યાં કરે, એમ પાંચે સ્થાને સામાયિક કરે. તેમાં પ્રથમના ૪ સ્થાને તે સામાયિક અવશ્ય કરે અને પાંચમા સ્થાને
Page #258
--------------------------------------------------------------------------
________________
સામાયિક વ્રત
૨૩૧. નિવૃત્તિ હોય તે કરે અને પ્રવૃત્તિવાળો હોય તે ન કરે એમ ભજના જાણવી.
અલ્પદ્ધિકને કઈ પરંપર ભય ન હોય; (રાજ્યાદિ તરફથી વા કેઈ શત્રુ આદિકનો ભય ન હોય.) કેઈની સાથે કંઈ તકરાર ન થઈ હોય, (કે જેથી ઘર બહાર નીકળતાં હેરાન થવાનું હેય.) તથા કોઈનું દેવું ન હોય કે જેથી ઘર બહાર નીકળતાં લેણદાર તરફથી ખેંચતાણ થવાની હોય, વળી દેવાદારને દેખીને કઈ પકડે પકડાવે નહિ કારણ કે પકડે તે વ્રતભંગ થાય. (ઘેરથી સામાયિક લઈને ઉપાશ્રયે જતાં વચમાં પકડાવાથી વ્રતભંગ થાય છે) અને કંઈ પણ પ્રવૃત્તિમાં ન હોય તે એ અલ્પદ્ધિક શ્રાવક ઘરથી જ સામાયિક લઈને ઉપાશ્રયે જાય. તથા ઉપાશ્રયે જતાં ઇસમિતિમાં ઉપયોગવાળો થઈને, વચન સમિતિમાં સાધુની માફક સાવદ્ય ભાષાને ત્યાગ કરીને, એષણા સમિતિમાં કાષ્ઠ વા પત્થર ઈત્યાદિકની જરૂર પડયે અજ્ઞા લઈને પડિલેહીને પ્રમાઈને ગ્રહણ કરે, એ જ પ્રમાણે કાષ્ઠાદિકને મૂકતી વખતે કરે, એમ આદાન નિક્ષેપ સમિતિમાં વર્તતે, (એટલે ગ્રહણ કરવાની ને ભૂમિ ઉપર મૂકવાની વસ્તુને આજ્ઞા લઈ જે પ્રમાઈને લે અને મૂકે) અને પરિઝાપન સમિતિમાં બળખે નાકને મેલ વિગેરે વિવેકથી વિસાજે અને વિવેકથી વિસર્જન કરતે શુદ્ધ ભૂમિ જુએ અને પ્રમાજે. (એ પ્રમાણે પાંચ સમિતિનું પાલન કહ્યું) તથા
જ્યાં ઉભું રહે ત્યાં પણ ત્રણ ગુપ્તિનું પાલન કરે. એ વિધિઓ ઉપાશ્રયે જઈને સાધુઓને વંદના કરીને સામાયિક ઉચ્ચરે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શ્રાવકધમ વિધાન
નિમતે લગાવ્યું. ઇત્યાદિ પ્રસિદ્ધ પાઠમાં નિયમ' ને અદલે ‘સાહૂ' શબ્દ ઉચ્ચરે, (પરન્તુ ચાલુ વિધિ પ્રમાણે તે નિયમ પદ ઉચ્ચરવા ચેાગ્ય છે.) ત્યાર બાદ કરિયા વહિય કિમે. ત્યાર માદ આલેાચના લઈને આચાર્યાદિકને ક્રમ પૂર્ણાંક ચઢતી ઉત્તરતી પદવી પ્રમાણે વંદન કરે. પુનઃ પણ ગુરૂને વંદન કરીને પુજી પ્રમાને ભૂમિ ઉપર બેસી ગુરૂને પ્રશ્નાદિ પૂછે અથવા સ્વાધ્યાય કરે. (લણે ગણે) એ પ્રમાણે દેહરાસરમાં પણ સામાયિક વિધિ જાણવા. તથા પેતાને ઘેર સામાયિક કરે અથવા પૌષધશાળામાં સામાયિક કરે તે ઉપાશ્રયે જવાનું હાતુ' નથી એ તફાવત છે. (શેષ વિધિ યથાસંભવ પૂર્વવત્ જાણવા).
૫ મહિના સામાયિક વિધિા
જે શ્રાવક રાજા સામન્ત આદિ મહા વૈભવવાળા હોય તેણે સાધુવંદન તથા દેવવ ંદન કરવાને અર્થે પોતાની સર્વ ઋદ્ધિ સહિત ઘણા આડંબરથી જવું, જેથી લાકને પણ ધમ ઉપર વિશેષ શ્રદ્ધા થાય. કારણ કે ઉત્તમ પુરૂષોએ આદર કરેલા (પ્રતિક્તિ વૈભવી અને મેાટા જનાએ આદર કરેલ) સાધુએ લેાકમાં પણું બહુ આદર માનવાળા થાય છે. જો આવા મહુદ્ધિ કે! ઘેરથીજ સામાયિક લઈને જાય તા અશ્વ હસ્તિ આદિ વડે અધિકરણ થાય. (અર્થાત્ આખર અહિત જવામાં સાવઘારભ થાય.) માટે ઘેર સામાયિક ન છે, તેમજ સામાયિક લઈને દેવ ગુરૂ પાસે પગે ચાલીને
૧ આ સામાયિક વિધિ ચાલુ રૂઢ વિધિ રૂપ નથી, પરન્તુ સાધુ. પત્યુ પાસના સંબધિ પ્રાચીન વિધિ છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
સામાયિક વ્રત
૨૩૩
જ જવું પડે. (અને મહદ્ધિ કે તેા હસ્તિ આદિ ઉપર બેસીને જવાનુ’હાય) માટે ઘેર સામાયિક ન કરે. વળી આ પ્રમાણે આડંબર સહિત ગુરૂ પાસે જનાર મહદ્ધિક ને શ્રાવક હાય તા તેને માટે ઉભા થવું વિગેરે સત્કાર ન હોય, અને જો ભદ્રક હાય તા (શ્રાવક ન હોય તે) તેને સત્કાર થવા ઉચિત હાય તેથી તેને માટે પ્રથમથી આસન કરી રાખવું, (બેસવાની સગવડ કરી રાખવી,) અને આચાય પોતે પ્રથમથીજ ઉભા રહે. (પ્રથમ બેઠેલા હોય ને ભદ્રક મહુદ્ધિ ક આવ્યે ઉભા થવું તે આચાય ને ઉચિત ન હોવાથી પ્રથમથી ઉભા રહે). જેથી ઉઠવા સંધિ અને બેસી રહેવા સંબંધિ દોષ ન ઉપજે તે કારણથી ઉભા રહે, ત્યાર આદ તે મહદ્ધિક શ્રાવક વા ભદ્રક શ્રાવક સામાયિક કરે. આ સામાયિક સૂત્રને આલાપક (સૂત્ર પાઠ)ચાલુ પદ્ધતિ મુજબ - છે. એ પ્રમાણે સામાયિક કરીને ઇરિયાવહિય' પ્રતિક્રમી સાધુઓને યથાયેાગ્ય વંદન કરી પૂછવાનુ` હાય તે પૂછે અથવા ભણે ગણે. અહિં સામાયિક કરનાર મહદ્ધિક મુગઢ કુંડલ વીંટી ઇત્યાદિ આભૂષણાને શરીર પરથી ઉતારી મૂકે. (પેાતાની સાથે આવેલાને તેટલી વાર સોંપે), તેમજ ફૂલની માળા તામૂલ ને ઉત્તરીય વા વિગેરે વજે. એ પ્રમાણે સામાયિકના વિધિ જાણવા. ॥ ૨૫ ॥
૧ ઉપર કહેલા સવ સામાયિક વિધિ સક્ષેપમાં અને પ્રાચીન પરપરા પ્રમાણે છે. સામાયિક પ્રતિક્રમણ ત્યાદિ સામાચારીએ આચાચેની પરપરામાં કંઇક હીનાધિક પણ થાય છે, અને તે હીનાધિકતા અશ અમત્સરી સમાન્ય આદિ ગુણવાળા ગીતાથી જ બની
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શ્રાવકધમ વિધા
૫ નવમા સામાયિક શિક્ષાવ્રતના ૫ અતિચાર
અવતરણુ—પૂર્વ ગાથામાં સામાયિક વ્રતની વિધિ દર્શાવીને હવે આ ગાથામાં એ સામાયિક શિક્ષાવ્રતના ૫ અતિચાર કહે છે
मणवयणकाय दुप्पणिहाणं, इह जत्तओ विवजे ॥ सइअकरणयं अणवद्वियस्स तह करणयं चैव ॥ २६ ॥
ગાથા—મનેાદુપ્રણિધાન, વચન-ણિધાન, કાચદુપ્રણિધાન (દુશ્ચિંતવન, દુચન, દુષ્ટ કાયપ્રવૃત્તિ) એ ત્રણ અતિચાર તથા સ્મૃત્યકરણ (સામાયિક યાદ ન આવવું,) અને અનવસ્થિત કરણ (જેમ તેમ આપવું. ) એ પાંચ શકે છે, માટે સામાયિકતા ચાલુ વિધિ ઉપર કહેલા વિધિ સાથે સર્વ રીતે મળતા ન હોય તે સ'ભવિત છે, વળી પાષાના ૮૦ ભાંગા પ્રમાણે સામાયિક વિધિ પણ જૂદા જૂદા પ્રકારને હોય, પરન્તુ ભવભીરૂએ તા ચાલુ પરપરા મુજબ સામાયિક વિધિ કરવા ચાગ્ય હાય, જેમ પાહના ૮૦ ભાંગામાંથી ચાલુ રૂઢીમાં અમુક એક ભગ પ્રવર્તે છે તેમ, પુન: અહિં પહેલું સામાયિક ઉચ્ચર્યાં બાદ દરિયા વહી પ્રતિક્રમવાની કહી છે, પરન્તુ તે કયા પ્રકારના સામાયિકમાં કઈ રીતે તે માટે છે ઈત્યાદિ વિશેષતા શ્રીગીતા`થી જાણવા યોગ્ય છે. કારણ કે કાઈક ગચ્છમાં પહેલી કરેમિ ભંતે બાદ ઇરિયાવહિય પ્રતિક્રમાય છે, પરન્તુ તેમાં આ પાઠ આલંબન રૂપ થતા નથી, કારણ કે તે વિધિમાં વિધિ પણ ઉપરના પાઠમાં સંપૂર્ણ કર્યાંય દેખાતા નથી.
'मनोवचन काय दुष्प्रणिधानं इह यत्नतो विवर्जयति । स्मृत्यकरणकं अनवस्थितस्य तथा करणकं चैव ॥ २६ ॥
Page #262
--------------------------------------------------------------------------
________________
સામાયિક વ્રત
૨૩૫
અતિચારને અહિ સામાયિક નામના નવમા શ્રાવક વ્રતમાં અથવા પહેલા શિક્ષાવ્રતમાં પ્રયત્નથી વવા. ॥ ૨૬ ॥
ભાવા—મુહુર્રાદિકાળ પ્રમાણવાળુ' સામાયિક વ્રત અંગીકાર કરનાર શ્રાવકને સામાયિકમાં વતતાં મનમાં આત ધ્યાન રૌદ્રધ્યાન ચિંતવવું, તે મનનું દુઃપ્રણિયાન એ અતિચાર છે. સાવદ્ય વચન એલવુ તે વચનનું દુષ્પ્ર ણિધાન એ અતિચાર છે. અને કાયાથી સાવદ્ય પ્રવૃત્તિ કરવી તે કાયાનું દુપ્રણિધાન એ અતિચાર છે. તથા મેં સામાયિક કયુ` કે નથી કર્યું તે સંભારવું નહિ તે સ્મૃતિ અકરણ અતિચાર છે. માક્ષનાં અનુષ્ઠાનેામાં કર્યાં ન કર્યાના ઉપયોગ અવશ્ય રાખવા જોઇએ. છતાં તે ન રાખે તે અતિચાર છે. તથા સામાયિક લઈને કાળ પૂર્ણ થયા વિના અધૂરૂ મૂકીને ઊઠી જાય અથવા કાળ પૂર્ણ થયા હોય તે જાણે નહિ એ રીતે સામાયિકને જેમ તેમ આટોપી લેવુ' અથવા અવ્યવસ્થિત બેસી રહેવું તે અનવસ્થિત કરણ નામને અતિચાર છે.
એ અતિચારાની વિશેષ સ્પષ્ટતા આ પ્રમાણે— ૧ મનેાદુપ્રણિધાન અતિચાર—સામાયિક લઈને ઘરની ચિંતા કરે, કુટુંબની ચિંતા કરે, વ્યાપારની ચિંતા કરે એ રીત આહટ્ટ હટ્ટ (આત વશાત) ધ્યાનને પ્રાપ્ત થાય તે તેનું સામાયિક નિરક જાણવુ. આ અતિચાર અનાભાગતા ઇત્યાદિ કારણથી જાણવા, પરન્તુ જાણીને દૃધ્ધિતવન કરે ત। વ્રતભંગ થાય છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શ્રાવકધર્મ વિધા ૨ વચન ક્ઝિણિયાન અતિચાર–સામાયિકમાં શ્રાવક જે કંઇભાષા બોલે તે મુખે મુહપત્તિ રાખીને વિય કરીને લે અને જે ઉઘાડે મુખે બોલે તેમજ વિચાર કર્યો વિના સાવદ્ય વચન બોલે તે તેનું સામાયિક નિરર્થક જાણવું. આ અતિચાર અનામેગાદિકથી છે.
૩ કાયદુષ્પણિધાન અતિચાર–સામાયિકમાં ભૂમિને જોયા પ્રમાર્યા વિના બેસે વા ઉભો રહે, અને એ રીતે અજયણાએ પ્રવર્તતાં હિંસાના કારણથી સામાયિક કર્યું ન ગણાય, આ અતિચાર પણ અનાગાદિથી છે.
૪ મૃત્યકરણ અતિચાર–પ્રમાદના વશથી મહારે સામાયિક કયારે કરવાનું છે તે ન સંઘરે, તેમજ મેં સામાયિક કર્યું કે નથી કર્યું ? એ યાદ ન કરે વા યાદ ન આવે એવા શ્રાવકનું કરેલું સામાયિક પણ નિષ્ફળ છે. આ અતિચાર પણ અનાગાદિસ્થી છે.
પ અનવસ્થિત કરણ અતિચાર–સામાયિક કરીને તરત પારે અથવા ઈચ્છા પ્રમાણે ગમે તે વખતે પારે અને તે એ પ્રમાણે અનાદસ્થી કરેલું અનવસ્થિત સામાયિક શુદ્ધ નથી. (ટીકામાં કહેલ એ પાંચ અતિચારની ૫ ગાથાઓને અર્થ છે.) .
@–ઉપર કહેલી ૫ ગાથાઓના અર્થમાં તે સામાયિક નિર્થિક કહેલું હોવાથી વાસ્તવિક રીતે એવા દેષથી સામા ચિકને જ અભાવ થાય છે. અને અતિચારે તે વ્રતની મલિનતા રૂપ હોય છે, તે સામાયિકના અભાવે એ પાંચ
Page #264
--------------------------------------------------------------------------
________________
સામાયિક વ્રત
૨૩૦
દોષો અતિચાર કેમ કહેવાય ? વ્રતના ભગજ કહેવાય, જેથી મનેાદુપ્રણિધાનાદિ દોષો તિચાર નથી.
ઉત્તર—એ વાત સત્ય છે, પરન્તુ એ દોષ અનાલા ગાદિકથી (ઉપયાગની શૂન્યતાએ વા અકસ્માત રીતે મનના દુધ્ધિ તવનાદિ દોષોમાં પ્રવૃત્તિ થઇ જાય તે) અતિચાર છે. અને જાણીને દોષમાં પ્રવર્તે તે વ્રતના ભંગ છે.
•
પ્રશ્ન—મન વચન કાચાથી અશુભ વ્યાપાર કરૂં નહિ ને કરાવું નહિ એમ દ્વિવિધ વિષે (છ કોર્ટનું) સામાયિક હાય છે, તેથી મન વિગેરેના દુપ્રણિધાનથી (અશુભ ચિંતવન વિગેરેથી ) કરેલી પ્રતિજ્ઞાના ભંગ થાય છે માટે તત્ત્વથી સામાયિકના અભાવ થાય છે, વળી પ્રતિજ્ઞાભંગનું પ્રાયશ્ચિત કરવું પડે છે, અને મનનું દુધ્ધિ તવન તજવુ એ તે અતિ દુષ્કર છે, કારણ કે મન ચંચળ છે, જેથી ચારવાર મનના અશુભ ચિંતવનાથી વારંવાર સામાયિકના ભંગ કરીને વારંવાર પ્રાયશ્ચિત્ત કરવાં એથી તે સામયિક ન કરવુ એ ઉત્તમ છે.
ઉત્તર—ના એમ નહિ, કારણ કે સામાયિક દ્વિવિધ ત્રિવિધ કરવાથી મનથી અશુભ ન ચિતવું, ઈત્યાદિ ૬ પ્રત્યાખ્યાના કર્યો છે. માટે કોઇ એકને ભંગ થયે પણ બીજા પાંચ પ્રત્યાખ્યાનાના ભંગ નથી, તેથી સામાયિકના અત્યંતાભાવ નથી. Šશાળાવ છે), અને મિથ્યાત માત્રથી મનેાદુપ્રણિધાનની શુદ્ધિ થઇ શકે છે, માટે સામા યિક ન કરવુ તે ઉત્તમ બેચ નહિ. સર્વવિરતિ સામાયિકમાં પણ જેમ ગુપ્તિના ભંગમાં મિથ્યાદુષ્કૃત માત્ર પ્રાયશ્ચિત્ત
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શ્રાવકધર્મ વિધાન કહ્યું છે. તેમ શ્રાવકના સામાયિકમાં પણ જાણવું. વળી જાણિ રાઃ ભૂરાજભાનુ અરિ શુદ્ધ (અનુષાને નો અભ્યાસ પણ પ્રાયઃ ઘણા ભવ સુધી કરેલ શુદ્ધ થાય છે.) એ વચન પ્રમાણે એક જ સામાયિક માત્રમાં શુદ્ધ સામાયિક થતું નથી, પરંતુ એક ભવમાં અનેક વાર સામાયિક કરે અને તેવી રીતે અનેક ભવ સુધી સામાયિક કરતે રહે તે જ સામાયિક શુદ્ધ થાય છે. ૨૬ ઈતિનવમા સામાયિકશિક્ષાવ્રતના પાંચ અતિચારેય:
છે દશમું દેશાવકાશિક વ્રત (બીજું ગુણવ્રત)
અવતરણુ–સામાયિક નામનું પહેલું શિક્ષાત્રત કહીને હવે દેશવકાશિક નામનું બીજું શિક્ષાત્રત અથવા ૧મું શ્રાવકત્રત કહેવાય છે–
दिसिवयगहियस्स दिमापरिमाणस्सेह पइदिणं जंतु ।
परिमाणकरणमेयं अवरं खलु हाइ विण्णेयं ।। २६ ।। - ૧ ધર્મનાં દરેક અનુષ્ઠાન પ્રારંભમાં જ શુદ્ધ હેય એમ પ્રાયઃ બને નહિ, કારણ કે અનાદિ કાળને જીવને અભ્યાસ અશુભ યોગ વાળે છે તે તરત ન જાય, જેથી પ્રારંભનાં અનુષ્ઠાને એ તે શુદ્ધ અનુકાનને અભ્યાસ માત્ર છે, જેમ નિશાળીઆને નિશાળમાં ભણવા બેસાડીએ તે પહેલેજ દિવસે ભણીને વિદ્વાન થતું નથી, પરંતુ વર્ષોનાં વર્ષો વ્યતીત થયે થાય છે, તેમ ધર્માનુકાન શુદ્ધ થવાને પણ ભવન ભવ વ્યતીત થાય છે. दिग्वतगृहीतस्य दिक्परिमाणस्येह प्रतिदिनं यत्तु । परिमाणकरणमेतदपरं खलु भवति विज्ञेयम् ॥ २६ ॥
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૯
દેશાવાશિક વ્રત
ગાથા—દિશ પરિમાણુ નામનું છઠ્ઠું વ્રત ગ્રહણ કરેલા શ્રાવકે જેટલું દિશા પ્રમાણુ રાખ્યું છે તેમાંથી પ્રતિદિન પુનઃ પ્રમાણુ કરવુ' (સકેાચવું) તે અહિં દેશાન વાશિક નામનું બીજી શિક્ષાવ્રત અથવા ૧૦મું વ્રત છે એમ જાવું. ॥ ૨૬u
ભાવા—છઠ્ઠું દિગ્પરિમાણ વ્રત એ જેટલી મુદત સુધીનું કયુ" હોય તેટલી મુદ્દતને માટે તેટલું દિશા પ્રમાણ છૂટું છે જ, પરન્તુ તેટલા પ્રમાણુ સુધી જવા આવવાનું દરરાજ અને નહિ, કેટલાય દિવસ જવા આવવાની જરૂર ન હોય ને કાઈક દિવસ જરૂર હાય, માટે જે દિવસે એમ લાગે કે આજે મર્યાદિત ક્ષેત્ર સુધા જવાના પ્રસંગ નથી તા તે દિવસે સ્હવારમાં જ જેટલા ક્ષેત્ર સુધી જવું સંભવિત હાય તેટલા ક્ષેત્રનું પ્રમાણુ કરે ને બાકીના ક્ષેત્રનેા નિયમત્યાગ કરે. પુનઃ રાત્રે તે તેટલું ક્ષેત્ર પશુ વ્યવહાર માટે ઉપયાગી ન હેાવાથી તેમાંથી પણ અતિ અલ્પ ક્ષેત્ર છૂટુ રાખી બાકીના ક્ષેત્રના ત્યાગ કરે. એમ એક દિવસમાં એ વાર પ્રમાણુ આંધવું' તે દેશાવકાશિક વ્રત છે. જેમ છઠ્ઠા વ્રતમાં ચાતુર્માસ માટે ૧૦૦ માઈલ ચારે દિશામાં છૂટા રાખ્યા હતા, તેમાંથી જે દીવસે ૨૫ માઇલથી અધિક જવું સંભવિત નથી એમ જણાય તે દિવસે ૨૫ માઈલ સુધી જવાનું પ્રમાણ અંગીકાર કરી શેષ ૭૫ માઇલના ત્યાગ કરે. રાત્રે પેાતાનું ગામ વા નગર છેડી કયાંય જવાનું નથી એમ જાણી પુનઃ ૨૫ માઇલના પણ ત્યાગ કરી ગામ જેટલું જ ક્ષેત્ર ટુ' રાખે, આ પ્રમાણે દરરોજ સંવિત ક્ષેત્ર
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શ્રાવકધર્મવિધાન
અનેક વાર
તિદિવસ
કરવું ઉ
જેટલા ક્ષેત્રનું પ્રમાણ સવારે અને રાત્રે બે વાર કરવું અથવા એક વાર કરી રાત્રે પુનઃ સંભારવું, અથવા એક દિવસમાં એક પ્રહર બે પ્રહર સુંધી અંગીકાર કરવાથી અનેક વાર પણ કરવું. ગાથામાં “પઈદિણું=પ્રતિદિવસ” એ પદ કેવળ દિવસ દર્શક નથી, પરંતુ ઉપલક્ષણ વાળું હેવાથી પ્રહર આદિકને (મૂહુર્તને) પણ સૂચવનારું છે. જેથી આ શિક્ષાત્રત પ્રહરે પ્રહરે પણ બદલી શકાય છે. પ્રતિદિન પણ બદલી શકાય છે ને એક દિવસમાં બે વાર પણ બદલી શકાય છે. મુહૂર્ત મુહૂર્ત પણ બદલી શકાય છે. વિશેષ એ કે એક અહો રાત્ર માટે સવારે કરેલું પ્રમાણ બીજે ત્રીજે પ્રહરે વા રાત્રે ઘટતું ઘટતું કરી શકાય પણ અધિક અધિક પ્રમાણ ન કરાય. અધિક પ્રમાણે તે સંપૂર્ણ અહોરાત્ર વીત્યા બાદ જ થાય, અને કઈ પણ દિવસ છઠ્ઠા વ્રતના પ્રમાણથી અધિક પ્રમાણ પણ ન કરી શકાય. જેથી છઠું વ્રત નિત્યને માટે અવસ્થિત છે ને દશમું વ્રત અનવસ્થિત છે, ને છઠ્ઠા વ્રતના સંક્ષેપ રૂપ છે. તેમજ અહિંસાદિક ત્રસેના પણ સંક્ષેપરૂપ છે.)
અહિં શબ્દાર્થ પ્રમાણે-છઠ્ઠા દિ૫રિમાણવ્રતના દેશ= દેશભાગમાં અવકાશ અવસ્થાન તે દેશાવકાશ, અને એવા દેશાવકાશથી બનતું પ્રત્યાખ્યાન તે દેશાવકાશિક વ્રત કહેવાય.
અવતરણ–પૂર્વ ગાથામાં દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ કહીને હવે તેના અતિચાર કહે છે – ૧ ગાથામાં કહેલ ફિવિધ શબ્દ એ રીતે જ અત્યંત સાર્થક છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
દેશાવકાશિકત્રત.
૨૪૧ वज्जइ इह आणयणप्पओग पेसप्पओगयं चेव। सद्दाणुरूववायं, तह बहिया पोग्गलक्खेवं ॥२८॥
ગાથાર્થ–આ દેશાવકાશિક વ્રતમાં આનયન પ્રયોગ અતિચાર, પ્રખ્ય પ્રવેગ અતિચાર, શબ્દાનુપાત અતિચાર, રૂપા નુપાત અતિચાર અને બહાર પુદ્ગલ પ્રક્ષેપ અતિચાર એ પાંચ અતિચાર વર્જવા. ૨૮
છે દશમા દેશાવકાશિક વ્રતના ૫ અતિચાર છે
ભાવાર્થ– દેશાવકાશ વ્રતમાં જેટલું ક્ષેત્ર છૂટું રાખેલ છે તેથી ઉપરાન્તના ક્ષેત્રમાંથી કોઈ વસ્તુનું પ્રજન હોય, ત્યાં પિતે જઈને લઈ આવે તે વ્રતને ભંગ થાય માટે તેવા ભયથી કેઈની સાથે સંદેશ મોકલી તે વસ્તુ મંગાવે, અથવા અન્ય કંઈ પ્રયજન સિદ્ધ કરે તે ૧ નયન પ્રયોગ અતિચાર લાગે.
અથવા પિતે ન જતાં દાસ દાસી વિગેરેને એકલી વસ્તુ મંગાવે વા અન્ય કેઈ પ્રયજન સિદ્ધ કરે તે ૨ પૃષ્ય પ્રાગ અતિચાર, (ષ્ય એટલે સેવક વર્ગ)
તથા નિયમિત ક્ષેત્રથી બહાર રહેલા કોઈ પુરુષાદિકને બેલા હોય તે પિતે ખુંખારે કરે, ખાંસી ખાય વા કંઈ અવનિ કરે, જેથી તે માણસ મને બોલાવે છે એમ
वर्जयति इहानयनप्रयोग प्रेष्यप्रयोगकं चैव । शब्दानुरूपपातं तथा बहिः पुद्गलक्षेपम् ।। २८ ॥
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૨
શ્રાવકધર્મવિધાન સમજી જાય. એ રીતે ખાંસી આદિ શબ્દ તેના કાનમાં પાડે તે ૩ શબ્દાનુપાત અતિચાર.
તથા નિયમિત ક્ષેત્રથી બહાર રહેલા કેઈ પુરૂષદિકને બોલાવવા માટે નિયમિત ક્ષેત્રમાં જ ઉભો થઈને વે ચાલી આવીને પિતે દેખાવ દે, જેથી તે પુરૂષાદિ પોતાને બોલાવે છે એમ સમજી જાય તે એવી રીતે રૂપ=પોતાના રૂપને (પોતાને) અનુપાત તે પુરૂષાદિકની દષ્ટિમાં આવવું તે ૪ રૂપાનુપાત અતિચાર, - તથા એ રીતે જ બહાર રહેલા પુરૂષાદિકને બોલાવવાને બહિર–બહાર ક્ષેત્રમાં તેના પર પુદ્દગલપ્રક્ષેપ=કાંકરે વિગેરે કઇ પુદગલ પદાર્થ ફેકે તે ૫ બહિર પુદગલપ્રક્ષેપ નામને અતિચાર જાણ. એ પાંચ અતિચાર દેશાવકાશ વ્રતમાં વર્જવા. એ પાંચે અતિચાર વ્રતના ભંગાભંગ રૂપ છે, કારણકે નિયમિત ભૂમિથી બહાર ન જવાથી વ્રતને અભંગ છે, પરંતુ બહારના ક્ષેત્રને પાપારંભ અટકાવવા ઉદેશ ન સચવાયાથી તત્ત્વથી વ્રતને ભંગ છે.
અહિં નિયમિત ભૂમિથી બહાર ન જવાને ઉદ્દેશ એ છે કે ત્યાને પાપારંભ બંધ થાય, અને તે પાપારંભ પિતે કરે કે બીજાની પાસે કરાવે તે પણ તેના ફળમાં કંઈ ફેર પડતું નથી, પરંતુ એક તફાવત છે કે વ્રતધારી શ્રાવક પોતે જાય તે જયણ પૂર્વક જવાથી પાપારંભ અલ્પ થાય છે, ને બીજાને મોકલતાં અજયણાથી પાપારંભ અધિક થાય છે (છતાં પિતાને નિયમિત ભૂમિથી બહાર ન જવાનું
Page #270
--------------------------------------------------------------------------
________________
દેશાવકાશિકાગ્રત.
૨૪૩ વ્રત છે માટે બીજાને મોકલે છે, ને બીજાને મોકલવાથી પાપારંભ અધિક થાય છે માટે અતિચાર છે.)
એમાં પહેલા બે અતિચાર અનિપુણ બુદ્ધિવાળાને સહસાકાર આદિક કારણથી (અર્થાત્ અનામેગાદિ કારણથી થાય છે. અને છેલ્લા ત્રણે અતિચાર એક પ્રકારના બહાનાવ્યાજ-મિષથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન–જેમ છઠ્ઠા દિ૫રિમાણ વ્રતના સંક્ષેપ રૂપે દશમું દશાવકાશિક વ્રત કહ્યું તેમ અહિંસા આદિ આવ્રતને સક્ષેપ કરવાનાં વતે કેમ ન કહ્યાં?
ઉત્તર–આ બાબતમાં વૃદ્ધો એમ કહે છે કે છઠ્ઠા વ્રતના ઉપલક્ષણથી શેષ પાંચ અણુવ્રત વિગેરેને સંક્ષેપ પણ એજ દશમા વ્રતથી જાણવે, કારણ કે અણુવ્રતાદિકને પણ સંક્ષેપ અવશ્ય કરવા યોગ્ય છે. અને જે દરેક વ્રતના સંક્ષેપ માટે પણ જુદાં જુદાં વ્રત ગણીએ તે શ્રાવકનાં ૧૨ વ્રતની સંખ્યા કાયમ ન રહે. (માટે સર્વનું સંક્ષેપ વિષયિક થત એકજ છે.)
પ્રશ્ન–અહિં કેટલાક એમ આશંકા કરે છે કે-દશમું વ્રત દિશાપરિમાણ વ્રતને જ સંક્ષેપ કરે છે (બીજાને નહિ), કારણ કે એના પાંચે અતિચાર દિશા સંક્ષેપને અવલંબીને કહ્યા છે, તે તમો અણુવ્રતાદિકના સંક્ષેપવાળું પણ છે એમ કઈ રીતે કહે છે?
ઉત્તર–જેમ ઉપલક્ષણથી શેષ વ્રતના સક્ષેપને પણ દેશાવકશિકત્રત કહ્યું છે તેમ ઉપલક્ષણથી જ તે તે વ્રતના
.
:
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શ્રાવકધર્મવિધાન અતિચાર પણ દેશાવકાશિકને અનુસરતા જાણવા. (અર્થાત દેશાવકાશિક વ્રતના અતિચારના ઉપલક્ષણથી શેષ વ્રતના સંક્ષેપ સંબંધિ અતિચારો પણ દશમા વ્રતના જે અતિચારે છે તેજ જાણવા.) અથવા પ્રાણાતિપાતાદિકના સંક્ષેપમાં પ્રાણાતિપાતાદિ વ્રતના જે વધ બંધ ઈત્યાદિ અતિચારે છે તે જ અતિચાર સંક્ષેપ રૂપે ઘટી શકે છે, અને દિગ્યતના સંક્ષેપમાં ક્ષેત્રને સંક્ષેપ હેવાથી (ઉદ્ઘતિક્રમાદિ અતિચાર ઉપરાન્ત) શબ્દાનુપાતાદિ અતિચાર પણ હોઈ શકે છે. માટે શબ્દાનુપાતાદિ જૂદા અતિચાર દર્શાવ્યા. (અર્થાત દેશાવકાશિક વ્રતમાં સંક્ષેપ સર્વ વ્રતને છે, તેમ અતિચાર પણ સર્વ વ્રતના છે, તફાવત એ કે કેવળ દિગ્યરિમાણ વ્રતના અતિચાર મૂળ વ્રતના પણ છે ને સંક્ષેપના પણ છે.) સર્વ વ્રતના સંક્ષેપ સંબંધેિ જૂદા જૂદા અતિચાર દર્શાવવા જ જોઈએ એ નિયમ નથી. કારણ કે રાત્રિભેજન આદિ કેટલાએ વ્રત ભેદમાં જૂદા જૂદા અતિચાર દર્શાવ્યા નથી. છે ઈતિ દશમા દેશાવકાશિક વ્રતના પ અતિચાર |
છે ઈતિ દ્વિતીય શિક્ષાવ્રતમૂ |
અગ્યારમું પિષધોપવાસ વ્રત (ત્રીજુ શિક્ષાત્રત)
અવતરણ–દશમું દેશાવકાસિક વ્રત કહીને હવે અગ્યામું પૌષધપવાસ નામનું વ્રત કે જે ત્રીજું શિક્ષાવ્રત છે. તે કહેવાય છે –
Page #272
--------------------------------------------------------------------------
________________
२४५
પૌષધેપવાસવત.
आहार-देहसक्कार-बंभावावारपोसहो यन्नं । देसे सव्वे य इम, चरमे सामाइयं णियमा ॥ २९॥
ગાથા—આહાર પૌષધ, શરીર સત્કાર પષધ, બ્રહ્મચર્ય પૌષધ, ને અવ્યાપાર પૌષધ એ ચારે પ્રકાર દેશથી અને સર્વથી ગણતાં ૮ પ્રકારને પૈષધ છે. ત્યાં છેલ્લા આઠમા પ્રકારના પૌષધમાં સામાયિક અવશ્ય કરવું જોઈએ છે ૨૯ છે.
ભાવાર્થ–પષ ધર્મની પુષ્ટિને-પષણને જે ધ-ધકરે તે પૌષધ એટલે પર્વ દિવસનું ધમનુષ્ઠાન (પર્વ દિવસે અવશ્ય કરવા ગ્ય ધર્માનુષ્ઠાન તે પૈષધ.).
નવમું સામાયિક વ્રત જેમ અનેક વાર સેવવાથી તેમજ દશમું દેશાવકાશ વ્રત પણ અનેક વાર સેવવાથી શિક્ષાવ્રત
आहार-देहसत्कार-ब्रह्मा-व्यापारपौषधो यन्नम् । देशे सर्वस्मिश्च इदं चरमे सामायिकं नियमा ॥ २९ ॥
૧ આ બાબતમાં કોઈ એમ કહે છે કે પૌષધ અનુષ્ઠાન પર્વ દિવસે જ થાય પરંતુ અન્ય દિવસે ન જ થાય એમ એકાન્ત નિષેધ કરે છે. પરંતુ પર્વદિનાનુષ્ઠાનમ એ પદ જે અહિં વ્યાખ્યામાં કહ્યું છે તે અન્ય દિવસ માટે એકાન્ત નિષેધ કરનારું નથી, પરન્તુ પર્વ દિવસે અવશ્ય કરણયનું સૂચક છે. વિશેષ નિવૃત્તિવાળો શ્રાવક અન્ય દિવસે પણ આવું ઉત્તમ ધર્માનુષ્ઠાન કરે તેમાં દેષ શું? જે અનાજ્ઞા દોષ ગણીએ તો આ બાબતની ચર્ચાવાળા ગ્રંથમાં અન્ય દિવસોમાં પૌષધવિધિને ભાવાર્થ પણ મળી આવે છે માટે આજ્ઞા વિરૂદ્ધાચરણ દેષ અને કાન્તિક છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
= 1. *
*
૨૪૬
શ્રાવકધર્મ વિધાન છે તેમ પૌષધવત પણ અનેક વાર એક દિવસમાં એક વાર, પરન્તુ માસ આદિક મુદતમાં અનેક વાર) સેવવા ગ્ય હોવાથી શિક્ષાવ્રત છે. ત્યાં પૌષધ વ્રત મુખ્યત્વે ૪ પ્રકારનું ને ઉત્તર ભેદે ૮ પ્રકારનું છે. તે આ પ્રમાણે
૧દેશથી આહાર પાષધ-અમુક એક વિગઈ અથવા એક અવિગઈનું (એક નિવિયાતાનું) અથવા એક આયંબિલનું ભજન અથવા એકજ વાર કે બેજ વાર ભેજન કરવું ( અર્થાત્ એકાસણું વા એકલઠાણું કરવું) અથવા બેસણું કરવું વા તિવિહાર ઉપવાસ કરે તે દેશથી આહારના ત્યાગરૂપ દેશ આહાર પૈષધ.
૨ સર્વથી આહાર વિષધ–અહોરાત્ર પર્યન્ત, ચારે પ્રકારના આહારને ત્યાગ કરે (અર્થાત્ ચઉવિહાર ઉપવાસ કરે) તે.
૩ દેશથી શરીર સત્કાર પિષધ–સ્નાન કરવું, ઉદ્વર્તન કરવું, (તેલ મસળવું.) વિલેપન કરવું, ફૂલમાળા પહેરવી, અત્તર સેન્ટ વિગેરે સુગંધીએ લગાવવી, બહુ મૂલ્યવાળાં વસ્ત્ર પહેરવાં, આભૂષણ પહેરવાં, કેશ એળવા ચાળવા, સાબુ ઘસ, દાતણ કરવું, આંખનું અંજન કરવું, ઈત્યાદિ અનેક પ્રકારની શરીર શોભામાંથી કઈ એક બે આદિ શેભાને ત્યાગ કરે તે દેશથી શરીરસત્કાર પૌષધ. - ૪ સર્વથી શરીર સત્કાર પિષધ-ઉપર કહેલી સર્વ શરીર શેભાઓને ત્યાગ કરે (ફકત અલ્પ મૂલ્યવાળાં વસ્ત્ર પહેરવાં તે.)
Page #274
--------------------------------------------------------------------------
________________
પૌષધે પવાસ વ્રત.
૨૪૭ પ દેશથી બ્રહ્મચર્ય પિષધ–દિવસેજ બ્રહ્મચર્ય પાળવાને નિયમ કરે, અથવા કેવળ રાત્રે જ બ્રહ્મચર્યને નિયમ કરે, અથવા એકજ વાર અથવા બે જ વાર બ્રહ્મને ત્યાગ કરે તે દેશથી બ્રહ્મચર્ય પૌષધ.
૬ સર્વથી બ્રહ્મચર્ય પધ–અહેરાત્ર પર્યન્ત સર્વથા બ્રહ્મચર્ય પાળવું તે.
૭ દેશથી અવ્યાપાર પૈષધ–ખેતીકર્મ, વાહનકર્મ, ગ્રહકર્મ ઈત્યાદિ (અર્થાત્ દુકાન વિગેરેના) અનેક વ્યાપારમાંથી કોઈ પણ એક બે આદિ વ્યાપારને ત્યાગ કરે તે. (અહિં સર્વ સાવદ્ય વ્યાપારને ત્યાગ તે પૌષધ છે, પરંતુ દેરાસર ઉપાશ્રય વિગેરે ધર્મ સંબંધિ કાર્યો તે વ્યાપાર તરીકે અહિં ન ગણવા.)
૮ સર્વથી અવ્યાપાર વિધ–સર્વ પ્રકારના વ્યાપારનો ત્યાગ કરે તે. (અહિં દેરાસર સંબંધિ દ્રવ્ય પૂજા રૂપ વ્યાપારને પણ ત્યાગ થાય છે.)
એ આઠે પ્રકારના પૌષધમાં પહેલા ? પૌષધ સામાયિક સહિત નથી, સાતમે દેશ અવ્યાપાર પૌષધ સામાયિક સહિત પણ હેય ને રહિત પણ હોય, અને આઠમ સર્વ અવ્યાપાર પૈષધ નિયમા સામાયિક સહિત થાય છે. એમાં જે સામાયિક ન કરે તે આઠમા પસહના ફળથી વંચિત થાય છે, અથવા સામાયિકના ફળથી પણ વંચિત થાય છે, (કારણ કે કંઈ પણ પ્રવૃત્તિ કરવાની જ નથી તે સામાયિક કરવામાં હરકત શું? સામાયિક કરવાથી એક વ્રતમાં
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શ્રાવકધર્મવિધાન સહજે બે વ્રતનો લાભ મળે છે, અને લાભાકાંક્ષી જીવ તે સહજે મળને લાભ કેમ જવા દે? માટે આઠમે પૌષધ સામાયિક સહિત સફળ છે.
પ્રક્ષા–સામાયિક વ્રત જેમ ઉપાશ્રયે દેહરે પૌષધશાળાએ અને ઘેર એમ ચાર સ્થાને કરવા યોગ્ય કહ્યું, તેમ પૌષધવત કયા સ્થાને કરવું?
ઉત્તર–સામાયિક વ્રતની જેમ પૌષધ વ્રત પણ એજ ચાર સ્થાને કરી શકાય છે. (આ વિધિ મુખ્યત્વે સામાયિક સહિત આઠમા પૈષધની છે.) એ ચારમાંના કેઈ પણ સ્થાને પૌષધવત ઉચ્ચેરી આભૂષણાદિના ત્યાગ સહિત ભણે ગણે ધ્યાન કરે અને ભાવના ભાવે કે આ પ્રકારના સાધુગુણેને હું કયારે પામીશ! આ ગુણે પ્રાપ્ત કરવામાં હજી હું અસમર્થ છું. ઈત્યાદિ રીતે સાધુ ગુણની ભાવના ભાવે. વળી સામાયિકમાં બે ઘડી આદિ કાળ પ્રમાણ સુધી સાધુ સરખે શ્રાવક છે, તે આઠમા પૌષધવતમાં દિન પ્રમાણ વા રાત્રિ પ્રમાણ વો દિનરાત્રિ સુધી સાધુ સરખે છે.
એ પૌષધ પ્રત્યાખ્યાન સ્થલ છે અને સામાયિક પ્રત્યાખ્યાન સૂક્ષ્મ છે. (કારણ કે સામાયિક અ૫ કાળ માત્ર છે. અને સૂક્ષ્મ નિયમવાળું છે, અને પૌષધ વ્રત દીર્ધકાળનું અને કેવળ સામાયિકથી કંઈક સ્થૂલ નિયમવાળું છે), તેથી જે આહારાદિ પૌષધની માફક અવ્યાપાર પૌષધ પણ
૧ એ ૮ ભેદના અસગી સિગી આદિ સર્વ મળીને ૮૦ ભાંગા થાય છે, અર્થાત ૮૦ પ્રકારે જુદુ જુદુ પૌષધ વ્રત લઈ શકાય છે, પરંતુ વર્તમાનમાં સર્વ ભાંગાની પ્રવૃત્તિ નથી.
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૯
પૌષધે પવાસ વ્રત. અન્નત્થણાભોગેણે આદિ આચાર સહિત અંગીકાર કરાય તેજ એની સાથે લેવાતું સામાયિક સાર્થક થાય.
તથા પૌષધવતવાળાએ પણ સાવદ્ય વ્યાપાર કરવાના નથી જ, તે કારણથી જે સામાયિકવ્રત પણ સાથે ન ઉચ્ચરે તે સામાયિકથી મળતા વિશેષ લાભથી વંચિત રહે અથવા સામાચારી ભેદથી જેમ સામાયિક ત્રિવિધ ત્રિવિધે ઉચ્ચરાય છે તેમ પિષધવત પણ દ્વિવિધ ત્રિવિધે ઉચ્ચરે તે સામાયિકનું પ્રયોજન પૌષધમાંજ અન્તર્ગત થઈ જાય છે, તેથી ભિન્ન સામાયિક વ્રતોચ્ચાર છે કે પ્રયોજનવાળા નથી તે પણ મેં પૌષધ ને સામાયિક એ બે વ્રત અંગીકાર કર્યા છે એવી ભાવનાવડે સામાયિકાર સફળ છે. પરલ છે અગ્યારમા પોષકતના ૫ અતીચાર છે
અવતરણ–પૂર્વ ગાથામાં પિષધ વ્રતના ૮ પ્રકાર કહીને હવે આ ગાથામાં અતિચાર કહેવાય છે–
अप्पडिदुप्पडिलेहियपमज्जसेज्जाइ दज्जई एत्थ । . सम्मं च अणणुपालणमाहाराईसु सव्वेसु ॥३०॥
ગાથાર્થ–૧ અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શસ્યા સંસ્મારક, ૨ અપ્રમાજિત-દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક, ૩ અપ્રતિલેખિત-પ્રતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, ૪ અપ્રમાજિત-દુખમાર્જિત ઉચ્ચારપ્રશ્રવણ ભૂમિ એ ચાર અતિચાર
અતિસુપ્રભુપેક્ષિતામાતાહિ વા= 1 सम्यक् चाननुपालनमाहारादिषु सर्वेषु ॥ ३० ॥
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શ્રાવધ વિધાન
તથા આહાર આદિ ચારેમાં ૫ સમ્યક્ અનનુપાલન એ પાંચે અતિચાર આ ૧૧મા પૌષધવ્રતમાં વર્જવા. ॥ ૩૦ ૫
ભાવાપાંચ અતિચારમાં એ અતિચાર શય્યા સસ્તાર (સંથારા) સંધિ અને એ અતિચાર ઉચ્ચાર પ્રશ્રવણુની ( વડીનીતિ લઘુનીતિની) ભૂમિ સંબધિ છે. અને ૧ અતિચાર આહારાદિકની અવિધિના છે. તથા શય્યા સંથારાના અને ઉચ્ચારપ્રશ્રવણના જે છે એ અતિચાર કહ્યા તેમાં એક પડિલેહણા (પ્રતિલેખના સમધિ એટલે ષ્ટિથી જોવા) સંધિ છે, ને બીજો પુજવા પ્રમાવા સબધિ છે. જેથી એ દરેક અતિચાર અપ્રતિલેખિત દુઃપ્રતિલેખિત એ એ પદવાળા ને અપ્રમાર્જિત દુ:પ્રમાર્જિત એ એ એ પદવાળા છે. તેનાં સ્પષ્ટ ભાવાર્થ આ પ્રમાણે—
૧ અપ્રતિલેખિત દુષ્કૃતિલેખિત શય્યાસંસ્તારક અતિચાર.
પૌષધત્રતવાળા શ્રાવક્રને ગાદી ગાઇડાં પાથરવાના હોય નહિ પરન્તુ દલના ઘાસ અથવા કુશ જાતિના ઘાસ તથા કાંબલ ને વસ્ત્ર આદિ પાથરવાનાં હોય છે. તે દર્ભાદિ વસ્તુ શરીરની દીતા જેટલી પાથરી હોય તેા તે પથારી શય્યા કહેવાય, અને શરીરની દીર્ઘતાથી ટુંકી અઢી હાથ પ્રમાણ પાથરી હાય તો તે પથારી સ`સ્તારક–સથારા કહેવાય. અહિં શય્યા અથવા સંથારા તે શય્યાસથારા એક શબ્દ છે. વળી એ શય્યાસ'થારા પણ નજરથી જીવજં તુ જોઈ ને અને હાય તા ચતનાપૂર્વક રજોહરણાદિકથી દૂર કરીને યથા
Page #278
--------------------------------------------------------------------------
________________
પૌષધપવાસ વ્રત.
૨૫૧ સ્થાને મૂકીને પાથરવાને હેય છે, તેમાં દૃષ્ટિથી સમ્યફ પ્રકારે ઉપયોગ પૂર્વક જેવું તે પ્રતિલેખના-પડિલેહણા કહેવાય, અને વસ્ત્રાદિકને ચરવળાથી પૂજવું તે પ્રમાજના કહેવાય, દષ્ટિમાં ન આવેલ જંતુ પણ પ્રમાર્જનાથી દૂર થાય છે. માટે જંતુરક્ષણાર્થે પડિલેહણને પ્રાર્થના એ બન્ને કિયા ઉપયોગી છે. પૈષધવતી શ્રાવકે એ પ્રમાણે શાસંથારાનું પડિલેહણ ને પ્રમાર્જન કરીને તેમજ એ રીતે પાથરીને કાયબાધા ટાળવા જવું પડયું હોય તે આવીને પુનઃ પડિલેહણ કરવું જોઈએ. શય્યાસંથારો પાથરે જોઈએ, પરંતુ તેમ ન પાથરે અને પડિલેહણ ન કરે અર્થાત્ પ્રતિલેખના કર્યા વિના (દષ્ટિથી બરાબર જોયા વિના) પાથરે વ શયન કરે તે અપ્રતિલેખિત, અને કદાચ જુએ તો ઉપગશૂન્યતાએ અનાદરથી જેમ તેમ જોઈને પાથરે તો દુષ્પતિલેખિત કહેવાય. જેથી એ પ્રમાણે જોયા વિના અને જુએ તો જેમ તેમ જોઈને શય્યા વા સંથારે પાથરે તે અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શપ્યાસંસ્તારકનામને પહેલો
અતિચાર ગણાય. વળી આ અતિચાર કેવળ શા સંથારાને અંગે જ છે એમ નહિ પરંતુ બાજોઠી પાટલો ઈત્યાદિકને અંગે પણ એ જાણ. ૨ અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શસસ્તારક
અતિચાર.
ઉપર કહ્યા પ્રમાણે શય્યા સંસ્મારકને રજોહરણાદિકથી પ્રમાર્જ જોઈએ, અને ન પ્રમાજે તે અતિચાર ગણાય.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨પર
શ્રાવક ધર્મવિધાન
પુનઃ પૌષધમાં ઉપયોગી બાજોઠ પાટલા આદિકને પણ રહરણાદિક વડે ન પ્રમાજે તે અતિચાર છે. (માટે કઈ પણ પૌષધાપગી વસ્તુ પ્રમાર્યા વિના ઉપગમાં લેવી
નહિ.)
પ્રશ્ન–પૌષધવ્રતી શ્રાવક રજોહરણ રાખે?
ઉત્તર–હા રાખે. સામાયિકની સમાચાર પ્રસંગે શ્રી આવશ્યક ચૂણિમાં કહ્યું છે કે –“રજોહરણ વડે પ્રમાજના કરે, કારણ કે સાધુનું ઔપગુહિક રજોહરણ હોય તે માગે, અને જે ઔપગૃહિક રજોહરણ ન હોય તે વસ્ત્રના છેડાથી પણ પ્રમાર્જના કરે.” માટે પૌષધવતી શ્રાવકે પણ જેહરણ રાખવું જોઈએ. ૩ અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ
ભૂમિ અતિચાર. પિષધવતી શ્રાવકે વડીનીતિ કરવાનું સ્થાન તે ઉચ્ચાર ભૂમિ, ને લઘુનીતિ કરવાનું સ્થાન તે પ્રશ્રવણભૂમિ. એ બને ભૂમિને દૃષ્ટિથી જેવી, અને જંતુ હાય તે યતના પૂર્વક દૂર કરવા, જેથી એવી પ્રતિલેખિત ભૂમિમાં ઉચ્ચાર પ્રશ્રવણ કરવા જોઈએ, પરંતુ તેમ ન કરે અને કદાચ જુએ તે જેમ તેમ અનાદરથી જુએ તે અપ્રતિલેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ નામને ત્રીજો અતિચાર છે. (અહિં પ્રશ્રવણ માત્રુ પેસાબ એકાWવાચક છે. તથા ભૂમિના ઉપલક્ષણથી માત્રાની કુંડી પણ જેવી.)
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૩
પૌષધોપવાસ વ્રત, ૪ અપ્રમાજિત પ્રમાજિત ઉચ્ચાર પ્રશ્રવણ
- ભૂમિ અતિચાર. ત્રીજા અતિચારમાં જેમ ભૂમિને જોવા સંબંધિ અતિચાર કહ્યું તેમ આ અતિચાર ભૂમિને પ્રમાર્જવા સંબંધ છે, જેથી ઉચ્ચાર ભૂમિને પ્રમાજે નહિ અને પ્રમાજે તે ઉપયોગ શૂન્યતાએ જેમ તેમ અનાદરથી પ્રમાજે તે અપ્રમાર્જિત દુષ્પમાજિંત ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ અતિચાર છે.
પ્રશ્ન-દેશથી આહાર ત્યાગ વિગેરે પૌષધમાં તે શ્રાવક છૂટો (સામાયિક રહિત) છે તે એવા છૂટા શ્રાવકને સાધુવત્ શય્યા સંથારે કેવી રીતે હોય? તેમજ ઉચ્ચાર પ્રશ્રવણની ભૂમિનું પ્રમાર્જનાદિ પણ કેવી રીતે હોય? કારણ કે આ વિધિ તે સાધુ સરખા નિયમવાળા શ્રાવકની હોઈ શકે છે છૂટાની નહિ.
ઉત્તર–એ વાત સત્ય છે, કારણ કે પ્રથમના ૬ પિસહમાં શ્રાવક છૂટો છે, પરંતુ સાતમા માં ભજનાએ સામાયિકવાળે અને આઠમામાં નિયમા સામાયિકવાળો હોય છે, જેથી આઠમા પૌષધવાળો શ્રાવક સાધુ સરખી અવસ્થાવાળો હોવાથી શય્યાસંથારે ને ઉચ્ચાર ભૂમિ એ બન્નેનો વિધિ સાધુ સરખો હોય છે, માટે એ ચારે અતિચાર સર્વથી અવ્યાપાર પૌષધવાળાના છે, પરંતુ પ્રથમના પિસહવાળાને નહિ. તથા એ ચારે અતિચાર વ્રતની મલિનતા થવાથી છે. જેથી દેશભંગ રૂપ અતિચાર છે. )
Page #281
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
૫ સમ્યક અનનુપાલન અતિચાર, પૌષધવ્રતી શ્રાવક આહાર પૌષધના નિયમ લઈને સ પ્રકારના આહારની વા દેશથી આહારની ઇચ્છા કરે, અને ખીજે દિવસે પારણાનાં રસિક ભાવતા આહાર નિપજાવે તે આહાર પૌષધના અનનુપાલન અતિચાર તથા શરીર સત્કાર પૌષધ કરીને શરીરની ઉદ્દતના કરે, શેશભાને અર્થે નખ કેશ આદિ સમારે, શરીરે ગરમી લાગે તે જળ સિંચન કરે, પંખાથી હવા ખાય, ઈત્યાદિ રીતે શરીર સત્કાર કરે તા એ અનનુપાલન અતિચાર શરીર સત્કાર સંબંધિ જાણવા. તથા બ્રહ્મચય પૌષધ લઇને લેક પરલેાકના વિષય ભાગની ઇચ્છા કરે અથવા સ્પર્શોદિ સુંદર વિષયાની ઇચ્છા કરે તેા પ્રાચય પૌષધના અનંનુપાલન અતિચાર ગણાય. તથા અવ્યાપાર પૌષધ લઈને સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તે, અથવા અમુક વ્યાપાર કર્યો છે ને અમુક નથી કર્યો ઈત્યાદિ સાવધ વ્યાપારાની ઈચ્છા કરે તે અવ્યાપાર પૌષધના અનનુપાલન અતિચાર છે. માટે આ પૌષધવ્રતનું પાંચ અતિચાર રહિત શુદ્ધ પાલન કરવું,
॥ ઇતિ એકાદશી વૈષધવ્રતસ્યાતિચારા u
-२५४
બારમુ અતિથિ વિભાગ વ્રત (ચાથુ· શિક્ષાવ્રત )
અવતરણુ—પૂર્વ ગાથામાં પૌષધ વ્રતના અતિચાર કહીને હવે આ ગાથામાં અતિથિ વિભાગ નામનું ૧૨મુ શ્રાવક વ્રત અથવા ચેછુ' શિક્ષાવ્રત કહેવાય છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
અતિથિવિભાગ વત.
૨૫૫
अण्णाईणं सुद्धाण कप्पणिजाण देसकालजुतं । दाणं जईणमुचियं, गिहीण सिक्खावयं भणियं ॥३१।।
ગાથાર્થ –શુદ્ધ અને સાધુને કપે એવા અન્નાદિકનું (અનાદિકનું) મુનિ મહારાજને દેશ કાળ યુકત દાન દેવું તે ઉચિત છે અને એજ ગૃહસ્થનું શિક્ષાવ્રત કહ્યું છે. ૩૧
ભાવાર્થ-દાન શીલ તપ અને ભાવના એ ૪ પ્રકારના ધર્મમાં દાન દેવું એ પણ શ્રાવકનો ધર્મ છે. ત્યાં અભયદાન અને સુપાત્રદાન એ બે ધર્મદાન છે, તેમાં અહિંસા આદિ અણુવ્રત અભયદાનની મુખ્યતાવાળા છે અને બારમું અતિથિસંવિભાગ દ્રત સુપાત્રદાન રૂપ છે. એ બને દાન મોક્ષ ફળને આપનારાં છે અને શેષ ઉચિતદાન, કીર્તિદાન ને અનુકંપા દાન ભેગફળને આપનારાં છે. ચાલુ અધિકાર અતિથિ સંવિભાગરૂપ સુપાત્રદાનને છે. પ્રશ્ન–અતિથિ સંવિભાગ શબ્દનો અર્થ શું છે? ઉત્તર–નિધિત્તરાઃ સર્વે, વત્તા એ માતમના !
___ अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥
અર્થ –અમુક તિથિએ ધર્મ કરો, અમુક પર્વે આ ધર્મ કરે. તેમજ અમુક તિથિના પર્વે ઉત્સવ મહોત્સ કરવા એ સર્વ વ્યવહારને જે મહાત્માએ ત્યાગ કર્યો છે. (અને તેથી
अन्नादीनां शुद्धानां कल्पनीयानां देशकालयुतम् । दानं यतिभ्य उचित गृहिणां शिक्षाव्रतं भणितम् ॥३१॥
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શ્રાવકધમ વિધાન તિથિની અપેક્ષા વિના દરરોજ ધર્મ ક્રિયાવાળા, પર્વની અપેક્ષા વિના દરજ પર્વતુલ્ય ધર્માનુષ્ઠાન કરવાવાળા, અને અમુક તિથિએ દ્રવ્ય ઉત્સવની અપેક્ષા વિના દરરેજ ભાવમહત્સવવાળા અર્થાત્ ઉપશાન્તાદિ સણથી દરરોજ અત્યંત આનંદવાળા) એવા મુનિ મહાત્માઓ તે અતિથિ જાણવા, અને પિતાને માટે કરેલા આહારાદિકમાંથી તેમને સમ્યગ વિધિએ કંઇક ભાગ આપે તે સંવિભાગ કહેવાય, જેથી અતિથિ સંવિભાગ એટલે મુનિ મહારાજને શુદ્ધ અને કલ્પનીય આહાર વિગેરેનું દાન આપવું અને તે પણ દેશકાલને અનુસરીને ઉચિત દાન આપવું.
પ્રશ્ન–શુદ્ધ આહારાદિ કેને કહેવા?
ઉત્તર–બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય ને શુદ્ધ, તેઓએ પિતપિતાની જાતિને એગ્ય આજીવિકા કરીને મેળવેલ આહારાદિ તે શુદ્ધ, પરંતુ બ્રાહ્મણ હેઈને ખેતીને બંધ કરીને અને વૈશ્ય હેઈને ચામડાને બંધ કરીને ઈત્યાદિ જાતિ વિરૂદ્ધ ધંધાથી નહિ મેળવેલું તે શુદ્ધ, અને તે પણ કપટ પ્રપંચ ને દગલબાજીઓ રમીને મેળવેલું નહિ તે શુદ્ધ.
પ્રક્ષા–કલ્પનીય આહારાદિ કોને કહેવા?
ઉત્તર–મુનિ મહારાજને આહાર ગ્રહણ કરવામાં જે ઉદ્દમાદિ કર દેષ દેખવા પડે છે, તે દેશોથી રહિત હોય તે કલ્પનીય આહારાદિ કહેવાય.
પ્રશ્ન:–દેશકાલયુક્ત આહારાદિ કોને કહેવાય?
Page #284
--------------------------------------------------------------------------
________________
અતિથિસંવિભાગ ત્રત
૨૫૭ ઉત્તર–જે દેશમાં જે આહારાદિ ઉચિત હોય તે દેશ ઉચિત, અને દાન દેવાને અવસરે દાન દેવું તે કાલ ઉચિત છે, પરંતુ અનુચિત વસ્તુનું અને રાત્રિકાલાદિ અનવસરે દાન દેવું ઉચિત નથી. માટે એ પ્રમાણે ક્ષેત્ર અને કાળ અકાળનો વિચાર કરીને દાન દેવું ઉચિત છે.
અતિથિસંવિભાગને વિશેષ વિધિ.
પૌષધોપવાસના પારણાને દિવસે મુનિ મહારાજને દાન દઈને જ પારણું કરવું. અને જે અતિથિસંવિભાગ વ્રત ન સ્વીકાર્યું હોય તે પૌષધનું પારણું પારીને અથવા પાર્યા વિના પણ મુનિ મહારાજને દાન આપે. ત્યાં પ્રથમ સાધુને દાન આપ્યા બાદ પસહનું પારણું કરવાને વિધિ
જે દેશ કાલ તેવા પ્રકાર હોય તો તે ઉત્તમ વસ્ત્ર આભૂષણ આદિ પહેરીને ઉપાસરે જઈ મુનિ મહારાજને નિમંત્રણ કરે કે “આપ ભિક્ષા ગ્રહણ કરવા પધારો તે વખતે એક સાધુ પહલા તૈયાર કરે, બીજા સાધુ મુહપત્તિનું પડિલેહણ કરે અને ત્રીજા સાધુ પાત્રની પડિલેહણ પ્રમા જેના કરે. ગૃહસ્થને પારણાનો બહુ વિલંબ થતાં અન્તરાય દેષ અને મુનિ મહારાજ ન આવે ત્યાં સુધી આહાર સાચવી રાખવા રૂપ સ્થાપના દેષ ન ઉપજે તે કારણથી મુનિરાજ તરત તૈયારી કરે. તેમાં પણ ગૃહસ્થ જે પહેલી પરિસીમાં નિમંત્રણ કરે અને તે વખતે નમુકકારસહિયંના પ્રત્યાખ્યાનવાળે કોઈ મુનિ હોય તો સાધુએ વહેરવા જવું, અને જે નમુકકારસહિયના પચ્ચખાણવાળા કોઈ મુનિ ન હોય તે
૧૧
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શ્રાવક ધર્મ વિધાન
વહારવા ન જવું, કારણ કે આહાર વહેરી લાવીને સાચવી રાખવા પડે તો મુનિને પણ સ્થાપના દોષ ઉપજે, પરન્તુ ગૃહસ્થ જો ઘણેાજ આગ્રહ કરે અને જવું પડશે એમ જણાય તેા લાભાલાભ વિચારીને વહેારવા જાય અને પ્રત્યા ખ્યાન પૂર્ણ થાય ત્યાં સુધી સાચવી રાખે. અથવા પારણાવાળા કે પારણા વિનાના કોઈ સાધુ ઉગ્વાડપેરિસિમાં પચ્ખાણ પારવાના હોય તેમને તે આહાર આપે. તેમજ એ સાધુનો સમુદાય તે નિમ ત્રણ કરનાર શ્રાવકની સાથે જાય. (એક સાધુને ગાચરીએ ન માકલાય.) ત્યાં એ સાધુ આગળ ચાલે ને શ્રાવક પાછળ ચાલે, ત્યાર બાદ એ મુનિ મહારાજને ઘેર લઈ જઈને આસન આપી બેસવાની પ્રાથના કરે, જો એસે તા ઠીક નહિતર શ્રાવકે તે વિનય કર્યો ગણાય. ત્યાર બાદ આહારની જે જે વસ્તુ હાય તે પાતે જ વહેારાવે અથવા પાતે આહારનું ભાજન હાથમાં ધરી રાખે ને બીજો કાઈ વહેારાવે, અથવા તો બીજો કાઈ વહેારાવતી વખતે સર્વ વસ્તુએ વહેારાવી રહે ત્યાં સુધી પાતે ઉભા રહે. એ એ સાધુ પણ આહારની વસ્તુએ ભાજનમાં થાડી બાકી રહે તેટલી જ ગ્રહણ કરે સપૂર્ણ ન લે, કારણ કે જો સંપૂર્ણ ગ્રહણ કરે તા તે વસ્તુને માટે પુન: આરંભ કરવા પડે તેથી મુનિને દોષ ઉપજે. એ પ્રમાણે મુનિમહારાજને વહેારાવીને અને વદન કરીને વિસર્જ, અને મુનિની સાથે કેટલેક સુધી જઇ વંદન કરીને પાછે વળે. ત્યાર બાદ પારણું કરવા બેસે, તેમાં જે વસ્તુ મુનિરાજે લીધી હાય તે ખાવી ક૨ે, અને ન લીધી હોય તે વસ્તુ ખાવી કલ્પે નહિ.
Page #286
--------------------------------------------------------------------------
________________
અતિથિસંવિભાગ ત.
૨૫૯ છે અતિથિ સંવિભાગ વતના ૩ પ્રકાર.
૧ જઘન્ય અતિથિ સંવિભાગ – પૌષધ વ્રતના દિવસે ઉપવાસ હય, ચાર પ્રહરનો પૌષધ હોય અને આગળ પાછળના બે દિવસ એકાશન કે બેસણ કંઈ ન હોય તે પણ પારણાને દિવસે મુનિને વહેરાવીને જ અને જે ચીજ વહોરી હોય તેજ ચીજનું ભોજન કરવાને નિયમ હેય તે એ જઘન્ય અતિથિ સંવિભાગ.
૨ મધ્યમ અતિથિ સંવિભાગ – પૌષધ વ્રતના પાછલા દિવસે કઈ પચ્ચકખાણ ન હય, પૌષધના દિવસે ચાર પ્રહરને કે આઠ પ્રહરને પિસહ હોય, અને પારણાના દિવસે એકાસણુ વા બેસણ હોય, મુનિ મહારાજને વહેરાવીને જ અને જે વસ્તુ વહેરે તે વસ્તુનાજ ભેજનને નિયમ હોય એ મધ્યમ અતિથિ સંવિભાગ.
૩ ઉત્કૃષ્ટ અતિથિ સંવિભાગ – પૌષધ વ્રતના પાછલા દિવસે એકાસણ તથા પારણાને દિવસે પણ એક સણ અને પૌષધને દિવસે ચઉવિહાર ઉપવાસ સાથે ( ચાર પ્રહરને વા) આઠ પ્રહરને પસહ હોય, મુનિ મહારાજ જે વસ્તુ હેરી જાય તે જ પારણના એકાસણમાં ખાવી, આ પ્રકારને નિયમ ઉત્કૃષ્ટ અતિથિ સંવિભાગ છે.
એ ત્રણ પ્રકારના અતિથિ સંવિભાગ પૌષધ વ્રતની સાથે જ સંબંધવાળા છે, અને વર્તમાનમાં અતિથિ વિભાગને એ વિશિષ્ટ વિધિ પ્રચલિત છે.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શ્રાવક ધર્મ વિધાન છે બારમા અતિથિ સંવિભાગ વતના તથા શિક્ષાવ્રતના) ૫ અતિચાર.
અવતરણ-પૂર્વ ગાથામાં બારમા વ્રતનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં બારમા અતિથિ સંવિભાગવ્રતના ૫ અતિચાર કહેવાય છે–
सच्चित्तणिक्खिवणयं, वजइ सच्चित्तपिहणयं चेव । कालाइक्कमपरववएसं मच्छरिययं चेव ॥ ३२ ।।
ગાથાર્થ –૧ સચિત્ત નિક્ષેપ, ૨ સચિત પિધાન, ૩ કાલાતિક્રમ. ૪ પરવ્યપદેશ, ને ૫ માત્સર્ય એ જ પાંચ અતિચાર બારમા વ્રતમાં વર્જવા. ૩ર છે આ ભાવાર્થ—આ નીચે લખેલા ૫ અતિચારે અનાભેગાદિકથી (ઉપયોગ શૂન્યતાથી વા સહસાકારથી વા અતિકામાદિકથી) થાય છે તે ૫ અતિચાર આ પ્રમાણે
૧ સચિત્ત નિક્ષેપ અતિચાર--મુનિ મહારાજને દાન દેવા ગ્ય અચિત્ત કલ્પનીય આહારાદિ વસ્તુ સચિત્ત વસ્તુમાં વા સચિત વસ્તુની ઉપર સ્પર્શાવીને મૂકે અને તેવી સચિત્તના સંઘ-સ્પર્શવાળી વસ્તુ મુનિરાજને વહોરાવે તે અતિચાર.
૨ સચિત્ત પિધાન અતિચાર-પિધાન એટલે ઢાંકણ, અર્થાત્ દાન દેવા ગ્ય આહારદિકની ઉપર (ઢાંક
सचित्तनिक्षेपणकं वर्जर्यात सचित्तपिधानकं चेव । कालातिक्रम-परव्यपदेशं मत्सरिकतां चैव ॥ ३२ ॥
Page #288
--------------------------------------------------------------------------
________________
અતિથિ×વિભાગ વ્રત.
૨૬૧
સુની માફક) સચિત્ત વસ્તુ મૂકે અને તે રીતે સચિત્તના સબટ્ટવાળી વસ્તુ વહેારાવે તે અતિચાર. એ બન્ને અતિચાર દાન ન દેવાની બુદ્ધિએ થાય છે, તેમજ વહેારાવવાના વિધિ ન જાણવાથી પણ થાય છે.
૩ કાલાતિક્રમ અતિચાર-ગેાચરીના વખત ન થયા હોય તે વખતે મુનિને વિનતિ કરવા જાય, તેમજ મુનિ મહારાજ ગાચરી કરી રહ્યા પછી વિનંતિ કરવા જાય તા એ રીતે વિનતિના કાળના અતિક્રમ ( અભાવ) હોવાથી કાલાતિક્રમ અતિચાર છે. આ અતિચાર દાન ન દેવાની બુદ્ધિએ પણ મને છે ને ગાચરીના વખત ન જાણુવાથી પણ બને છે. તેમજ મહારાજના સ્વતઃ પધારવાના વખત જાણીને આઘા પાછો થઈ જાય તે તે પણ કાલાતિક્રમ અતિચાર છે. આ અતિચાર કેવળ દાન ન દેવાની બુદ્ધિએ મને છે.
૪ પરબ્યપદેશ અતિચાર–દાન ન દેવાની બુદ્ધિએ પેાતાની વસ્તુને પારકી કહે જેથી મુનિ લે નહિં. પરપદેશના ઉપલક્ષણથી સ્વવ્ય પદેશ અતિચાર પણ દાન દેવાની બુદ્ધિએ પારકી વસ્તુને પેાતાની કહેવાથી થાય છે. એમાં પરપદેશ અતિચાર અનાભાગાદિથી છે અને સ્વભ્યપદેશ અતિચાર વહેારાવવાના વિધિના અજ્ઞાનપણાથી થાય છે.
૫ માસ અતિચાર–મુનિ ભિક્ષા માટે આવે ત્યારે આક્રોશ કરીને ( આવ્યા હવે ઝોળી પાતરા લઇને ઇત્યાદિ વચનેાથી તિરસ્કાર કરીને) વહેારાવે એ મુનિ આશ્રિત માત્સય અતિચાર, અને બીજો રક સ્થિતિના ગૃહસ્થ સારી
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૨
શ્રાવકધર્મ વિધાન ભકિતથી વહેરાવતાં તેની પ્રશંસા સાંભળીને વા સ્વતઃ જાણીને શું હું એ રકથી પણ ઉતરૂં છું? એવા અભિમાનથી પિતે પણ અત્યંત ભકિત દેખાડી વહેરાવે છે તેવી ઈર્ષા અદેખાઈ અન્ય દાતાર આશ્રિત માત્સર્ય અતિચાર છે.
એ પાંચે સદેષ પ્રવૃત્તિઓ વ્રતના વિસ્મરણથી વા દાનની વિધિના અજાણપણાથી વા સંભ્રમથી ઇત્યાદિ રીતે અનાગથી થાય, અથવા સહસા થાય, અથવા અતિકમ આદિ વડે (દાન ન દેવાની ચિંતવનાદિ વડે) થાય તે અતિચાર, પરતુ દાનવ્રત લઈને દાન ન દેવાની બુદ્ધિ જાણી જોઈને થાય અને તેથી તેવી પ્રવૃત્તિઓ આચરે તે અતિથિ સંવિભાગવતને ભંગ થાય છે. અહિંસાપેક્ષ નિરપેક્ષ સંબંધિ ભંગાભંગની મુખ્યતાવાળે અતિચાર નથી. ૩૨ છે ઈનિ બારમું અતિથિ સંવિભાગ દ્રત તથા
તેના અતિચારે છે
ઈતિ સભ્યત્વ સહિત સાતિચાર દ્વાદશ ગ્રતાનિ
Page #290
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ અને ખાર વ્રતની સમીક્ષા
૨૬૩
અહિંસાદિકના પ્રત્યાખ્યાનની જેમ અહિંસાદિકના અતિચારાનું પણ પ્રત્યાખ્યાન કેમ નહિ ?
અવતરણ—એ પ્રમાણે સ્થૂલ અહિંસાદિક ૫ અણુવ્રત, દિગ્પરિમાણુાદિ ૩ ગુણવ્રત અને સામાયિકાદિ ૪ શિક્ષાવ્રત મળી શ્રાવકના ૧૨ વ્રતનું અને તે દરેકના ૫-૫-૫-૫ ૫-૫-૨૦-૫-૫-૫-૫-૫ મળી ૧ ૭૫ અતિચારનું સ્વરૂપ કહીને હવે અહિંસા વિગેરેનું જેમ પ્રત્યાખ્યાન હોય છે તેમ એમાં સંભવતા અતિચારાનું પણ પ્રત્યાખ્યન કેમ ન હોય ? દરેક સ્થાને એ અતિચારાને ‘વજ્ર વા' એટલું જ માત્ર કેમ કહ્યું ? એ આશકાના સમાધાન તરીકે આ ગાથા કહેવાય છે
एत्थं पुण अइयारा, णो परिसुद्धे होंति सव्वे | अखंडविरइभावा, वज्जइ सव्दत्थ तो भणियं ||३३ ॥
ગાથા—વળી અહિં અખંડ વિરતિના ભાવથીપરિણામથી સર્વ વ્રતો વિશુદ્ધ વતતાં હોય તો એ કહેલા અતિચારા ઉપજતા નથી તે કારણથી સત્ર (સવાઁ તેામાં) અતિચારાને વવા એટલુંજ માત્ર કહ્યુ છે. (પરંતુ વ્રતાની
૧ લેખના આદિ બીજા ઉપવ્રતાદિકના અતિચાર સહિત સર્વ શ્રાવક વ્રતાના ૧૨૪ અતિચાર છે, પરન્તુ ૧૨ વ્રતના ૭૫ જ છે. તેમાં સમ્યકત્ત્વના ૫, પંચાચારના ૩૯ ને સલેખનાના ૫ એ ૪૯ સહિત ૧૨૪ અતિચાર છે.
अत्र पुनरतिचारा नो परिशुध्धेषु भवन्ति सर्वेषु । अखण्डविरतिभावाद्, वर्जयति सर्वत्रातो भणितम् ॥ ३३ ॥
Page #291
--------------------------------------------------------------------------
________________
२६४
શ્રાવકધર્મવિધાન સાથે વ્રતોના અતિચારનું પણ પ્રત્યાખ્યાન કરવું એમ કહ્યું નથી.) ૩૩
ભાવાર્થઅહિંસાવિરમણ આદિ શ્રાવક વ્રતને રાધક (અટકાવનાર) અપ્રત્યાખ્યાન કષાય છે, માટે અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી દેશવિરતિને લાભ જીવને થતો નથી. પરંતુ અપ્રત્યાખ્યાની કવાયના ક્ષપશમ રૂપ અનુદય વર્તે ત્યારે દેશવિરતિ ગુણ પ્રગટ થાય છે. અને એ વખતે પ્રત્યાખ્યાન કષાયને ઉદય જ હેય છે, પરંતુ ક્ષપશમ નહિ અને જેથી એ ઉદયમાં વર્તતે પ્રત્યાખ્યાની કષાય છે કે દેશવિરતિ ગુણને મૂળથી નાશ કરવા સમર્થ નથી, પરંતુ વ્રતને દેશભંગ કરી દેષ ઉપજાવે છે ને તેથી વ્રતને મલિન કરી શકે છે, માટે પ્રત્યાખ્યાની કવાયના તીવ્ર ઉદયથી વ્રતમાં સદોષ પ્રવૃત્તિઓ થાય છે તે જ અતિચાર છે. જેમ સર્વવિરતીને અતિચારેમાં સંજવલન કષાય કારણભૂત છે તેમ દેશવિરતિના અતિચારમાં પ્રત્યાખ્યાની કષાય કારણ ભૂત છે. પરંતુ એ અતિચાર ઉપજાવનાર પ્રત્યાખ્યાન કષાય જ્યારે અતિમન્દ ઉદયવાળો થાય છે ત્યારે દેશવિરતિ અખંડિત અને નિર્મળ વતે છે. તે વખતે વધબંધાદિ અતિચાર રૂપ સદેષ પ્રવૃત્તિઓમાં જીવસ્વભાવે જ પ્રવ
તે નથી. માટે તેવા અખંડવિરતિ રૂપ તાવિક દેશવિરતિના પરિણામથી (પ્રત્યાખ્યાન કષાયના મંદ પરિણામથી ઉત્પન્ન થએલ વિશુદ્ધ જીવ પરિણામથી) જ્યારે સર્વે શ્રાવક વ્રત વિશુદ્ધ વર્તતાં હોય છે ત્યારે એ અતિચારો ઉપજતા નથી. તે કારણથી વ્રતની માફક અતિચારોનું પ્રત્યાખ્યાન હેતું
Page #292
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ અને બાર વ્રતની સમીક્ષા
૨૬૫ નથી. તે માટે અતિચારેને વર્જવાના કહ્યા છે, પરંતુ પ્રત્યા
પેય (પ્રત્યાખ્યાન કરવા ગ્ય) નથી કહ્યા. જે અતિચારો પણ પ્રત્યાખ્યાન યોગ્ય હોય તો ૧૨ શ્રાવક વ્રતોની માફક એ પણ વ્રતે થવાથી વ્રતની સંખ્યા બારને બદલે (૧+૭૫) ૮૭ થાય, અને એવી વ્રત સંખ્યા તે કયાંય પણ કહી નથી. વળી કેટલાક આચાર્યો તે પ્રતિબંધક કષાયના ઉદયનેજ અતિચારનું કારણ માને છે. જેથી તેઓના અભિપ્રાય પ્રમાણે કષાયને ઉદય વિચિત્ર હોય છે તેથી પ્રતિબંધક કષાય દેશ વિરાધનાનું કારણ ને સર્વ વિરાધનાનું પણ કારણ છે. માટે સમ્યકત્વની સર્વ વિરાધના (અભાવ) પણ અનંતાનુબંધીના ઉદયથી છે ને શંકા કાંક્ષા આદિ અતિચારે રૂપ દેશવિરાધના પણ અનંતાનુબંધિના ઉદયથી છે. તેમજ દેશ વિરતિની સર્વ વિરાધના (અભાવ) પણ અપ્રત્યાખ્યાની કષાયના ઉદયથી છે ને વધ બંધાદિ અતિચાર રૂપ દેશ વિરાધના પણ અપ્રત્યાખ્યાન કષાયના ઉદયથી છે.
આ અન્ય આચાર્યોના અભિપ્રાયમાં પ્રતિબંધક કષાયને મદદય વ્રતની ઉત્પત્તિ કરનાર છે ને તે સાથે દેશભંગ રૂપ અતિચારજનક છે, અને તીવ્ર ઉદય વ્રતને ખંડિત કરી મૂળથી નાશ કરનાર છે એ ભાવાર્થ છે. ૩૩ છે સમ્યકત્વ અને વ્રતના ઉપાય વિગેરે છે
અવતરણ એ પ્રમાણે પ્રથમ તે અહિં સમ્યક્ત્વનું સ્વરૂપ, વ્રતનું સ્વરૂપ, અને વ્રતના અતિચારેનું સ્વરૂપ કહ્યું. વળી અહિં જે સમ્યક્ત્વ સ્વરૂપ કહ્યું તે ચાલુ અધિ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્રાવકધમ વિધાન
કારમાં સંક્ષેપમાં (ટુ’કાણમાં) કહ્યું છે, તેથી જો અધિક વિસ્તૃત (વિસ્તારથી) સ્વરૂપ જાણવું હોય તે આગમથી જાણવું એવી ભલામણ ગ્રન્થ કર્તા આ ગાથામાં કરે છે. [ આ ગ્રંથમાં ગાથાને અનુસરીને તે સમ્યક્ત્વ સ્વરૂપ સ ંક્ષેપમાં કહ્યુ છે. પર’તુ વિવરણમાં કંઈક અધિક સ્વરૂપે કહ્યું છે, તેમજ પરિશિષ્ટમાં પણ કહ્યું છે.]
सुत्तादुपायरक्खण- गहणपयत्तविसया मुणेयव्वा । कुंभारचकभामग-दंडाहरणेण धीरेहिं ॥ ३४ ॥
ગાથા—સમ્યક્ત્વની અને વ્રતની પ્રાપ્તિના ઉપાય, એ અનેનું રક્ષણ, એ અનેનું ગ્રહણુ તથા પ્રયત્ન ને વિષયા (એ પાંચે વિષયા) ધીર પુરૂષાએ કુંભાર ચક્રને ભમાવનાર દંડના દૃષ્ટાન્તે આગમથી સિદ્ધાન્તમાંથી જાણવા. (અહિં કહ્યા નથી.)
૧ ૩૪ ૫
૧ ૫ સમ્યકત્વ અને દેશવિરતિ પામવાના ઉપાય ।। ભાવાથ—મુનિ મહારાજ આવે ત્યારે ઉઠીને ઉભા થવું, વિનય કરવા, સેવા કરવી ઇત્યાદિ આચરણાથી સમ્યક્ત્વન લાભ ને દેશિવતિના લાભ થાય છે, માટે સમ્યકત્વની અને દેશવિરતિની પ્રાપ્તિમાં સાધુ મહાત્માનીસેવા ભક્તિ ઉપાય છે. અથવા જાતિ સ્મરણ જ્ઞાનથી પણ સમ્યકત્વ થાય છે, તથા શ્રી તીર્થંકર ભગવંતનાં વચના સાંભળવાથી એટલે જિનેન્દ્ર શાસ્ત્રો સાંભળવાથી પણ સમ્યકત્વ પ્રાપ્તિ થાય છે, તેમજ તીથ કર
सूत्रादुपायरक्षण - ग्रहणप्रयत्नविषया ज्ञातव्या । कुम्भकारचक्रभ्रामकदण्डोदाहरणेन धीरैः ||३४||
Page #294
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ અને બાર વ્રતની સમીક્ષા
૨૬૭ ભગવંતના પ્રથમશિષ્ય શ્રી ગણધર ભગવતેનાં અને તેમની પરં પરામાં થયેલા આચાર્ય ઉપાધ્યાય વિગેરેને સત્સમાગમ કરી તેઓનાં વચન સાંભળવાથી સમ્યકત્વ થાય છે, માટે જાતિ સ્મરણાદિ પણ ઉપાય છે, અથવા પહેલા અનંતાનુબંધી
ક્યાયને ક્ષયપરામ તે સમ્યકત્વ પ્રાપ્તિને ઉપાય છે ને બીજા અપ્રત્યાખ્યાન કષાયને ક્ષયોપશમ દેશવિરતિ પ્રાપ્તિનું કારણ હેવાથી દેશવિરતિને ઉપાય છે. એ પ્રમાણે સાધુ પુરૂષોના સમાગમ, વચન શ્રવણ, સેવા ભકિત, જાતિ
મરણ, તીર્થકરાદિકના વચને, અને સ્વપ્રતિબંધી કષાયેનો ક્ષપશમ તે સમ્યકત્વ પામવાનાં અને શ્રાવક ધર્મ પામવાનાં કારણે અથવા ઉપાય છે. જે ઈતિ ઉપાય છે ૨ સમ્યકત્વ ને દેશવિરતિને સુરક્ષિત
રાખવાનો વિધિ તથા શ્રી જિનમંદિરે દર્શન પૂજા કરવા જવું, ઉપાશ્રયે જવું તથા શ્રી જિનમંદિર ને ઉપાશ્રયેનું સંરક્ષણ કરવું એ પ્રમાણે આયતન સેવા (ધર્મસ્થાનની સેવના) કરવી, પરંતુ વિના પ્રોજને પારકે ઘેર ન જવું. કીડા, વિનોદ, કુતુહલ, ખેલ, તમાસા કરવાને તથા દેખવાને ત્યાગ કરે. વિષયોને ઉત્તેજન મળે એવાં વિકારી વચને ન બોલવા ઈત્યાદિ કુપ્રવૃત્તિઓનો ત્યાગ કરવાથી પ્રાપ્ત થયેલ સમ્યકત્વ અને શ્રાવક વ્રતે સારી રીતે સુરક્ષિત રહે છે, માટે અશુભ
પ્રવૃત્તિઓને ત્યાગ કરે. ઈતિ રક્ષણમ્ છે - ૩ છે સમ્યકત્વ અને દેશવિરતિનો ગ્રહણવિધિ
Page #295
--------------------------------------------------------------------------
________________
२६८
શ્રાવકધર્મવિધાન મિથ્યાત્વને ત્યાગ અથવા સમ્યકત્વનું ગ્રહણ મન વચન કાયાથી મિથ્યાત્વ કરું નહિ કરાવું નહિ ને કરવાને અનુમેહું નહિ એમ ૯ પ્રકારે થાય છે તે આ પ્રમાણે -
૧ મિથ્યાત્વનું આચરણ મનથી ચિતવું નહિ.
૨ મનથી ચિંતવાવું નહિ. (હું એવી પ્રવૃત્તિ ન કરે કે જેથી મારા નિમિતે બીજા જ મિથ્યાત્વ આચરવાને વિચાર કરે– એ ફળિતાથૈ.)
મિથ્યા આચરણ કેઈ બીજે પુરુષ મનથી ચિંતવે તે હું તેમાં અનુમત ન થાઉં.
૪ મિથ્યાત્વ વચન ઉચ્ચકું નહિ.
૫ મિથ્યાત્વ વચન ઉચ્ચરાવું નહિ. બીજાને બોલવાનું વા મિથ્યાત્વ ક્રિયાઓ કરવાનું કહું નહિં).
૬ મિથ્યાત્વનાં વચનો બીજે કઈ બોલતો હેય તે તે સારું છે એમ જાણું નહિ.
૭ મિથ્યાત્વ ક્રિયાઓ કરૂં નહિ. ૮ મિથ્યાત્વ ક્રિયાઓ બીજા પાસે કરાવું નહિ.
૯ મિથ્યાત્વ કિયાઓ બીજે કઈ કરતે હોય તે તે પ્રવૃત્તિને સારી જાણું નહિ. દેશવિરતિ સંબંધિ શ્રાવક્તા બતે અનુમતિ સિવાય ગ્રહણ કરાય છે તે આ પ્રમાણે–
૧ ત્રસની હિંસા ૧ મનથી કરૂં નહિ, ૨ વચનથી કરૂં નહિ, ૩ કાયાથી કરૂં નહિ, ૪ મનથી કરાવું નહિ, ૫ વચનથી કરાવું નહિ, ૬ કાયાથી કરાવું નહિ. એ ૬ કેટિ.
Page #296
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ અને ખાર વ્રતની સમીક્ષા
૨૬
૨ ત્રસની હિંસા ૧ મનથી કરૂં નહિ, ૨ વચનથી કરૂં નહિ, ૩ કાયાથી કરૂં નહિ, એમ ૩ કટિ અથવા ૧ મનથી કરાવું નહિ, ૨ વચનથી કરાવું નહિં, ૩ કાયાથી કરાવુ નહિ. એમ બીજી રીતે ત્રણ કેટ.
૩ ત્રસની હિંસા મન વચન કાયા એ ત્રણમાંથી કાઇ પણ બેચેગ વડે [ મન વચનથી અથવા મન કાયાથી અથવા વચન કાયાથી એમ ત્રણ ભાંગે] કરૂં નહિ એ એ કાટિ અને કરાવું નહિ એ એ કેટિ એમ ૪ કાટિ.
૪ ત્રસની હિં`સા કાઇ પણ એ એમ એ કેટિ અથવા કરાવું નહિ કોટિ એમ ૨ કોટિ. એ પ્રમાણે અણુવ્રતાદિ ત્રતા ગ્રહણ કરાય છે.
॥ ઇતિ ગ્રહણમ્ ॥
૪ ॥ સમ્યકત્વમાં ને દેશતામાં પ્રયત્નવિધિ ।
ચેાગ વડે કરૂં નહિ એ બીજી રીતે એ ૬-૪-૩-૨ કેટિએ
સમ્યકત્ત્વ અને અણુવ્રતાદિ તેા ગ્રહણ કર્યા બાદ તેનું વારંવાર સ્મરણ કરવુ, તેમજ જે સાવદ્યોના વ્રત નિયમે ગ્રહણ નથી કર્યાં એવા સાવદ્ય વ્યાપારીની પ ત્યાગ કરવામાં પ્રયત્ન કરવા અને સાવદ્ય વ્યાપાશમાં પ્રવતતાં બની શકે તેટલી યતના કરવી એ સવ પ્રયત્ન કહેવાય. ત્યાં સમ્યક્ત્ત્વમાં મને અન્ય તીર્થીઓનાં દેવકુલા દિન કલ્પે, અન્ય તીથી એનો સંગ ન ક૨ે, તેની સાથે આલાપ સલાપ ન ક૨ે. એ રીતે સમ્યકત્ત્વનો
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૦
શ્રાવકધર્મવિધાન
પ્રયત્ન, અને શુદ્ધ જળ વાપરવું, કાષ્ટ છાણાં ઈત્યાદિ જોઈ ખંખેરી ઉપયોગમાં લેવાં એ તે વસ્તુઓના ભેગ પરિ ભગ ત્રસ જેની રક્ષાને અર્થે વિધિપૂર્વક કરવા. એ. દેશવ્રતનો પ્રયત્ન છે.
| | ઇતિ પ્રયત્નવિધિ છે પ ને સમ્યકત્તવ અને દેશવિરતિને વિષય છે
જીવ અજીવ આદિ નવ ત પ્રત્યે શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વ છે, માટે સમ્યકત્વનો વિષય જીવાજીવાદિ તત્ત્વ છે, અને સ્કૂલ સંકલ્પથી નિરપરાધીને નિરપેક્ષ પ્રાણિવધ ન કરે ઈત્યાદિ રૂપ દેશવિરતિ હોવાથી દેશવિરતિનો વિષય જીવ ઈત્યાદિ છે. ઈતિ વિષય.
એ પ્રમાણે ઉપાય, ગ્રહણ, રક્ષણ, પ્રયત્ન ને વિષય એ પાંચ બાબતો વિશેષથી કહી નથી તે પણ કુંભારચકને ભમાવનાર દંડની પેઠે ગ્રહણ કરવી, અર્થાત જેમ કુંભારના ચકના એક દેશભાગમાં દંડ નાખીને દંડ વડે ચકનો તે એક જ દેશભાગ ભમાવતાં ચક્રના સર્વે દેશભાગે ભમવા માંડે છે, તેમ અહિં સમ્યકત્વ અને શ્રાવક તે સંબંધ વત અને વ્રતના અતિચાર રૂપ એક દેશની પ્રરૂપણા કરવાથી સમ્યકત્વના અને તેના શેષ ઉપાય આદિ દેશની પ્રરૂ
૧ પહેલા અણુવ્રતને વિષય ત્રસ જીવ, બીજા અણુવ્રતને વિષય જીવ ને અજીવ, ત્રીજા અણુવ્રતને વિષય ગ્રહણ ધારણ યોગ્ય પદાર્થો, ચોથા અણુવ્રતને વિશ્વ પરસ્ત્રી (તથા પર પુરૂષ) પાંચમા અણુવ્રતને વિષય ધન ધાન્યાદિ નવ પ્રકારને પરિગ્રહ. ઈત્યાદિ રીતે વ્રતના વિશે વિચારવા.
Page #298
--------------------------------------------------------------------------
________________
સભ્યત્વ અને ભાર તની સમીક્ષ.
પા પણ અધ્યાહારથી ગ્રહણ કરવી, અને તે પ્રરૂપણા સિદ્ધાન્તમાંથી કહેવી, કારણકે આ પ્રકરણ સંક્ષિપ્ત હોવાથ અહિં એ પાંચ દેશભાગેાની પ્રરૂપણા કરી નથી. અથવા દથી જેમ ચક્રનું ભ્રમણ થાય છે તેમ સુત્રથી ઉપાયાદિક પાંચનું જ્ઞાન થાય છે. માટે તે ઉપાયાદિક બાબતા સિદ્ધાન્તમાંથી જાણવી. ૫ ૩૪ ૫
હું ઇત સમ્યકત્વ અને
૨૦૧
તાના ઉપાયાદિ
ઉપાય
શુ
કરવુ... ?
-
અવતરણુ——સમ્યકત્વ અને શ્રાવક વ્રતના વિગેરે કહીને હવે એ બન્નેની સ્થિરતા માટે તે સબધિ ઉપદેશની પ્રસ્તાવના આ ગાથામાં કરે છે गहणादुवरि पत्ता, होइ असन्तो वि विरइपरिणामो । अकुसलकम्मोदयओ, पडड़ अण्णाइलिंग मिह ||३५||
ગાથા—સમ્યકત્વ અને વ્રતાનું ગ્રહણ કર્યા બાદ પ્રયત્નથી—તેનો અભ્યાસ-ઉદ્યમ કરવાથી વ્રત પરિણામ ન હાય તા પણ પ્રાપ્ત થાય છે, અને જો અભ્યાસ ન કરે ( ઉદ્યમ ન કરે ) તે અશુભ કમનો ઉદય થવાથી વ્રત પરિણામ હાય તે પણ પતિત થાય છે, અને જિન વચનના તથા વ્રતના અવર્ણવાદ મેલવા ઇત્યાદિ તે પતિત પરિણામનુ લક્ષણ છે. ૫૩૫ ॥
ભાવા —ચાલુ પ્રકરણની ૯ મી ગાથામાં ગુરૂમૂલે સુધમ્મા ઇત્યાદિ ગાથામાં જે ગ્રહણ વિધિ કહ્યો છે તે
ग्रहणादुपरि प्रयत्नात् भवत्यन्नपि विरतिपरिणामः । अकुशल कर्मोदयतः पर्तात अवज्ञादि लिङ्गमिह ||३५||
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭ર
શ્રાવકધર્મ વિધાન વિધિથી સમ્યકત્વ સહિત શ્રાવક વ્રતનું ગ્રહણ કર્યા બાદ તેમાં પ્રતિદિન ઉદ્યમ રાખવે, કારણકે ત્રના અભ્યાસથીઉદ્યમથી વિરતિ પરિણામ જે વ્રત લેતાં પહેલાં અશુભ કર્મના ઉદયથી ન વર્તતે હેય તે પણ પ્રગટ થાય છે, જેથી તાત્વિક વિરતિપણું પ્રાપ્ત થાય છે. કેવળ વ્રત પરિણામ જ પ્રાપ્ત થાય એટલું નહિજ પરતુ સમ્યકત્વ પરિણામ પણ પ્રથમ ન હોય તે પ્રગટ થાય છે. અને જીવ જે વ્રત લીધા બાદ તેના અભ્યાસમાં ન હતું અને આળસુ પ્રમાદી થઈને બેદરકારી રાખે તે વ્રત પરિણામ વર્તતે હેય તે તે પણ અશુભ કર્મના ઉદયથી પતિત થઈ જાય છે. માટે અવશ્ય અભ્યાસ કરે.
પ્રશ્ન – વ્રતનો અભ્યાસ કર્મના ઉદયને તેડવા કઈ રીતે સમર્થ છે?
ઉત્તર-વિરતિ આદિકના વિઘાતક કર્મો સેપક્રમી હોય છે, ને ભવ્યનાં એ સેપકમી કર્મી વ્રતના અભ્યાસથી ત્રુટી શકે છે. (અથવાનિકાચિત હોય તે પણ અભ્યાસે શિથિલ થઈ પરિણામે સર્વથા પણ ત્રુટી જાય છે.) માટે અભ્યાસથી વિરતિ પરિણામ પ્રગટ થાય છે.
પ્રશ્ન-વ્રતને પરિણામ પ્રથમ હાઈને અભ્યાસના અભાવે પતિતપરિણામ થાય છે તે પતિતપરિણામનું લક્ષણ શું ?.
ઉત્તર-વતને પરિણામ વર્તતે હોય તે વખતે જીવને વતે પ્રત્યે, વ્રતના ઉપદેશક ગુરૂ પ્રત્યે અને વ્રતધારીઓ પ્રત્યે આદર ભક્તિ બહુમાન વર્તતો હોય છે, ને પરિણામ
Page #300
--------------------------------------------------------------------------
________________
રકત્વ અને બાર કતની સમીક્ષા
રહ૩ પતિત થતાં તેઓ પ્રત્યે અનાદર અભક્તિ થાય છે અને નિદા કરે છે, એ જ લક્ષણ છે. ૩પ : ૮ ત કરિ ઉપન્ન કરવાને અને સાચવી
રાખવાના ઉપાય અવતરણ-સમ્યકત્વ અને શ્રાવક દતના સંબંધમાં હવે ઉપસંહાર તરીકે પ્રાસંગિક ઉપદેશ અપાય છે –
नम्हा निच्चसतीए, बहुमाणेणं च अहिगयगुणम्मि । पडिवक्खदुगंछाए, परिणइआलोयणेण च ॥३६॥
ગાથા–તે કારણથી અંગીકાર કરેલા ગુણોને (સમ્યકત્વ અને તેને નિત્ય સંભારવા વડે. બહુમાન વડે, પ્રતિપક્ષી ગુણના તિરસકાર વડે અને પરિણામના વિચાર વડે એમાં (સમ્યકત્વમાં ને રતમાં હંમેશાં યત્ન કરે.
એમાં હંમેશ યત્ન કરે” એ અર્થ આગળ કહેવાતી ૩ષ્મી ગાથામાંથી અનુસરે છે ૩૬ /
ભાવાર્થ-પૂર્વ ગાથામાં કહ્યું કે અભ્યાસથી-ઉદ્યમથી વિરતિ પરિણામ ન હોય તે ઉત્પન્ન થાય છે, અને અભ્યાસ વિના વિરતિ પરિણામ હોય તે પણ પતિત થાય છે, તે કારણથી સમ્યકત્વનું અને તેનું હંમેશાં સ્મરણ કરવું. બહુ માન કરવું. તથા સમ્યકત્વના પ્રતિપક્ષી મિથ્યાત્વ પ્રત્યે, અને તેને પ્રતિપક્ષી હિંસા આદિ દુર્ગણે પ્રત્યે જુગુપ્સા-ઉગ ભાવ-અસૂયા ભાવ રાખવે તેમજ સામ્યત્વ
तस्मात् नित्यम्मृत्या बहुमाने न चाधिकृतगुणे । प्रतिपक्षजुगुप्सया परिणत्यालोचनेन च ॥३६॥ ૧૮
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શ્રાવકધર્મ વિધાન અને વ્રતનાં શુભ ફળ તથા મિથ્યાત્વને હિંસાદિકનાં અશુભ ફળ જેના આ લેકમાં અને પરલોકમાં સારા અને માઠા વિપાક ભેગવવા પડે છે તે રૂપ બન્નેના પરિણામને વિચાર કરે કે જેથી સમ્યકત્વાદિ પરિણામ ન હોય તે ઉત્પન્ન થાય અને કદી પતિત થાય નહિ. . ૩૬
અવતરણ–પૂર્વ ગાથામાં રહેલે અપૂર્ણ સંબંધ આ ગાથામાં પૂર્ણ કરાય છે– तित्थंकरमत्तीए, सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए, य एत्थ सया होइ जइयव्वं ॥३७॥
ગાથાર્થ–(પૂર્વ ગાથામાં કહેલા ઉપાયે ઉપરાન્ત) શ્રી તીર્થકર ભગવંતની ભક્તિ વડે, ઉત્તમ સાધુ જનની
तीर्थकरभक्त्या सुसाधुजनपर्युपासनया च। उत्तरगुणश्रद्धया चात्र सदा भवति यतितव्यम् ॥३७॥
૧ શ્રી તીર્થકર ભગવંતની ભક્તિથી તીર્થકર તુલ્ય ગુણ પ્રાપ્ત કરવાને સંસ્કાર પડે છે, જે કે પ્રાપ્ત થયેલ ગુણ પ્રાયઃ માગોનુસારી હોય અથવા સમ્યકત્વ હોય અથવા શ્રાવક વ્રત હોય. તે પણ એ પ્રાપ્ત થએલા અ૮૫ ગુણેમાં અધિક ગુણ પ્રાપ્ત કરવાનો અભિલાષ જે વર્તતે હેય તે જ સાર્થક છે, તે કારણથી તિર્થંકરભક્તીએ કહ્યા બાદ સાધુની સેવા રૂપ ઉપાય કહ્યો છે કે જે સેવાસાધુપણાની રૂચિ ઉત્પન્ન કરે છે. એ પ્રમાણે એ સર્વ ઉપાયો અધિક ગુણ મેળવવાની રૂચિથી જ મેળવાય છે. જેથી માર્ગાનુસારીએ સમ્યકત્વગુણને અભિલાષ રાખ. સમ્યકત્વ ગુણવાળાએ શ્રાવક તેને ને શ્રાવકત્રતવાળાએ સાધુત્રને અભિલાષ રાખે.
Page #302
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ અને બાર વતની સમીક્ષા
૨૭૫ પણું પાસના-સેવા વડે, તથા પ્રધાન ઉત્તમ ગુણો (મહાવ્રતો) મેળવવાની શ્રદ્ધા-ઈચ્છા-રૂચિ વડે, સમ્યકત્વમાં અને વ્રતમાં સર્વદા પ્રયત્ન કરે એગ્ય છે. ૩૭ | ભાવાર્થ–સમ્યકત્વ અને તે અંગીકાર કર્યા બાદ પૂર્વ ગાથામાં કહેલા નિત્યસ્મરણ આદિ ઉપાય વડે અને આ ગાથામાં કહેલા શ્રી તીર્થંકર પ્રભુની ભકિત આદિ ઉપાયો વડે સમ્યફ પ્રયત્ન સતત ચાલુ રાખ. અહિં ઉત્તર ગુણ શ્રદ્ધા કહી તે સમ્યકત્વ ગુણ હોય તે શ્રાવક વ્રત રૂપ અધિક ગુણનો અભિલાષ રાખ, અને શ્રાવક વ્રત રૂપ ગુણ હેય તે મહાવ્રત રૂ૫ ગુણને અભિલાષ રાખે. એ ભાવાર્થ જાણો. એ પ્રમાણે નિત્ય સ્મરણથી ઉત્તર ગુણ શ્રદ્ધા સુધી બે ગાથામાં પ્રાસંગિક ઉપદેશ કર્યો. ૩૭
એ પ્રાસંગિક ઉપદેશમાં કહેલા પ્રયત્નનું ફળ. છે
અવતરણ-૩૫-૩૬ ૩૭ એ ત્રણ ગાથામાં નિત્યસ્મરણ આદિ જે પ્રયને કહ્યા તે પ્રયત્નનું ફળ શું? તે દર્શાવવા પૂર્વક આ ગાથામાં તેનું (પ્રયત્નોનું) તાત્પર્ય કહે છે – . एवमसंतोवि इमो, जायइ जाओवि ण पडइ कयाई ।
ता एत्थं बुद्धिमया, अपमाओ होइ कायव्वो ॥३८॥ ગાથાથ-એ પ્રમાણે નિત્ય સ્મરણ આદિ પ્રયત્ન વડે एवमसन्नपि अयं जायते जातोऽपि न पतति कदाचित् । तस्मादत्र बुद्धिमता अप्रमादो भवति कर्तव्यः ॥३८॥
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રાવકધર્મ વિધાન
સમ્યકત્વનો તથા વ્રતનો પરિણામ ન હોય તે ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થઈને પણ કદી પતિત થતું નથી. તે કારણથી સમ્યક્ત્વ ને શ્રાવક વ્રત અંગીકાર કરીને બુદ્ધિમાનેએ તેમાં સદા અપ્રમાદ રાખ. (અર્થાત્ ક્ષણભર પણ પ્રમાદ ન કરે.) ૩૮ છે
ભાવાર્થ–ગાથાર્થ વત્ છે ૩૮ છે ૮ શ્રાવક વ્રતો યાજજીવ, ૪ વ્રત અલ્પ કાળનાં.
અવતરણ–પૂર્વે ૧૨ શ્રાવક વ્રત કહાં તેમાં કયાં તો યાવજ જીવ સુધી હોય ને કયાં વ્રત અલ્પ કાળનાં હેયર તે આ ગાથામાં દર્શાવે છે–
एत्थ उ सावयधम्मे, पायमणुव्वयगुणव्वयाई च ।
आवकहियाई सिक्खावयाई पुण इत्तराई ति ॥३९॥ ગાથાઈ–વળી આ શ્રાવક ધર્મમાં પ્રાયઃ અણુવ્રત અને ગુણવ્રતે યાજજીવ સુધી પણ હોય છે, અને ૪ શિક્ષાવિતે તે અલ્પકાળવાળાં જ હોય છે. તે ૩૯ છે
૧ પ્રશ્ન-ત્રતના પરિણામ રહિતને વ્રત ઉચ્ચરાવવાં એ મિથ્થા ક્રિયા કેમ નહિ ?
ઉત્તર-ભંમિથ્યાષ્ટિ માર્ગનુસારી જીવન પણ કર્થથી વ્રતપણ કરાય છે. કારણ કે છાસ્થ ગીતાર્થે તાત્વિક જીવ પરિણામને પ્રાયઃ ન જાણું શકે. વ્યવહારથી જ શુભ પરિણામ જાણીને તારે પણ કરે, જે એમ ન કરે તે તીર્થોચ્છેદને પ્રસંગ આવે.
अत्र तु श्रावकधर्मे प्रायोऽणुव्रतगुणव्रतानि च । यावत्कथिकानि शिक्षाप्रतानि पुनरित्वराणीति ॥३९॥
Page #304
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત અને બાર વ્રતની સમીક્ષા
૨૭૭ ભાવાર્થ–સતિ ધર્મમાં પ મહાવત જેમ એકાન્ત યાવજજીવ સુધીનાં જ હોય છે તેમ શ્રાવકુ ધર્મમાં ૫ અણુ ત્ર અને ૩ ગુણવતે એકાંતે (નિયમ)યાવજીવ સુધીનાં હોય એમ નહિ, ચાતુર્માસ આદિ કાળવાળાં પણ હોય છે, માટે ગાથામાં પાયં પ્રાયઃ શબ્દ છે, જેથી ૮ શ્રાવક તે ચાવજ જીવ પણ હોય ને અલ્પકાળનાં પણ હોય. પરંતુ ૪ શિક્ષાત્રતે તે અલ્પ કાળનાં જ હોય પરંતુ યાવજીવ સુધીનાં ન હય, કારણ કે શિક્ષાવત શબ્દનો અર્થ જ એ છે કે શિક્ષા એટલે અભ્યાસ એટલે વારંવાર ગ્રહણ તે શિક્ષાવ્રત. તેમાં સામાયિક અને દેશાવકાશિક એ બે વ્રત પ્રતિદિન અને એક દિવસમાં પણ વારંવાર ઉચ્ચરવા રૂપ છે – ગ્રહણ રૂપ છે, અને પૈષધપવાસ તથા અતિથિ સંવિભાગ એ બે વ્રત અમુક અમુક દિવસે (કઈ કઈ દિવસે " અર્થાત્ તિથિઓમાં, પર્વમાં, કલ્યાણકમાં) ગ્રહણ કરાય છે. માટે એ ચાર શિક્ષાત્રતે ઈવરિક–અલ્પકાલીન છે..૩ છે ઈતિ શ્રાવકધર્ષે સમ્યકત્વ ભૂલ દ્વાદશ ત્રત
સ્વરૂપ છે
છે
કે *
*
*
*
| શ્રાવકધર્મમાં સંલેખના વતનું સ્વરૂપ છે
*
*
*
અવતરણુ-એ પ્રમાણે ૧૨ પ્રકારને શ્રાવકધમ (૧ર શ્રાવકલત) કહીને હવે પર્યન્ત (જીવિતને અન્ત) સંખના વત આદરવા ગ્ય છે તે કહે છે. -
Page #305
--------------------------------------------------------------------------
________________
Ge
શ્રાવકધમ વિધાન.
संलेहणा य अन्ते, णणियोगा जेण पव्वयइ कोइ । तम्हाणो इह भणिया, विहिसेस मिमस्स वोच्छामि ॥४०॥
ગાથાથવળી જીવિતને અન્તુ સલેખના વ્રત પણ હાય છે. પરન્તુ તે નિયમા-નિશ્ચિત નથી, કારણ કે કાઇક શ્રાવક દીક્ષા પણ અંગીકાર છે (તેને સલેખના હાય નહિ.) તે કારણથી અહિ શ્રાવક ધમ'માં સલેખનાનું સ્વરૂપ કહ્યુ નથી, જેથી હવે શ્રાવક ધમના જે શેષ વિધિ (પ્રકીણુ વિધિ) તે કહીશ. ॥ ૪૦ ॥
ભાવાથ –જીવિતને અંતે જે અનશનવ્રત આદરવામાં આવે છે તે સલેખના વ્રત કહેવાય. આ વ્રતને શ્રાવકનાં આર વ્રત સાથે નહિં કહેવાનું કારણ એ કે સમ્યકત્વ અને આર ત્રતા શ્રાવકના ચાલુ જીવનમાં ૮ વર્ષની વયથી દેશેાન પૂર્વ ક્રોડ વર્ષ સુધી પ્રાયઃ નિરન્તર હોય છે, અને સલેખના મત આયુષ્ય પૂર્ણ થવા આવે ત્યારે પતે હાય છે. વળી તે . પણ જે શ્રાવક સાધુવ્રત અંગીકાર ન કરેતેને આશ્રયી છે. અને સાધુવ્રત અંગીકાર કરેલને ાસલેખના વ્રત
संलेखना चान्ते न नियोगात् येन प्रव्रजति कोऽपि । तस्मान्नेह भणिता विधिशेषमस्य वक्ष्ये ॥ ४० ॥
૧ અતિશય જ્ઞાનવાળા મુનિ મહારાજ વિગેરેથી આયુષ્યના અન્તની ખાત્રી હોય તેા આગાર-છૂટ વિનાનું (યાવજજીવ) અનશન વ્રત (ચારે આહારના ત્યાગ રૂપ વ્રત) અંગીકાર કરે, એ નિરાગાર અનશન અને આયુષ્યના અન્તનો સંભવ માત્ર જાણે તે અમુક મુદતનુંજ અનશન વ્રત સ્વીકારે તે સાગારી અનશન
Page #306
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ અને આર વ્રતની સમીક્ષા
૨૭૯
શ્રાવકનું હાવાથી હોય જ નહિ તેથી શ્રાવકને આયુ પર્યન્તે પશુ હોય જ એવા નિયમ નથી, તે કારણથી પૂર્વોક્ત ૧૨ વ્રતોથી સલેખના વ્રતને જુદું પાડયું છે. ૪૦
॥ શ્રાવકે કેવા ગામમાં રહેવું ॥ અવતરણ—હવે શ્રાવક ધમના પ્રકીણ વિધિ જે ૩મી ગાથાથી શરૂ થયા છે, તેમાં વ્રતોનેા કાળ કહીને ત્યાર ખાદ સલેખના વ્રતની સૂચના કરીને હવે શ્રાવકે કેવા ગામમાં રહેવું જેથી શ્રાવક ધમ ખરાખર સાચવી શકાય ને ધર્માંની તુષ્ટિ પુષ્ટિ થાય તે દર્શાવે છે—
निवसेज तत्थ सट्टो, साहूणं जत्थ होइ संपाओ । चेहराई जम्मि, तयण्णसाहम्मिया चैव ॥ ४१ ॥
ગાથા—જે ગામમાં સાધુએનું આગમન થતું હાય, જે ગામમાં દેરાસરા હોય, અને પાતા સિવાયના બીજા સ્વધમી ભાઇએ (શ્રાવકા) વસતા હોય તેવા ગામમાં જ શ્રાવકે રહેવું વિશેષ ચેાગ્ય છે. ૫ ૪૧ ॥
ભાવા—વ્રતધારી શ્રાવક ક્રુગ્રામમાં વસતો હોય તો ત્યાં અશિક્ષિત અને ક્ષુદ્ર વૃત્તિવાળા ગ્રામ્ય જનાના સસગથી વ્રતમાં અનેક જાતનાં દૃષણે ઉત્પન્ન થઇ પરિણામે વ્રતભ'ગના પણ પ્રસંગ આવે, કારણ કે વ્રતનાં રક્ષક અને પાષક જિનચૈત્યેા ન હોય, સાધુ મહાત્માઓના સત્સંગ ન હોય, તે। આત્માના સુંદર પરિણામને સાચવવાનું સાધન શું? આત્મા તો નિમિત્તવાસી હાવાથી પ્રાયઃ દુર્જનના સંસર્ગથી
निवसेत् तत्र श्राद्धः साधूनां यत्र भवति संपातः । चैत्यगृहाणि यस्मिन् तदन्यसाधमिकाश्चैव ॥ ४१ ॥
Page #307
--------------------------------------------------------------------------
________________
૮×
શ્રાવકધમ વિલ્સન
દોષવાળા અને સત્સ ંગથી વાળેા અને છે. માટે વ્રતધારી શ્રાવકે જે ગામમાં દેરાસર હોય તે ગામમાં જ રહેવુ જોઈએ જેથી પ્રભુનાં દર્શન, ત્રિકાલ પૂજા, ચૈત્યવ'ન ઇત્યાદિકથી સમ્યક્ત્વનું રક્ષણ અને પોષણ થાય. તેમજ સાધુ મહાત્માઓનું આગમન વારંવાર થતું હોય તો ગુરૂનાં દશ ન, વ્યાખ્યાન શ્રવણ, જ્ઞાનની વૃદ્ધિ, શ’કાદિનું નિવારણ, સુપાત્રદાન અને ઉપાશ્રયે સામાયિક પ્રતિક્રમણ પૌષધ આદિ કરવાથી સમ્યકત્વ સહિત તેનું પણ રક્ષણ અને પેાષણ થઇ શકે છે. તેમજ સ્વધી શ્રાવકે વસતા હાય તો તે શ્રાવકેાને ધમ માં જોડવા, સ્થિર કરવા, સાધી વાત્સલ્ય કરવું ઇત્યાદિ રીતે પરીપકાર અને શાસન પ્રભાવના કરી શકાય છે. તેમજ પોતાનાથી અધિક ધમ ભાવનાવાળા શ્રાવકાને જોઇ તેમનું અનુકરણ અનુમેાદના વગેરેથી પેાતાના સમકિત ગુણની દઢતા તથા દેશવિરતિમાં સ્થિરતા વગેરે આત્મલાભની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં સાધુ મુનિરાજના આગમનના લાભ જણાવતાં કહ્યુ` છે કે—
साहूण वंदणेणं नासति पात्रं असंकिया भावा । फासुदाणे निजर, उबग्गहो नाणमाईणं ॥ | १ ||
અ–સાધુ મહાત્માને વંદન નમસ્કાર કરવા વડે પાપના નાશ થાય છે. ધમમાં અનેક પ્રકારની શકાવાળા પરિણામ દૂર થઇ નિ:શકિત પરિણામ થાય છે. ( અર્થાત્ ધર્માંમાં નિઃશંક ભાવ થાય છે. ) પ્રાત્સુક સુપાત્ર દાન દેવાથી
साधूनां वंदनेन नश्यति पापं अशङ्किता भावाः । प्राकदाने निर्जरा उपग्रहो ज्ञानादीनाम् ॥ १ ॥
Page #308
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વ અને બાર વ્રતની સમીક્ષા
૨૮૧
કમની નિર્જરા થાય છે, અને જ્ઞાનાદિકના પિતાને ઉપકાર થાય છે. એ પ્રમાણે સાધુના સમાગમથી થતા ગુણ દર્શાવ્યા. તે ૧ |
જિન ચૈત્યના લાભ જણાવે છે – मिच्छदसणमहणं, सम्मइंसणविसुद्धिहेउं च । चिइवंदगाइविहिणा, पनतं वीयरागेहिं ॥२॥
અર્થ–ગામમાં જિન ચહેય તે મિથ્યાત્વ દર્શન, મથન-નાશ થાય છે, સમ્યક્ દર્શનની વિશુદ્ધિનું કારણ થાય છે. એ પ્રમાણે ચૈત્યવંદનાદિક વિધિ વડે ગુણ પ્રાપ્ત થાય છે એમ શ્રી વીતરાગ ભગવંતે કહ્યું છે. (માટે શ્રાવકે ચિત્યવાળા ગામમાં વસવું.) છે ૨
साहम्मियथिरकरणे वच्छल्लं सासणस्स सारोत्ति । मग्गसहायत्तणओ, तहा अचासो य धम्माओ॥३॥ અર્થ–સાધર્મિકને ધર્મમાં સિણ કરવાથી સાધમિવાત્સલ્ય થાય છે, જેથી સાધર્મિવાત્સલ્ય એ જ શાસનને સાર છે, તથા ધર્મ માર્ગના સહાયકપણાથી (ધર્મનાં સાધન ઉપકરણ વિગેરેનું દાન આપવાથી પણ સાધમિ વાત્સલ્ય થાય છે, અને તેથી) ધમને નાશ થતું અટકે છે. એક પિથનમણને સમકિશુજિતુ જો
चैत्यवन्दनादिविधिना, प्रज्ञप्तं वीतरागैः ॥२॥ सार्मिकस्थिा करने, वात्सल्यं शासनस्य बार इति । માતાના સાળા, જાયિ ઘાસ
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શ્રાવકધર્મ વિધાનઃ
એ પ્રમાણે સાધર્મિક વસતા હોય એવા ગામમાં રહેવાથી સાધર્મિક ભકિતને લાભ મળે છે, ને તેથી પિતાનું સમ્ય કુત્વ અને તે અધિક દીપે છે માટે સાધર્મિક વાળા ગામમાં રહેવું. છે શ્રાવકનું પ્રભાત કાર્ય ( શ્રાવકની દિનચર્યા)
અવતરણ-હવે શ્રાવકે પ્રભાતથી પ્રારંભીને સંધ્યાકાળ સુધીમાં શું શું કરવું તે વિષયવાળી શ્રાવકની દિનચર્યા કહેવાને પ્રસંગ છે, ત્યાં પ્રથમ શ્રાવકે પ્રભાતે ઉઠીને શું કરવું તે સંબંધિ શ્રાવકની પ્રભાત ચર્યા કહેવાય છે –
णवकारेण विबोहो, अणुसरणं सावओ वयाइं मे । जोगो चिइवंदणमो, पच्चक्खाणं च विहिपुव्वं ॥४२॥ ગાથાર્થ-શ્રાવક પરોઢમાં જાગતાં જ પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરે. પછી હું શ્રાવક છું અને મારે અમુક અમુક પ્રકારના વ્રત નિયમ છે તે સંભારે. પછી દેહચિંતા આદિ કાય બાધા ટાળવાના વ્યાપારમાં પ્રવર્તે, પછી ચૈત્યવંદન કરે. વિધિ પૂર્વક પ્રત્યાખ્યાન ગ્રહણ કરે. એ પ્રમાણે પ્રથમ પ્રભાતિક કાર્ય કરવાં. ૪૨
ભાવાર્થ-૧ નમસ્કાર સ્મરણ-જાગ્રત થતાં સાથે પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા રૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કરવું. અહિં કેટલાક આચાર્ય કહે છે કે (વા એ પદથી) વિશેષતા રહિત કઈ પણ પ્રભુના નમસ્કારને પાઠ કરે. અને કેટલાક કહે છે કે-શધ્યામાં રહેલા શ્રાવકે
नमस्कारेण विबोधः, अनुस्मरणं श्रावको व्रतानि मे । योगश्चैत्यवंदनं प्रत्याख्यानं च विधिपूर्वम् ॥४२॥
Page #310
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૨૮૩. નવકાર મંત્રનું મનમાં સ્મરણ કરવું. (પણ નમસ્કાર ક્રિયા વા પાઠને ઉચ્ચાર ન કરે.) કહ્યું છે કે
नवकारचिंतणं, माणसम्मि सेजागएण कायव्वं ।। सुत्ताविणयपवित्ती, निवारिया होइ एवं तु ॥१॥
અર્થ–શપ્યામાં રહેલા શ્રાવકે મનમાં નવકાર મંત્રનું ચિંતવન કરવું, મનમાં ચિંતવવાથી નવકાર રૂપ સૂત્રની અવિનય પ્રવૃત્તિ નિવારી છે એમ જાણવું. [ અર્થાત્ શય્યામાં રહીને નમસ્કાર કરે અને સૂત્રપાઠ ભણે તો સૂત્રને (નામસ્કાર સૂત્રને) અવિનય થાય છે, માટે શયામાં તે મનથીજ નમસ્કાર પાઠ ભણવે. સ્પષ્ટ નહિ-એ ભાવાર્થ.]
૨ સ્વત્રતાનુસ્મરણ-એ પ્રમાણે નમસ્કાર સહિત જાગ્રત થઈને હું કોણ છું, ને કે હું ઇત્યાદિ વિચારમાં ચિંતવન કરે કે હું શ્રાવક છું અને મારે અમુક અમુક વ્રત નિયમ છે. તથા હું કેણ છું? એ વિચારમાં એમ પણ ચિંતવે કે હું અમુક કુલને છું, અમુક જાતિને છું અને અમુકનો શિષ્ય છું. ઈતિ દ્રવ્ય સ્મરણ. તથા હું અમુક ગામમાં છું, અમુક ઘર વિગેરે સ્થાનમાં છું. ઈતિ ક્ષેત્ર
સ્મરણ તથા આ પ્રભાત કાળ છે ઇતિ કાલ સ્મરણ. અને વડી નીતિ વા લઘુ નીતિ આદિકમાં કઈ જાતની બાધા વતે છે એમ ચિંતવવું તે ભાવ સ્મરણ એ પ્રમાણે દ્વવ્યાદિ ૪ પ્રકારનું સ્મરણ કરવું.
नमस्कारचिन्तनं मानसे शय्यागतेन कर्तव्यम् । સૂવાવિનય નિર્વિવારિતા મત પુર્વ તુ ના .
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૪.
શ્રાવકધર્મવિધામાં ૩ ચોગ-પૂર્વોકત રીતે ચાર પ્રકારનું સ્મરણ કરીને ત્યાર બાદ લઘુનીતિની બાધા હોય તે લઘુનીતિ જઈ આવે અથવા વડીનીતિની બાધા ઉપજે તે વડીનીતિ જઈ આવે. એ લઘુનીતિ આદિ વ્યાપાર તે પેગ જાણ.
૪ ચૈત્યવંદન-દેહની બાધા દૂર કરી આવીને ત્યાર બાદ કાયાની ને મનની સમાધિ (સ્વસ્થતા) થવાથી ચૈત્યવંદન નાદિ કિયા ભાવ પૂર્વક થતાં ભાવાનુષ્ઠાન રૂપ થાય છે, માટે દેહ બાધા દૂર કરીને ચિત્યવંદન કરે એટલે પૂજા પૂર્વક 8 જિનેશ્વરની પ્રતિમાનાં વંદન કરે, ને તે પણ વિધિપૂર્વક વંદન પૂજન કરે.
૫ પ્રત્યાખ્યાન-આગમવિધિ પૂર્વક ચૈત્યવંદન કરીને ત્યાર બાદ વિધિ પૂર્વક નમુકકાર સહિય આદિ પ્રત્યાખ્યાન કરે. ગાથામાં કહેલ વિહિપુરવં એ પદ ચૈત્યવંદન અને પ્રત્યાખ્યાન એ બેમાં જોડવું. અહિં ચૈત્યવંદનને વિધિ તે ચૈત્યવંદન સંબંધિ ગ્રંથથી જાણુ, ને પ્રત્યાખ્યાનને વિધિ પ્રત્યાખ્યાન ભાષ્ય આદિક ગ્રંથેથી જાણ. . ૪૨ છે
तह 'चेईहरगमणं, सकारो वंदणं गुरुसगासे । पच्चक्खाणं सवणं, जइपुच्छा "उचियकरणिजं ॥४३॥
૧ આ ત્યવંદન ઘરમાં કરવાનું છે, તે તે જગ્યાનું ચિત્યવંદન છે કે જે પ્રભાતના પ્રતિક્રમણ સાથે જોડેલું છે. ૨ આ પ્રત્યાખ્યાન આત્મસાક્ષીએ ઘરમાં કરવાનું છે.
ઉત્સર્ગ માગે શ્રાવકને ભજન સંબંધિ એકશન પ્રત્યાખ્યાન હોય, પરંતુ પાણીને માટે નમુક્કાર સહિયે આદિ પણ હેય. तथा चैत्यगृहगमनं सत्कारो वन्दनं गुरुसकाशे। प्रत्याख्यानं श्रवणं यतिपृच्छा उचितकरणीयम् ॥४३॥
Page #312
--------------------------------------------------------------------------
________________
આઇની દિનચર્યા
૨૮૫.
ગાથાય તથા વાસરમાં જવું, ત્યાં પ્રભુના પુષ્પા દિયર સત્કાર કરવા, ચૈત્યવંદન કરવુ, ત્યાર બાદ ગુરૂ પાસે જઈ પ્રત્યાખ્યાન કરવું, શા સાંભળવુ,શુને સુખ શાલા પૂછવી, અને ત્યાર બાદ ગુરૂને માટે ઉચિત વિધિ સાચવવા. ૫૪૩u
ભાવાથ-૬ દહેરાસરગમન—આત્મસાક્ષીએ પ્રત્યાખ્યાન કર્યા બાદ શ્રાવક પાતે મહર્ષિક (વૈભવવાળા) હાય તે સપરિવાર આબર સહિત દહેરાસર જાય, જેથી માર્ગમાં કઇંક જીવા ધમની અનુમોદના કરે. ધર્મ માર્ગ પામે ને શાસન પ્રભાવના થાય. ત્યાં જઈને પાંચ અભિગમ મહુદ્ધિ ના અને પાંચ અભિગમ અપદ્ધિકના (વા ઉભય સાધારણ) તને દેરાસરમાં પ્રવેશ કરી પ્રભુને દેખતાંજ એ. હાથ જોડી પુષ્પાદિકથી પૂજા કરવા રૂપ સત્કાર કરે. (સંહિ સ્નાન વિલેપન રૂપ અંગપૂજા તથા વાસક્ષેપ પૃષપ્રક્ષેપ આદિ અંગ પૂજા કરવી, કારણ કે સ્નાત્રપૂજા તે પ્રભાત કાળે હાય છે.) ત્યારખાદ ચૈત્યવંદન કરે. અપશ્ર્વિક શ્રાવક “હાય તા આડઅર વિના પોતાની સ્થિતિને અનુસારે પવિત્ર વસ્ત્રઆભૂષણાદિ પહેરી દેહરાસરે જાય. શેષ 'વિધિ પ્રાયઃ મહુકિ તુલ્ય.
૧ છત્ર, ચામર મેાજડી, ખંગ, મુકુટ એ પાંચના ત્યાગ રુપ પાંચ અભિગમ મહર્દિકના
૨ સચિત્તદ્રવ્યના ત્યાગ, અચિત્તને અત્યાગ, અખંડ ઉત્તરાસંગ, અંજલિગ્રહણુ, ને એકાગ્રતા એ ૫ અભિગમ મહર્ષિંકના ને અદ્ધિકુના સાધારણ છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શ્રાવકધર્મ વિધાન: - ૭ ગુરૂદનને પ્રત્યાખ્યાન દેરાસરમાં દેવવંદન કર્યા બાદ ઉપાશ્રયે આવી ગુરૂ મહારાજનાં દર્શન કરી ગુરૂ પાસે પ્રત્યાખ્યાને ગ્રહણ કરે. પ્રથમ ઘેર જે પ્રત્યાખ્યાન કર્યું છે તે આત્મસાક્ષીએ પોતે પાઠોચ્ચાર પૂર્વક કરેલ હોય તેજ અથવા પરિણામ વિશેષ થાય છે તેથી અધિક પ્રત્યાખ્યાન ગુરૂની સમક્ષ ગુરૂએ ઉચ્ચરેલા પાઠથી ગ્રહણ કરે. (આત્મસાક્ષીથી ગુરૂસાક્ષીવાળા નિયમ અધિક દઢ થાય છે.)
૮ ૧ આગમ શ્રવણુ–ગુરૂ પાસેથી પ્રત્યાખ્યાન ગ્રહણ કરીને તેમની પાસેથી આગમ શ્રવણ કરે કે જેથી શ્રાવક સંબંધિ ધર્માનુષ્ઠાનેને વિશેષ ધ થાય. - ૯ સુખશાતા પૃચ્છા–આગમ શ્રવણ કરીને ઉઠતી વખતે ગુરૂ મહારાજને શરીર સંબંધિ સુખાકારી પૂછે, અને સંયમ રૂપ યાત્રાને સુખે નિર્વાહ થાય છે કે નહિ તે પૂછે, આ રીતે શાતા પૂછવાથી ગુરૂને વિનય કર્યો ગણાય.
૧ આ આગમ શ્રવણ તે પ્રયાખ્યાનાદિ સંબંધિ ગુરૂને ઉપદેશશ્રવણ, પરંતુ વ્યાખ્યાન નહિ..
२ इच्छकार सुहराई सुखतप शरीरनिगबाध त्यादि पाई રૂપ શાતા પૃચ્છા જાણવી. પરંતુ એ પાઠ યુક્ત વંદન કર્યા બાદ પુનઃ સ્વભાવમાં સુખશાતા પૂછવા રૂપ જરૂરી વસ્તુની વિશેષ પૃચ્છા કરીને ત્યાર બાદ ઉચિત કરણ રૂપ ઔષધાદિની એગ્ય વ્યવસ્થા કરવી. ગોચરી પધારવાનું નિમંત્રણ પણ છે કે ઇચ્છકાર ના પાઠમાં આવી જાય. છે તે પણ સ્વભાષામાં પુનઃ નિમંત્રણા કરવી એ ઉચિત વિધિ છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૮૭
શ્રાવકની નિયલ
૧૦ ઉચિતકરણ-શરીર તથા સંચમ સંબંધિ સુખ સમાચાર પૂછવાથી તે સંબંધમાં ઔષધાદિકની જરૂર હેય તે તેની યોગ્ય વ્યવસ્થા કરે, અને જો તેમ ન કરે તે સુખશાતા પૂછવાને કંઈજ અર્થ નથી. માટે સાતાપૃ ચ્છાને સાર્થક કરવાને ઔષધાદિકની ઉચિત વ્યવસ્થા કરે. [ઔષધાદિના દાનથી શ્રાવક સંયમ સાધનમાં હેતુભૂત થવાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ કરે છે. ] છે ૪૩ - '' વિરુદ્ધ વવદા, જાજે તદ મોણાં જ સંવર
"ફદાજમણવા, સા'લપ જ કકા ગાથાર્થ–ઉચિત કરણ બાદ અવિરૂદ્ધ વ્યાપારમાં પ્રવર્તે, પ્રત્યાખ્યાનને કાળ પ્રાપ્ત થયે ભેજન કરે, ત્યાર બાદ ગ્રંથિ
સહિતાદિ પ્રત્યાખ્યાન કરે, ત્યાર બાદ દેરાસરે જાય, ત્યાં આગમ શ્રવણ કરે. ત્યાર બાદ સાંજરે દેરાસરે જઈ પૂજા વંદનાદિ કરે, અથવા ત્યાર બાદ ઉપાશ્રયે ગુરૂને વંદનાદિ કરે. . ૪૪ |
ભાવાર્થ–૧૧ અવિરૂદ્ધ વ્યાપાર-ગુરૂ તથા બીજા મુનિ મહારાજે માટે ઔષધાદિની જરૂર હોય તે તેની अविरुद्धो व्यवहारः काले तथा भोजनं च संवरणम् । . चैत्यगृहागमश्रवणं, सत्कारो वन्दनादि च ॥४॥
૧ ઉત્સર્ગ માગે ભેજન સંબંધિ એકાસન પ્રત્યાખ્યાન હેય, પરંતુ આ ગ્રંથિ સહિતાદિ પ્રત્યાખ્યાન તિવિહાર એકાશનનાં ભજન બાદ શેષ વખતમાં અચિત જળ પીવા માટે હોય છે.
૨ દહેરાસર પાસે ય ઉપાશ્રયે.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શ્રાવકધર્મ વિધાન. ચોગ્ય વ્યવસ્થા કરીને પછી ઘેર આવી પંદર કર્માદાન રહિત આજીવિકા અર્થે વ્યાપારમાં પ્રવર્તે. જે વ્યાપારમાં ન પ્રવર્તે તે પિષ્ય વર્ગ વિગેરે સદાવાથી (ભજનાદિ અર્થે દુઃખી થવાથી) ધર્મને બાધા થાય તેમજ જૈનશાસનની નિન્દા થાય. માટે ધર્મને બાધા ન ઉપજવા માટે આજીવિકા માટે પ્રવૃત્તિ કરે.
૧૨ કાલે ભજન-ત્યાર બાદ શરીરના આરોગ્યને અનુકૂળ કાળ પ્રાપ્ત થયે અથવા પ્રત્યાખ્યાનને કાળ પણ કંઇક અધિક થયે છતે ( પ્રત્યાખ્યાનને કાળ પૂર્ણ થતાં તરત નહિ પણ કંઇક અધિક વ્યતીત થયે) ભજન કરવા બેસે. અહિં આરોગ્યને અનુકૂળ કાળ વિના અકાળ ભજન કરે તે અજીર્ણદિ થવાથી શરીરને બાધા ઉપજે, અને પ્રત્યાખ્યાન પૂર્ણ થયા વિના અકાળ ભજન કરે તે ધર્મને બાધા ઉપજે, તે કારણથી એ કહેલા કાળે ભેજન કરવું એજ હિતકારી છે. કહ્યું છે કે–
जिणपूयोचियदाणं परियरसंभालणा उचियकिच्चं । ठाणुववेसो य तहा, पञ्चक्खाणस्स संभरणं ॥१॥
અર્થ-શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરીને ઉચિત દાન દઈને, (સુપાત્રદાન આદિ ઉચિતદાન દઈને) પરિવારને સંભારીને, ( કેણે કેણે જોજન કર્યું છે ને કેણ કેણું બાકી છે તેની તપાસ કરીને) તેમજ બાકીના રહેલની રોગ્ય સુચના કરીને વા સાથે બેસાડીને એ રીતે ભેજના
जिनपूजोचितदानं परिकरसंभालना उचितकार्यम् । स्थानोपवेशश्च तथा प्रत्याख्यानस्य संस्मरणम् ॥१॥
Page #316
--------------------------------------------------------------------------
________________
વિરતિ પણ ન રહેવું ન
એક પ્ર
શ્રાવકની દિનચર્યા
૨૮૯ સંબંધિ ઉચિત ક્રિયા સાચવીને એક સ્થાને બેસીને તથા પ્રત્યાખ્યાનને સંભારીને (અને પારીને ત્યાર બાદ) ભજન કરે. ઈત્યાદિ વિધિએ ભોજન તે ધર્મભેજન છે ને એ વિધિથી અન્ય પ્રકારે ભજન કરે છે તે અધમ ભેજન છે.
- ૧૩ સંવરણ પ્રત્યાખ્યાન-જન કર્યા બાદ ગ્રંથિ સહિત આદિ આઠ પ્રકારના સંકેત પ્રત્યાખ્યાનેમાંનું જે ઉચિત્ત લાગે તે ગ્રંથિ સહિતાદિ એક પ્રત્યાખ્યાન અવિરતિપણું ન રહેવા માટે ગ્રહણ કરે, કારણ કે અપ્રમાદી શ્રાવકને એક ક્ષણ માત્ર પણ પ્રત્યાખ્યાન વિના રહેવું ન પાલવે, (માટે ભજન સંબંધિ વિરતિપણે ચાલુ રાખવા ગ્રંથિ સહિતાદિ એક પ્રત્યાખ્યાન ગ્રહણ કરે. શ્રાવકને પણ ગ્રંથિ સહિતાદિ પ્રત્યાખ્યાન ઘણું જ ઉપયોગી છે. કારણ કે જ્યાં સુધી મુખમાં કંઈ પ્રક્ષેપવામાં ન આવે ત્યાં સુધી ગ્રંથિ સહિતાદિકથી વિરતિપણે ચાલુજ રહે છે. બે વાર ભજન કરનાર ને ભેજન અને પાણીના વખત સિવાયને સર્વ વખત વિરતિપણું પ્રાપ્ત થવાથી ૧-૧ કલાક ઉત્કૃષ્ટ ભેજન સમયને અને ૧ કલાક અનેક વખત પાણી વિગેરે પીવાનો કાળ બાદ કરતાં શેષ ૨૧ કલાકનું અખંડ વિરતિપણું ગણાય છે.
૧૪ ચિત્રગ્રહ ગમન-પૂર્વોકત રીતે ભજન કરી રહ્યા બાદ અવસર પ્રાપ્ત થયે દેહરાસર જવું, (વ્યાખ્યાન સાંભળવા માટે.) અને આગમશ્રવણ–ત્યાં ચૈત્યગૃહમાં જ્યાં ગુરૂ મહારાજ વ્યાખ્યાન આપતાં હોય ત્યાં જઈ વ્યાખ્યાન સાંભળવું. મૂળ ગાથામાં “ચેઈહરાગમસવર્ણ ચૈત્યગુહાગમ શ્રવણ” એ સમાસાન્ત વાક્યમાંથી ચેહરાગમ=ચૈત્ય
થિ સહિત
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૯
શ્રાવક ધર્મ વિધાન
ગૃહે જવું ને સવણું=સાધુ પાસે જિનાગમ શ્રવણ કરવું, એ રીતે બે પદ છૂટાં પાડી શકાય છે, અથવા ચેઈલર ચૈત્યગૃહમાં આગમસવણું-આગમ સાંભળવું, એ રીતે પણ બે પદ છૂટાં પાડી શકાય છે, માટે બને રીતે તાત્પર્યાર્થ સરખો જ છે.
પ્રશ્ન-સાધુ ચૈત્યગૃહમાં રહેતા હશે? કે જેથી ત્યાં વ્યાખ્યાન કરે!
ઉત્તર–ના, સાધુએ ચિત્યગૃહમાં નિવાસ કરતા નથી, પરંતુ ત્યાં વ્યાખ્યાન કરી શકે છે. જેથી ઉપાશ્રય એ તે વ્યાખ્યાનનું સ્થાન છે જ, પરંતુ વ્યાખ્યાન પ્રાયઃ ચિત્યગૃહમાં વિશેષતઃ હોય છે, માટે ચિત્યાગ્રહ એ પણ આગમ વ્યાખ્યાનનું બીજું સ્થાન છે એમ જણાવવાને માટે ચૈત્યગૃહે આગમ શ્રવણ કહ્યું છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે
जत्थ पुण अनिस्सकडं, पूरिति तहि समोसरणं । પૂતિ સમોસા, ત્રાસ બિપ રિ III इहरा लोगविरुद्धं, सद्धाभंगो य सडाणं ॥
૧ જિન ભવન બંધાવનાર શ્રાવકે જિન ભવન ભગતે જ એ એક સભા મંડષ બંધાવવાની વિધિ છે કે જે મંડપમાં સાધુઓ વિશ્રામ લઈ શકે, તેમાં આ વ્યાખ્યાન સભા કરવાની હોય છે, કારણક શ્રાવકને ને સાધુને સમુદાય જિનભવનમાં જ દર્શનાર્થે એકત્ર થાય છે, તેથી સાધુઓને વ્યાખ્યાન કરવા માટે અને શ્રાવકેને સાંભળવા બેસવા માટે એજ સ્થાન વિશેષ અનુકુળ બને છે. यत्र पुनः अनिश्राकृतं पूरयन्ति तत्र समवसरणम् । पूरयन्ति समवसरणं अशासति निश्राचैत्येष्वपि ॥१॥ તથા રોજ શ્રદ્ધામં% શ્રાદ્ધનાબૂ
Page #318
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચ
મ
સભા
અથજે ગામમાં અનિશ્રાકૃત (સત્ર ગચ્છનું સાધારણ) ચૈત્ય હાય તે સ્થાને સાધુએ સમેાસરણ પૂરે, (વ્યા ખ્યાન સભા કરે, ) અને બીજી' ચૈત્ય ન હેામ તા (અનિશ્રાકૃત ચૈત્ય ન હેાય તે ) નિશ્રાકૃત ચૈત્યમાં પણ ( ફોઇ એક ગચ્છાદિકની નિશ્રાવાળા ચૈત્યમાં પણ) વ્યાખ્યાન કરે. ॥ ૧ ॥ જે વ્યાખ્યાન સભા ન કરે તાલાવિરૂદ્ધ ( સાધુ થઈ ને સદુપદેશ ન આપે અને કેવળ ગોચરી આદિની સ્વપ્રવૃત્તિમાંજ પ્રવર્તે તે તે લેાકવિરૂદ્ધ ) ગણાય, અને તેથી શ્રાવકાને શ્રદ્ધાભંગ પણ થાય. ( કારણ કે ગુરૂની સદુપદેશ મળતા રહે તો શ્રદ્ધા કાયમ રહે ને તેમ ન અને તો શ્રદ્ધાના ભગ થાય, અને કેટલાક તે એમ પણ કહેવા લાગે કે સાધુ થઇને કંઈ ઉપદેશ સા એ સભળાવતા નથી. ફકત વખત આય એટલે ગાચરી પાણી સભારે છે. ઇત્યાદિ રીતે શ્રદ્ધા ભગ થાય છે.)
એ પ્રમાણે ચૈત્યગૃહમાં જવા પૂર્વક માગસશ્રવણ કહ્યું તેથી એમ ન જાણી તેનું કે સાધુ ચૈત્યમાં રહેતા હશે. સાધુઓને રહેવાનું સ્થાન તા યાદિ જ કેમ છે, પરંતુ નિશાન નહિ. કારણ કે શ્રી વ્યવહાર ભાષ્યમાં સાધુથી ચૈત્યમાં રહેવાય કે નહિ તે સંબધમાં આ પ્રમાણે કહ્યું છે—
जर विन आहाकम् अत्तिकथं तवि ब्रजयंतेहिं । भत्ती खलु होइ क्रमा, इइस आसायणा पश्मा ॥१॥ यद्यपि नाधाकर्म भक्तिकृत तथापि वर्जयदुभिः । भक्तिः खलु भवति कृता, इतरथा आज्ञातनी परमा || १
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮ર
શ્રાવકધમ વિધાન
સાધુનું શરીર
दुन्मिगंधमलस्सावि, तणुर(ग)प्पेसऽण्हाणिया । उभओ वाउबहो चेव, तेण टुति न चेहए ॥२॥ तिण्णि वा कड़ई जाव, थुईओ तिसिलोइया । ताव तत्थ अणुण्णायं, कारणेण परेण वि ॥३॥
અર્થભકિત કૃત ચિત્ય સાધુને માટે જો કે આધાકમ દષવાળું નથી તે પણ તેને ત્યાગ કરતા સાધુઓ વડે ભકિતત ચત્યની નિશ્ચયે ભકિત જ કરાય છે. તેથી તેમાં પ્રભુની ભકિત કરવાને બદલે અન્યથા પ્રવર્તે તે (જે તેમાં રહે તે) પરમ આશાતના થાય છે. ૧ તથા દુરભિ ગંધ યુકત મેલવાળા એવા સાધુનું શરીર પણ સ્નાન રહિત હોય છે, તેથી બંને પ્રકારને વાયુ પ્રવાહ પણ અશુદ્ધ-મલિન હેાય છે, તેથી સાધુઓ ચૈત્યમાં ન રહે છે ૨ા અથવા ચૈત્યમાં દર્શનાદિક કારણસર આવવું પડે તો
दुरभिगंधमलश्रावि-तनुरपि एषाऽस्नानिका । उभयोर्वायुवहश्चैव तेन तिष्ठन्ति न चैत्ये ॥२॥ तिम्रो या कर्पति यावत् स्तुतीस्त्रिश्लोकिकाः । तावत्तत्रानुज्ञातं कारणेन परेणाऽपि ॥३॥
૧ નિશ્રાકૃત ચિત્ય, અનિશ્રાકૃત ચૈત્ય, ભક્તિ ચૈત્ય, મંગળ ચૈત્ય ને શાશ્વત ચિત્ય એ ૫ પ્રકારના ચિત્ય કહ્યાં છે. તેમાં એક શ્રાવકે પિતાના ખર્ચે પ્રભુની ભક્તિ અર્થે બનાવેલું ચૈત્ય તે ભક્તિ ચૈત્ય સાધુને માટે બંધાવેલું નથી તેથી આધાકર્મ દેલવાળું નથી. કારણ કે સાધુને ઉદ્દેશીને જે આહારાદિ પદાર્થો બનાવવામાં આવે તે આધાકમ દોષવાળાં છે, તે દોષ ભકિત ચૈત્યમાં રહેવાથી સાધુને નથી. તે પણ સાધુ તેમાં ન રહે..
છે અશુદ્ધ મલિક નથી અને
Page #320
--------------------------------------------------------------------------
________________
આવકની દિનચર્યાં
૨૯૩
ઉત્કૃષ્ટ કારણ પ્રાપ્ત થયે પણ ત્રણ શ્લેાકવાળી ત્રણ સ્તુતિએ જ્યાં સુધીમાં કહેવાય ત્યાંસુધી જ ( એટલેાજ કાળ) ચૈત્યની અંદર રહે એવી આજ્ઞા છે. ॥ ૩ ॥
એ ઉપર કહેલાં આગમ વચના પ્રમાણે સાધુને ચૈત્યમાં રહેવાના સ્પષ્ટ નિષેધ કર્યાં છે. માટે સાધુઓ ચૈત્યમાં રહે નહિ, પરન્તુ (ચૈત્યના સભા મંડપમાં) આગમ વ્યાખ્યાન આપે તેના નિષેધ નથી. (એ પ્રાભાતિક વિધિ કહ્યો. )
॥ મ્રુતિ પ્રાભાતિક વિધિ ૫
॥ શ્રાવકના સધ્યા વિધિ ।
૧૫ સત્કાર વંદનાદિ (દેવવ ંદન)—ત્યાર બાદ સાંજરે દેહરાસરમાં જઇ પ્રભુના સત્કાર–પૂજા કરીને તથા ચૈત્યવ દના કરીને ચૈત્ય સંબંધિ તે વખતે ઉપસ્થિત થયેલ ખીજા ઢાય પણ સંભાળીને ગુરૂ મહારાજ પાસે જવું.
૧૬ ગુરૂવંદન—સાંજરે દેહરાસરે દેવવંદન કર્યાં બાદ ઉપાશ્રયે આવી ગુરૂવ'દન કરે.
૧૭ પ્રતિક્રમણ—ગુરૂવંદન કરીને છ આવશ્યક રૂપ પ્રતિક્રમણ કરે.
૧ મધ્યાન્હ વિધિ આહાર અને વ્યાપારને હાવાથી ધાર્મિક વિધિના પ્રસંગમાં તે અ`િ કહ્યો નથી.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૪
શ્રાવકધર્મવિધાન
પ્રશ્ન:--શ્રાવકને જેમ સમ્યક્ત્વ અને બાર વ્રત અંગીકાર કરવાનાં કાાં છે તેમ પ્રતિક્રમણ કરવાની વિધિ કહ્યો નથી, માટે શ્રાવકે પ્રતિક્રમણ કરવું યુક્ત નથી, કારણ કે ઉપાસક દશાંગસૂત્ર વિગેરેમાં કહ્યું નથી, તેમજ શ્રાવકપ્રજ્ઞપ્તિ આદિકમાં પણ કહ્યું નથી, તેમજ આ ગ્રન્થકર્તાએ પણ શ્રાવકના પ્રભાતવિધિમાં પણ ચિઇવંદણમાં પચ્ચકખાણું ચ વિહિપુવૅ એ ૪૨ મી ગાથાના વાકયમાં ચૈત્યવંદન ને પ્રયાસ્થાને માત્ર કહ્યું છે, પરંતુ પ્રભાતમાં પ્રતિક્રમણ કરવાનું કહ્યું નથી, તે અહિં સાંજરે પ્રતિક્રમણ કરવાને વિધિ કઈ રીતે કહે છે?
ઉત્તર–જે કે ઉપાસક દશાંગ આદિકમાં નથી કહ્યું તે પણ શ્રીઅનુગદ્વારમાં કહ્યું છે તે આ પ્રમાણે– ...जं इमं समणे वा समणी चा सापए वा साविया वा तचित्ते तम्मणे जाव उमओ काल छव्यिहं आवस्सयं करेंति से तं लोउत्तरिथं मावावस्सयं ॥
(જે કારણથી શ્રમણ વા શ્રમણી વા શ્રાવક વા શ્રાવિકા તચિત્તને તન્મન યાવત્ થઈને બન્ને વખત જે છ પ્રકારનું આવશ્યક કરે તે સાધુ આદિકનું આવશ્યક લકત્તર ભાવાવશ્યક કહેવાય.) એ પાઠ ઉપરથી શ્રાવકને પણ પ્રભાતે ને સંધ્યાએ બે વખત પ્રતિક્રમણ કરવા વિધિ કહેલ છે.
यदिमं श्रमणो वा श्रमणी वा श्रावको वा श्राविका वा तचित्त तन्मनाः यावद् उभयं कालं षड्विधमावश्यकं कुर्वन्ति સિહ રજુ રોજ માવાવાયેલીમ્ |
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચો
૨૫
પ્રા—ત્રતધારી શ્રાવકને નતના અતિચાર આલાચવા માટે પ્રતિક્રમણ સમ્ભવે, નતુ રહિત શ્રાવકને પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? છૂટા શ્રાવકને કયાં અતિચાર લાગે છે કે જેથી તુ રહિત છૂટા શ્રાવકને પ્રતિક્રમણુ કરવાની જરૂર હોય ?
ઉત્તરઃ——પ્રતિક્રમણની ક્રિયા કેવળ વ્રતના અતિચાર આલેચના માટેજ છે એમ નથી, પરન્તુ કરવા ચેાગ્ય સુકૃત્યાને ન કરવાં ઇત્યાદિ કારણથી પણ પ્રતિક્રમણુ છે. શ્રાવના વંદિતા સૂત્રમાંજ હ્યુ છે કે—
पडिसिद्धाणं करणे, किवाणमकरणे पडिक्रमणं । असद्दहणे अ तहा, विवरीयपरूवणार अ ||१||
અથ—જે જે કૃત્યાના શ્રીજિનેશ્વરાએ નિષેધ ક્રી છે તે અકરણીય કૃત્યેાને કરવાથી અને કરવા ચેાગ્ય સુવ્યે ન કરવાથી, તથા સત્ય તત્ત્વા પ્રત્યે શ્રદ્ધા ન રાખવાથી અને વિપરીત પ્રરૂપણા વાથી એ ચાર કારસુધી પ્રતિક્રમણ કરવાનું હોય છે.૧
એ પ્રમાણે શાસ્ત્રમાં વ્રતરહિત શ્રાવકને પણ એ વાર પ્રતિક્રમણ કરવું કહ્યું છે. ૫ ૪૪ ૫
" जइ विस्सामणमुचिओ 'जोगो मवकारचित नाईश्रो । શિવમળ ધિમુવળ, સરળ ગુરુદેવવાનું કા प्रतिषिद्धानां करणे कृत्यानामकरणे प्रतिक्रमणम् ! अश्रद्धाने च तथा विपरीतप्ररूपणया च ॥१॥ यतिविश्रामणमुचितो योगो नमस्कारभिन्नादिकः । गृहगमनं विथिवायनं, स्मरणी गुरुदेवानंदीनाम् ॥४५॥
Page #323
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
ગાથાથ—સાધુની વિશ્રામણા (વૈયાવૃત્ય) કરવી, તથા નવકારનું ચિંતવન ઇત્યાદિ શ્રાવકની ભૂમિને યોગ્ય શુભ યોગ આરાધવા, ત્યાર બાદ ઘેર જવું, વિધિપૂર્વક શયન કરવું, અને શયન કરતી ખતે પશુ ગુરૂ દેવ વગેરેનું સ્મરણ કરવું. ॥ ૪૫ ॥
૨૯૬
ભાવાથ:-૧૮ સાધુ વેયાનૃત્ય—સંયમ ક્રિયાદિકી થાકેલા મુનિ મહારાજ પુષ્ટ કારણે (ગાઢ કારણે) શ્રાવકાદિ દ્વારા થાક દૂર કરવાની ઇચ્છા રાખે છે, માટે તેવા પરિશ્રમ પામેલા સાધુઓનું વૈચાવૃત્ય-વિશ્રામણ કરવું.
૧૯ ધ્યાન—જો તેવું વૈયાવૃત્ય કરવાનું નહાય તા પ્રતિક્રમણ કરીને પચપરમેષ્ટિ નવકારનું ધ્યાન કરવું. અહિં ઉચિતયેાગ કહ્યો છે તે એમ સૂચવે છે કે કંઇ ધાર્મિક અભ્યાસ ન હોય તે નવકારાદિકનું ચિંતવન કરવું, અને જો પ્રકરણાદિકના અભ્યાસ કર્યાં હોય તા તેના અથ વિગેરેનું ચિંતવન કરવું, અથવા પ્રકરણાના સૂત્ર અને અનું પરાવર્તન કરવું. અહિં પરિશ્રમ પામેલા કોઇ ધી શ્રાવકનું પશુ વૈયાવૃત્ય કરવું કહ્યુ છે.
ત્યાર બાદ ગૃહગમન એ રીતે સ્વાધ્યાય ધ્યાન કરી રહ્યા માદ ઘેર જવું.
૨૦ વિધિ નિદ્રા—ત્યાર બાદ ઘેર આવી વિધિપૂર્ણાંક શયન કરવું. અહિં' વિધિ આ પ્રમાણે—જિનવ’દન કરવું (ચૈત્યવંદન કરવું) અને દિવસના પ્રત્યાખ્યાનને સવરી–સ કાચી બીજી વિશેષ પ્રત્યાખ્યાન કરવું એ વિધિ છે. (ચાર મંગળનું
Page #324
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૨૯૭
સ્મરણ કરી નવકારના ધ્યાનપૂર્વક નિદ્રા લેવી) અથવા પ્રભુના ધર્માચાર્યના અને બીજા પણ મહા શીલવંત પુરૂષોનાં ચરિત્રનું મનમાં સ્મરણ કરતાં સૂઈ રહેવું.
અવતરણ–વિધિપૂર્વક નિદ્રા કરવી એમ પૂર્વ ગાથામાં કહ્યું તેથી અહિં નિદ્રાને વિધિ દર્શાવે છે –
अब्बंभे पुण विरई, मोहदुगंछा सतत्तचिन्ता य । इत्थीकलेवराणं, तविरएसुं च बहुमाणो ॥४६॥
ગાથાર્થ વળી અબ્રહ્મચર્યની વિરતિ, મોહનીયની દુર્ગછા, સ્વતત્વની ચિન્તા, ને સ્ત્રીના શરીરને વિચાર અને તે સ્ત્રી કલેવરના ત્યાગી શીલવંતેમાં બહુમાન કરવું, એ વિધિપૂર્વક શ્રાવક નિદ્રા કરે. જે ૪૬
ભાવાર્થ—અબ્રહ્મવિરતિ-સ્ત્રી પરિભેગરૂ૫ અબ્રાચર્યને ત્યાગ કરો. તેની ભાવના આ પ્રમાણે–શ્રીદેવ ગુરૂનું સ્મરણ તથા શીલવંત મહાપુરૂષોનાં ચરિત્ર સંભારવાથી સ્ત્રીપરિભોગની વાસના મન્દ થાય છે, માટે એ રીતે અબ્રહ્મચર્યની વિરતિ કરવી. . ઈતિ અબ્રહ્મવિરતિ છે ,
मब्रह्मणि पुनर्विरतिः मोहजुगुप्सा स्वतत्वचिन्ता च । स्नीकलेवराणां तद्विरतेषु च बहुमानः ॥४६॥
૧ અબ્રહ્મમાં મુખ્યત્વે સ્ત્રી સંબંધિ ત્યાગ ભાવના શ્રી પંચ વસ્તુમાં આ પ્રમાણે કહી છે
તે પંચ વસ્તુમાંથી ઉદ્ભત સ્ત્રી ત્યાગની ભાવના છે
સ્ત્રી પરિવજન સંબંધિ ભાવના પંચ વસ્તુમાં મુનિ મહારાજો ભાવવાની કહી છે તે ભાવના શ્રાવકને પણ ઉપયોગી હેવાથી કહેવાય છે તે આ પ્રમાણે–
Page #325
--------------------------------------------------------------------------
________________
શ્રાવષમ વિધાન
पर्व पट्टमाणस्स कम्मदोसा य होज्ज इत्थीस | रागोऽहवा विणा तं, विहिआणुट्ठाणओ चेव ||८७५॥ અથ એ પ્રમાણે સજમ વિધિમાં પ્રવર્તતા મુનિ મહાત્માને તથાવિધ વેદ મેાહનીય કર્માંના ઉદયથી સ્ત્રી પ્રત્યે રાગ ઉપજે તે તેના ત્યાગની ભાવના આગળ કહેવાય છે તે પ્રમાણે ભાવવી, અથવા સ્ત્રી સબંધિ રાગ ન ઉપજે તે પણ વિહિત અનુષ્ઠાનથી જ ( તેવી ભાવના ભાવવાનો મુનિ ધ હોવાથી જ ) સ્ત્રી ત્યાગની ભાવના ભાવવી
|| ૮૭૫||
૧૯૮
सम्मं भावेअश्वाई, असुहमणहत्थि अंकुससमाई । विसयविसागयभूआई, णचरं ठाणाई एआई ॥ ८७६ ॥
અથ–મુનિ મહાત્માએ વા શ્રાવકે (અશુભ) મનરૂપી હસ્તિને દમવામાં અંકુશ સરખા અને વિષયેા રૂપ વિષને શમાવવામાં ઔષધ સરખાં આ નીચે લખેલાં સ્થાન (ભાવના સ્થાને) ભાવવાં. 1 ૮૭૬૫ ( શ્મશાનાદિ એકાન્તમાં ગીતા સહિત રહેલા સાધુએ પ્રથમ તો જીવલેાકનુ અસ્થિરપણું ભાવવું. ॥ ૮૭૭ ૫ ) તે આ પ્રમાણે
जीअ जोब्वणमिट्टी, पिभसंजोगाइ अस्थिरं सव्वं । विसमखरमारुआ इय-कुसग्गजलबिंदुणा सरिसं ||८७८॥
અથ−વિત ( આયુષ્ય ), યૌવન ઋદ્ધિ અને પ્રિય પદાર્થોના સયેાગ ઈત્યાદિ સર્વ ભાવેશ અસ્થિર-ચચળ છે, અને વિષમ કઠોર પવનથી હણાતા કુશાસ્ત્રવતી (દદિ ધાસની અી ઉપર ઠરેલા ) જળબિંદુ સરખાં અસ્થિર છે ( અર્થાત્ એ કાઈ ભાવ શાશ્વત નથી)
!! ૨૭૮ ||
विसया यदुःक्सरुवा, चिंतावासबहुदुक्खसंजयणा । माइंदालसरिसा, किंवागफलोवमा पावा ८७९ ॥ અર્થાં−ઈન્દ્રિયના વિષયો ઈન્દ્રજાલિકની માયાથી બનાવેલી ઈન્દ્ર જાળ સરખા છે, ચિન્તાના પ્રયાસવાળા અને ઘણાં દુ:ખાને ઉત્પન્ન
Page #326
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૨૯૯
કરનારા છે માટે દુઃખ સ્વરૂપ છે તેમજ કિપાક ફળ સરખા (અનુભવતાં–ખાતાં મધુર પણ પરિણામે પ્રાણ હસ્તાર એવા ).. અને પાપરૂપ છે. . ૮૭૦
तत्तो य माइगामस्स निआणं रुहिरमाइ भावेज्जा । . कलमलगमंससोणि अ-पुरीसपुणं च कंकालं ॥८८०॥ .
અર્થ–ત્યાર બાદ ત્રીજનમાં જીવને ઉત્પન્ન થવામાં નિમિત્ત ભૂત રૂધિર વિગેરે (સ્ત્રીનું રૂધિર ને પુરૂષનું શુક્ર) છે તેની અલિત ભાવવી, તથા સ્ત્રીઓનું કંકાલ–હાડપિંજર કલમથી (જડરમાં રહેલા અશુચિ કાદવથી), માંસથી અને રૂધિરથી તથા વિષ્ટાથી ભરપુર છે એમ ભાવવું. (અહિં “માઈગામ” માતૃશ્રામ એટલે સ્ત્રી સમુદાય,) ૮૮૦ |
तस्सेव य समरागाभावं सह तम्मि तह विचिंतिज्जा । संझब्भगाण व सया, निसग्गचलरागये चेव ।।८८१॥ .
અર્થ–તેજ સ્ત્રીજનમાં સમરાગનો અભાવ હોય છે તે વિચારો, [અર્થાત સ્ત્રીની પિતાના પ્રત્યે સમપ્રીતિ (અથવા પુરૂષો પ્રત્યે સમપ્રીતિ)નથી છેતી, પુરૂષ સ્ત્રી પ્રત્યે જેટલો પ્રેમ રાખે છે એટલે પ્રેમ સ્ત્રીઓને પુણ્ય માટે હતો નથી, જેથી એ વિષમ પ્રીતિનો વિચાર કરો] અથવા કદાચિત્ કઈ સ્ત્રી સખી પ્રીતિવાળી હોય તે તે સ્ત્રીઓનો સમરાગ પણ સમીતિ પણ] સંધ્યાનાં વાદળ રંગેની માફક હંમેશાં સ્વભાવથી જ ચલિત રાગ રૂપ હોય છે (અર્થાત સમપ્રીતિ સ્થિર રહેતી નથી) ૮૮૧ છે
असदारंभाण तहा, ससि लोगगरहणिज्जाण ।
परलोअवेरिआणं, कारणय चेव जत्तेणं ।।८८२। - ' અર્થ—વળી જે કારણ કે સ્ત્રીઓનો સમૂહ લોકમાં નિંદનીય શાકને પરલને શત્રુ ભૂત એવા સર્વ પ્રકારના પાપારનું મરણ છે
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૦ ૦
શ્રાવકધર્મ વિધાન
तस्सेव यानिलानलभुअगेहिंतो वि पासओ सम्मं । पगई दुग्गिज्झस्ल व, मणस्स दुग्गिज्झयं चेव ॥८८३॥
અર્થ-જે કે ચંચળ એવા વાયુ અગ્નિ ને સપને પ્રહણ કરવા વા સ્થિર કરવા સ્વભાવથી જ મુશ્કેલ છે, પરંતુ એથી પણ સ્ત્રીઓનું મન અતિ દુગ્રાહ્ય છે. અર્થાત સમજી શકાય એવું નથી, અથવા સ્ત્રીઓનું ચિત્ત એવું ચંચળ છે કે તેને ચંચળ ચિત્તને સ્થિર કરવું અતિ મુશ્કેલ છે, અથવા અગ્નિ અને સપને ગ્રહણ કરવા જેમ ભર્યકર છે, તેમ સ્ત્રીઓનું ચિત્ત ગ્રહણ કરવું તેથી પણ અતિ ભયંકર છે. છે ૮૮૩ ૫
जच्चाइगुणविभूसिअवरधवणिरविक्खयं च भाविज्जा तस्सेव य अइनियडीपहाणयं चेव पावस्स ॥८८४॥
અર્થ–પુનઃ તે સ્ત્રીઓ જાતિકુળ ઈત્યાદિ ગુણો વડે અલંકૃત એવા ઉત્તમ ભર્તારની પણ અપેક્ષા રાખતી નથી, એ તે સ્ત્રીઓના પાપમાં તેઓની માયા એજ અતિપ્રધાન છે. ૧૮૮૪ છે
चिंतेई कज्जमन्नं, अण्णं संठवा भासए अण्णं । पाढवइ कुणई अन्नं, मायग्गामो नियडिसारो ॥८८५॥
અર્થ–સ્ત્રીઓ ચિત્તમાં કંઈ ચિંતવે છે ને ક્રિયામાં કંઈ કરે છે, બેલે છે કંઈ પ્રારંભે છે કઈ ને કરે છે કંઈ માટે માતગ્રામ (સ્ત્રીઓ) માયા પ્રધાન છે. જે ૮૮૫ ૫
તરહેવા શાપના, મુકશો જ સાબિત सइसोक्खमोक्खपविगसज्झाणरिवुत्तणं तह य ८८६।।
અવળી તે માતૃગ્રામનું (સ્ત્રીઓનું) સ્વભાવે જ વારવાર નીચગામીપણું વિચારવું. [અર્થાત સ્ત્રીઓ નીચી દષ્ટિવાળી અને નીચા માગે ગતિ કરવાવાળી છે એમ વિચારવું] અને સદાકાળના સુખ
Page #328
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૦૧
વાળા મેક્ષને પ્રાપ્ત કરાવનાર સદ્દધ્યાનમાં શત્રુ સરખી છે (અર્થાત ધર્મ શુકલ ધ્યાનમાં અંતરાય કરનારી છે)એમ વિચારવું. ૮૮૬
अच्चुग्गपरमसंतापजणगनिरयाणलेगहेउत्तं । तत्सो अविरत्ताणं, इहेव पसमाइलाभगुणं ॥८८७॥
અર્થ—અતિ ઉગ્ર ને પરમ સંતાપ ઉત્પન્ન કરનાર નરકના અગ્નિનું વા નરક રૂપ અગ્નિનું એક કારણ છે, અને તે કારણથી સ્ત્રીઓથી વિરક્ત થયેલા છને આ લેકમાં જ ઉપશમને લાભ ઈત્યાદિ ગુણે પ્રગટ થાય છે. છે ૮૮૭
परलोगम्मि अ सइ तविशगबीजोओ चेव भाविज्जा। सारीरमाणसाणेगदुक्खमोक्खे सुसोक्ख च । ८८८॥
અર્થ–સર્વદા તે સ્ત્રીઓ પ્રત્યે વૈરાગ્યના કારણથી જ પરલેકમાં શરીર સંબંધિને મન સંબંધિ અનેક દુરને નાશ થાય છે, અત્યંત ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ૮૮૮ છે
भावेमाणस्स इमं गाढं संवेगसुद्धजोगस्त । .. खिज्जइ किलिटुकम्मं चरणविसुद्धो तओ नियमा ॥८८९॥
અર્થ એ પ્રમાણે સ્ત્રીઓ સંબંધિ સંકલેશની ભાવના ભાવતા સંવેગ વડે શુદ્ધ યોગવાળા છવના કિલષ્ટ કર્મો (અશુભ કર્મો) ક્ષય પામે છે, અને તે પાપ કર્મો ક્ષય પામવાથી અવશ્ય ચારિત્રની. શદ્ધિ થાય છે. એ ૮૮૯ છે
' એ પ્રમાણે મુનિ મહાત્માએ ભાવવા ગ્ય સ્ત્રી સંક્લેશની ભાવનાને શ્રાવક પણ પ્રભાતમાં ઉડીને બાધક દોષની વિપક્ષ ભાવના તરીકે ભાવે અથવા તે આ ૪૬ મી ગાથામાં કહેલી એભે પુણ વિરહ ઈત્યાદિ સ્ત્રીત્યાગની ભાવના તરીકે ભાવે તે શ્રાવકને પુરૂષ વિદને ઉદય વિબાધા કરનાર ન થાય.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શ્રાવકધર્મવિધાન મેહશંછા–તથા સ્ત્રી પ્રત્યેના મેહની જુગુપ્સાતિરસ્કાર કરે, એટલે સ્ત્રી પરિભેગમાં હેતુરૂપ પુરૂષદ વિગેરે મોહનીય કર્મની નિન્દા કરવી. જેમકે સ્ત્રીનું અંગ અત્યંત લજા આવે એવું છે, તેથી ખુલ્લું ન રાખતાં નિરન્તર ઢાંકી ઢાંકીને રાખવું પડે છે, માટે નજરે દેખવા એગ્ય નથી, બિભત્સ છે, ને અત્યંત દુર્ગધવાળું છે, એવા તિરસ્કાર પાત્ર સ્ત્રીના શરીરને કામીજન રૂપ કરમીયા–કીડા પરિભેગને માટે કેવી રીતે ઈચછે છે? અથવા કામીજન રૂપ કરમીયાઓનું મન એમાં કંઈ પણ દુભાતું નથી તે ખરેખર ભવની દશાજ એવી અધમ છે | ઇતિ મેહદુગછા છે
સ્વતચિન્તા–પિતાનું વીર્ય અને માતાનું રૂધિર એ બે મલિન પદાર્થોમાં સ્ત્રીનું શરીર ઉત્પન્ન થયેલું તથા નવ છીદ્રોવાળું, મેલવડે ઉત્કટ અને હાડકાંની શૃંખલાસાંકળ (વા હાડકાંના માળા) રૂપ એવું સ્ત્રીનું શરીર છે એ પ્રમાણે સ્ત્રીઓના શરીરની અશુચિ ભાવના ભાવવી.
શીલવ્રતધારીનું બહુમાન–અબ્રહ્મચર્ય થી સર્વથા નિવૃત્ત થયેલા શ્રીસ્થલિભદ્ર સરખા મુનિ મહાત્માઓનું તથા વિજયશેઠ સરખા શીલવતી શ્રાવકનું અને વિજયા શેઠાણી ઈત્યાદિ શીલવ્રતધારી શ્રાવિકાઓનાં ચરિત્ર વિચારી તેઓ પ્રત્યે અત્યંત બહુમાન (અન્તરંગ પ્રીતિ) કરવું. જેમકે
૧. મુખ ૧, નાસિકા ૨, ચક્ષુ ૨, સ્તન ૨, ગુદા ૧, નિ ર, કાન ૨, એ પ્રમાણે સ્ત્રીના શરીરનાં ૧ર છિદ્ર છે, પરંતુ અહિં કેઈ અપેક્ષાએ ૯ કહ્યાં છે, નવ છિદ્ર પુરૂષના શરીરને હોય છે તે ૨ એનિને બદલે ૧ પુરૂઝ ચિન્હ ગણવું ને ૨ સ્તન ન ગણવા. એ ૧૨ ને ૯ છિદ્રોમાંથી સદા દુર્ગધ વહ્યા કરે છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યાં
૩૦૩
વન્દનીય છે, અને તેવા આત્માએ વડે
તેઓ ધન્ય છે તે આ ત્રણ લેક પવિત્ર થયા છે કે જેઓએ ત્રણ ભુવનના જીવાને ફ્લેશ ઉપજાવનાર એવા કામદેવ રૂપી મહામહૂના નાશ કર્યો છે. કહ્યું છે કે—
धन्यास्ते वन्दनीयास्ते, तैत्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी, काममल्लो निपातितः ||१||
એ પ્રમાણે શીલવત મહાત્માએ નુ' બહુમાન ભાવવું, સ્થૂલિભદ્ર નેમિનાથ ભગવંત ઈત્યાદિ મહા સત્યવ્રત ને શીલવંત મહાત્માઓના તથા વિજયશેઠ, વિજયા શેઠાણી, સુભદ્રા સતી, સીતા સતી ઇત્યાદિ તીએનાં નામ સાઁભારવાં, તેના ગુણુ સંભારવા, ઇત્યાદિ રીતે વેદોદયની ખાધા દૂર થાય તેમ વવું.
॥ નિદ્રામાંથી જાગ્રત થયેલ શ્રાવકની અનેાભાવના. ત અવતરણુ——નિદ્રા કરવાના વિધિ દર્શાવીને હવે નિદ્રામાંથી અગે ત્યારે શ્રાવકે કેવા શુભયાગમાં વવું તે દર્શાવે છે—
सुत्तविद्धस्स पुणो, सुहुमपयत्थेसु चित्तविनासो । भठिविणे वा अहिगरणोवसमचिचे वा ॥४७॥
"
ગાથાય તથા સૂઈને જાગેલા શ્રાવકના ચિત્તવિન્યાસ સૂક્ષ્મ પદાર્થોમાં હોય (અર્થાત્ જાગ્રત થયેલા શ્રાવકે સૂક્ષ્મ પદાર્થના વિચાર કરવા.) અથવા ભસ્થિતિનું નિરૂપણ
सुप्तविबुद्धस्य पुत्रः सूक्ष्मपदार्थेषु वित्तविन्यासः । भावस्थितिनिरूपणे वा अधिकरणोपशमचिचे वा ॥४७॥
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શ્રાવક ધર્મ વિધાન
વિચારવું, (સંસારસ્વરૂપ વિચારવું) અથવા અધિકારણેને ઉપશમ વિચાર (પાપ સાધનેને ઘટાડો કઈ રીતે થાય? તે વિચારવું). ૪૭
ભાવાર્થ–બ્રહ્મચર્યની ભાવના સહિત સૂતેલ શ્રાવક નિદ્રામાંથી જાગ્રત થાય ત્યારે ૧ કર્મપરિણામ, ૨ આત્મપરિણામ વિગેરેને વિચાર કરે, અથવા ૩ સંસારનું સ્વરૂપ વિચારે, અથવા ૪ અધિકરણથી નિવૃત્ત થવાને વિચાર કરે, અર્થાત્ એ ચાર ભાવના ચિંતવે. તે આ પ્રમાણે –
रको राजा नृपो रङ्कः, स्वसा जाया जनी स्वसा। दुःखी सुखी सुखी दुःखी, यत्रासौ निर्गुणो भवः ॥१॥
અર્થ-રંક તે રાજા થાય છે, ને રાજા તે રંક થાય છે, બહેન તે માતા થાય છે, ને માતા તે બહેન થાય છે, દુઃખી હોય તે સુખી થાય છે, ને જે સુખી હોય તે દુઃખી થાય છે. એ પ્રમાણે આ સંસારમાં વિપરીત પરાવર્તને હંમેશાં થયા કરે છે તેથી આ સંસાર કઈ પણ ગુણ વિનાને છે. (અર્થાત્ આ સંસાર આત્માને કંઈ પણ ગુણકર્તા નથી પરતુ અત્યંત અવગુણકર્તા છે.) છે ૧
એ પ્રમાણે ભવની નિર્ગુણતા વિચારે અથવા હળ ગાડાં યંત્ર ઈત્યાદિ જે જે સાવઘનાં સાધન છે તેને ઉપશમાવવાને (ઘટાડવાને વા ત્યાગવાને) વિચાર કરે, અર્થાત્ આ મહારાં હિંસાનાં સાધનોથી હું કયારે નિવૃત્ત થઈશ? એ પ્રમાણે ભાવના ભાવે. એ ૪૭ છે
૧ અહિં શ્રાવકને જાગવાને સમય રાત્રિને ચે પ્રહર છે, સર્વત્ર પુબ્યાવરત્તકાલે એ પાઠ હેવાથી રાત્રિને પહેલે પહોર અને
Page #332
--------------------------------------------------------------------------
________________
શ્રાવાની દિનચર્ચા
૩૦૫:
અવતરણ શ્રાવક પ્રભાતમાં જાગ્રત થાય ત્યારે જે ચિંતવન કરું તે ચાર પ્રકારનાં ચિતવન પૂર્વ ગાથામાં કહીને પુનઃ આ ગાથામાં બીજા ૪ પ્રકારનાં ધમ ચિતષન કહે છે आउयपरिहाणीए, असमंजसचेट्ठियाण व विवागे । खणलाभदीवणाएं, धम्मगुणेसुं च विविहेसु ॥४८॥
!.
ગાથા–આયુષ્યની પ્રતિસમય હાનિમાં, તથા અનુ ચિત ચેષ્ટાઓના વિપાકમાં; (પ્રાણિવધાદિકના મૂળમાં ) ક્ષણ લાભની દીપનામાં, (અલ્પ કાળમાં ઘણા લાભની અને ઘણી હાનિની વિચારણામાં અથવા મેાક્ષના અવસરના લાભની વિચારણામાં ) તેમજ ધર્મથી થતા વિવિધ પ્રકારમા ગુણામાં ચિત્તવિન્યાસ કરવા, અર્થાત્ એ ચાર વસ્તુઓનું ચિન્તવન કરવું:॥ ૪૮ ૫
++
ભાવાથ શ્રાવકે પ્રભામાં જાગ્રત થઈને સૂક્ષ્મ પુદા થોષ્ઠિને વિચાર કરવેા ઈત્યાદિ કહીને 'પુના આચુંષ્યની હાનિ આદિના પણ વિચાર કરવાનું કહે છે, તે આ પ્રમાણે ॥ ૧ આયુષ્યની વ્યતિસમય હાનિનું ચિન્તયમા
・
Lis
છેલ્લા પ્રહર એ બે પ્રહર શ્રાવક અને સાધુ અનેંને માટે જાગ્રતિના છે. ને નિદ્રાકાળ એ મધ્ય પ્રહરના છે, જેથી' રાત્રિના ત્રીજો પ્રહર સમાપ્ત થઈ ચેાથા પ્રહર પ્રારભાતા જાગ્રત થઈ જાય અને પ્રથમ ૪ર મી ગાથાના ભાવામાં ત્રતાનુસ્મરણમાં કહેલી દ્રશ્યથી ક્ષેત્રધી કાળથી ને ભાવથી એમ ચાર પ્રકારની ધભાવના ભાવે
*
आयुःपरिहाणी असमक्ष सचेष्टितानां वा विपाके Y क्षणलाभदीपनायां धर्मगुणेषु च विविधेषु ॥४८॥
૨૦
Page #333
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધર્મ વિધાન
જીવનું પૂર્વ ભવમાં બંધાએલું આયુષ્ય વિશેષમાં વિશેષ ૩ પલ્યાપમનું યુગલિક મનુષ્ય અને યુગલિક તિય ́ચનું, ૩૩ સાગરાપમ દેવનું અને ૩૩ સાગરાપમ નારકીનું હોય છે. તે પ્રતિસમય ઘટતું જાય છે. જીવ જયારથી પૂવ ભવમાંથી છૂટા થયા ત્યારથી તરત પર ભવનું (જ્યાં ઉત્પન્ન થયા ત્યાંનું) આયુષ્ય શરૂ થાય છે, તે ઉદય આવી નિર્જરે છે. પ્રથમ સમયે આયુષ્યના અનંત પુદ્ગલે નિર્યા, તે વખતે પૂર્વોક્ત આયુષ્યમાંથી ૧ સમય એછે થયા, જે સમયે ખીજા અનંત પુદ્ગલા ઉદયમાં આવી નિર્જર્યાં ત્યારે એ સમય ઓછા થયા. ત્રીજે સમય ત્રીજા અન ́ત પુદ્ગલ ઉદયમાં આવી નિર્યાં, ત્યારે ત્રણ સમય ઓછા થયા. એ પ્રમાણે પ્રતિસમય લાગવાઇ ભાગવાઈ ને ઘટતાં ઘટતાં ઉત્કૃષ્ટ અથવા સમયાદિ હીન બાંધેલા આયુષ્યના સર્વ સમયેા ધીરે ધીરે નાશ પામતાં જીવ મરણ પામે છે, અને પ્રમાદમાં રહી ધમ કાય કરી શકતા નથી; જેથી જીવને ખાધીને આયુષ્ય હાનિના સબંધમાં આ પ્રમાણે ઉપદેશ વચન કહ્યું છે— समस्तसत्त्वसंघानां क्षयत्यायुरनुक्षणम् । आममल्लकवारी, किं तथापि प्रमाद्यसि || १ ||
૩૦૬
અથ—હે જીવ! સર્વ પ્રાણીઓના સમૂહનું આયુષ્ય કાચા માટીના કુંડામાંથી ઝરતા પાણીની જેમ પ્રતિસમય ક્ષય પામતું જાય છે, તે પણ તું પ્રમાદ કરે છે ? !!
વળી જીવ પૂર્વ ભવમાંથી જેટલુ આયુષ્ય માંધી લાગ્યે છે, તે ઉપરાન્ત એક સમય માત્ર પણ વધારવાને સમથ નથી. તેમ આયુષ્ય વધવાના ઉપાયેા નથી, પરન્તુ ઘટવાના
Page #334
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યાં
ઉપાયા તા અનેક છે. જો આયુષ્ય વધવાનાં ઉપાયા જગતમાં વિદ્યમાન હોત તેા શ્રી તીર્થંકરા અને ચક્રવર્તિ આને ઉપાયાની ઉણપ નહાતી, જેથી તેઓ ધારે તે આયુષ્ય વધારી શકે. પરન્તુ આયુષ્ય વધારવાની મમતમાં શ્રીતીર્થંકર ચક્રવતી . એનું પણ કઇ ચાલે તેમ નથી. તીર્થંકરા તા જો કે વીતરાગ હાવાથી જીવન મરણના અભિલાષ રહિત હોય તેથી તેમને તા આયુષ્ય વધારવાની ઈચ્છા નજ હોય, પરન્તુ અધિક જીવિતના અભિલાષી ચક્રવતી વાસુદેવ વિગેરે મહાસમથ પુરૂષો તા આયુષ્ય વધવાના ઉપાયા હેાત તા અવશ્ય આયુષ્ય વધારી શકત, પરન્તુ આયુષ્ય વધવાના ઉપાય ઈંજ નહિ, તેથીજ ચક્રવતી આદિ મહાસમથ પુરૂષો આયુષ્ય પૂર્ણ થયે સવ ઋદ્ધિ છેાડીને આ જગતના ત્યાગ કરી જાય છે, (એકલુ મનુષ્ય આયુષ્યજ વધારી શકાતું નથી એટલુંજ નહિ પરંતુ દેવાદિષ્ટ કાઈ પણ આયુષ્ય ક્ષણમાત્ર વધારી શકાતું નથી. એટલે દેવતાઓ પણ પેાતાનું આયુષ્ય પૂરું થયે સમસ્ત ઋદ્ધિના ત્યાગ કરીને ચ્યવી જાય છે.)
३०७
વળી જીવ જેટલુ આયુષ્ય પૂર્વ ભવમાંથી ઉપાર્જન કરી લાવ્યો છે તેટલું સપૂર્ણ ભાગવે એવા પણ નિયમ નથી, કારણ આયુષ્ય ઘટવાના ઉપાયા તા છેજ. જેથી જે જીવાએ અતિત કે નિકાચિત અધનથી આયુષ્ય માંધ્યું હોય તે તે સંપૂર્ણ આયુષ્ય લાગવે, પરન્તુ તથા પ્રકારના અધ્યવસાયાથી જો શિથિલ 'ધનથી આંધી લાગ્યે હોય તે તે શિથિલ આયુષ્ય અહિં અમુક અમુક આઘાતક નિમિત્તો મળવાથી જલદી ક્ષય પામી જાય છે, જેથી સેા વર્ષના આયુષ્યવાળા જીવ
Page #335
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
૩૦૮
સો વર્ષ પૂર્ણ ન કરતાં ગમે તે વખતે અધવચમાં પશુ મરણ પામી જાય છે. શાસ્ત્રમાં આયુષ્ય ઘટવાના જેમ છ ઉપક્રમા કહ્યા છે, તેમ આયુષ્ય વધવાના અતિક્રમા કયાંય નથી કહ્યાં. તે ઉપક્રમે આ પ્રમાણે—
। આયુષ્ય ઘટવાના ૭ ઉપક્રમો (નિમિત્તો.) In अज्झवसाण निमित्ते, आहा रे वेयणा पराघाए । फासे य आणपाणू, सत्तविह झिज्झर आऊ ||१||
અથ ઃ—અધ્યવસાય, નિમિત્ત, આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ, શ્વાસેાચ્છવાસ એ સાત પ્રકારના ઉપક્રમેાથી આયુષ્ય ઘટે છે. શા
Twe
૧ અધ્યવસાય—અત્યન્ત કામરાગ, અત્યન્ત સ્નેહ, ને અત્યન્ત ભેંય એ ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્ય ઓછુ‘ થાય છે. એમાં કામરાગની ૧૦ દશાઓ કહી છે, તેમાં અંતિમ દશા મરણ છે. તે ૧૦ દશા આ પ્રમાણે
चिंतेइ दट्टुमिच्छह, दीहं नीससह तह जरे दाहे । भत्तअरोअण मुच्छा, उम्माय न याणई मरणं ॥ १ ॥
अध्यवसाय निमित्ते आहारे वेदना - पराघाते । रूप च प्राणापानेषु सप्तविधं क्षीयते आयुः ॥१॥
૧
૩
૪
चितयति द्रष्टुमिच्छति दीर्घ निःश्वसिति तथा ज्वरे दाहे ।
૯
To
भक्तारोचनं मूर्च्छा उन्मादो न जाणाति मरणम् ॥१॥
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૦૯
શ્રાવકની દિનચર્યાં
અર્થ:—૧ સ્ત્રીનુ ચિન્તવન કરે, ૨ સ્ત્રીને દેખવાની ઈચ્છા કરે, ૩ દીર્ઘ નિસાસા મૂકે, ૪ જ્વર (તાવ) આવે, ૫ અગમાં દાહ ઉપજે, ૬ લેાજન પર અરૂચિ થાય, છ મૂર્છા આવે, ૮ ઉન્માદ વધે, હું એલાન મને, ૧૦ મરણ પામે. એ કામની દશ દશાઓ છે. એ કામરાગથી આયુષ્ય તૂટવામાં પાણી પાનારી પરખવાળીનું દૃષ્ટાન્ત છે. સ્નેહરાગના સંબંધમાં સાથ વાહ ને સાવાહીનુ અને ભયથી મરણુ પામવાના સંબધમાં ગજસુકુમાર જમાઈને હુંણીને નગરમાં પ્રવેશ કરતાં વાસુદેવને (કૃષ્ણુને) દેખતાં તરત મરણુ પામેલા સામિલ બ્રાહ્મણુ સસરાનું દૃષ્ટાન્ત છે. એ ત્રણેનાં આયુષ્ય દીઘ હતાં, પરન્તુ અત્યંત કામરાગ આદિ કલ્પિત અધ્યવસાયે વડે આયુષ્ય પૂર્ણ કર્યાં વિના મરણ પામ્યા. માટે અતિ વિકલ્પિત રાગાદિ આયુષ્યના ઉપક્રમા છે.
$',
... ય
૩.
+
૨ નિમિત્ત—વિષ અને શસ્ત્ર ઈત્યાદિ નિમિત્તો વડે આયુષ્ય ઘટે છે.
--
૩.આહાર અતિઆહારથી અને આહારના અભાવથી આયુષ્ય ઘટે છે. તેમજ અતિસ્નિગ્ધ આર્હારથી અથવા તન લૂખા આહારથી આયુષ્ય ઘટે છે, તેમજ વિકૃત આહારી ( કાઢેલા સડેલા આહારથી.') અને અપથ્ય આહારથી આયુષ્ય ઘટે છે.
'
L
3
JF #F
૪ વેદના—શૂળ વિગેરે વેદનાથી આયુષ્ય ઘટે છે.
૫ પરાઘાત કુવામાં પડવાથી વા પાપાતથી આયુષ્ય ઘટે છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શ્રાવકધર્મ વિધાન ૬ –ઝેરી દેહવાળાના સ્પર્શથી (જેમ વિષ કન્યાના સ્પર્શથી આયુષ્ય ઘટે.
૭ શ્વાસોચ્છવાસ–અતિ શ્વાસોચ્છવાસ લેવાથી તથા શ્વાસોચ્છવાસ બંધ કરવાથી એમ બંને રીતે આયુષ્ય ઘટે છે. એ પ્રમાણે આયુષ્ય ઘટવાના ૭ ઉપક્રમ
૧ આયુષ્ય અપવર્તનીયને અનપવર્તનીય એમ બે પ્રકારનું છે, તેમાં જે આયુષ્ય ઉપક્રમ મળતાં ઘટે તે અપવર્તનીય, ને ઉપમેથી (આયુ ઘટવાના નિમિત્તોથી) પણ ન ઘટે એવું આયુષ્ય અનપવર્તનીય કહેવાય. દેવ, નારક, યુગલિક ચરમ શરીર ને ઉત્તમ શરીરી એ પાંચનું આયુષ્ય અનાવર્તનીય વા નિરૂપક્રમી હોય છે, ને શેષ મનુષ્ય તિર્ધાનું આયુષ્ય અપવર્તનીય ને અનપવર્તનીય એમ બન્ને પ્રકારનું હોય છે.
પ્રશ્ન-આયુષ્ય જે રીતે બાંધ્યું હોય તે રીતે ઉદયમાં આવવું જ જોઈએ તે કોઈનું ઘટી શકે ને કેાઈનું આયુષ્ય ન ઘટી શકે એમ બનવાનું કારણ શું?
उत्तर-जमिहगाढनिकायणबद्धं सिढिल च तंजहाजोगं । ઈત્યાદિ વચનાનુસારે પૂર્વ ભવમાં જે વખતે આયુષ્ય બાંધ્યું તેજ વખતે તથા પ્રકારના યોગ અને પરિણામને અનુસારે ગાઢ નિકાચન બંધથી (અતિ દઢ બંધથી) અથવા શિથિલ બંધથી [ઢીલા બંધથી બાંધ્યું છે, તે કારણથી આ ભવમાં ઉદય વખતે પણ દઢ ઉદયમાં આવવાથી અધ્યવસાયાદિ ૭ ઉપક્રમે લાગતા નથી, અર્થાત એ છે ઉપક્રમોથી આયુષ્ય ઘટતું નથી. ને જે પ્રથમથી જ શિથિલ બંધથી બાંધ્યું છે તે ઉદય આવતી વખતે શિથિલ ઉદય આવવાથી એ સાતે ઉપક્રમો આયુષ્યને અસર કરી શકે છે. અર્થાત ઉપક્રમોથી આયુષ્ય
Page #338
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૧૧
કહા છે, પરંતુ આયુષ્ય વધવાને કેઈ ઉપાય શાસ્ત્રમાં કહ્યો નથી, માટે હે જીવ! આયુષ્યની સમય સમય હાનિ થતાં પણ સંપૂર્ણ આયુષ્ય પૂરું ભેગવાશે એ નિયત નથી, કેણ જાણે કઈ વખતે અચાનક મરણ આવશે તેની ખબર નથી, તે પ્રમાદ શા માટે કરે છે? ( ૨ અસમંજસ ચેષ્ટાઓના વિપાકની ભાવના છે
પ્રાણિઓની હિંસા કરવી, અસત્ય વચન બોલવું, ચોરી કરવી, વ્યભિચાર સેવવા, ધન ધાન્યાદિકને અધિક તૂટી જાય છે.
પ્રશ્ર–જે એ પ્રમાણે શિથિલ આયુષ્યવાળે જીવ આયુષ્ય પૂર્ણ કર્યા વિના અધવચમાંજ મરણ પામી જાય તે જોગવતાં બાકી રહેલું આયુષ્ય બીજા ભવમાં ભગવે ?
ઉત્તર–ના. તે આયુષ્ય બીજા ભવમાં કઈ રીતે ભગવાતું નથી, પરંતુ તેજ ભવમાં ભગવાઈ પૂર્ણ થઈ જાય છે.
* પ્રશ્ન–એક વાર કહે છે કે સોપક્રમ આયુવાળા જીવ અધુરા આયુષ્ય મરણ પામે, વળી કહે છે કે એજ જીવ બાકીનું આયુષ્ય બીજા ભવમાં ન ભોગવતાં તેજ ભવમાં પૂર્ણ કરે, એ વાતે વ્યાઘાત (પરસ્પર વિરુદ્ધ વચન) જેવું શું કહે છે ?
ઉત્તર-એમ કહેવામાં વદતે વ્યાઘાત જેવું કંઈ જ નથી, તેનું કારણકે આયુષ્ય બે પ્રકારનું છે. ૧ દ્રવ્ય આયુષ્ય એટલે આયુષ્યના મુદ્દગલે, ને ૨ કાલ આયુષ્ય એટલે ૧૦૦ વર્ષ ઈત્યાદિ કાળને નિયમ. તેમાં કાળ આયુષ્યની અપેક્ષાઓ આયુષ્ય તૂટે છે, પરંતુ દ્રવ્ય આયુષ્ય, તે સંપૂર્ણ ભગવાય છે, કારણકે અલ્પકાળમાં મરણ પામતાં આયુષ્યના મુદ્દગલે બહુ જલદી અને ઘણું ઘણું ભગવાઈ જાય છે, જેથી એક પણ પુદ્ગલ ભેગવવાને બાકી રહેતો નથી અને ત્યારેજ મરણ થયું કહેવાય છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શ્રાવકધમ વિધાન
'
... સંગ્રહ કરવા વિગેરે ચેષ્ટાઓ કરવી તે સર્વ અસમજસ ચેન્નાએ (અનુચિત ક્રિયાઓ-અસદાચાર ) કહેવાય, એ અશુભ ચેષ્ટાઓનું ફળ દુગતિ છે. કહ્યુ` છે કે वहमारण : अब्भक्खाणदाणपरधणविलोवणादीणं । सव्वजहण्णो उदओ, दसगुणिओ एकसिकयाणं ॥ १ ॥
-
અથ –વધ, (હણી નાખવું) મારવુ, અભ્યાખ્યાન દેવુ', (ખાટુ' કલંક આપવુ) પર ધન વિલેાપન કરવું (ચારી કરવી) ઇત્યાદિ અશુભ ક્રિયાએમાં કાઇ પણ એક વાર કરેલી અશુભ ક્રિયાના—અશુભ આચરણના સર્વાં=જઘન્ય ઉદય ૧૦ગુણા હાય છે, અર્થાત્ કઇ પણ અશુભ આચારનુ ફળ જઘન્યથી દશગણું ભાગવવું પડે છે. જેમ કોઇ જીવને એકવાર હણવાથી જધન્યથી ૧૦ વાર હણાવુ પડે છે. એ જઘન્ય અધ્યવસાય આશ્રયી કમના ૧૦ વાર વિપાકાદય કહ્યો, પરન્તુ અધિક અધિક અધ્યવસાથે એકેક વાર આચરેલા દુરાચારાનુ ફળ પરભવમાં સા વાર હજારવાર લાખવાર ક્રેડવાર ઈત્યાદિ અનેક વાર ભાગવવું પડે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજે પણ સજ્ઝાયમાં કહ્યું છે કે—
4
होय विपाके दशगरे एकवार किये कर्म । ગતસહસ દોડી ગમેરે, તીવ્રમાત્રના મર્મરું-માળી॰
અથ“એકવાર કરેલું કમ ઉચમાં આવે ત્યારે દશ ગણું ઉદયમાં આવે છે, એ જઘન્ય અધ્યવસાયને મમ
वध-मारण-अभ्याख्यान-दान परधनविलोपनादीनाम् । सर्वजघन्य उदयो दशगुणितः सकृत्कृतानाम् ॥ १॥
Page #340
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
- ૩૧ ૩ (રહસ્યો જાણ, એને તીવ્ર તીવ્રતાર ભાવના વડે (અધ્યવસાય વડે) એક કર્મ કર્યું હોય (બાંધ્યું હોય) તે સે ગણું હજારગણું ચાવત ક્રોડે ગણું પણ ઉદયમાં આવે. (માટે બંધન અને વિપાક એ બે વિલક્ષણ છે, કારણ કે એકવાર બાંધેલું કર્મ એકવાર ઉદયમાં આવવું જોઈએ તેને બદલે અનેક ગણું ઉદયમાં આવે એ વિલક્ષણતા છે.) માટે હેવા પ્રાણિવધ આદિ અશુભ આચરણ ન કર, જેમ બને તેમ અશુભ આચારે ઘટાડવા ગ્ય છે, એક જીવના સ્વર્થ માટે અનેક પ્રાણીઓના વધ અસત્યવાદ વિગેરે અનેકવાર સેવવા પડે છે અને તિર્યંચ ગતિનાં તથા નરક ગતિનાં દુઃખ અનેકવાર ભોગવવાં પડે છે.
છે ૩ ક્ષણ લાભ ભાવના છે! વળી હે જીવ!.એકજ અંતમહૂર્ત માત્ર જે મહાર પરિગ્રહ વા પ્રાણિવશ્વમાં પ્રવર્યો તે તેથી બંધાયેલા કર્મ વડે તિર્યંચ ગતિમાં સંધ્યાત વ દુઃખ ભોગવવું પડે છે. પહેલી નારકીમાં ૧ સાયરેપમ સુધી દુખ જોગવવું પડે છે. ચાવત્ સાતમી નારકીમાં ૩૩ સાગરેપમ સુધી દુકામ જોગવવું પડે છે. માટે પ્રાણિ વધાદિક દુરાચારનાં એ માઠાં ળિ છે. એ પ્રમાણે અશુભ કર્મનાં અશુભ ફળની ચિંતવના કરે. અહિં કાણુ અત્તમુહૂતાદિ કાળ, તેમાં જે શુભ થા અશુભ કર્મને લાભ મેળવે તે ક્ષણલાભ ભાવના. અને તે અહિં અશુભ અયવસાય વડે મોટા અશુભ કર્મને લાભ એળે તે કહી, અને શુભ કર્મના લાભાની ભાવના પણ એ અનુસાર વિપરીત વિચારવી. જેમ કે હે જીવ જે તું પણ
Page #341
--------------------------------------------------------------------------
________________
અશુભ પર ઉત્પન્ન કરી શકતા કાળ સુધી
૩૧૪
શ્રાવકધર્મ વિધાન માત્ર અન્તર્મુહૂર્ત પણ શુભ અધ્યવસાયમાં પ્રવતે તે મનુષ્યગતિનાં ૩ પલ્યોપમનાં સુખ ઉપાર્જન કરી શકે છે, દેવનાં ૩૩ સાગરોપમનાં સુખ ઉપાર્જન કરી શકે છે. અથવા મેક્ષનાં સાદિ અનન્ત કાળ સુધીનાં અવ્યાબાધા સુખને પણ ઉત્પન્ન કરી શકે છે. એ પ્રમાણે અલ્પકાળના અશુભ પરિણામથી ઘણા દીર્ઘકાળની દુઃખોની પરંપરા ઉત્પન્ન કરે છે, અને અલ્પકાળના શુભ પરિણામથી ઘણું દીર્ઘકાળની સુખની પરંપરા પણ ઉપાર્જન કરી શકે છે. આ વાત અન્તર્મુહૂર્તના નેશ્ચયિક અધ્યવસાયને અનુસરીને કહી, અને વ્યવહારથી સ્થૂલ દષ્ટિએ ક્ષણ લાભ દીપના (ક્ષણ લાભ ભાવન) બીજી રીતે છે તે આ પ્રમાણે –
મનુષ્યનું આયુષ્ય શાસ્ત્રમાં જે કે સંખ્યાતા વર્ષ સુધીનું વા અસંખ્ય વર્ષ સુધીનું કહ્યું છે તે ન ગણતાં લેક વ્યવહારની દષ્ટિએ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ ગણાય છે તે પ્રમાણે ગણીએ, અને તે રીતે સંપૂર્ણ જીંદગી સુધીમાં પણ જે કેવળ પૈસાગરેપમ જેટલું અલ્પ શુભ કર્મ બાંધ્યું હેય તે ૧૦૦ વર્ષના ૩૬૦૦૦ દિવસના હિસાબ પ્રમાણે એકજ દિવસમાં હજારે કોડ પામ જેવડા મોટા કાળનું સુખ ઉપાર્જન કર્યું એમ ગણાય. જેથી અલ્પકાળના શુભ અધ્યવસાય વડે દીર્ઘકાળનું શુભ કર્મ ઉપાર્જન થયું એ ક્ષણ લાભ દીપના જાણવી. તેમજ એજ ૧૦૦ વર્ષમાં નારક સંબંધિ ૧ સાગરેપમ જેટલું દુઃખ કમ ઉપાર્જન કર્યું હેય તે એક દિવસ માત્રના અશુભ પરિણામ વડે હજારો ફોડ પલ્યોપમ સુધીનું દુઃખ કમ ઉપાર્જન કરવાથી
Page #342
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૧૫
એ પણ અશુભ કર્મ સંબંધિ ક્ષણ લાભ દીપના જાણવી. વળી એ વાત તે કેવળ ૧ સાગરોપમના હિસાબે થઈ, પરંતુ જે ઘણા સાગરોપમનું એટલે ૩૩-૩૩ સાગરેપમ જેટલું સુખ વા દુઃખ ઉપાર્જન કર્યું હોય તે ૧૦૦ વર્ષના ૩૬૦૦૦ દિવસના હિસાબે તેત્રીસ ગુણ કાળ સુધીનું સુખ દુઃખ ઉપાર્જન કર્યું ગણાય. તેને હિસાબ આ પ્રમાણે-૩૬૦૦૦ દિવસ વડે સાગરોપમનાં ૧૦ કડા કેડી પલ્યોપમ ને ભાંગતાં ૩૬૦૦૦)૧૦.૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦(૨૭૭૭૭૭૭૭૭૭૭
૯૯૭ર૦૦૦
૨૮૦૦૦ એક દિવસમાં ૨૭ અબજ ૭૭ ક્રોડ ૭૭ લાખ ૭૭ હજાર સાતસે સિત્તોતેર એટલા પાપનું સુખ દુઃખ ઉપાર્જન કરે. (૧ સાગરોપમની અપેક્ષાએ)
પુનઃ એ ગણત્રી આયુષ્ય કર્મના હિસાબે કરી છે, પરંતુ જે દેવગતિ ને નરકગતિ નામકર્મના હિસાબે કરીએ તે દેવગતિને બંધ ૧૦ કેડાછેડી સાગરોપમને છે, ને નરકગતિને બંધ ૨૦ કેડા કેડી સાગરોપમ છે, તે એથી પણ ઘણા લાખ ક્રોડ પાપનું સુખ દુઃખ ઉપાર્જન કર્યું ગણાય. માટે હે જીવ! એક દિવસ જેટલા અલ્પ બંધકાળમાં હજારે ક્રોડ વ લાખ ક્રોડ પલ્યોપમનું સુખ દુઃખ ઉપાજન થાય છે, માટે તું એવા અલ્પ કાળ પણ પાપ પુણ્ય કરીશ તે ઘણા કાળનું દુઃખ સુખ ઉપાર્જન કરીશ, માટે દુખ અનિષ્ટ હોવાથી દુઃખને ઉપાર્જન કર્યું ઉચિત નથી.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શ્રાવકધમ વિધાન
જેથી સુખ પણ અપ કાળમાં ઘણુ ઉપાર્જન થાય છે, તા તેવા ઘણા લાભ મનુષ્ય ભવમાં મેળવી શકાય તેવા છે તેને શા માટે ચૂકે છે? આવા અવસર કરી ફરીને મળવાના નથી. માટે જેમ અને તેમ પુણ્યાનુબંધી પુણ્યરૂપ સુખ મેળવવાના ઉદ્યમ કર કે જેના પ્રભાવે મેાક્ષનું અનન્ત સુખ પણ અવશ્ય મળશેજ.
ઉપર ગણાવેલા સુખ દુઃખના કાળની ગણત્રી માટે કહ્યું છે કે—
नरपसु सुरवरेसु य, जो बंधइ सागरोवमं एकं । पलिओमाण बंध, कोडिसहरसाण दिवसेणं ||१|
અ—જે પુરૂષ (૧૦૦ વર્ષાયુવાળા) અશુભ પરિણામ વડે નરકગતિ સંબંધિ ૧ સાગરોપમની સ્થિતિ માંધે, અથવા શુભ પરિણામ વડે દેવગતિ સમધિ ૧ સાગરોપમની સ્થિતિ ખાંધે તે તે પુરૂષ એક દિવસમાં હજારો કોડ પલ્યેાપમની સ્થિતિ ખાંધે છે. ૫૧ ॥
અથવા ક્ષણલાભદીપનાના ખીજો અથ વિચારીએ તે ક્ષણ-મેાક્ષ સાધનના સમય–અવસર તેના લાભ-લાંભ સંધિ દીપના-પ્રકાશના ભાવના તે ક્ષણલાભદીપના અહિં માક્ષસાધનના અવસર તે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે—
नरकेषु सुरवरेषु च यो बध्नाति सागरोपममेकम् । vetarai data कोटिसहस्राणां दिवसेन ॥ १ ॥
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૧.
t
શ્રાવકની દિનચર્યા . ૧ દ્રવ્યથી લાભ અહિ દ્રવ્ય એટલે મનુ યપણું, તે માક્ષસાધનના અવસર છે એમ ભાવવું તે દ્રવ્ય ભૃગુલાલદીપના. આ મનુષ્યપણ' પામવું અત્યંત દુર્લભ છે, કારણકે જીવ અનાદિ કાળથી અવ્યવહારરાશિવાળી સૂનિગેાદમાં સાધારણ વનસ્પતિ રૂપે અનન્ત જન્મ મરણુ કરીને, તેમાં પણ એક શ્વાસેાચ્છવાસમાં સાધિક ૧૭ ભવ થાય તેવા ૨૫૯ આવલિકા પ્રમાણુ અપ આયુષ્યવાળા અપર્યોસાના ભવ્ અને તેથી અધિક આવલિકાએ પ્રમાણ અન્તર્મુહૂત જેવડા પર્યાપ્તાના ભવને આંતરે આંતરે કરીને અનંત કાળ ભમ્યા છે, તે દરમ્યાનમાં કોઇ ભવિતવ્યતાના યોગે સૂક્ષ્મ પૃથ્વીકાય આદિક પ્રત્યેક પૃથ્વીકાયાર્દિકના અંસખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અસ`ખ્યાત ભવ, ભાદર નિગેદના ૭૦ કાડા કોડી સાગરોપમ સુધી નિરન્તર અસંખ્યાત ભવ, તેમજ આદર પૃથ્વીકાયાદિકના પણ ૭૦ કાડા કોડી સાગરોપમ સુધી અસ’ખ્યાતા ભવ (અપર્યાપ્તપર્યોમના ભેગા) ભમીને, અર્થાત્ ખાદર એકેન્દ્રિયાદિ દરેકના ૭૦ કાડા કાડી સાગરોપમ સુધીના અસંખ્યાત ભવ ભમીને કાઇ ભવિતવ્યતાના ચેાગે સ્થાવરપણું છેડી ત્રસઢાયમાં આજીવ ઉત્પન્ન થયા,તેમાં પણ દ્વીન્દ્રિયાકિ ત્રણના ભેગા સ`ખ્યાત હજારો વર્ષ સુધી સખ્યાતા ભવ ભમીને (જો પ્રત્યેકની પૃથક પૃથક્ વિચારીએ તે સખ્યાતા વર્ષોપ્રમાણુ સખ્યાતા ભવ જેમાં પર્યાપ્તાના નિરન્તર આઠ આઠ માત્ર ભવ થાય છે તેવા સખ્યાતા ભવ ભમીને) તથા પ્રકારની ભવિતવ્યતાના ચાગે આ જીવ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થયા, તેમાં પણ અસની પંચન્દ્રિય તિર્યંચાના જળચરાદિકના જૂદા જૂદા ૭–૭ ભુવ શમીને અને ગજમાં ૮-૮ ભવ ભમીને તથા નરકગતિમાં
"
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૮
શ્રાવકધર્મ વિધાન
ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમના ભવ ભમીને અનન્ત પુણ્ય પ્રભાવના સામર્થ્ય વડે તથા પ્રકારની ભવિતવ્યતાના ગે દશ દષ્ટાન્ત
મનુષ્ય ભવની દુલભતા જણાવનાર ૧૦ દષ્ટાન્તો. चोलग-पासग धणे-जूए-रयणे य सुमिण-चक्के य । चम्मजुगे परमाणू दस दिटुंता मणुयलंमे ॥
અર્થ-૧ ચુલ્લગનું, ૨ પાસાનું, ૩ ધાન્યનું, ૪ વ્રતનું, ૫ રત્નનું, ૬ સ્વપ્નનું, ૭ ચક્રનું, ૮ ચર્મનું, ૯ યુગનું, ૧૦ પરમાણુંનું એમ મનુષ્ય ભવની દુર્લભતાના ૧૦ દષ્ટા તે જાણવાં. ૧
આ દષ્ટાતોને સાર નીચે પ્રમાણે
૧ ચુલ્લગ (ભજન)–બ્રાહ્મણ ઉપર ખુશ થએલ ચક્રવર્તી તેને વરદાન માગવા કહે છે. ત્યારે નિર્ભાગી બ્રાહ્મણ સ્ત્રીની સલાહથી તેના રાજ્યમાં દરરોજ એક એક ઘેર જમવાની માગણી કરે છે, પહેલે દિવસે ચક્રવતીને ત્યાં ભજન કરી દરરોજ એક એક ઘેર જમતાં જમતાં તે બ્રાહ્મણનું આખું આયુષ્ય પૂરું થાય તે પણ ફરીથી ચક્રવતીને ઘેર જમવાને વારે આવે નહિ અને કદાચ બહુજ લાંબું આયુષ્ય હેય અને ફરીથી રાજાને ત્યાં વારે આવે, પરંતુ સુક્ત કર્યા વિના હારી ગએલે મનુષ્ય ભવ ફરીથી મેળવે નહિ.
૨ પાસગ (પાસાનું)–ચંદ્રગુપ્ત નામના રાજાને ચાણકય નામે બુદ્ધિમાન મંત્રી હતા. તેણે રાજાનો ભંડાર ધનથી ભરવા માટે વેપારીઓને બોલાવી જુગાર રમાડે. ચાણક્ય પાસે દૈવી પાસા હેવાથી તે વેપારીઓ રમતમાં બધું ધન હારી ગયા. ગએલું ધન મેળવવાને વેપારીઓ ફરી ફરીને રમે તે પણ તે ધન પાછું મેળવી : શકે નહિ. કદાચ મેળવે તે પણ હારી ગએલે મનુષ્ય જન્મ ફરી મળે નહિ.
Page #346
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યાં
૩૧૯
૩ ધાન્યનુ —ભરતક્ષેત્રમાં સર્વાં ધાન્યને એક ઢગલા કરી તેમાં એક શેર સરસવના દાણા ભેળવીને તે દાણાને તેમાંથી વીણી કાઢવાને વૃદ્ધ શ્રી ગમે તેટલી મહેનત કરે તેા પણ જુદા પાડી શકે નહિ. માતા કે કદાચ તેમ કરી શકે તો પણ ગુમાવેલ મનુષ્ય ભવ ફરીથી મળે નહિ.
૪ દ્યૂત (જુગાર)—પિતા પાસેથી રાજ્ય લેવા ઈચ્છતા રાજપુત્રે રાજાની શરત કબુલ કરી, તેમાં ૧૦૦૮ થાંભલાવાળી રાજસભામાં દરેક સ્તંભ પર એકસેા આઠ ખુણા છે. રમતમાં એક વખત જીતે ત્યારે એક ખુણા ત્યા ગણાય. હારે ત્યારે જીતેલું બધું જાય. આવી રમતમાં કદાચ રાજપુત્ર પેાતાની કલાથી ૧૦૮ ખુણાવાળા ૧૦૦૮ સ્તંભોને જીતી લે, પરંતુ પાપકર્માંથી હારેલ મનુષ્ય ભવ ફરી મળી શકે નહિ.
૫ રત્નનું—એક શેઠે ધણું દ્રવ્ય વેચીને કિંમતી રત્ને ભેગાં કર્યા હતાં. તે શેડ કામ પ્રસંગે પોતાના પુત્રોને હકુમત સાંપી બહારગામ ગયા ત્યારે અજ્ઞાની પુત્રોએ દૂર દૂરથી આવેલા અનેક ઝવેરીઓને તે રત્ના વેચી નાખ્યાં. ધેર આવેલ શેઠે આ વાત જાણી પુત્રાને ઠપકા આપીને કહ્યું કે વેચી નાખેલાં બધાં રત્નો પાછાં લાવશે નહિ ત્યાં સુધી ધરમાં આવવા દઈશ નહિ. પુત્ર તે બધાં રત્ને પાછાં મેળવી શકે ખરા ? કદાચ ધારા કે મેળવે પરંતુ પ્રમાદી જીવ ગએલા મનુષ્ય ભવ ઈચ્છે તે પણ મેળવી શકે નહિ.
હું સ્વ×નું—દેશાંતરમાં ફરવા ગએલા એક રાજપુત્ર કાઈ ધમ શાળામાં રાત્રે એક ભિખારી સાથે સૂતા. ભાગ્યયેાગે તે બંનેને પૂર્ણિમાના ચંદ્રનું સ્વમ આવ્યું. વિધિ જાણનાર રાજપુત્રને અઠવાડિયામાં રાજ્ય મળ્યું તે ભિખારીને તે સ્વમથી ખીર મળી. ભિખારી પોતાને ફરી તે સ્વમ આવેઅને રાજ્ય મળે તેવી ઈચ્છા દરરાજ રાખે છે, પરંતુ ફરીથી તે સ્વપ્ત મળે ખરૂ`? કદાચ ભાગ્યયોગે મળે તા પણ ગએલા મનુષ્ય ભવ મળે નહિ.
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૦. '
શ્રાવકધર્મ વિધાન
( ૭ ચકM (રાધવેધનું)–અનેક પ્રકારની ચક્ર રચનાથી યુકત થાંભલા ઉપર રહેલ પુતળીની ડાબી આંખને તેલના પ્રતિબિંબમાં જોઈને વિધવાનું કામ અતિ કઠણ છે, તે પણ માને કે કલાના
ગે કરી શકે. પરંતુ ધાર્મિક અનુષ્ઠાને સિવાય મનુષ્ય ભવ ફરીથી મળ, ઘણેજ મુશ્કેલ છે.
૮ ચમ (પૂર્ણચંદનું)–ઉંડા પાણીના કહમાં રહેલા એક કાચબાને તે કહના પાણી ઉપર રહેલ સેવાલમાં છિદ્ર પડવાથી કે પૂર્ણિમાના ચંદનાં દર્શન થયાં. તે ચંદ્ર પિતાના બાળ બચ્ચાં વગેરેને દેખાડવા માટે તેમને બોલાવવા કાચ ગયે. પરંતુ દ્ધિ પૂરાઈ જવાથી ફરીથી તે કાચબાને ચંદ્રનું દર્શન થયું નહિ. કદાચ ભાગ્યયોગે છિદ્ર પડવાથી ફરીથી તેને ચંદ્રનું દર્શન થાય, પરંતુ પુણ્ય વિના મનુષ્ય ભવ ફરીથી મળ અશક્ય છે.
૯ યુગ અને સમેલનું–બળદના સ્કંધ પર રખાતી ધૂંસરી અને સમેલને કઈ દેવ સમુદ્રના પૂર્વ પશ્ચિમ કાંઠે મૂકે. સમુદ્રના તરંગોથી અથડાતાં તે બે ભેગાં થાય અને યુગના છિદ્રમાં સામેલ આવી જાય તે બનવું મુશ્કેલ છે, તેમ વિષયેના ઉપભોગમાં આસકત રહેલા જીવને ફરીથી મનુષ્ય ભવ પામ ઘણું મુશ્કેલ છે.
૧૦ પરમાણુનું ચૂર્ણ —કઈ દેવતાએ કૌતુકથી કાષ્ટ વગેરેના થાંભલાનું ચૂર્ણ કરી એક નળીમાં ભરી મેરૂપર્વતના શિખર ઉપર ઉભા રહી ફૂંક મારીને તે ચૂર્ણને ચારે દિશાઓમાં વિખેરી નાખ્યું. તે દેવ પાછો ફરીથી કાષ્ટને પરમાણુઓને સ્તંભ બનાવવાનું છે તે બની શકે ખરો ? કદાચ બને પરંતુ હારી ગએલ માનવ ભવ મહાપુણ્યનાં સંયમ વિના ફરીથી મળી શકતો નથી.
ઉપરનાં દશ દષ્ટાતોથી દુર્લભ મનુષ્ય ભવ ફરીથી મેળવવાની આકાંક્ષા નકામી છે. કારણકે અનંતી પુણ્યની રાશિ એકઠી કર્યા
Page #348
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૨૧
વડે દુર્લભ એવા આ મનુષ્ય ભવ પ્રાપ્ત થયા, પરન્તુ જિનરાજના ધર્મ અનાદિ કાળથી પ્રાપ્ત ન થયા, જિનરાજના ધર્મ પ્રાપ્ત કરવાનું સ્થાન આ મનુષ્યભવ છે, એવા પ્રકારની ભાવના ભાવવી તે દ્રવ્યથી ક્ષણલાલદીપના કહેવાય.
૨ ક્ષેત્રથી ક્ષણલાલભાવના—સંસાર ચક્રમાં ભમતાં ભમતાં કદાચ મનુષ્ય ભવ તા પ્રાપ્ત થયા, પરન્તુ તેમાં પશુ જો અનાય ક્ષેત્રમાં જન્મ થાય તાપણ નકામા છે, કારણ કે ત્યાં સ્વપ્ને પણ . ધમ એવા અક્ષર. સાંભળવાના નથી. જેમ પશુએ પેાતાનું અવિવેકી પશુજીવન વ્યતીત કરે તેમ પશુજીવન જેવું જીવન પૂરૂં કરવાનું હોય છે, વળી અપેક્ષાએ તે પશુજીવનથી પણ અતિ દુષ્ટ જીવન અનાય ક્ષેત્રમાં હોય છે, કારણ કે—રાજ્યાના કલેશ નિરન્તર ધગધગતા હોય છે, એક બીજાનું રાજ્ય, સંપત્તિ, ધન વગેરે પડાવી લેવું, લૂટી લેવું, ઝુંટવી લેવું, ને તેને માટે લાખા માનવાના સંહાર કરી નાખવા તે પણ ક'ઈ વિસાતમાં નથી. જ્યાં વનસ્પતિઓનાં શાક સમારવાં અને મનુષ્યાની કતલેા કરવી એ એમાં કઈ તફાવત ન જણાતા હાય, માંસાહાર ને મદિરાપાન જેવાં મહાઅભક્ષ્યાનાં ભક્ષણુ પશુસહજે ભક્ષાતાં હાય એવા
સિવાય તેમજ સદનુષ્ઠાન વગેરે શુભ કાર્યો કર્યા સિવાય ફરીથી મનુષ્ય ભવ મળતા નથી. માટે જો ફરીથી મનુષ્ય ભવ મેળવવા હાય તેા પુણ્ય રાશિ એકઠી કરવા માટે દરરાજ યત્ન કર.
॥ ઇતિ દેશ દૃષ્ટાન્તાઃ ||
-૧
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૨
શ્રાવકધામ વિધાન દુષ્ટ અનાર્યજીવનમાં ધર્મ જેવી વસ્તુ કઈ રીતે સંભવે ? અગ્નિમાં શીતલતા સંભવે તે એવા દુષ્ટ અનાર્યજીવનમાં ધર્મ વિવેક શાન્તિ ઇત્યાદિ સદ્દગુણ સંભવે. માટે અનાર્ય ક્ષેત્રમાં ઉપજવાથી પણ મનુષ્ય ભવ હારી જવાય છે ને પરિણામે દુર્ગતિજ પ્રાપ્ત થાય છે. માટે આર્ય ક્ષેત્રમાં જન્મ થો તે દુષ્કર છે. ધર્મ અક્ષરોનું શ્રવણ આર્ય ક્ષેત્રમાં જ મળે છે. હું કેણ છું? જીવ શું? અજીવ શું? પુણ્ય શું? પાપ શું? ઈત્યાદિ સમજણ આર્ય ક્ષેત્રમાંથી મળે છે. શાન્તિ સુખનાં સાધનો આર્યક્ષેત્રમાંથી મળે છે, માટે આર્ય ક્ષેત્રમાં જન્મ થ એ દુર્લભ છે. એવા પ્રકારની ભાવના ભાવવી તે ક્ષેત્રથી ક્ષણલાભ દીપના કહેવાય. પુનઃ આર્ય ક્ષેત્રમાં જન્મ થવા છતાં પણ માછીમાર ભીલ-કોળી આદિ ક્ષુદ્ર કુળમાં જન્મ થયે હેય તે ત્યાં પણ દુષ્ટ પરિણામવાળું જીવન વ્યતીત થાય છે, ને આત્માની ઉન્નત દશા થવાનાં સાધને મળતાં નથી. માટે ઉત્તમ જાતિ કુળમાં જન્મ થ દુર્લભ છે. આત્માને વિવેક વિનય આચાર વિચાર આદિકની સભ્યતાઓ ઉત્તમ જાતિ કુળમાં પ્રાપ્ત થાય છે. વળી ઉત્તમ જાતિ કુળમાં જન્મ થવા છતાં જે ઈન્દ્રિયની પૂર્ણતા ન હોય ને અંધપણું, બહેરાપણું, અપંગપણું ઇત્યાદિ અંગવિકલતા હોય તે ધર્મસાધન ન થાય. વળી અંગ પરિપૂર્ણ હોવા છતાં જે શરીર નિરોગી ન હોય તે ધર્માનુષ્ઠાને બની શકતાં નથી, તેથી નિરેગતા પ્રાપ્ત થવી દુર્લભ છે, વળી નિરોગી શરીર હોવા છતાં પણ જે આયુષ્ય અલ્પ હેય તે પણ ધર્મસાધનને અવસર મળતું નથી, જેથી દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થવું દુર્લભ છે. એ પ્રમાણે મનુષ્યત્વ
Page #350
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૨૩ આદિની દુર્લભ ભાવના તે તેત્રી ક્ષણલાલ ભાવના જાણવી. કહ્યું છે કે – માગુરાના, રહાન શાહર્ષ જુાિ सवणोम्गह सदा संजमो य लोगंमि दुलहाई ॥१॥
અર્થ–મનુષ્યપણું, આ ક્ષેત્ર, ઉત્તમ જાતિ કુળ, ઉત્તમ રૂપ, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, બુદ્ધિ, શાશ્રવણ, અવગ્રહ, શ્રદ્ધા ને સંયમ એ ભાવે વ અવસર પ્રાપ્ત થવા તે આ લેમાં અત્યંત દુર્લભ છે. ૧
એ પ્રમાણે દીર્ઘ આયુષ્ય હેઈને પણ જે બુદ્ધિ ન હેય તે શાશ્રવણની જિજ્ઞાસા ન થાય. કદાચ શ્રવણ જિજ્ઞાસા રૂપ બુદ્ધિ હોય તે શાસ્ત્રશ્રવણ અતિ દુર્લભ છે, કારણ કે મુનિ મહાત્માઓને જેગ સર્વત્ર સર્વદા મળી શકતા નથી. કદાચ શાસ્ત્ર શ્રવણને વેગ મળે તે કદાગ્રહ હોવાથી અર્થ ઉલટો સમજાય, કદાચ અર્થ સમજી શકાય તે તે શાસ્ત્રાર્થ વા તત્વાર્થ પ્રત્યે શ્રદ્ધા થવી (વિશ્વાસ બેસ) દુર્લભ છે. કદાચ શ્રદ્ધા થાય તે તે પ્રમાણે ચરણ આચરવા રૂપ સંયમ પાળ અતિ દુકર છે. એ પ્રમાણે એ મનુષ્યપણું આદિ ભાવે એક પછી એક અતિ દુર્લભ છે એવી ભાવના ભાવવી તે ક્ષેત્રથી ક્ષણલાભ દીપના.
૩ કાળથી ક્ષગુલાભ દીપના–સુષમસુષમ, સુષમ, સુષમદુષમ. દુષમસુષમ, દુષમ ને દુપમદુષમ એ નામના ૬ मानुष्य क्षेत्र-जातिः कुलरूपारोग्य-आयुष्कं बुद्धिः । અપાવર-શ્રદ્ધા સંયમી દુર્જન પર
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શ્રાવક ધમ વિધાન
આરાવાળા અવસર્પિણી કાળ છે,અને દુષમષમથી સુષમસુષમ સુધીના ઉલટા ૬ નામના ૬ આરાવાળા ઉત્સર્પિણી કાળ છે. તે અનેના જુદા જુદા ૧૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાળ છે. જેમાં અવસર્પિણીના પહેલા આરેા ૪ કાડાકોડી સાગરોપમના, બીજો આરા ૩ કાડાકોડી સાગરોપમના, ત્રીજો આા ૨ કાડાકોડી સાગરે પમના, અને ચોથા આરા ખેતાલીસ હજાર વર્ષ ન્યૂન ૧ કડાકાડી સાગરાપમ પ્રમાણુ છે. પાંચમા આરે ૨૧૦૦૦ વર્ષના ને છઠ્ઠો આા ૨૧૦૦૦ વર્ષના છે. ઉત્સ
ગીતા. ૬ આરા એજ રીતે ઉલટા પ્રમાણવાળા છે. જેમાં
પહેલા આરા ૨૧૦૦૦ વર્ષના ઇત્યાદિ ઉલટા ક્રમવાળા છે. એમાં ધમ ના અવસર અવસર્પિણીના ત્રીજા આરાને છેડે,તેમજ ચોથા આરામાં ને પાંચમા આરામાં છે. ઉત્સર્પિણી કાળમાં ધર્મના અવસર ત્રીજા ને ચોથા આરામાં હોય છે. શેષ ઘણા કાહાકાડી સાગરે પમા જેટલેા કાળ ધર્મશૂન્ય હેાય છે. કારણ કે શેષ કાળમાં યુગલિકાદિના સદ્ભાવમાં તીર્થંકર ભગવંતા, ગણુધરા, મુનિઓ વિગેરેના અભાવ હોય છે. માટે ધર્મના અવસર સર્વ કાળ નથી. પરન્તુ તે અમુક કાળમાંજ પ્રાપ્ત થાય છે. માટે હે જીવ! તું આ અવસર્પણીના પાંચમા આરામાં ધ યુક્ત કાળમાં વર્તે છે, માટે એ અવસરને લાભ લેવાનુ ચૂકીશ નહિ. પાંચમા આરા બાદ છઠ્ઠા આરામાં તો ધર્મનાજ વિચ્છેદ અને મનુષ્યના પણ ધીરે ધીરે ક્ષય થતા જશે. ભૂમિ ઉપર આકાશી ઉપદ્રવેા અનેક થશે. એવા સહાર કાળમાં વનસ્પતિઓને પશુ અભાવ થતાં. માંસાહાર પર જીવન નિર્વાહ ચાલશે, એવા દુષ્ટ કાળમાં ધર્મના અવસર નથી. ધર્મના અવસર પાંચમા આરા
Page #352
--------------------------------------------------------------------------
________________
શ્રાવની દિનચર્યા
૩૨૫
સુધી જ છે. માટે આ પાંચમા આરામાં ધર્મને લાભ પ્રાપ્ત કરે તે હિતકારી છે. એવી ભાવના ભાવવી તે કાળથી ક્ષણ લાભ દીપના છે. '
૪ ભાવથી ક્ષણુ લાભ દીપના ભાવની અપેક્ષાએ ક્ષણ પદનો અર્થ બોધિ એટલે સમ્યકત્વ તેને લાભ ચિંતવો તે ભાવથી ક્ષણ લાભ દીપના. તે આ પ્રમાણે ધર્મની પ્રાપ્તિ સમ્યકત્વથી એટલે તાત્વિક શ્રદ્ધાથી છે. શ્રી જિનેશ્વરેએ જીવ અજીવ આદિ જે તે દર્શાવ્યાં છે તે જ ત છે અન્ય નહિ. અનાદિ કાળથી જીવને એ બેધિ ક્ષણ પ્રાપ્ત થયો નથી. માટે જ ભૂતકાળમાં અનન્ત પુદ્ગલ પરાવર્ત સુધી રખડો છે, અને હજી પણ જો એ ભાવ ક્ષણ
બાધિ) પ્રાપ્ત નહિ થાય તે ભવિષ્યમાં અનન્ત પુદ્ગલ પરાવર્ત સુધી જીવને રખડવું પડશે. અભવ્ય જીવને ભાવ ક્ષણના અલાભથી જ અનાદિ અનન્ત કાળ સંસારમાં રખડવું પડે છે. ભવ્ય જીવને તથાવિધ ભવ્યત્વના પરિપાકથી ભાવ ક્ષણ (બંધિ) પ્રાપ્ત થાય છે, અને એ ભાવ ક્ષણને એ મહાન પ્રભાવ છે કે અન્તર્મુહૂર્ત માત્ર પણ જે એકવાર ભાવ ક્ષણ પ્રાપ્ત થાય તે ભવિષ્યના અનન્ત પુદ્દગલ પરાવત સંસાર ત્રુટીને માત્ર અર્ધ પુદ્ગલ પરાવર્તના જેટલજ અલ્પ સંસાર બાકી રહે છે. જીવાજીવાદિ પદાર્થોના જ્ઞાનથી એ ભાવ ક્ષણ પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનાવરણીય કર્મના તથા વિધ ક્ષયપશમના અભાવે જીવાજીવાદિ તત્વેનું વિશિષ્ટ જ્ઞાન ન થાય તે “મેર ન કવિ પત્ર= તેજ સત્ય છે કે જે શ્રી જિનેશ્વરાએ કહ્યું છે, ઐથવા જિનેશ્વરાનું
Page #353
--------------------------------------------------------------------------
________________
કર
શ્રાવક ધમ વિધાન
એકેએક વચન સત્ય છે. આ પ્રકારના દૃઢ સંસ્કાર વા ભાવના માત્રથી પણ ભાવ ક્ષત્રુના લાભ (મેાધિ લાલ) થાય છે, અને ઉત્કૃષ્ટથી અધ પુદ્દગલ પરાવત વીત્યા બાદ એ જીવ અવશ્ય મુકિત પદ પામે છે. ઇત્યાદિ સમ્યકત્વ લાભનું ચિન્તવન તે ભાવથી ક્ષણ લાભ દીપના કહેવાય.
મૂળ ગાથામાં ખણુ લાભ દીવાએ એમાં દીવણાએ ના દીપના અથ કરીને પૂર્વોકત ચિંતવના કહી, પરન્તુ દીવણાએ પદના અદીપના ન કરીએ, ને દીવ-ણાએ એમ એ પદ છૂટાં પાડીને દીવ એટલે દીપ ( દીપક–દીપન) અથવા દ્વીપ (બેટ) એમ એ અથ કરીએ અને ણાએ પદના અથ જ્ઞાત–ઉદાહરણ-પ્રકાશન કરીએ, ત્યારે ક્ષણુ લાભ દીપજ્ઞાત અને ક્ષણ લાભ દ્વીપજ્ઞાત એ એ પદ અને. તેમાં ક્ષણ લાભનું પ્રકાશન તે જે રીતે ક્ષગુલાભ દીપનાની ચિંતવનામાં કહ્યુ' તે જ, અને દીપજ્ઞાત –દીપનું [દીપકનું] ઉદાહરણ વા પ્રકાશન આ પ્રમાણે—
अंधयारे महाघोरे, दीवो ताणं सरीरिणं । एवमन्नाणतामिस्से, भीसणम्मि जिणागमो || १ |
અથ-મહા ઘાર અંધકારમાં જીવાને જેમ દીપક (દીવા) રક્ષણ (પ્રકાશ) કરનાર છે, તેમ અજ્ઞાન રૂપી ભય ર અંધકારમાં જીવાને જેનાગમ-જિન પ્રવચન એજ રક્ષણ કરનાર છે ॥ ૧ ॥ તથા દ્વીપજ્ઞાત- દ્વીપનું ઉદાહરણ વા પ્રકાશન આ પ્રમાણે—
अंधकारे महाघोरे दीपस्त्राणं शरीरिणाम् । एवमज्ञानतामिश्रे भीषणे जिनागमः ॥१॥
Page #354
--------------------------------------------------------------------------
________________
શ્રાવની દિનચર્યા
दीपो ताणं सरीरीणं, समुद्दे दुत्तरे जहा। धम्मो जिणिदपत्रचो, तहा संसारसागरे ॥२॥
અર્થ-જેમ દુઃખે તરી શકાય એવા સમુદ્રમાં જીવેને દ્વીપ (બેટ) શરણ આપનાર છે, તેમ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબતા અને શ્રી જિનેશ્વરને કહેલો ધમ શરણરૂપ છે. ૧ છે ૪ ધર્મના વિવિધ ગુણની ચિંતવના. છે
શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મ એ બે પ્રકારના ધર્મના ગુણ-ઉપકાર-ફળ તે ધર્મગુણ અને તે આ લેક સંબંધિ વિવિધ પ્રકારનાં ધર્મફળ અને પાક સંબંધિ વિવિધ પ્રકારનાં જે ધર્મ ફળ તેની ચિંતવના કરવી તે વિવિધ ધર્મગુણ ચિંતા કહેવાય. તે આ પ્રમાણે – . (૧) શ્રત ધર્મ ફલ ચિંતા–જીવ અજીવ પુન્ય પાપ આશ્રવસંવરનિશ બંધ અને મેક્ષ આદિ સત્ તત્વેનું જ્ઞાન શ્રતથી- શાસ્ત્રથી થાય છે. સ્વર્ગનાં પૌગલિક સુખ અને નરકનાં દુઃખ શ્રત ધર્મથી સમજાય છે. હિત, અહિત, હેય સેય ઉપાદેય આદિ વિધાને શ્રત ધર્મથી સમજાય છે, અને તે સમજીને હેયને છોડવાને, ચને જાણવાને અને ઉપાય અને આદરવાને ઉદ્યમ બની શકે છે, અને સમભાવ પ્રાપ્ત થાય છે. માટે એવા શ્રત ધર્મનું હે જીવ! આરાધન કરવા યોગ્ય છે. કહ્યું છે કે –
श्रुतिगम्यं फलं तावत् सद्धर्मस्य शिवादिकम् । शमजन्यसौख्यरूपं तु, साक्षादेवानुभूयते ॥१॥ द्वीपस्त्राणं शरीरिणां समुद्रे दुस्तरे यथा । धर्मो जिनेन्द्रप्रज्ञप्तः तथा संसारसागरे ॥२॥
Page #355
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
અથ—સદ્ધમનાં મેાક્ષ આદિક (માક્ષ અને સ્વર્ગાદિ) સુખનાં ફળ તે શાઅગમ્ય છે (વા શ્રદ્ધાગમ્ય છે, અનુલવ ગમ્ય નથી. ) પરન્તુ ઉપશમથી ઉત્પન્ન થયેલું સદ્ધનું સુખ સ્વરૂપ તે સાક્ષાત જ અનુભવાય છે. (તાત્પય એ છે કે-શ્રુત ધર્મનું ફળ પરંપરાએ મેાક્ષ છે, તે વમાનમાં શ્રદ્ધાગમ્ય છે. પરન્તુ એજ શ્રુતરૂપ સદ્ધર્મનું શીઘ્ર ફળ જે ઉપશમા≠િ તે તે વર્તમાનમાં સાક્ષાત સુખ સ્વરૂપે અનુભવાય છે જ.) ૫ ઇતિ શ્રુત ધર્મ ફ્સ ચિન્તા ।
(ર) ચારિત્ર ધર્મ ફ્લચિન્તા.
એ શ્રુતધની ભાવના કહીને હવે ચારિત્રધમ ની ભાવના કહે છે તે આ પ્રમાણે—
निर्जितमदनानां, वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्त पराशानामिव मोक्षः सुविहितानाम् ॥१॥
અ—જે મુનિઓએ કામદેવને જીતેલ છે એવા (અર્થાત્ ચારે કષાયથી રહિત અને ત્રણ વેદથી રહિત છે એવા અલ્પકષાયી અને અપવેન્રી અથવા અકષાયી ને અવેદી મુનિઓને, તથા મન વચન કાયાના વિકાર રહિત (અર્થાત્ ત્રણ ગુપ્તિએ ગુપ્ત) એવા મુનિઓને તથા જેઆને પારકી આશા નિવૃત્ત થઈ છે ( અર્થાત પારકી આશા રાખનારા નથી) એવા સુવિહિત મુનિઓને (આગમ વચનને અનુસરીને ચાલનારા મુનિઓને) આ લેાકમાંજ મેાક્ષ સુખ છે. ઈતિ ચારિત્ર ધમ ફ્લચિન્તા ॥ અથવા વિવિહેસુ ધમ્મગુણેસુ એ પદમાં ધમ્મ ગુણેરુ પદના અર્થે જે “ધર્મના ઉપકાર વા ધનાં
૩૨૮
Page #356
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
- ૩૨૯ ફળ” એમ કરેલ છે તેને બદલે બીજે અર્થ વિવિધ પ્રકા૨ના ધર્મ જે ક્ષેત્ર આદિ (વા ક્ષમા આદિ) તે જ ગુણે તે વિવિધ ધર્મગુણ કહેવાય, તે વિવિધ ધર્મગુણેનાં કારણ સ્વરૂપ અને ફળ એ ત્રણની ભાવના ભાવવી, એ તાત્પર્ય. છે ૪૮ છે
૪૧ કારણભાવના–ક્ષમા આદિક ધર્મો આત્માના છે, તે પશમ ભાવે અને ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે, અથવા ક્ષમા આદિક આત્મધર્મોને પ્રગટ કરાવવામાં જૈન પ્રવચન એ કારણ રૂપ છે, અથવા ધાદિક્તાં જે બાહ્ય કારણ છે તે જ ક્ષમા આદિ ધર્મનાં કારણે–આલંબને છે. ઈત્યાદિ રીતે ચિંતવન કરવું તે ધર્મગુણોની કારણ ભાવના.
૨ સ્વરૂપભાવના–ક્ષમા આદિક ધર્મગુણે આત્મસ્વરૂપ છે, પુદ્ગલસ્વરૂપ નથી. આત્મામાં અનન્ત આર્જવ ને અનન્ત મુકિત આદિક સદ્દગુણ છે. સંસારી જીવમાં હીનાધિક છે, સર્વજ્ઞમાં સંપૂર્ણ છે. પુનઃ ક્ષમા ધર્મ ૫ પ્રકાર છે તે આ પ્રમાણે–ઉપકારીને ઉપકાર વિચારી તેમના પ્રત્યે ક્ષમા રાખવી તે ઉપકાર ક્ષમા. અપકારી છવ મારે અપકાર (અવગુણ) કરશે એમ વિચારી અપકારી પ્રત્યે ક્ષમા રાખવી તે અપકાર ક્ષમા. જો કે ધાદિ કરીશ તો દુર્ગતિ આદિ માઠાં ફળ ભોગવવા પડશે એમ દુર્ગતિના ડરથી ક્ષમા રાખવી તે વિપાક ક્ષમા. શાસ્ત્રમાં ક્ષમા ધમ કહ્યો છે માટે ક્ષમા રાખવી એ પ્રમાણે આગમના અવલંબનથી ક્ષમા રાખવી તે વચનક્ષમા, અને ક્ષમા એ આત્મધર્મ છે એ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા. ઈત્યાદિક રીતે ક્ષમા આદિ ધર્મગુણોનું સ્વરૂપ ચિત્તવવું તે સ્વરૂપ ભાવના.
૩ ફલભાવના-ક્ષમા આદિ ધર્મગુણોનું આ લોકમાં ઉપશમ આદિ સુખ પ્રાપ્ત થાય છે, ને પરલોકમાં સ્વગોદિ પ્રાપ્ત થઈ
Page #357
--------------------------------------------------------------------------
________________
33०
શ્રાવક્ર ધર્મ વિધાન
અવતરણ—આ ગાથામાં પણ પ્રભાતે ઉઠીને શ્રાવક જે ભાવના ભાવે તે કહે છે—
बाहगदोसविवक्खे, धम्मायरिए य उज्जयविहारे । માર વિશ્વાનો, સંવેગરસાયાં તે કા ગાથા—( શ્રાવક પ્રભાતે ઉઠીને પૂર્વોકત ભાવના ભાવે તે ઉપરાન્ત) ખાધક દોષના પ્રતિપક્ષી અર્થાંમાં તથા ધર્માચાય માં, તથા ઉઘતવિહારમાં ઈત્યાદિ શુભ અર્થોમાં ચિત્તવિન્યાસ (ચિત્તસ્થાપન-ચિન્તવન) કરે તે એ પ્રકારના ચિત્તવિન્યાસ સંવેગરૂપ રસાયણુ આપે છે. ( અર્થાત્ એ ભાવનાઓથી ભવવૈરાગ્ય ઉત્પન્ન થાય છે.) ૫૪લ્લા
ભાવા—શ્રાવક પ્રભાતમાં ઉઠીને જે જે ભાવના ભાવે તેમાંની કેટલીક ભાવનાઓ પૂર્વ ગાથાઓમાં કહીને પુનઃ આ ગાથામાં પણ કહે છે—
૫ ૧ બાધદોષવિપક્ષ ભાવના !
',
આત્માના ગુણને ખાધા કરનારા (વિઘાતક) દોષો કામ ક્રોધ માન માયા લાભ ધનરાગ કુટુંખરાગ દેહરાગ ઈત્યાદિ અનુક્રમે મેાક્ષફળ પ્રાપ્ત થાય છે. ક્રોધાદિ કષાયે કરવાથી આ લાકમાં અને પરલોકમાં જે દુ:ખ ભોગવવાં પડે છે તે દુ:ખાના અભાવ થાય એજ ક્ષમા આદિકનું ફળ છે. એ પ્રમાણે ધર્મ ગુણાના ફળની ભાવના તેા પ્રથમ અંતે અનુસારે ( ધર્મ ગુણ એટલે ધર્મના ઉપકાર અથવા ધર્માંનાં ફળ એ અ વખતે) કહેવાયેલ છે. શ્રુતિગમ્ય ફલ તાવત્ ઇત્યાદિ ગાથાઓ ફળની ભાવનાવાળી છે, માટે ફળની ભાવના પહેલા અર્થાંમાં કહ્યા પ્રમાણેજ સ્પષ્ટ છે. बाधकदोष विपक्षे धर्भाचायें चोद्यतविहारे । एवमादिचित्तम्यासः संवेगरसायनं ददाति ॥ ४९ ॥
Page #358
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિન ચર્યા
૩૩૧ અનેક છે, એ દેશે વડે ધર્માધિકારી આભા મધ પામે છે, એટલે શ્રતધર્મથી અને ચારિત્ર ધર્મથી જ થાય છે, માટે એ કામ કોઠાદિ દે બાધક દેશ છે. એ બાધક દે આત્માને બાધ ન ઉપજાવે-પીડા ન કરે એવા પ્રકારની વિપક્ષ-પ્રતિપક્ષ ભાવના ભાવવી તે બાધકોષવિપક્ષ ભાવના. કહ્યું છે કે
जो जेणं वाहिजत्ति, दोसेणं वेयेणाइक्सिएणं । सो खलु तस्स विवक्खं, तबिसयं चेव झाइजा ॥१॥
(પંચવસ્તુક ૮૯૦ ) અથ–જે શ્રાવક વેતનાદિ (દ્રવ્ય આદિ) જે દેલવડે બાધા પામતે હેય તે શ્રાવક તેના તદ્ધિષયિક વિપક્ષને જ
यो येन बाध्यते दोषेण वेदनादिविषयेण । स खलु तस्य विपक्षं तद्विषयं चैव ध्यायेत् ॥१॥
૧ ચેયણાઈ એવો પાઠ પણ છે, ત્યાં ચેતના એટલે સ્ત્રી અર્થ છે અહિં સ્ત્રી સંબંધિ ભાવનાનું કારણ શ્રી પંચવસ્તુમાં કહ્યું છે. તે આ પ્રમાણે gos afriા, જાવં તેfહ વિહો વિતા थाणं च इत्थियाओ, तेसिंति विसेस उवएसो १८९३॥ . (અર તુ ત્રાધા રે તેવાં તપણા વિષયા. स्थानं च स्त्रियः तेषामिति विशेष उपदेशः ॥८९३॥ )
અર્થ—અહિં વ્રતોને અધિકાર હેવાથી તે વ્રતના પ્રતિપક્ષી ઈન્દ્રિય વિષયે છે, અને તે વિયેનું પ્રધાન સ્થાન સ્ત્રીઓ છે, તે કારણથી અહિં વિશેષ ઉપદેશ સ્ત્રી સંબંધિ છે. (અર્થાત સ્ત્રીના ત્યાગને ઉપદેશ મુખ્ય છે.) ૪૯૩
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૨
શ્રાવકધર્મ વિધાન ચિંતવે. કહેવાનું તાત્પર્ય એ છે કે કઈ શ્રાવક અલ્પ ધનવાળે હેવાથી ધન વડે પીડાતે હોય, કેઈ શ્રાવકને સ્ત્રી ન મળવાથી કામથી પીડાતે હોય, કેઈ શ્રાવકને પુત્રાદિ પરિવાર ન હોવાથી પુત્રાદિકના દુઃખવાળો હોય, અને કઈ શ્રાવક શરીર સારું ન રહેવાથી રેગવડે પીડાતે હેય, વળી પુત્રાદિ અર્થો મળ્યા છતાં તે અર્થે પ્રતિકૂળ મળ્યા હોય તે તેવા પ્રતિકૂળ લાભથી પીડાતું હોય એમ અનેક રીતે બાહ્ય અર્થો માટે બાધાવાળે હોય. તેમજ કઈ શ્રાવક ફોધ સ્વભાવવાળો હેવાથી, અને તે કોધ વડે અનેક અનર્થ અનુભવવાથી ક્રોધ વડે પીડાતે હોય. કેઈ અભિમાન વડે પીડાતે હેય એટલે કેઈ અભિમાની હોય, તેમ કે માયા પ્રપંચવાળ હોય, કોઈ લેભી હય, ઇત્યાદિ રીતે પિતપતાના જે બાધકો વર્તતા હેય તે બાધક જે રીતે ઉપશાન્ત થાય (ઘટે) તે રીતે તેની પ્રતિપક્ષ ભાવના ભાવવી.
૧ બાધકદોષોને ઉપશાન કરવા માટે પ્રતિપક્ષ ભાવના આ પ્રમાણે–
અર્થવિપક્ષ ભાવના–હે છવ! જે અર્થને માટે તું રાતદિન ઉદ્યમ કરી રહ્યો છે, તે અર્થ–ધન ખર્ચના નિભાવ જેટલું મળવું તે હારી કાબુની વાત નથી, પિષ્યવર્ગના પિષણ પૂરતું ધન મેળવ્યા વિના જે કે છૂટકે નથી તે પણ તેટલું એ ન મળતાં અત્યંત ઉગ ન પામીશ. પૂર્વ ભવમાં તે લાભાન્તરાયાદિ પાપકર્મો ઉપાર્જન કર્યા છે તે કર્મોનુંજ આ ફળ છે, માટે તેને રાજીખુશીથી સહન કર. તું આત્માને ચિન્તામય કરીશ તે પણ ઉદ્યમથી જે મળવાનું હશે તે મળો, અને ઉગ નહિ કરે તોપણ ઉદ્યમથી જે
Page #360
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યાં
अत्थम्मि राजभावे, तस्सेव उवअणाइसके । भावेज धम्महेउं अभावमो तह य तस्सेव ॥२॥
( પંચવસ્તુ ॥ ૮૯૧) अर्थे रागभावे, तस्यैव उपार्जनादि संक्लेशम् । भावयेत् घर्महेतु अभावः तथा च तस्यैव ॥२॥ મળવાનું હશે તે મળશે. માટે ઉદ્યમ કરવા એ પેાતાના કામુની વાત છે. અને એન્ડ્રુ વત્તું પેદા કરવું એ પૂર્ણાંકના કાજીની વાત છે, માટે ઉદ્વેગ કરીશ નહિ. એટલુંજ નહિ પરન્તુ ખ–નિભાવ પૂરતું મળતુ હોય તે અધિક મેળવવાના ઉદ્યમ ન કરીશ, કારણÈ ધન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ધર્મભાવના ઘટતી જાય છે. જીવ રાતદિવસ મહા આત ધ્યાન રૌદ્રધ્યાનમાં વતે છે, માટે અધિક મેળવવાના લાભમાં ન પડીશ. વળી તું જાણે કે “ અધિક ધન મેળવીને ધમમાં વાપરીશ ” આ ભાવનાએ ધન કમાવાતા ઉદ્યમ કરવા એ તે! ચંદનના કાયલા કરીને કમાવા સરખા ધધા છે, માટે એવી મેાહમયી ધમ ભાવનાથી પણ અધિક ધન કમાવાની લાલવૃત્તિમાં ન તણાઇશ.
1
૩૩૩.
ડામરાગવિપક્ષ ભાવના—સ્ત્રીના શરીરની અને ચેષ્ટાઓની અસભ્યતા વિગેરે ચિંતવવી તે.
સંતિતિવપક્ષ ભાવના-ધન ધાન્યાદિ સંપૂર્ણ હોય પરન્તુ પુત્રાદિ સંતતિ ન હોય તેા શ્રાવક્રે ઉદ્વેગ ન કરતાં ચિન્તવના કરવી —સંસારમાં પુત્રાદિ પરિવાર ઉપાધિ છે, ધકાના જેટલે અવસર અત્યારે છે તેટલા અવસર પરિવારની ચિન્તા વખતે ન હાય, વળી જેમ જેમ પિરવાર વધે તેમ તેમ તેના ભરપેાષાદિ અર્થે ધનવૃદ્ધિને ઉદ્યમ પણ કરવા પડે. જેથી પરિવાર વૃદ્ધિએ ખેવડી ઉપાધિ વધતાં ધર્માંકા કઇ વખતે કરી શકાય ? રાત દિવસ
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૪
શ્રાવકધર્મ વિધાન
અર્થ અર્થમાં રાગભાવ ઉપજતાં (અર્થાત્ ધન લેભ વધતાં) તેને ઉપાર્જન કરવા વિગેરેમાં સંકલેશ પરિણામ વધે છે, અને ધર્મને અર્થે ધન ઉપાર્જન કરવાને વિચાર કરે, તેથી તે ધનને ઉપાર્જન ન કરવું એજ વિશેષ ઉત્તમ છે. ઈત્યાદિ રીતે બાધક ની વિપક્ષ ભાવના ભાવવી. . ૨ | પરિવારની સારવારમાં અને તેના પિષણદિકમાં આર્તધ્યાન રૌદ્રધ્યાન વધતું જાય, અને શ્રાવકને તે જેમ બને તેમ સંસારનાં અધિકરણ ઓછાં કરવાનાં હોય છે, તેને બદલે વધારવાનો વિચાર કરે એ પરિણત શ્રાવકને ઉચિત કેમ કહેવાય ? વળી અન્ય દર્શનમાં અપુત્રીયાને દુર્ગતિ કહી છે તેમ જૈન દર્શનમાં દુર્ગતિ કહી નથી. માટે શ્રાવકે સંતતિના અભાવે ઉગ ન કરે, પરંતુ સંતતિ નથી તે ઘણું શ્રેષ્ટ છે, ધર્મ કાર્યો સુખે સમાધે સાધી શકાય છે, અને પુત્રાદિ નિમિત્તે ઉપજતાં આર્ત રૌદ્રધ્યાનમાંથી સહજે બચી જવાય છે, એ રીતે સંતતિ સંબંધિ બાધક દોષની વિપક્ષભાવના વિચારવી.
એ પ્રમાણે ધન સ્ત્રી સંતતિ આદિ બાહ્ય બાધકોષની વિપક્ષભાવનાએ કહી, અને ક્રોધ, માન, માયા, લોભ આદિ અભ્યન્તર બાધકની વિપક્ષભાવના ક્રોધાદિનાં દુર્ગતિ આદિ કટુક ફળોને અવલંબીને વિચારવી. શાસ્ત્રમાં કષાયને જે રીતે કટુક ફળવાળા વર્ણવ્યા છે અને જીવને જે રીતે સંસારમાં ભમાવનારા કહ્યા છે તે રીતે એ અભ્યન્તર બાધક દોષની વિપક્ષ ભાવના ભાવવી.
૧ શ્રી અષ્ટકમાં પણ કહ્યું છે કેधर्मार्थ यस्य वित्तहा, तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पंकस्य, दूरादस्पर्शनं वरम् ।
અર્થ–જે શ્રાવકને (વા અન્યને) ધર્મને અર્થે ધન કમા
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૩૫
બાવની દિનચર્યા
ર ધર્માચાર્ય ભાવના સમ્યકત્વ (ઉપલક્ષણથી ચારિત્ર ધર્મની પ્રાપ્તિ કરાવનાર ગુરૂ તે ધર્માચાર્ય. જો કે સામાન્યથી સર્વે ગુરૂઓ [આચાર્યો] ધર્માચાર્યું છે, પરંતુ વિશેષ લક્ષણથી તે જેને જે ગુરૂથી ધર્મ પ્રાપ્ત થયો હોય તે તેના ધર્માચાર્ય કહેવાય. તેવા ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળ અશકય છે તે સંબંધિ ભાવના ચિન્તવવી તે ધર્માચાર્ય ભાવના.
પ્રશ્નઃ –ધર્મ પમાડનાર કેઈ શ્રાવક વા શ્રાવિકા હોય તો તે ધર્મગુરૂ વા ધર્માચાર્ય ગણાય કે? કારણ કે જેમ કુમારપાળને પૂર્વ ભવનો જીવ પોતાના શેઠના ધર્માનુષ્ઠાનથી ધર્મ પામ્યો, એમ અનેક ધમ ગૃહસ્થોના ઉપદેશથી વા કરણીથી પણ જીવો ધર્મ પામી શકે છે.
વાની ઈચ્છા થાય તેનાથી તે તેવા ધનની ઈચ્છા ન કરવી એ જ શ્રેષ્ટ છે. જેમ પગે કાદવ લગાડીને પગ દેવા તેથી તે કાદવને સ્પર્શ ન કર (કાદવથી દૂર રહેવી એજ ઉત્તમ છે. ૧૫ કારણ કે પરિગ્રહ અને આરંભને જેમ બને તેમ વર્જવા રૂપ જે પરિગ્રહ આરંભનો અવ્યાપાર તેજ ધર્મ છે. પરંતુ ધર્માર્થે પણ પરિગ્રહ આરંભને વ્યાપાર તે ધર્મ નથી. આરંભ પરિગ્રહની ઉપાજના સંકલેશ પરિણામ વિના થતી નથી. વળી એ રીતે જે આરંભ પરિગ્રહ વધારવો એ ધર્મ હોય તો હિંસા મૃષાવાદ ચોરી ને મૈથુન ઈત્યાદિ પાપારંભ પણ ધર્મના બહાને વિધેય થાય, વળી એવા આરંભ પરિગ્રહ વધારવામાં જે ધર્મ બુદ્ધિ માનવામાં આવે છે તે યૂલદષ્ટિ જીવોની માનેલી છે, સુક્ષ્મદશી છો એ બુદ્ધિને તાત્વિક બુદ્ધિ વા ધર્મબુદ્ધિ માનતા નથી.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શ્રાવકધર્મ વિધાન ઉત્તર-ગૃહસ્થના ઉપદેશથી ધર્મ પ્રાપ્તિ કોઈ કોઈ જીવોને હોય છે એ વાત સત્ય છે, પરંતુ તેથી ગૃહસ્થને ધર્માચાર્ય તરીકે માનવા વા ધર્માચાર્ય શબ્દથી પ્રસિદ્ધ રીતે કહેવા, એ શુદ્ધ વ્યવહાર નથી. કારણ કે શબ્દોનો ઉપગ પણ આભૂષણવત્ યથાસ્થાને શોભે છે. ગળાનો હાર કેડે પહેર્યો હોય તો ન પહેરાય એમ નહિ, પરંતુ એ રીતે આભરણનો ઉપયોગ વિવેકવાળો ન કહેવાય, તેમ પંચમહાવ્રતધારી મહામુનિઓને અંગે ઘટતો શબ્દ ગૃહસ્થને અંગે ઉપયોગી કરીએ તો એ ઉપયોગ વિવેકપૂર્વક ન ગણાય. માટે ગૃહસ્થથી ધર્મપ્રાપ્તિ થઈ હોય તો તે ગૃહસ્થને વિદ્યાગુરૂ તરીકે માની તેનું ઉચિત રીતે બહુમાન કરવું, કરેલા ગુણને જાણવો એ વસ્તુ યોગ્ય છે. પરંતુ આ મારા ધર્માચાર્ય છે એવી પ્રસિદ્ધિ કરવી, અથવા એ રીતે માનવું એ વિવેક નથી. પુનઃગ્રહસ્થનાં ઉપદેશાદિકથી જે પોતે ધર્મ પ્રાપ્ત કરી પ્રત્રજ્યા અંગીકાર કરી હોય તે ઉપકારી ગૃહસ્થને અનેક રીતે ધર્મોપદેશાદિક દ્વારા સાધુ ધર્મ પ્રાપ્ત કસવે, તો જ ધર્મોપકારી ગૃહસ્થ ધર્મ પમાડ્યાનો બદલો વાળી શકાય છે. એ રીતે ગૃહસ્થ વિદ્યાગુરૂને તે બદલો વાળી શકવાને માર્ગ છે, પરંતુ ધર્માચાર્યથી ધર્મ પામ્યાને બદલો વાળી શકે અશકય છે, કહ્યું છે કે –
सम्मत्तदायगाणं, दुप्पडियार भवेसु बहुएसु । सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं ॥१॥ सम्यक्त्वदायकानां दुष्प्रतिकारो भवेषु बहुकेषु । सर्वगुणमिलिताभिरपि उपकारसहस्रकोटिभिः ॥१॥
Page #364
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
અથ—સમ્યકત્વ ધમ પમાડનાર ગુરૂનો ઉપકાર સર્વ ગુણો ચુકત હજારો ક્રોડ ઉપકારી વડે ઘણા સવો સુધી પણ દુપ્રતિકાર છે. (દુઃખે મદલો વાળી શકાય તેવો છે) ॥ ૧ ॥ અર્થાત્ સમ્યકત્વ પમાડનાર ગુરૂની હજારો ભવ સુધી વિનય વૈયાવૃત્ય કરે તે પણ ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકાતા નથી.
૩૩૭
૫ ૩ મુનિના ઉદ્યવહારની ભાવના ॥
ઉઘત એટલે મુનિચર્ચામાં પ્રયત્નવાળા વિહાર ઉગ્ર આચાર તે ઉદ્યવહાર. અર્થાત્ માસકલ્પ વિહાર, ૪૨ દોષ રહિત ગેાચરી, અલ્પ ઉધિ અને રાગ દ્વેષના ઘટાડા વા અભાવ ઇત્યાદિ પ્રકારના મુનિમહાત્માએનો ઉગ્ર આચાર ચિન્તવવા તે ઉદ્યતવિહાર ભાવના. કહ્યું છે કે—
अनिययवासो समुदाणचारिया, अन्नायउंछं पइरिक्कया य । अप्पो हि कलहविवञ्जणा य, विहारचरिया इसिणं परुत्था॥ १ ॥
अनियतवासः समुदानचारिता, अज्ञातउंछ प्रतिरिक्तता च । अल्पोपधिः कलह विवर्जना च, विहारचर्या ऋषीणां प्रशस्तः ॥ १ ॥
:
૬ શ્રી ઠાણાંગજી આદિકમાં માતપિતા આદિ ઉપકારીને બદલે તેને ધમ પમાડવાથી જ વળે છે, ખીન્ન હારે ઉપાયે પણ વળતા નથી એમ સ્પષ્ટ દર્શાવ્યું છે, તેમ ધર્માચાર્યના ધ પમાડયાના ઉપકારને બદલે વળવા અશકય છે. કારણ કે ધર્માચાય તા પોતે જ ધમી છે, માટે એ બદલેા વાળવાને કવચિત્ અવકાશ ત્યારેજ હોય કે જ્યારે ધર્માચાર્ય કદોષથી પતિત થયા હોય તે
૨૨
Page #365
--------------------------------------------------------------------------
________________
શ્રાવકધમ વિધાન
અથ—૧ અનિયતવાસ, ૨ સમુદાનચારિપણું, ૩ અજ્ઞાતĞ૭, ૪ પ્રતિક્તિતા, ૫ અલ્પ ઉપધિ, અને ૬ કલેશવર્જન એ મુનિ મહાત્માઓની પ્રશસ્ત ચર્ચા છે. ॥૧॥ આ ભાવનાએ આ પ્રમાણે ભાવવી—
૩૩૮
૧ અનિયતાવાસ=એક સ્થાને ઘણા વખત ન રહેવુ તે અનિયતવાસ સંબંધિ ભાવના આ પ્રમાણે-અહા ! મુનિમહાત્માઓના ધમ કેટલા ઉત્કૃષ્ટ છે, મુનિ મહાત્માએ ૮ માસના ઋતુબદ્ધકાળમાં એક ગામ વાનગરમાં એક માસથી વિશેષ રહેતા નથી, અને ચામાસામાં એકજ સ્થાને ૪ માસથી વિશેષ રહેતા નથી. એ રીતે એકજ વર્ષમાં નવ વખત વિહાર કરનાર હોવાથી નવ કલ્પ વિહારી હોય છે. એ રીતે વાયુવત્ અપ્રતિબદ્ધવિહારી મુનિએની લેાકેાત્તરવિહાર ચર્ચા અતિ પ્રશસ્ત છે.
,,
૨ સમુદાનચારિતા-વળી મુનિ મહાત્માએ ઉચ્ચ નીચકુળમાંથી (મહદ્ધિક હોય કે અપકિ હોય તે સના ધરામાંથી) ગેાચરી વહેારી લાવે છે તેથી સમુદ્દાનચારી છે. અહિં ઉચ્ચ નીચ કુલમાં નીચ કુલ શબ્દથી અલયદ્ધિ કનાગરીબના ઘેરથી ” એ અથ છે, અને તે પણ જે કાળમાં જે જાતિઓ અતિ નિન્દ કર્યાંવાળી હોવાથી અસ્પૃશ્યાદિ વ્યવહારવાળી હોય તેવી નિન્દ જાતિઓને વને શેષ ગરીબવર્ગમાંથી ગાચરી લાવવાના વ્યવહાર જાણવા. અસ્પૃશ્યાદિ વ્યવહારવાળી જાતિઓમાં ગોચરી કરવાથી લાકામાં શાસતે પતિત અવસ્થામાંથી કાઈ પણ ઉપાયે ઉદ્ધૃરી પુનઃ પ્રથમના જેવી ધ અવસ્થા માડે તે એ રીતે ધર્માચાર્યના ઉપકારના બદલા પણ વળી શકે છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૩૯ નની નિન્દા થાય છે, માટે લેક વ્યવહારમાં જેમ ઉચિત મનાતું હોય તે રીતે જ મુનિ મહાત્માઓ પણ ઉચિત લેમ વ્યવહારને અનુસરે છે, પણ ઉચિત લેક વ્યવહારને સર્વથા અનાદર કરતા નથી. કારણ કે લોગવિરુદ્ધરચાલક વિરૂદ્ધને ત્યાગ મુનિમહાત્માઓ પણ કરે છે. અહિં પણ લોક એ શબ્દથી ન્યાય નીતિ અને ધર્મ વસ્તુને સમજ નારે ઉત્તમ જનવર્ગ એ અર્થ છે, પરંતુ સર્વ જન માત્ર તે લેક એ અર્થ નહિ.
૩ અજ્ઞાત ઉંછ–પિતાની જાતિ કુલ આદિ જણાવ્યા વિન ગોચરીએ કરવું તે અજ્ઞાત ઉંછ કહેવાય. અર્થાત મારાં જાતિ કુલ આદિ ઉત્તમ જાણીને ગૃહસ્થને મારા પ્રત્યે રાગ થવાથી મને આહાર આપશે એવા આશયથી, સીધી રીતે વા આડકતરી રીતે પણ ગૃહસ્થને પિતાને પરિચયન કરાવવું અને એ રીતે અપરિચિત રીતે ગોચરી લાવવી એ મુનિમાર્ગ છે તે સંબંધિ ભાવના ભાવવી.
૪ પ્રતિરિતતા–મુનિને રહેવા ગ્ય ઉપાશ્રય આદિ સ્થાન પશુ નપુંસક અને સ્ત્રીઓવાળું હોય તે તે પ્રતિરિકત સ્થાન કહેવાય. એવા સ્થાનમાં મુનિને રહેવું ઉચિત નથી, કારણ કે પશુઓ મૈથુન ક્રિયા ખુલ્લી રીતે કરતા હોવાથી તે દેખીને કામરાગ ઉત્પન્ન થાય, તથા નપુસકેની અસભ્ય ચેષ્ટાઓથી પણ કામરાગ ઉત્પન્ન થાય, અને સ્ત્રીઓ તે સાક્ષાત્ કામરાગની મૂતિજ છે, જેથી એ ત્રણેની વસ્તીવાળી જગ્યામાં ન રહેવું તે પ્રતિરિતતા એ મુનિ ધર્મ છે. તેની ભાવના ભાવવી.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪ ૦
શ્રાવકધર્મ વિધાન
૫ અ૫ ઉપધિ ભાવના–શ્રાવક પ્રભાતમાં ઉડીને પિતાનાં વસ્ત્રાદિ અધિકરણ (હિંસક) ઉપકરણને ઘટાડવાના આલંબન માટે મુનિ મહારાજની અ૫ ઉપધિનો વિચાર કરે કે હે જીવ! ઉપકરણે જેટલાં અ૫ થશે તેટલી ઉપાધિ અલ્પ થશે. એ ઉપકરણોની પાછળ તેની સારવારમાં કેટલો બધે કાળ વ્યર્થ જાય છે, એટલે કાળ ધર્મકાર્યમાં જાય તે કેવું સારું? માટે ઉપકરણે જેમ બને તેમ ઘટાડવાં સારાં છે, મુનિ મહાત્માઓ અધિક ઉપકરણોથી ઉપજતી અધિક ચિન્તા અને વ્યર્થ કાળવ્યય ન કરવા માટે સંયમના સાધનમાં જેટલાં ઓછામાં ઓછાં ઉપકરણો જોઈએ તેટલાજ રાખે છે, જેમાં સ્થવિરકલ્પી મુનિરાજે ૧૪ ઓધિક ( નિપગી) ઉપકરણ રાખે છે, અને જિનકલ્પી મુનિ જઘન્યથી ૨ને ઉત્કૃષ્ટથી ૧૨ ઔધિક ઉપકરણ રાખે છે.
जिणा बारसरूवाणि, थेरा चोद्दसरूविणो । अज्जाणं पन्नवीसं तु, अओ उड़े उवग्गहं ॥१॥
અર્થ—જિનકલ્પી મુનિઓને બાર પ્રકારના ઉપકરણે અને સ્થવિર મુનિઓને ૧૪ પ્રકારનાં ઉપકરણ હોય, તથા સાધ્વીઓને ૨૫ પ્રકારનાં ઉપકરણ હોય એ ઔધિક ઉપકરણ (નિત્ય પાસે રાખવાનાં) હોય છે અને ], એથી અધિક ઉપકરણની જરૂર પડે તે તે ઔપગ્રહિક (માગીને કાર્ય પૂરતાં રાખીને ગૃહસ્થને સેંપી દેવા યોગ્ય) રાખવાં,
जिनानां द्वादशरूपाणि स्थविराणां चतुर्दशरूपाणि । आर्याणां पञ्चविंशतिः तु अत उर्ध्वमुपग्रहः ॥१॥
Page #368
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૪૧ એ રીતે મુનિની ઉપાધિ ઔધિક ને ઔપગ્રહિક એમ બે પ્રકારની હોય છે, ત્યાં ઓધિક ઉપકરણે આ પ્રમાણે–
पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिया । पडलाइ स्यत्ताणं च, गोच्छओ पायणिोगो ॥७७२॥ तिण्णेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपोती । एसो दुवालसविहो, उवहि जिणकप्पियाणं तु ॥७७३।।
- (પંચવતુ) અર્થ–પાત્ર, પાત્રબન્ધન, પાત્રસ્થાપન (જેના પર પાત્ર ગોઠવાય એવું વસ્ત્ર વિશેષ), પાત્રકેસરિકા (પાત્ર પંજવાની પૂંજણી), પટલ (પલ્લા એ વસ્ત્રવિશેષ), રજસ્ત્રાણ (દરેક પાત્રને વટવાનું એક જ વસ્ત્ર), ગુચછક (પાત્રોની ઉપર સ્થાપવાનું વસ્ત્ર વિશેષ), એ ૭ પ્રકારને પાત્રનિયોગ (પાત્ર પરિકર, વા પાત્રપરિવાર) છે. ૭૭૨
- તથા ૩ પ્રચ્છાદક (શરીર ઉપરનાં વસ્ત્રવિશેષ, કામળી સહિત) ૧ રજોહરણ (એ), ને ૧ મુહપત્તિ એ પાંચ શારીરિક ઉપકરણે ને પૂર્વોક્ત ૭ પાત્રનાં ઉપકરણ મળી ૧૨ પ્રકારની ઉપાધિ જિનકલ્પી મુનિને હેાય છે. પ૭૭૩ાા
पात्रं पात्रबन्धः पात्रस्थापनं च पात्रकेशरिका । पटलादि रजस्त्राणं, च गुच्छकः पात्रनियोगः ॥७७२॥ त्रयश्च प्रच्छादकाः रजोहरणं चैव भवति मुखपोतिका। एष द्वादशविधः उपधिर्जिनकल्पिकानां तु ॥७७३॥
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૨
શ્રાવકધર્મ વિધાન एए चेव दुवालस, मत्तण अइरेग चोलपट्टो अ। एसो अ चोदसविहो, उवही पुण थेरकप्पंमि ॥७७९॥
(પંચવસ્તુ) અર્થ-જિનકલ્પી મુનિના એ જ ૧૨ ઉપકરણમાં માત્રક (પાત્ર વિશેષ)ને ચલપટ્ટ એ બે અધિક ગણતાં એ ૧૪ પ્રકારને ઉપાધિ સ્થવિર કલ્પી મુનિને હોય છે. એમાં પણ સાધ્વીને ૨૫ ઉપકરણ હોય છે તે ગ્રન્થાન્તરથી જાણવાં. ]
'એ પ્રમાણે મુનિ મહાત્માઓ અતિ અલ્પ ઉપધિવાળા હોય છે, અને ગૃહસ્થની ઉપધિની તે સીમા જ નથી, ગાગાડાં ભરાય તે એ ખૂટે નહિ એટલાં ઉપકરણે તે ઘરમાં રાખે છે, અને ઘર બહાર ક્ષેત્રાદિ ઉપકરણે તે જુદાં. આ રીતે બહુ ઉપકરણવાળા ગૃહસ્થને ધર્મચિન્તાને અવસર કયાંથી મળે? માટે હે જીવ! જે ઉપકરણે અત્યારે વિદ્યમાન છે તેમાંથી પણ જેમ બને તેમ ઘટાડો કરે ઉચિત છે. - ૬ સંક્લેશ પરિવર્ચન ભાવના–બાહ્ય ને અભ્યનર એમ બે પ્રકારને સંકલેશ છે. તેમાં સ્ત્રી કુટુંબ ધન ધાન્ય શરીર આદિ સંકલેશનાં જે સાધને તે બાહ્ય સંકલેશ, ને એજ સાધના નિમિત્તથી ઉપજતે રાગહેપ તે અભ્યતર સંલેશ. અભ્યન્તર સંકલેશ પરિણામ ભેદે અસંખ્ય લોકાકાશના આકાશ પ્રદેશ જેટલા વિવિધ દવાળે છે, જેને સંકલેશસ્થાને કહેવામાં આવે છે. મુનિ
एते चैव द्वादशमात्रकं-अतिरेकं चोलपट्टश्च । एष च चतुर्दशविध उपधिः पुनः स्थविरकल्पे ॥७७९॥
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યાં
૩૪૩
મહાત્માએ સ્ત્રી કુટુંબ આદિ બાહ્ય સંકલેશાના સાક્ષાત્ ત્યાગ કર્યો છે, જેથી એ નિમિત્તે ગૃહસ્થ જેવા દુરધ્યવસાયા થવા અશક્ય છે, તે સાથે અનન્તાનુષધિ આદિ ૧૨ કષાયેાથી થતા ઉત્કટ પરિણામવાળા અભ્યન્તર સકલેશ પણ ત્યાગ કર્યો છે, કેવળ સ’જ્વલન કષાય જન્ય અલ્પ સંકલેશ પ્રવર્તે છે. તેને દૂર કરવા માટે રાત દિન ધર્માનુષ્ઠાનેા આચરે છે, શાસ્રા ભણે ગણે છે, પર જીવાને ધર્મોપદેશ આપે છે, ઇત્યાદિ શુભ પ્રવૃત્તિઓથી થેાડા ઘણા કાળે પણ તે અલ્પ સકલેશને ક્ષય અવશ્ય થશે જ, જ્યારે મારા સરખા તા હજી માહ્ય સલેશના ત્યાગ કરવામાં પણ અત્યંત પાંગળા ને નિળ છે. મારા એવા શુભ અવસર કયારે આવશે કે હું પણુ મુનિ થઈ સવ સકલેશના ક્ષય કરવા ઉદ્યમવંત મનીશ. (આ સ્થાને જેએ એમ માનતા હોય કે સ્ત્રી કુટુંબ આદિ બાહ્ય સાધનાના ત્યાગથી જ શુભ પરિણામ પ્રગટે છે, તે એમ કંઇ નથી. જીવ સમર્થ થાય તે ભાગમાં પણ ચેાગના પરિણામ વર્તે, ગૃહસ્થપણામાં પણ મુક્તિ પામે, માટે ગૃહસ્થપણુ છેાડીને સાધુ થવા કરતાં ઘરમાં રહીને જ ધમ સાધન કરવું સારૂં છે, મન ચંગા તે કથરોટમાં ગંગા ' ઇત્યાદિ ઉદાહરણા કહે છે. એવાં વચના ભવાભિનંદી જીવાજ ઉચ્ચારી શકે છે, કારણ કે તે અજ્ઞાની જીવા એટલું પણ જાણતા નથી કે મુક્તિ શું છે? ને શાથી મળે છે, સાધુપણું શું છે? ને ગૃહસ્થપણું શુંછે? વળી એમ પણ વિચારતા નથી કે અનન્ત જીવા મુક્તિ પામ્યા તે ઘરખારી રહીને કે ઘરખાર ત્યાગીને? મોટા ચક્રવતી સરખા મદ્ધિકા ૭-૭ ખંડની ધ્રુવ
"
9
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૪
શ્રાવકધર્મ વિધાન
વસ્યા;
સરખી ઋદ્ધિઓને સર્પ જેવી જાણી, છેડીને જંગલમાં જઈ તે તે બધા અજ્ઞાની હશે ? તેમને ઘરબાર વ્હાલું નહિ હાય? વળી ઝેરથી જો જીવન જીવાતું હાય તે અમૃતને માટે કલેશ કાણુ કરે. સવ માજી સંકલેશ અગ્નિથી સળગતા ઘરમાં જો સુખે ધર્મસાધન થતું હોય તો વાઘ વરૂ ને આડીવાળા જ ગલેાના ને પ°તાનો આશ્રય યાગી મહાત્માએ શા માટે શોધે? માટે એ નિશ્ચિત છે કે—સળગતા ઘરમાં કદી સુખે રહેવાય જ નહિ, ઘર એ તેા જાજવલ્યમાન અગ્નિ જ છે, બીજું કં’ઈ નથી. (એ પ્રમાણે સકલેશપરિવર્જન ભાવના ભાવવી. )
છ ! ઉઘત વિહાર ભાવના ॥
વળી શ્રાવક પ્રભાતે ઉઠીને ઉદ્યત વિહારની એટલે ઉગ્ર મુનિચર્યા અંગીકાર કરવાની ભાવના ભાવે. આ સ્વગત ભાવના છે, તે આ પ્રમાણે—
कइया होही सो वासरो उ गीयत्थगुरुसमीवम्मि | सव्वविरयं पवज्जिय, विहरिस्सामि अहं जंति ॥ १ ॥
અર્થ-અહા! એવા મારા દિવસ કયારે આવશે કે જે દિવસે હું શ્રી ગીતા ગુરૂની પાસે સવ વિરતિ પ્રત્રજ્યા અંગીકાર કરીને ગુરૂ સાથે વિહાર કરીશ! ॥ ૧॥ ઇત્યાદિ રીતે ઉગ્ર વિહારની શુભ ભાવના ભાવે.
कदा भविष्यति सो वासरस्तु गीतार्थगुरुसमीपे । सर्वविरतं प्रपद्य विहरिष्यामि अहं यस्मिन् ॥ १ ॥
૧ અહિં મુનિપણુ અંગીકાર કરવા સબંધી ઉગ્ર વિહારની ભાવના કહી. તે સાથે શ્રાવક ધર્મમાં પણ ઉગ્ર ચર્ચાની ભાવના ભાવે
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યાં
૩૪૫
॥ શ્રાવકની ભાવનાનું ફળ-સ્વેગ ॥
શ્રાવક
એ પ્રમાણે ૪૭ મી ગાથામાં કહેલ કુદુમવયસ્થેનુ વિવિજ્ઞાો= સૂક્ષ્મ પદાર્થોમાં એટલે કર્માંના પરિણામ અને આત્માના પરિણામમાં ચિત્ત વિન્યાસ–ભાવનાથી પ્રારંભીને આ ઉદ્યત વિહાર સુધીની ભાવનાઓ પ્રભાતે ઉઠીને ભાવે, તેનું સ્વરૂપ દર્શાવીને હવે એ ભાવનાએ! ભાવવાથી શું ફળ પ્રાપ્ત થાય તે કહે છે. એ પ્રભાતની ભાવનાએ શ્રાવકને સવેપ રસાયન ટ્રે=સ વેગ રૂપી રસાયણ આપે છે. સવેગ એટલે સંસાર ઉપર ઉદ્વેગ અથવા મેાક્ષ પ્રત્યે રાગ તે રૂપ રસાયણુ આપે છે. અહિં સવેગને રસાયણની એટલે અમૃતની ઉપમા આપી છે તેનું કારણ એ કે જેમ ચદ્રોદયાદિ ભસ્મા (માત્રાઓ) ઇત્યાદિ રૂપ રસાયણા (પારા વિગેરેની ઔષધી) રાગી પુરૂષના રાગ મટાડી તુષ્ટિ પુષ્ટિ કરી પુનર્જીવન આપે છે, તેમ સંસારેાદ્વેગ રૂપ રસાયણુ—અમૃત ભવરાગી ભવ્ય જીવના ભવ રેગ મટાડી (જન્મ જરા મરણુ રૂપ વ્યાધિ મટાડી) મેાક્ષપદ આપે છે, કે જેમાં જન્મ નથી, જરા નથી, મરણ નથી, ભૂખ
તા પણુ ઉચિત છે. તે આ પ્રમાણે—હે જીવ! તેં અણુવ્રતાદિ તા તા અંગીકાર કર્યાં, પરન્તુ એટલાથી તારી સિદ્ધિ નથી જ. હારે ચારિત્ર અંગીકાર કરવું એજ હારા પુરૂષાથ છે. શ્રાવક ધર્મ તા અસમતે માટે છે, માટે તું સમ કયારે થઈશ? વળી આ શ્રાવક ધર્માંમાં પણ દર્શન પ્રતિમા આદિ જેવી ૧૧ પ્રતિમાઓ રૂપ ઉગ્ર ચર્ચાવાળા કયારે થઈશ ? આની આ સ્થિતિમાં કયાં સુધી રહીશ ? માટે હવે કંઇક પુરૂષાતન પ્રગટ કરી મુનિમાર્ગ અંગીકાર કર, અને
Page #373
--------------------------------------------------------------------------
________________
३४६
શ્રાવકધર્મ વિધાન નથી, તરસ નથી, રોગ નથી, ક્રોધાદિ કષાયો નથી, ઈત્યાદિ સંકલેશનું એક પણ સાધન નથી. શાશ્વત અનન્ત સુખનું સ્થાન છે. તે ૪૯ છે
અવતરણ–એ પ્રમાણે શ્રાવકને પ્રભાતમાં ઉઠીને ભાવવા ચોગ્ય ભાવનાઓ કહી, તે સાથે શ્રાવકની પ્રાભાતિક પરિચર્યાથી પ્રારંભીને બીજા દિવસની પ્રભાતિક પરિ ચર્યા સુધીની વિધિ તેમજ તે પહેલાં સંપૂર્ણ જીવન પર્યતને વ્રતાદિ વિધિ એ સર્વ કહીને હવે આ પ્રકરણના ઉપસંહાર (સમાપ્તિ)માં એ વિધિઓનું ફળ દેખાડે છે –
गोसे भणिओ य विही, इय अणवरयं तु चिट्ठमाणस्स । भवविरहबीयभूओ, जायइ चारित्तपरिणामो ॥५०॥
ગાથાર્થ–શ્રાવકને પ્રભાત સંબંધિ વિધિ કહ્યો. એ પ્રમાણે નિરન્તર પૂર્વોક્ત શ્રાવક અનુષ્ઠાનમાં પ્રવર્તતા શ્રાવકને સંસાર વિરહના કારણભૂત એ સર્વ વિરતિ ચારિત્રને પરિણામ અવશ્ય થાય છે. ૫૦ છે
ભાવાર્થ_એ પત્તળ વિદે એ ગાથાથી પ્રારંભીને દર વિવરણે એ ગાથા સુધી શ્રાવકને પ્રભાત વિધિ તેમાં પણ હજી હારી શિથિલતા હોય તે પ્રતિમાઓ જેવી ઉગ્ર ચર્યા અંગીકાર કર; પરંતુ આની આ સ્થિતિમાં ન રહીશ, ઈત્યાદિ રીતે શ્રાવકપણાની ઉગ્ર ચર્યાની ભાવના (મુનિમાર્ગના લક્ષ્યને તજયા વિના) ભાવે.
गोषे भणितश्च विधिरिति-अनवरतं तु तिष्ठतः । भवविरह बीजभूतो जायते चारित्रपरिणामः ॥५०॥
Page #374
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૪૭. કહ્યો, અને સમ્યકત્વ મૂળ બાર વ્રતને વિધિ તે આ પંચાશકના પ્રારંભથી જ કહેવાય છે. માટે એ પ્રાભાતિક વિધિ અને દિન વિધિ વા જીવન વિધિ જે દેશ વિરતિ ચારિત્રરૂપ (સમ્યકત્વ મૂળ બાર વ્રત રૂ૫) કહ્યો છે તે વિધિ અનુષ્ઠાનેને નિરન્તર- પ્રતિદિન આચરતે શ્રાવક અન્ને સર્વ વિરતિ ચારિત્રના પરિણામને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ કે દેશવિરતિના અતિ અભ્યાસથી પર્યન્ત સર્વ વિરતિ પરિણામ પ્રગટ થાય જ.
પ્રશ્ન:–દેશવિરતિના અભ્યાસથી સર્વ વિરતિ ચારિત્રને પરિણામ પ્રાપ્ત થાય તે અન્તર્મુહૂર્તમાં થાય કે તે ભવમાં પ્રાપ્ત થાય કે અન્ય ભવમાં?
ઉત્તર –દેશવિરતિના ઉત્કૃષ્ટ અભ્યાસથી વા અધ્યવસાયથી અન્તર્મુહૂર્તમાં પણ સર્વ વિરતિ પરિણામ પ્રાપ્ત થાય, મધ્યમ અધ્યવસાયે તે ભવમાં દેશના પૂર્વ કોડ વર્ષને અને પણ ચારિત્ર પરિણામ થાય, અને જઘન્ય અધ્યવસાથે અનેક ભ સુધી દેશવિરતિ પામીને પણ સર્વવિરતિ પરિણામ થાય, માટે દેશવિરતિથી સર્વવિરતિ પામવામાં કેઈ નિયત કાળનું અત્તર નથી. સર્વોત્કૃષ્ટ અન્તર ના પુ૬ગલ પરાવર્ત જેટલા અનન્ત કાળનું પણ છે, અર્થાત્ ચરમ પુદગલ પરાવર્તમાં કેઈ અનાદિ મિથ્યાષ્ટિ જીવ દેશન અર્ધ પુદગલ પરાવર્ત સંસાર શેષ રહે ઉપશમ સમ્યકત્વ સહિત દેશવિરતિ પામીને તે શેષ સંસારના પર્યન્ત ચારિત્ર પરિણામ પામે તે દેશવિરતિ ને સર્વ વિરતિ વચ્ચે એટલું ઉત્કૃષ્ટ અન્તર હોય.
Page #375
--------------------------------------------------------------------------
________________
३४८
શ્રાવકધર્મવિધાન પ્રશ્નસંભળાય છે કે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક ૧૨ મા અશ્રુત દેવલેકે ઉત્પન્ન થયા છે, અને દેવલોકમાં તો અવિરતિ ભાવ છે, તે દેશવિરતિથી અનન્તરપણે સર્વવિરતિ પણું કેવી રીતે હોય?.
ઉત્તર–ધમનુષ્ઠાનનું મુખ્ય ફળ મેક્ષપદ છે. ને દેશવિરતિ અનુષ્ઠાનનું અનન્તર પ્રધાન ફળ ચારિત્ર છે, ને એ બને અનુષ્કાનેથી જે કમશઃ અનુત્તર દેવલોક અને બારમે દેવલોક છે, તે તો પ્રાસંગિક ફળ છે અથવા ગૌણ ફળ છે. માટે પ્રઘાન ફળ પ્રાપ્તિની તથાભવ્યત્વસ્થિતિ પરિપકવ ન થઈ હોય ત્યાંસુધી એ બને અનુષ્ઠાન તેમજ સમ્યકત્વ એ ત્રણે ધર્મ વૈમાનિક દેવલોકના ફળને આપનારા છે, અને તથાભવ્યત્વસ્થિતિ પરિપકવ થતાં સમ્યકત્વાનુષ્ઠાને દેશવિરતિ વા સર્વવિરતિ ફળને આપે છે. દેશવિરતિધર્મ સર્વવિરતિ ફળ આપે છે. ને સર્વવિરતિ ધર્મ મેક્ષફળ આપે છે, એ એ ધર્મોનાં અનન્તર પ્રધાન ફળ જાણવાં, ને પરંપર પ્રધાન ફળ તે પહેલા બે ધર્માનુષ્ઠાનેનું મેક્ષફળ છે. એ પ્રમાણે ત્રણે ધર્મોના ફળને અનુક્રમ હોવાથી આ ગાથામાં દેશવિરતિને નિરન્તર અભ્યાસ કરનારને ચારિત્રપરિણામ રૂપ ફળની પ્રાપ્તિ કહી, પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ કહી નથી.
પ્રશ્ન—દેશવિરતિ શ્રાવકને ભાવી ચારિત્રના અધ્યવસાય વતે કે નહિ કે કેવળ વર્તમાન દેશવિરતિના અધ્યવસાય વતે?
ઉત્તર–જેમ સમ્યકત્વનાં અધ્યવસાયસ્થાને ભાવી દેશવિરતિ ને સર્વવિરતિ ગર્ભિત હેય છે, તેમ દેશવિરતિનાં
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યા
૩૪૯ અધ્યવસાય સ્થાને ભાવી સર્વવિરતિ ગર્ભિત જ હોય,વિરહિત ન હોય, અને જે ભાવી સર્વવિરતિના પરિણામ ગર્ભિત ન હોય તે તે દેશવિરતિના અધ્યવસાજ નથી એમ જાણવું. માટે દેશવિરતિ શ્રાવકને સર્વવિરતિ પામવાના મરથ અવશ્ય હેય.
હવે દેશવિરતિ શ્રાવકને દેશવિરતિના અનન્તર પ્રધાન ફળ રૂપે જે ચારિત્ર પરિણામ થાય છે તે ચારિત્ર પરિણામ કેવા પ્રકારને થાય છે? તે કહે છે–અવઘિાવી મૂ= ભવવિરહના બીજ ભૂત એટલે સંસારને નાશ કરવામાં મૂળ કારણ રૂપ એ ચારિત્ર પરિણામ તેજ ભવમાં વા. અન્ય ભવમાં પણ થાય છે.
પ્રશ્નદેશવિરતિના ફળરૂપ ચારિત્ર પરિણામને ભવવિરહ બીજભૂત વિશેષણ આપવાનું શું કારણ? શું અનુત્તરાદિ ફળ ને મેક્ષફળ એ બને ફળ ચારિત્ર પરિણામનાં જ છે, તે કેવળ ભવવિરહબીજભૂત ચારિત્ર પરિણામ પ્રાપ્ત થાય એમ કહેવાનું તાત્પર્ય શું? અને વિશેષણ પણ ઘટે કે નહિ? • -
ઉત્તર–અહિં “મવિદુવમૂત્રો (મેક્ષના બીજ ભૂત) એ વિશેષણથી એ નિશ્ચિત કર્યું કે સર્વવિરતિના ચારિત્રનું મેક્ષફળ એજ તાત્વિક ફળ છે અને તેથી દેશવિરતિને જે ચારિત્ર પરિણામ પ્રાપ્ત થાય છે તે પણ એ તાત્વિક ફળ આપનારે જ ચારિત્ર પરિણામ પ્રાપ્ત થાય છે, પરંતુ અનુત્તરાદિ સુખને આપવાવાળે પ્રાસંગિક ફળદાયી ચારિત્રપરિણામ પ્રાપ્ત નથી થતું, એમ કહેવાથી દેશવિરતિની
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શ્રાવકધર્મ વિધાન પણ પ્રધાનતા દર્શાવી. કારણ કે અપ્રધાન દેશવિરતિ અનુકાન વાળો જીવ તેજ કહેવાય કે જે સુખની લાલસાવાળો હોય, અને એવી લૌકિક સુખોની લેલુપતાવાળા જીવનમાં એ દેશવિરતિ અનુષાને તાત્વિક દેશવિરતિ રૂપ નથી. પરંતુ નિદાનગર્ભિત હેવાથી અતાત્વિક છે, અને એવા અતાત્વિક દેશવિરતિ અનુષ્ઠાનોવાળાને ચારિત્ર પરિણામ ઉપજે તે પણ તાત્વિક ફળવાળે મોક્ષ ફળવાળ) ચારિત્ર પરિણામ ન ઉપજે એ સ્પષ્ટ છે. તેથી આ ગાથામાં અવિવીમૂત એ વિશેષણથી સર્વવિરતિનું તાત્વિક ફળ અને દેશવિરતિની પ્રધાનતા એ બે વસ્તુ પ્રગટ કરી.
આ ગાથામાં વિરહ એ પદ શ્વેતાંબર શ્રીહરિભદ્રસુરિની કૃતિને સૂચવે છે, કારણ કે શ્રીહરિભદ્રસૂરિકૃત ગ્રંથમાં પતે કર્તા તરીકે પિતાનું સ્પષ્ટ નામ ન દર્શાવતાં વિરહ એ પદ દર્શાવ્યું છે. જેમ શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે પિતાનું નામ ગ્રન્થના પર્યન્ત ને જણાવતાં ગ્રન્થ પ્રારંભમાં એન્દ્ર પદથી જણાવ્યું છે. જેથી એન્દ્ર પદથી પ્રારંભાતા ગ્રન્થ શ્રીઉપાધ્યાયજી કૃત છે, એમ સ્પષ્ટ થાય છે, તેમ અહિં પણ વિરહ પદથી આ ગ્રન્થના કર્તા “યાકિની મહત્તાસૂનુ” ઉપનામવાળા આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિ સ્પષ્ટ થાય છે. જે ૫૦
આ પ્રમાણે પ્રથમ પંચાશક શાસ્ત્રનું વિસ્તાર પૂર્વક વિવરણ તેની ટીકાના અનુસારે કરવામાં આવ્યું છે. આ શ્રાવક ધર્મ વિધાનમાં અલ્પજ્ઞતા અને ઉપગ શૂન્યતાદિના કારણે કોઈ પણ વિગત સિદ્ધાન્ત તથા મહાપુરૂષ પ્રણીત
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિનચર્યાં
૩૫૧
સામાચારી વિરૂદ્ધ લખાએલ હોય તે મિચ્છામિ દુક્કડ પૂર્વક ક્ષમાપના સાથે વિરમું છું.
અને આ ગ્રન્થ સંપાદન કરવામાં મારા પરમે।પકારી જ્ઞાન ગુરૂ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમાન વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજની અસીમ કૃપા દૃષ્ટિથી સલ થયા છું તેથી તેઓશ્રીના સદા ઋણી છું. તેમના અનહદ ઉપકાર ભૂલાય તેમ નથી.
આ ગ્રન્થ વાંચી અનેક ભવ્યાત્મા સમ્યકત્વ યુક્ત આર વ્રતને ગ્રહણ કરવામાં ઉત્સુક થાય એજ અભ્યર્થના.
- રાપ્તિઃ ઃ—
रिसम्राट् जगद्वन्द्यो, विजयने मिसरिराट् । राजते राजतेजोभिर्दीप्यमानो भुवस्तले तदीयपट्टपीयूष - दीधितिर्व्यवहारविद् । शान्तमूर्तिः प्रपूज्यश्री, विज्ञानसूरिपस्ततः तत्पट्टपद्मपद्मेश - प्राकृतविद्विशारदः 1 क्रियारुचिः प्रशान्तात्मा, कस्तूरसूरिरुत्तमः
तद्विनेयरत्नसद्धर्म-देशकः कविसत्तमः । यशोभद्रमुनिर्नाम्ना तदन्तेवासिना मया
॥ શ્
॥ ૨ ॥
॥ ૩ ॥
|| ૪ ||
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૨
શ્રાવકધર્મ વિધાન
शुभङ्करेण श्राद्धानां हिताय व्रतकाविणाम् । सूरिपुरन्दरश्रीमद्- हरिभद्रमुनीश्वरैः गुम्फिते जीवजातानां जीवातुकल्पपुस्तके । नाम्ना पञ्चाशके शास्त्रे, विधिरत्नमहोदधौ ॥६॥ श्राद्धधर्मविधानाख्यं धूर्यपश्चाशकस्य नु । कृतं विवरणं चारु, गुरूणां कृपया सताम्
॥७॥ सहस्रद्वयपश्चाब्दे वैक्रमीये च गच्छति । माघस्य पूर्णिमायां तत् पूर्ण जीयाद् ध्रुवं चिरम् ॥८॥
॥ इति सूरिपुरन्दर-सुगृहीतनामधेय-पूज्यपाद-आचार्यमहाराज-श्रीहरिभद्रसूरीश्वर-विरचितश्रीश्रावकर्धमविधानात्मक-प्रथम
पंचाशकविवरणं समाप्तम् ॥
Page #380
--------------------------------------------------------------------------
________________ ભટે ર -8 (c) 3003010000000000000000000 OOOOOOOOOOOOOOOOOOOO ( શ્રી નેમિ-વિજ્ઞાન-ગ્રન્થમાલાના = પ્રકાશના :1 શ્રી પ્રાકૃતવિજ્ઞાન પાઠમાલા (દ્વિતીયાવૃત્તિ) 4-0- 2 4 2 શ્રી સ્તન્શન પાર્શ્વનાથ ચરિત્ર 4 3 સિરિ આરામહા કહા 4 4 સિરિ ધુણવાલ કહા 5-6 કરુણરસ કદંબક પ્રાકૃત તથા સંસ્કૃત x 7 શ્રી ભાનુચંદ્ર ગણિ ચરિત્ર | સૂય સહસ્ત્રનામ સ્તોત્ર સિરિ તરંગવઈ કહા 10 સિરિ જબુસામિ ચરિત્ત 11 શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર સ્તવવૃત્તિ 12 શ્રી શ્રાવકધર્મ વિધાન - હવે પછીના પ્રકાશન : 1 શ્રી સંક્ષિપ્ત પ્રાકૃત શબ્દ રૂપમાલા 2 શ્રી સંક્ષિપ્ત પ્રાકૃત ધાતુ રૂપમાલા 3 અભિધાન ચિતામણિ ગુર્જર સાનુવાદ 4 શ્રી ભદ્રેશ્વરાચાર્યકૃત–કહાવલિ ભા. 1 (પ્રાત) --: પ્રાપ્તિસ્થાન :1 જ09ણલાલ છોટાલાલ સંઘવી ઠે. ડોશીવાડાની પોળ, અમદાવાઃ. 2 જસવ તલાલ ગિરધરલાલ શાહ 1238 રૂપાસુરચંદની પોળ, અમદાવાદ, DOCOMODOOOOOO: COOOOOOOOO ODDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDDD 3= =ણ