SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રાવકધમ વિધાન પ્રકારના અવયડ વિરતિના અતિયાર કેમ ન કણેર ઉત્તર—દુર્ધ્યાનની વિરતિમાં અનાભાગાદિ વડે દુર્ષ્યાબની પ્રવૃત્તિ તે દાનાતિચાર છે, એમ ઉપલક્ષણથી જાણવુ. અન્યકર્તાએ સ્પષ્ટપણે કહ્યો નથી. (વૃત્તિમાં કહ્યો છે.) ॥ ઇતિ તૃતીયગુણુવ્રતસ્યાતિચારણઃ " ૫ નવમું સામાયિકત્રત (પહેલું શિક્ષાવ્રત) । અવતરણુ—પાંચ અણુવ્રત ને ત્રણ ગુણુવ્રતનું સ્વરૂપ કહીને હવે શ્રાવકનાં ૪ શિક્ષાવ્રતા સામાયિક વિગેરે છે તેમાં પહેલા સામાયિક નામના શિક્ષાવ્રતનું સ્વરૂપ કહેવાય છે. શિક્ષા એટલે વારવાર સેવવા ચાગ્ય વ્રત તે શિક્ષાવ્રત. सिक्खावर्यं तु एत्थं, सामाइयो तयं तु विष्णेयं । सावज्जेय रजोगाण बज्जणा सेवणारुवं ॥ २५ ॥ ગાથાય —અહિં શિક્ષાવ્રત તે સામાયિક નામનું વ્રત જાણવું, અને તે સાવદ્ય ચામેાના ત્યાગવાળુ' અને નિરવધ ચેગાને આદરવા રૂપ જાણવું. ૫૨૫૫ આવાય શિક્ષા એટલે સાક્ષાને સાધનારી અમુક ચેષ્ટા, તેની મુખ્યતાવાળું વ્રત તે શિક્ષામતાં શિક્ષા એ પ્રકારની છે. ૧. ગ્રહણુશિલા, ૨ સેવન શિક્ષા ગ્રહણ એટલે વારવાર અંત છગીકાર કરવાં, ને આમ્રવન એટલે शिक्षा स्व सोमाचिकं मो तर्फ तु विज्ञेयम् । सावचेतरयोगामी वर्जनासेवनारूपम् ॥ २५ ॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy