SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રાવકધર્મ વિધાન सव्वा य कंदजाइ, सूरणकंदो य वजकंदो य । अल्लहलिद्दा य तहा अल्लं तए अल्लकच्चूरो ॥१॥ અર્થ–સર્વ પ્રકારની કેદની જાતિઓ, સૂરણ કંદ, વજ કંદ, લીલી હળદર, લીલું આદુ, તથા લીલે કચેરે ઇત્યાદિ અનન્તકાય વનસ્પતિઓ શ્રાવકને સર્વથા વર્જનીય છે. જે ૧છે સ = જાતિ ટૂ વઝ % आर्द्रहरिद्रा च तथा आर्द्र तथा आद्रकच्चूरः ॥१॥ ૧ લીલા કંદ, [લસણ, સૂરણ, આદુ, વાકંદ, હલદર, કચૂર, પલાશકન્દ, ગૃજનકંદ, ઢકંદ, કલેકકંદ, મગરકંદ, મથ, મૂળા, આલુ બટાકા), પીંડાલ, હસ્તિકંદ, મનુષ્યકંદ, સકરકન્ટ (સકરીયાં) ઈત્યાદિ.] કિશલય, (ઉગતા અંકુર) નુહી, (વજતરૂ, ખરસાણી), લુણવૃક્ષની છાલ, કુવારી, ગિરિકર્ણિકા, શતાવરી, ઉગતાં કઠોળ, ગળે, કમળ આમલી, (બીજ-ઠળીયે ન બંધાયેલ હોય તેવી આમલી) ચિંચણિક, પાલખની ભાજી, અમરવેલ, સુરવાલ (પ્રસિદ્ધ વાલ નહિ) ઈત્યાદિ ઘણી જાતિની અનન્ત કાય વનસ્પતિઓ છે, તે શ્રાવકને ખાવા યોગ્ય નથી. લેકમાં વનસ્પતિ બે પ્રકારની છે. ૧ સાધારણ વનસ્પતિ, ને ૨ પ્રત્યેક વનસ્પતિ. તેમાં પ્રત્યેક વનસ્પતિમાં એકેક શરીરમાં એકેક જીવ હોવાથી એ વનસ્પતિ અતિ અલ્પ જીવવાળી છે, માટે તેમાંની કેટલીક વનસ્પતિઓ શરીરના નિભાવ અર્થે ભેગ્ય છે. અને અનન્તકાય વનસ્પતિ તે પ્રતિ શરીરે અનન્ત જીવવાળી હોવાથી
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy