SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યા ૩૨૩ આદિની દુર્લભ ભાવના તે તેત્રી ક્ષણલાલ ભાવના જાણવી. કહ્યું છે કે – માગુરાના, રહાન શાહર્ષ જુાિ सवणोम्गह सदा संजमो य लोगंमि दुलहाई ॥१॥ અર્થ–મનુષ્યપણું, આ ક્ષેત્ર, ઉત્તમ જાતિ કુળ, ઉત્તમ રૂપ, આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, બુદ્ધિ, શાશ્રવણ, અવગ્રહ, શ્રદ્ધા ને સંયમ એ ભાવે વ અવસર પ્રાપ્ત થવા તે આ લેમાં અત્યંત દુર્લભ છે. ૧ એ પ્રમાણે દીર્ઘ આયુષ્ય હેઈને પણ જે બુદ્ધિ ન હેય તે શાશ્રવણની જિજ્ઞાસા ન થાય. કદાચ શ્રવણ જિજ્ઞાસા રૂપ બુદ્ધિ હોય તે શાસ્ત્રશ્રવણ અતિ દુર્લભ છે, કારણ કે મુનિ મહાત્માઓને જેગ સર્વત્ર સર્વદા મળી શકતા નથી. કદાચ શાસ્ત્ર શ્રવણને વેગ મળે તે કદાગ્રહ હોવાથી અર્થ ઉલટો સમજાય, કદાચ અર્થ સમજી શકાય તે તે શાસ્ત્રાર્થ વા તત્વાર્થ પ્રત્યે શ્રદ્ધા થવી (વિશ્વાસ બેસ) દુર્લભ છે. કદાચ શ્રદ્ધા થાય તે તે પ્રમાણે ચરણ આચરવા રૂપ સંયમ પાળ અતિ દુકર છે. એ પ્રમાણે એ મનુષ્યપણું આદિ ભાવે એક પછી એક અતિ દુર્લભ છે એવી ભાવના ભાવવી તે ક્ષેત્રથી ક્ષણલાભ દીપના. ૩ કાળથી ક્ષગુલાભ દીપના–સુષમસુષમ, સુષમ, સુષમદુષમ. દુષમસુષમ, દુષમ ને દુપમદુષમ એ નામના ૬ मानुष्य क्षेत्र-जातिः कुलरूपारोग्य-आयुष्कं बुद्धिः । અપાવર-શ્રદ્ધા સંયમી દુર્જન પર
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy