SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રાવકધમ વિધાન કારી છે તેવુ કપિલાદિ વચન સમ્યક્ પલેાક હિતકારી નથી, કારણકે જિનેન્દ્રવચન સાક્ષાત્ અથવા પરપરાએ ( શીઘ્ર અથવા વિલ એ) મેાક્ષનુ કારણ છે માટે સમ્યક્ પરલોક હિતકારી છે, અને કપિલાદિવચન સાક્ષાત્ વા પરપરાએ પણ મેાક્ષનું કારણ ન હેાવાથી સમ્યક્ પરલેાક હિતકારી નથી. તે કારણથી સમ્યક્ પલેાક હિતકારી જિનવચન સાંભળે તે જ શ્રાવક. : પુનઃ વર તો—ઉપયાગવાળા થઇને સાંભળે તે શ્રાવક, પરન્તુ ઉપયાગ રહિત સાંભળે તે નહિ, કારણકે ઉપયોગ વિનાનુ' નિરર્થક છે. કહ્યુ છે કે— निद्दा विगहापरिवज्जिएहि, गुत्तेहिं पंजलिउडेहिं । भत्तिबहुमाणपुब्वं, उवउत्तेहिं सुणेयन्नं ॥ १ ॥ અથઃ—નિદ્રા વિકથા વઈને ગુપ્તિવંત થઈને (મન વચન કાયાની એકાગ્રતા કરીને) અને એ હાથની અંજલ જોડીને એવી રીતે ઉપયોગવાળા થઈને જિનવચન ભક્તિ બહુમાન પૂર્વક સાંભળવું (એ જિનવચન શ્રવણના વિધિ કહ્યો.) પ્રશ્ન:વ્યવહારથી ઉપયાગવાળો થઇને અને વ્યવહારથી હૃદયની સરળતા વાળો થઈને તેા અભવ્ય જીવ પણુ કાઇક અવસ્થામાં જિનવચન સાંભળે છે તે તે પણ શ્રાવક કહેવાય કે નહિ? निद्राविकथापरिवर्जितै गुप्तैः प्राञ्जलिपुटैः । भक्तिबहुमानपूर्व उपयुक्तैः श्रोतव्यम् ॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy