SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વદારાસતેષ પરસ્ત્રીવિ. ૧૦૭ આચરતાં ચેથા અણુવ્રતનુ ઉલંઘન થાય છે, માટે એ પાંચ અતિચાર વર્જવા ગ્ય છે. પ અતિચારની બે પ્રતિજ્ઞામાં રહેચણું. અહિં પહેલો ઈવરિકાગમન ને બીજો અપરિણીતા ગમન એ બે અતિચાર સ્વદાસ સતેષ વ્રતવાળાને હોય છે, અને શેષ ત્રણ અતિચાર બને વ્રતવાળાને હોય છે. (જેથી સ્વદાર સંતોષીને પાંચ અતિચાર અને પરસ્ત્રીના વ્રતવાળાને છેલ્લા ત્રણ અતિચાર છે.) એ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિનો અભિપ્રાય છે, તે પાઠ આ પ્રમાણે સરાસંતોષ તમે જ અફરાતા ઈત્યાદિ. તેનું તાત્પર્ય આ પ્રમાણે– છે ૧ ઇરિકાગમન અતિચાર અલ્પ મુદત માટે ભાડું આપીને પિતાની સ્ત્રી તરીકે રાખેલી વેશ્યાને મુદત સુધી પિતાની આ સમજે છે, ચરતુ પરસ્ત્રી સમજતો નથી માટે એ આશયથી પરદાદાગમન વિરતિ નિયમ સચવાય છે. તેથી વ્રતભંગ નથી, પરંતુ તત્વથી વિચારતાં તે અલ્પ કાળ માટે રાખેલી વેશ્યા એ પરણેલી સ્ત્રી જેવી સ્ત્રી નથી પરંતુ પરસ્ત્રી છે, તે કારણથી વ્રતને ભંગ છે, જેથી ભંગાભંગ રૂપ એ અતિચાર જાણ. ર અપરિગ્રહીતાગમન અતિચાર છે આ અતિચાર અનાગાદિકથી અથવા અતિક્રમાદિકથી થાય છે કારણકે સ્વદાર સંતોષીને એમાં સ્વસ્ત્રી સમજવા જે કઈ ઉપાય નથી, તેથી અપરિગ્રહીતાગમન પરસી
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy