SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ E સમ્યકત્વનું સ્વરૂપ સ્થિતિ છે તેમાંથી પૃથર્વ પત્યેાપમ જેવા નાશ થા પામતા નથી, તેથી દેવભવમાં દેશવિરતિની પ્રાપ્તિ થતી નથી. એ પ્રમાણે સમ્યક્ત્વની ઋપ્તિ થવા સાથે દેશવિરતિની પ્રાપ્તિની બજના કડી તે યુક્ત છે. પ્રા ॥ इति सम्यक्त्वस्वरूपम् ॥ सम्यक्त्व परिशिष्ट (सप्रश्नोत्तर) પ્રશ્ન—સમ્યકત્વ એ શું વસ્તુ છે ? એ કાઈ પાય છે કે પદાર્થના ગુણ છે ? કે પદાયની ક્રિયા છે? ઉત્તર:જે વસ્તુ જેવા સ્વરૂપે જગતમાં છે તે વસ્તુને તેવા સ્વરૂપે ખાત્રી પૂર્વક સમજમાં ઉતારવી, તે સા અને તે આત્માના એક ગુવિશેષ છે. અજીવ પ્રશ્નઃ—સમ્યક્ત્વ એ જીવ કહેવાય ઉત્તરઃ—સમ્યક્ત્વ એ આત્માના શ્રદ્ધા ગુણ હોવાથી જીવ છે અજીવ નહિ. પ્રશ્ન—એવા સમ્યક શ્રદ્ધા ગુણ જૈન દર્શનમાં હોય કે અન્યદર્શનમાં પણ હોય ? ઉત્તરઃ જૈન દર્શનમાં વિશેષત: હાય, અને અન્ય દર્શનમાં અલ્પ પ્રમાણમાં હાય, પરન્તુ સર્વથા ન હોય એવ
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy