SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકની દિનચર્યાં अत्थम्मि राजभावे, तस्सेव उवअणाइसके । भावेज धम्महेउं अभावमो तह य तस्सेव ॥२॥ ( પંચવસ્તુ ॥ ૮૯૧) अर्थे रागभावे, तस्यैव उपार्जनादि संक्लेशम् । भावयेत् घर्महेतु अभावः तथा च तस्यैव ॥२॥ મળવાનું હશે તે મળશે. માટે ઉદ્યમ કરવા એ પેાતાના કામુની વાત છે. અને એન્ડ્રુ વત્તું પેદા કરવું એ પૂર્ણાંકના કાજીની વાત છે, માટે ઉદ્વેગ કરીશ નહિ. એટલુંજ નહિ પરન્તુ ખ–નિભાવ પૂરતું મળતુ હોય તે અધિક મેળવવાના ઉદ્યમ ન કરીશ, કારણÈ ધન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ ધર્મભાવના ઘટતી જાય છે. જીવ રાતદિવસ મહા આત ધ્યાન રૌદ્રધ્યાનમાં વતે છે, માટે અધિક મેળવવાના લાભમાં ન પડીશ. વળી તું જાણે કે “ અધિક ધન મેળવીને ધમમાં વાપરીશ ” આ ભાવનાએ ધન કમાવાતા ઉદ્યમ કરવા એ તે! ચંદનના કાયલા કરીને કમાવા સરખા ધધા છે, માટે એવી મેાહમયી ધમ ભાવનાથી પણ અધિક ધન કમાવાની લાલવૃત્તિમાં ન તણાઇશ. 1 ૩૩૩. ડામરાગવિપક્ષ ભાવના—સ્ત્રીના શરીરની અને ચેષ્ટાઓની અસભ્યતા વિગેરે ચિંતવવી તે. સંતિતિવપક્ષ ભાવના-ધન ધાન્યાદિ સંપૂર્ણ હોય પરન્તુ પુત્રાદિ સંતતિ ન હોય તેા શ્રાવક્રે ઉદ્વેગ ન કરતાં ચિન્તવના કરવી —સંસારમાં પુત્રાદિ પરિવાર ઉપાધિ છે, ધકાના જેટલે અવસર અત્યારે છે તેટલા અવસર પરિવારની ચિન્તા વખતે ન હાય, વળી જેમ જેમ પિરવાર વધે તેમ તેમ તેના ભરપેાષાદિ અર્થે ધનવૃદ્ધિને ઉદ્યમ પણ કરવા પડે. જેથી પરિવાર વૃદ્ધિએ ખેવડી ઉપાધિ વધતાં ધર્માંકા કઇ વખતે કરી શકાય ? રાત દિવસ
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy