SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવાની દિનચર્ચા ૩૦૫: અવતરણ શ્રાવક પ્રભાતમાં જાગ્રત થાય ત્યારે જે ચિંતવન કરું તે ચાર પ્રકારનાં ચિતવન પૂર્વ ગાથામાં કહીને પુનઃ આ ગાથામાં બીજા ૪ પ્રકારનાં ધમ ચિતષન કહે છે आउयपरिहाणीए, असमंजसचेट्ठियाण व विवागे । खणलाभदीवणाएं, धम्मगुणेसुं च विविहेसु ॥४८॥ !. ગાથા–આયુષ્યની પ્રતિસમય હાનિમાં, તથા અનુ ચિત ચેષ્ટાઓના વિપાકમાં; (પ્રાણિવધાદિકના મૂળમાં ) ક્ષણ લાભની દીપનામાં, (અલ્પ કાળમાં ઘણા લાભની અને ઘણી હાનિની વિચારણામાં અથવા મેાક્ષના અવસરના લાભની વિચારણામાં ) તેમજ ધર્મથી થતા વિવિધ પ્રકારમા ગુણામાં ચિત્તવિન્યાસ કરવા, અર્થાત્ એ ચાર વસ્તુઓનું ચિન્તવન કરવું:॥ ૪૮ ૫ ++ ભાવાથ શ્રાવકે પ્રભામાં જાગ્રત થઈને સૂક્ષ્મ પુદા થોષ્ઠિને વિચાર કરવેા ઈત્યાદિ કહીને 'પુના આચુંષ્યની હાનિ આદિના પણ વિચાર કરવાનું કહે છે, તે આ પ્રમાણે ॥ ૧ આયુષ્યની વ્યતિસમય હાનિનું ચિન્તયમા ・ Lis છેલ્લા પ્રહર એ બે પ્રહર શ્રાવક અને સાધુ અનેંને માટે જાગ્રતિના છે. ને નિદ્રાકાળ એ મધ્ય પ્રહરના છે, જેથી' રાત્રિના ત્રીજો પ્રહર સમાપ્ત થઈ ચેાથા પ્રહર પ્રારભાતા જાગ્રત થઈ જાય અને પ્રથમ ૪ર મી ગાથાના ભાવામાં ત્રતાનુસ્મરણમાં કહેલી દ્રશ્યથી ક્ષેત્રધી કાળથી ને ભાવથી એમ ચાર પ્રકારની ધભાવના ભાવે * आयुःपरिहाणी असमक्ष सचेष्टितानां वा विपाके Y क्षणलाभदीपनायां धर्मगुणेषु च विविधेषु ॥४८॥ ૨૦
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy