SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવષમ વિધાન पर्व पट्टमाणस्स कम्मदोसा य होज्ज इत्थीस | रागोऽहवा विणा तं, विहिआणुट्ठाणओ चेव ||८७५॥ અથ એ પ્રમાણે સજમ વિધિમાં પ્રવર્તતા મુનિ મહાત્માને તથાવિધ વેદ મેાહનીય કર્માંના ઉદયથી સ્ત્રી પ્રત્યે રાગ ઉપજે તે તેના ત્યાગની ભાવના આગળ કહેવાય છે તે પ્રમાણે ભાવવી, અથવા સ્ત્રી સબંધિ રાગ ન ઉપજે તે પણ વિહિત અનુષ્ઠાનથી જ ( તેવી ભાવના ભાવવાનો મુનિ ધ હોવાથી જ ) સ્ત્રી ત્યાગની ભાવના ભાવવી || ૮૭૫|| ૧૯૮ सम्मं भावेअश्वाई, असुहमणहत्थि अंकुससमाई । विसयविसागयभूआई, णचरं ठाणाई एआई ॥ ८७६ ॥ અથ–મુનિ મહાત્માએ વા શ્રાવકે (અશુભ) મનરૂપી હસ્તિને દમવામાં અંકુશ સરખા અને વિષયેા રૂપ વિષને શમાવવામાં ઔષધ સરખાં આ નીચે લખેલાં સ્થાન (ભાવના સ્થાને) ભાવવાં. 1 ૮૭૬૫ ( શ્મશાનાદિ એકાન્તમાં ગીતા સહિત રહેલા સાધુએ પ્રથમ તો જીવલેાકનુ અસ્થિરપણું ભાવવું. ॥ ૮૭૭ ૫ ) તે આ પ્રમાણે जीअ जोब्वणमिट्टी, पिभसंजोगाइ अस्थिरं सव्वं । विसमखरमारुआ इय-कुसग्गजलबिंदुणा सरिसं ||८७८॥ અથ−વિત ( આયુષ્ય ), યૌવન ઋદ્ધિ અને પ્રિય પદાર્થોના સયેાગ ઈત્યાદિ સર્વ ભાવેશ અસ્થિર-ચચળ છે, અને વિષમ કઠોર પવનથી હણાતા કુશાસ્ત્રવતી (દદિ ધાસની અી ઉપર ઠરેલા ) જળબિંદુ સરખાં અસ્થિર છે ( અર્થાત્ એ કાઈ ભાવ શાશ્વત નથી) !! ૨૭૮ || विसया यदुःक्सरुवा, चिंतावासबहुदुक्खसंजयणा । माइंदालसरिसा, किंवागफलोवमा पावा ८७९ ॥ અર્થાં−ઈન્દ્રિયના વિષયો ઈન્દ્રજાલિકની માયાથી બનાવેલી ઈન્દ્ર જાળ સરખા છે, ચિન્તાના પ્રયાસવાળા અને ઘણાં દુ:ખાને ઉત્પન્ન
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy