SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ પરિશિષ્ટ સ સિવાયના ધ્રુવસવ પણ એકજ વાર થાય. તેથી વચ્ચે એક દેવ ભવ વા નરક ભવ કરવાથી ત્રીજે ભવે મુક્તિ પામે. યુગલિકમાં જાય તે યુગલિકથી દેવ થઈ મનુષ્ય થઈમુક્તિ જામતાં ચેાથે ભવે મુક્તિ પામે. અથવા કૃષ્ણુવત્ નરકમાં જઈ મનુષ્ય થઈ દેવમાં જઈ મનુષ્ય થઈ યુક્તિ પામે તે પાંચ ાવ થાય, અથવા શ્રીદુઃ૫સહ સૂરિવત્ મનુષ્યથી દેવથી મનુષ્યથી પુનઃ દેવથી મનુષ્ય થઈ સુક્તિ પામે તે પણ પાંચ સવ થાય છે. સમ્યક્ત્વના ૬૭ એલ ના લક્ષણા. (પ્રવ॰ સારામાંથી ઉદ્ધૃત.) ૪ શ્રદ્ધા-૩ લિંગ-૧૦ વિનય-૩ શુદ્ધિ-૫ અતિચાર (કૃષ્ણ)–૮ પ્રભાવના-પ ભૂષણુ–પ લક્ષણ-૬ જયણા ૬ આગાર (૬ છીડી)–દું ભાવના-દું સ્થાન-એ ૬૭ લક્ષણ વડે વિશુદ્ધ સમ્યક્ત્વ હોય છે, તેના સક્ષિસાથ – ૪ શ્રદ્ધાજીવ અજીવ આદિ પરમાર્થાના તત્વાના સસ્તવ–પરિચય-અભ્યાસ તે માર્થાંવ, સભ્યપ્રકારે દેખેલા (જાણેલા) છે. પરમાથ જેમણે એવા આચાર્યાંની (ગુરૂની) સેવા તે સુપ્રપરમાર્થલેવા, સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા નિન્હા તે વ્યાપન્નદની, તેના પરિચયને ત્યાગ તે ક્યાપદ્મપ્રિવર્તન, અને અન્ય નાના શાકયાદિ સાધુઓવિગેરેના પરિચયને ત્યાગ કરવા તે દૃષ્ટિવક્ત્તન એ ચાર પ્રકારની શ્રદ્ધા જાણવી. એમાં પ્રથમ એના પરિચયથી સમ્મુકૃત્વ શુદ્ધ થાય છે, અને ત્રીજા ચેાથાના પરિચયથી સમ્યકત્વ
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy