SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યત્વ અને ભાર તની સમીક્ષ. પા પણ અધ્યાહારથી ગ્રહણ કરવી, અને તે પ્રરૂપણા સિદ્ધાન્તમાંથી કહેવી, કારણકે આ પ્રકરણ સંક્ષિપ્ત હોવાથ અહિં એ પાંચ દેશભાગેાની પ્રરૂપણા કરી નથી. અથવા દથી જેમ ચક્રનું ભ્રમણ થાય છે તેમ સુત્રથી ઉપાયાદિક પાંચનું જ્ઞાન થાય છે. માટે તે ઉપાયાદિક બાબતા સિદ્ધાન્તમાંથી જાણવી. ૫ ૩૪ ૫ હું ઇત સમ્યકત્વ અને ૨૦૧ તાના ઉપાયાદિ ઉપાય શુ કરવુ... ? - અવતરણુ——સમ્યકત્વ અને શ્રાવક વ્રતના વિગેરે કહીને હવે એ બન્નેની સ્થિરતા માટે તે સબધિ ઉપદેશની પ્રસ્તાવના આ ગાથામાં કરે છે गहणादुवरि पत्ता, होइ असन्तो वि विरइपरिणामो । अकुसलकम्मोदयओ, पडड़ अण्णाइलिंग मिह ||३५|| ગાથા—સમ્યકત્વ અને વ્રતાનું ગ્રહણ કર્યા બાદ પ્રયત્નથી—તેનો અભ્યાસ-ઉદ્યમ કરવાથી વ્રત પરિણામ ન હાય તા પણ પ્રાપ્ત થાય છે, અને જો અભ્યાસ ન કરે ( ઉદ્યમ ન કરે ) તે અશુભ કમનો ઉદય થવાથી વ્રત પરિણામ હાય તે પણ પતિત થાય છે, અને જિન વચનના તથા વ્રતના અવર્ણવાદ મેલવા ઇત્યાદિ તે પતિત પરિણામનુ લક્ષણ છે. ૫૩૫ ॥ ભાવા —ચાલુ પ્રકરણની ૯ મી ગાથામાં ગુરૂમૂલે સુધમ્મા ઇત્યાદિ ગાથામાં જે ગ્રહણ વિધિ કહ્યો છે તે ग्रहणादुपरि प्रयत्नात् भवत्यन्नपि विरतिपरिणामः । अकुशल कर्मोदयतः पर्तात अवज्ञादि लिङ्गमिह ||३५||
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy