SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રાવકધમ વિધાન વિકા ન નભે તા મહા આરભવાળા પાપ વ્યાપારા જે ૧૫ કાંદાન તરીકે ઓળખાય છે તે ન કરે. (તે ૧૫ પાપ વ્યાપારાનું સ્પષ્ટ સ્વરૂપ આ વ્રતના અતિચારોના વધુન પ્રસંગે કહેવાશે.) પરંતુ અતિ અલ્પ પાપ વ્યાપારાથીજ આજીવિકા ચલાવે. પ્રશ્ન:-આહારાદિ ભાગ્ય પદાર્થો માટે જેમ ઉપભાગ ભિાગ લે છે. તેમ કમ માં ઉપભાગ પરિભાગ ભેદ છે કે નહિ ? ઉત્તર—ભાગ્ય વસ્તુવત્ ક`માં પણ ઉપભાગ ભેદ છે. પ્રહારવ્યવહરણાદિ વિવક્ષાએ (શસ્રાદિકના વ્યાપારની અપેક્ષા એ) જે ક્રમ એકજ વાર કરાય તે ઉપભાગ, અને જે વ્યાપાર વારવાર કરાય તે ભાગ. કેટલાક આચા ક્રમના સંબંધમાં (અંગારકર્માદિ કર્માદાનામાં) ઉપભેાગ પારભાગ ભેદ ગણતા નથી, પરન્તુ ઉપભેાગ પરિભાગવ્રતમાં ક્રમનું પ્રતિપાદન (અંગારકર્માદિ કમ ભેદને) ઉપભાગાદિકના (ઉપભાગ પરિભાગના) કારણભાવે પ્રતિપાદન કરે છે. (અર્થાત્ ઉપભાગ પરિભાગના પદાર્થોં ઉપાર્જન કરવામાં અંગારકમ કારણભાવે તેના ત્યાગ કરવા કહ્યુ છે.) પાપા કારણભૂત છે, તેથી વ્રતમાં પણ ૫ સાતમા ઉપભાગ પિરભાગ વ્રતમાં ૫ ને ૧૫ અતિચાર u અવતરણ હવે ઉપભાગ પરિભાગ ત્રતના અને કર્મોદાન ( ભાગ ). વ્રતના અતિચાર કહે છે
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy