SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગપભોગવિ. ૧૭ सञ्चित्तं पडिबद्ध, अपउल दुपउल तुच्छमक्खणया । वज्जइ कम्मयओ वि य, इत्थं अंगालकम्माई ॥२२॥ ગાથાથ–સચિત્ત ભક્ષણ, સચિત પ્રતિબદ્ધ ભક્ષણ, અપફવભક્ષણ, દુઃ૫વભક્ષણ, ને તુચ્છઠ્ઠલ ભક્ષણ એ ભેજન સંબંધિ પાંચ અતિચાર વર્જવા, અને અહિં કર્મથી પણ અંગારકર્મ આદિ ૧૫ ખરકર્મો વર્જવાં. ર૨ ભાવાર્થ –ભોજનના સંબંધમાં વિચારીએ તે શ્રાવકે પ્રથમ નિરવદ્ય (પાપારંભ જેમાં નથી એ) આહાર કરે, એ ઉત્સર્ગ માર્ગ છે. (શ્રાવકને સર્વોત્કૃષ્ટ ધર્મ છે.) અને કર્મના સંબંધમાં (આજીવિકાના સંબંધમાં) વિચારીએ તે નિરવદ્ય કર્મ વડે જીવવું. (અર્થાત્ પાપારંભ વડે આજીવિકા ન કરવી.) એ ઉત્સર્ગ માગે છે. માટે એ બે ઉદ્દેશની અપેક્ષાએ ભેજનના ૫ અતિચાર અને કર્મના ૧૫ અતિચાર કહ્યા છે. તે આ પ્રમાણે– છે ભોગપભોગ વ્રતમાં ભેજન આશ્રયી ૫ અતિચારા ઉપર કહ્યા પ્રમાણે ઉત્સર્ગ માર્ગની અપેક્ષાએ આ અતિચાર છે, એટલું જ નહિ પરંતુ જે જે વિષયનું પ્રત્યાसचित्तं, प्रतिबद्धमपक्वदुःपक्वतुच्छभक्षणकम् । .. वजयति कर्मकतोऽपि चात्र-अंगारकर्मादि ' રર . . અતિચાર બે પ્રકારે છે, ત્યાં ઉત્સર્ગવિધિની અપેક્ષાએ અવિધિ પ્રવૃતિ તે પણ અતિચાર, એટલે વિરાધના સ્વરૂપવાળે અપવાદ તે અતિચાર, અને પ્રત્યાખ્યાત વિષયમાં સાપેક્ષ પ્રવૃત્તિ તે પણ અતિચાર.
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy