SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ અને ખાર વ્રતની સમીક્ષા ૨૬ ૨ ત્રસની હિંસા ૧ મનથી કરૂં નહિ, ૨ વચનથી કરૂં નહિ, ૩ કાયાથી કરૂં નહિ, એમ ૩ કટિ અથવા ૧ મનથી કરાવું નહિ, ૨ વચનથી કરાવું નહિં, ૩ કાયાથી કરાવુ નહિ. એમ બીજી રીતે ત્રણ કેટ. ૩ ત્રસની હિંસા મન વચન કાયા એ ત્રણમાંથી કાઇ પણ બેચેગ વડે [ મન વચનથી અથવા મન કાયાથી અથવા વચન કાયાથી એમ ત્રણ ભાંગે] કરૂં નહિ એ એ કાટિ અને કરાવું નહિ એ એ કેટિ એમ ૪ કાટિ. ૪ ત્રસની હિં`સા કાઇ પણ એ એમ એ કેટિ અથવા કરાવું નહિ કોટિ એમ ૨ કોટિ. એ પ્રમાણે અણુવ્રતાદિ ત્રતા ગ્રહણ કરાય છે. ॥ ઇતિ ગ્રહણમ્ ॥ ૪ ॥ સમ્યકત્વમાં ને દેશતામાં પ્રયત્નવિધિ । ચેાગ વડે કરૂં નહિ એ બીજી રીતે એ ૬-૪-૩-૨ કેટિએ સમ્યકત્ત્વ અને અણુવ્રતાદિ તેા ગ્રહણ કર્યા બાદ તેનું વારંવાર સ્મરણ કરવુ, તેમજ જે સાવદ્યોના વ્રત નિયમે ગ્રહણ નથી કર્યાં એવા સાવદ્ય વ્યાપારીની પ ત્યાગ કરવામાં પ્રયત્ન કરવા અને સાવદ્ય વ્યાપાશમાં પ્રવતતાં બની શકે તેટલી યતના કરવી એ સવ પ્રયત્ન કહેવાય. ત્યાં સમ્યક્ત્ત્વમાં મને અન્ય તીર્થીઓનાં દેવકુલા દિન કલ્પે, અન્ય તીથી એનો સંગ ન ક૨ે, તેની સાથે આલાપ સલાપ ન ક૨ે. એ રીતે સમ્યકત્ત્વનો
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy