SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ અને ખાર વ્રતની સમીક્ષા ૨૬૩ અહિંસાદિકના પ્રત્યાખ્યાનની જેમ અહિંસાદિકના અતિચારાનું પણ પ્રત્યાખ્યાન કેમ નહિ ? અવતરણ—એ પ્રમાણે સ્થૂલ અહિંસાદિક ૫ અણુવ્રત, દિગ્પરિમાણુાદિ ૩ ગુણવ્રત અને સામાયિકાદિ ૪ શિક્ષાવ્રત મળી શ્રાવકના ૧૨ વ્રતનું અને તે દરેકના ૫-૫-૫-૫ ૫-૫-૨૦-૫-૫-૫-૫-૫ મળી ૧ ૭૫ અતિચારનું સ્વરૂપ કહીને હવે અહિંસા વિગેરેનું જેમ પ્રત્યાખ્યાન હોય છે તેમ એમાં સંભવતા અતિચારાનું પણ પ્રત્યાખ્યન કેમ ન હોય ? દરેક સ્થાને એ અતિચારાને ‘વજ્ર વા' એટલું જ માત્ર કેમ કહ્યું ? એ આશકાના સમાધાન તરીકે આ ગાથા કહેવાય છે एत्थं पुण अइयारा, णो परिसुद्धे होंति सव्वे | अखंडविरइभावा, वज्जइ सव्दत्थ तो भणियं ||३३ ॥ ગાથા—વળી અહિં અખંડ વિરતિના ભાવથીપરિણામથી સર્વ વ્રતો વિશુદ્ધ વતતાં હોય તો એ કહેલા અતિચારા ઉપજતા નથી તે કારણથી સત્ર (સવાઁ તેામાં) અતિચારાને વવા એટલુંજ માત્ર કહ્યુ છે. (પરંતુ વ્રતાની ૧ લેખના આદિ બીજા ઉપવ્રતાદિકના અતિચાર સહિત સર્વ શ્રાવક વ્રતાના ૧૨૪ અતિચાર છે, પરન્તુ ૧૨ વ્રતના ૭૫ જ છે. તેમાં સમ્યકત્ત્વના ૫, પંચાચારના ૩૯ ને સલેખનાના ૫ એ ૪૯ સહિત ૧૨૪ અતિચાર છે. अत्र पुनरतिचारा नो परिशुध्धेषु भवन्ति सर्वेषु । अखण्डविरतिभावाद्, वर्जयति सर्वत्रातो भणितम् ॥ ३३ ॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy