SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રાવકધર્મ વિધાન સમ્યકત્વનો તથા વ્રતનો પરિણામ ન હોય તે ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થઈને પણ કદી પતિત થતું નથી. તે કારણથી સમ્યક્ત્વ ને શ્રાવક વ્રત અંગીકાર કરીને બુદ્ધિમાનેએ તેમાં સદા અપ્રમાદ રાખ. (અર્થાત્ ક્ષણભર પણ પ્રમાદ ન કરે.) ૩૮ છે ભાવાર્થ–ગાથાર્થ વત્ છે ૩૮ છે ૮ શ્રાવક વ્રતો યાજજીવ, ૪ વ્રત અલ્પ કાળનાં. અવતરણ–પૂર્વે ૧૨ શ્રાવક વ્રત કહાં તેમાં કયાં તો યાવજ જીવ સુધી હોય ને કયાં વ્રત અલ્પ કાળનાં હેયર તે આ ગાથામાં દર્શાવે છે– एत्थ उ सावयधम्मे, पायमणुव्वयगुणव्वयाई च । आवकहियाई सिक्खावयाई पुण इत्तराई ति ॥३९॥ ગાથાઈ–વળી આ શ્રાવક ધર્મમાં પ્રાયઃ અણુવ્રત અને ગુણવ્રતે યાજજીવ સુધી પણ હોય છે, અને ૪ શિક્ષાવિતે તે અલ્પકાળવાળાં જ હોય છે. તે ૩૯ છે ૧ પ્રશ્ન-ત્રતના પરિણામ રહિતને વ્રત ઉચ્ચરાવવાં એ મિથ્થા ક્રિયા કેમ નહિ ? ઉત્તર-ભંમિથ્યાષ્ટિ માર્ગનુસારી જીવન પણ કર્થથી વ્રતપણ કરાય છે. કારણ કે છાસ્થ ગીતાર્થે તાત્વિક જીવ પરિણામને પ્રાયઃ ન જાણું શકે. વ્યવહારથી જ શુભ પરિણામ જાણીને તારે પણ કરે, જે એમ ન કરે તે તીર્થોચ્છેદને પ્રસંગ આવે. अत्र तु श्रावकधर्मे प्रायोऽणुव्रतगुणव्रतानि च । यावत्कथिकानि शिक्षाप्रतानि पुनरित्वराणीति ॥३९॥
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy