SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યા ૩૧૫ એ પણ અશુભ કર્મ સંબંધિ ક્ષણ લાભ દીપના જાણવી. વળી એ વાત તે કેવળ ૧ સાગરોપમના હિસાબે થઈ, પરંતુ જે ઘણા સાગરોપમનું એટલે ૩૩-૩૩ સાગરેપમ જેટલું સુખ વા દુઃખ ઉપાર્જન કર્યું હોય તે ૧૦૦ વર્ષના ૩૬૦૦૦ દિવસના હિસાબે તેત્રીસ ગુણ કાળ સુધીનું સુખ દુઃખ ઉપાર્જન કર્યું ગણાય. તેને હિસાબ આ પ્રમાણે-૩૬૦૦૦ દિવસ વડે સાગરોપમનાં ૧૦ કડા કેડી પલ્યોપમ ને ભાંગતાં ૩૬૦૦૦)૧૦.૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦(૨૭૭૭૭૭૭૭૭૭૭ ૯૯૭ર૦૦૦ ૨૮૦૦૦ એક દિવસમાં ૨૭ અબજ ૭૭ ક્રોડ ૭૭ લાખ ૭૭ હજાર સાતસે સિત્તોતેર એટલા પાપનું સુખ દુઃખ ઉપાર્જન કરે. (૧ સાગરોપમની અપેક્ષાએ) પુનઃ એ ગણત્રી આયુષ્ય કર્મના હિસાબે કરી છે, પરંતુ જે દેવગતિ ને નરકગતિ નામકર્મના હિસાબે કરીએ તે દેવગતિને બંધ ૧૦ કેડાછેડી સાગરોપમને છે, ને નરકગતિને બંધ ૨૦ કેડા કેડી સાગરોપમ છે, તે એથી પણ ઘણા લાખ ક્રોડ પાપનું સુખ દુઃખ ઉપાર્જન કર્યું ગણાય. માટે હે જીવ! એક દિવસ જેટલા અલ્પ બંધકાળમાં હજારે ક્રોડ વ લાખ ક્રોડ પલ્યોપમનું સુખ દુઃખ ઉપાજન થાય છે, માટે તું એવા અલ્પ કાળ પણ પાપ પુણ્ય કરીશ તે ઘણા કાળનું દુઃખ સુખ ઉપાર્જન કરીશ, માટે દુખ અનિષ્ટ હોવાથી દુઃખને ઉપાર્જન કર્યું ઉચિત નથી.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy