SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ શ્રાવક ધર્મ વિધાન ગૃહે જવું ને સવણું=સાધુ પાસે જિનાગમ શ્રવણ કરવું, એ રીતે બે પદ છૂટાં પાડી શકાય છે, અથવા ચેઈલર ચૈત્યગૃહમાં આગમસવણું-આગમ સાંભળવું, એ રીતે પણ બે પદ છૂટાં પાડી શકાય છે, માટે બને રીતે તાત્પર્યાર્થ સરખો જ છે. પ્રશ્ન-સાધુ ચૈત્યગૃહમાં રહેતા હશે? કે જેથી ત્યાં વ્યાખ્યાન કરે! ઉત્તર–ના, સાધુએ ચિત્યગૃહમાં નિવાસ કરતા નથી, પરંતુ ત્યાં વ્યાખ્યાન કરી શકે છે. જેથી ઉપાશ્રય એ તે વ્યાખ્યાનનું સ્થાન છે જ, પરંતુ વ્યાખ્યાન પ્રાયઃ ચિત્યગૃહમાં વિશેષતઃ હોય છે, માટે ચિત્યાગ્રહ એ પણ આગમ વ્યાખ્યાનનું બીજું સ્થાન છે એમ જણાવવાને માટે ચૈત્યગૃહે આગમ શ્રવણ કહ્યું છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે जत्थ पुण अनिस्सकडं, पूरिति तहि समोसरणं । પૂતિ સમોસા, ત્રાસ બિપ રિ III इहरा लोगविरुद्धं, सद्धाभंगो य सडाणं ॥ ૧ જિન ભવન બંધાવનાર શ્રાવકે જિન ભવન ભગતે જ એ એક સભા મંડષ બંધાવવાની વિધિ છે કે જે મંડપમાં સાધુઓ વિશ્રામ લઈ શકે, તેમાં આ વ્યાખ્યાન સભા કરવાની હોય છે, કારણક શ્રાવકને ને સાધુને સમુદાય જિનભવનમાં જ દર્શનાર્થે એકત્ર થાય છે, તેથી સાધુઓને વ્યાખ્યાન કરવા માટે અને શ્રાવકેને સાંભળવા બેસવા માટે એજ સ્થાન વિશેષ અનુકુળ બને છે. यत्र पुनः अनिश्राकृतं पूरयन्ति तत्र समवसरणम् । पूरयन्ति समवसरणं अशासति निश्राचैत्येष्वपि ॥१॥ તથા રોજ શ્રદ્ધામં% શ્રાદ્ધનાબૂ
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy