________________
૨૧૮
શ્રાવકધર્મ વિધાન
પ બાવળની છાલ રક્તાતિસાર, અતિસાર અને ખાંસી મટાડનાર. પર બી (બીવલે-રક્તપિત્ત નાશક, રક્તસ્તંભક, રાહી. પક બળ (એલીઆની જાત)-સારક, આર્તવ શોધક. ૫૪ ભેરીંગણું મૂળ-જ્વરઘ, પડખાનુ શળ, દમ, ઉધરસ અને
હૃદયરોગ ઉપર ફયદા કારક. પપ મલયાગરૂ–તૃષા, દાહ મટાનાર, વર નાશક,સ્વાદુ, રક્તપિત્ત
નાશક. પ૬ મજીઠ–શળ, અર્શ, રકતાતિસાર, તથા પિત્ત શામક. ૫૭ મરેઠી–ગળાને સોજો, હે આવવું, ઉધરસ મટાડનાર, ૫૮ રખ (સર્વ જાતની)–દાંત સાફ કરનાર. ૫૮ રેહની છાલ–વાતહર, પૌષ્ટિક, શોધક.
લીબડાનું પંચાંગ (છાલ, ડાંખળી, પાન, મૂળ, મહેર)પષ્ટિક, વરઘ, શિતળ, ઉલ્ટી બંધ કરનાર, પિત્તશામક, તૃષાહ,
મુંઝવણ નાશક, ૧ વખભે–પેટને દુઃખાવે, આફરો મટાડનાર, આહાર પાચા,
ભેદક, વાતહર. ૨ વડગ્રુધ ગ્રાહી, અતિસાર, કેલેરા ઉપર કાયા મારા. ૬૩ ગંધીલે વજ-ગ્રાહી, ગળાનો શેષ, મળાવરોધ, કોલ. ૬૪ સુરેખારમૂત્રલ, સ્વલ, શિતળ. B૫ સાજીખારવાયુહર, દીપન, પાચન. ૬ સુખડની જાત શીતલ, પિત્તશામ,
છે હળદર- અપચાને નાશ કરનાર, કફ, પૌષ્ટિક ૬૮ હીમજના , મુંઝવણ દૂર કરનાર, સારા, ૬૯ હરડેની પ્રજા માખ્યા, ચાર ટકા, શીતલ • હીરાબોળ-પાવાવના, વિભાગ : .