SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ દેશાવકાશિકત્રત. ૨૪૧ वज्जइ इह आणयणप्पओग पेसप्पओगयं चेव। सद्दाणुरूववायं, तह बहिया पोग्गलक्खेवं ॥२८॥ ગાથાર્થ–આ દેશાવકાશિક વ્રતમાં આનયન પ્રયોગ અતિચાર, પ્રખ્ય પ્રવેગ અતિચાર, શબ્દાનુપાત અતિચાર, રૂપા નુપાત અતિચાર અને બહાર પુદ્ગલ પ્રક્ષેપ અતિચાર એ પાંચ અતિચાર વર્જવા. ૨૮ છે દશમા દેશાવકાશિક વ્રતના ૫ અતિચાર છે ભાવાર્થ– દેશાવકાશ વ્રતમાં જેટલું ક્ષેત્ર છૂટું રાખેલ છે તેથી ઉપરાન્તના ક્ષેત્રમાંથી કોઈ વસ્તુનું પ્રજન હોય, ત્યાં પિતે જઈને લઈ આવે તે વ્રતને ભંગ થાય માટે તેવા ભયથી કેઈની સાથે સંદેશ મોકલી તે વસ્તુ મંગાવે, અથવા અન્ય કંઈ પ્રયજન સિદ્ધ કરે તે ૧ નયન પ્રયોગ અતિચાર લાગે. અથવા પિતે ન જતાં દાસ દાસી વિગેરેને એકલી વસ્તુ મંગાવે વા અન્ય કેઈ પ્રયજન સિદ્ધ કરે તે ૨ પૃષ્ય પ્રાગ અતિચાર, (ષ્ય એટલે સેવક વર્ગ) તથા નિયમિત ક્ષેત્રથી બહાર રહેલા કોઈ પુરુષાદિકને બેલા હોય તે પિતે ખુંખારે કરે, ખાંસી ખાય વા કંઈ અવનિ કરે, જેથી તે માણસ મને બોલાવે છે એમ वर्जयति इहानयनप्रयोग प्रेष्यप्रयोगकं चैव । शब्दानुरूपपातं तथा बहिः पुद्गलक्षेपम् ।। २८ ॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy