SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રાવક ધર્મ વિધાન છે બારમા અતિથિ સંવિભાગ વતના તથા શિક્ષાવ્રતના) ૫ અતિચાર. અવતરણ-પૂર્વ ગાથામાં બારમા વ્રતનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં બારમા અતિથિ સંવિભાગવ્રતના ૫ અતિચાર કહેવાય છે– सच्चित्तणिक्खिवणयं, वजइ सच्चित्तपिहणयं चेव । कालाइक्कमपरववएसं मच्छरिययं चेव ॥ ३२ ।। ગાથાર્થ –૧ સચિત્ત નિક્ષેપ, ૨ સચિત પિધાન, ૩ કાલાતિક્રમ. ૪ પરવ્યપદેશ, ને ૫ માત્સર્ય એ જ પાંચ અતિચાર બારમા વ્રતમાં વર્જવા. ૩ર છે આ ભાવાર્થ—આ નીચે લખેલા ૫ અતિચારે અનાભેગાદિકથી (ઉપયોગ શૂન્યતાથી વા સહસાકારથી વા અતિકામાદિકથી) થાય છે તે ૫ અતિચાર આ પ્રમાણે ૧ સચિત્ત નિક્ષેપ અતિચાર--મુનિ મહારાજને દાન દેવા ગ્ય અચિત્ત કલ્પનીય આહારાદિ વસ્તુ સચિત્ત વસ્તુમાં વા સચિત વસ્તુની ઉપર સ્પર્શાવીને મૂકે અને તેવી સચિત્તના સંઘ-સ્પર્શવાળી વસ્તુ મુનિરાજને વહોરાવે તે અતિચાર. ૨ સચિત્ત પિધાન અતિચાર-પિધાન એટલે ઢાંકણ, અર્થાત્ દાન દેવા ગ્ય આહારદિકની ઉપર (ઢાંક सचित्तनिक्षेपणकं वर्जर्यात सचित्तपिधानकं चेव । कालातिक्रम-परव्यपदेशं मत्सरिकतां चैव ॥ ३२ ॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy